SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાને શોકને પ્રકાશવા માટે તેઓ સાધુ સમુદાયથી આવ્યા. મો હસું હસું થઈ રહ્યું. દૂર નીકળી જંગલમાં એક વૃક્ષ નીચે ઊભા ઊભા રડવા પ્રભુએ આહાર લીધો. ગણતરીની પળોમાં દેહનો લાગ્યા. વર્ણ મૂળ હતો તેવો સુવર્ણવંતો બનવા લાગ્યો, બની માથું નીચું છે. બન્ને આંખોમાંથી આંસુ દદડીને ગયો. મૂળની કાંતિ પૂર્વવત્ બની ગઈ ! ગાલ પર આવે, ત્યાંથી નીચે ટપકતાં રહે. કલાકો કલાકો શ્રી સંઘમાં હર્ષની લહેર ફરી વળી. સુધી આ ક્રમ ચાલે. દેવ-દેવી-સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા બધા જે વૃક્ષ નીચે ઊભા હતા તેની નજીક જ ગામ તરફ હર્ષમાં આવી ગયા. જવા-આવવાની ગાડાવાટ હતી. જતાં-આવતાં “મહાવીર હૃષ્ટ થયા. મહાવીર પુષ્ટ થયા,” બધા વટેમાર્ગ આ મુનિરાજને આમ રડતાં જોઈ દુ:ખી દુ:ખી બોલવા લાગ્યા. થઈ ગયા. પૂછ્યું : કોણ છે? શા માટે આમ રડે છે? સિંહ અણગાર “સંતુષ્ટ' થયા. કોઈકે કહ્યું: એમના ધર્માચાર્ય અહીં છે, તેમના સિંહ અણગારે આંસુ વડે સીંચેલી પ્રભુ મહાવીરના કારણે રડે છે. દેહની અમરવેલ પાંગરી ઊઠી. વટેમાર્ગુ ધર્માચાર્ય પાસે પહોંચ્યા, કહ્યું : વનવાટ પ્રભુ મહાવીરનો જય-જયકાર થયો. પાસે કોઈ એક સાધુ છે તેઓ ખૂબ રડે છે. જોનારને સિંહ અણગાર ધન્ય થયા. પણ દુઃખ થાય એવું એમનું રુદન છે. તેમનો કાળો જૈન શ્રમણ સંઘના ઇતિહાસમાં એક સોનેરી પૃષ્ઠ કલ્પાંત અમારા હૃદયના તારને ધ્રુજાવે છે. શું કારણ ઉમેરાયું. છે ? તેમને શાંત ન કરી શકાય? એ આંસુ એવા ચિરંજીવ બન્યા કે જેની નોંધ ધર્માચાર્ય શ્રમણ મહાવીર મહારાજાએ સિંહ વીતરાગને પણ લેવી પડી ! ધન્ય મુનિરાજ ! ! અણગારને બોલાવી મંગાવ્યા. પ્રભુએ બોલાવ્યા એટલે તરત ગયા. મસ્તક ઢળેલું છે. આંખો બંધ છે. હાથ જોડાયેલા છે. કરુણા-ઝરતી વાણીમાં પ્રભુ બોલ્યા : હે સિંહ! શું ચિંતા કરે છે, હજુ સોળ વર્ષ સુધી હું જીવવાનો છું. તું હમણાં જ રેવતી શ્રાવિકાને ત્યાં જા, તેણે પોતાને માટે બનાવેલ કોળાપાક લઈ આવ. પ્રભુની આજ્ઞા શિરસા બંધ કરીને સિંહ અણગાર ચાલ્યા, પહોંચ્યા રેવતી શ્રાવિકાને ઘેર. પ્રભુએ કહેલું તેમ તેણે શ્રાવિકાને કહ્યું. રેવતી શ્રાવિકાને આશ્ચર્ય થયું, પારાવાર આનંદ થયો. કોળાપાકની ભિક્ષા લઈને સિંહ અણગાર પ્રભુ પાસે આવ્યા. નમન કરીને પ્રભુને ગૌચરી બતાવી. પ્રભુ મહાવીર મહારાજાએ સિંહ અણગારના પાત્રામાંથી ગૌચરી વાપરી. સિંહ અણગાર પોતાની જાતને ધન્યધન્ય માનવા લાગ્યા. રડતી આંખમાં હર્ષના આંસુ ધસી : - નાકે છે આ અનાદિ અધિકારી ૧૬૦: પાઠશાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy