________________
વીતરાગપ્રભુએ જેની નોંધ લીધી,
તે સિંહ અણગારનાં આંસુ
વિવિધતાથી ઉભરાતાં જૈન સાહિત્યમાં, કથા માણસને પણ બેહોશ બનાવે છે. સાહિત્યનો એક સમૃદ્ધ અને સ્વતંત્ર વર્ગ છે. જીવને ઘડે મન ઉપર અહંકાર સવાર થઈ જાય તો એ જ એવી, ઘણી કથાઓ લખાઈ છે, રચાઈ છે, કહેવાઈ મોટો અંધકાર છે. છે, જીવાઈ પણ છે. માત્ર આંસુની વાત આવે એવી વિવેકનો દીવો બુઝાય એટલે “આ કરવા લાયક ઘણી કથાઓ મળે છે. કેટલીક એવી કથાઓ, છે અને આ કરવા લાયક નથી' એવી ભેદરેખા રહેતી આ પાનાંઓ પર કહેવાઈ. છેલ્લે ચંદનાજીનાં આંસુની નથી. વાત આવી.
ગોશાળાએ અકાર્ય કર્યું. તે જોવેશ્યા મૂકી. આ વખતે થોડી જુદી તરાહની એક વાત લઈએ. તેજલેશ્યા શ્રમણ મહાવીર પ્રભુને પ્રદક્ષિણા દઈને પ્રભુને જોઈ ચંદનાને આંસુ આવેલા, જ્યારે આ કથામાં ગોશાળામાં પેસી ગઈ, પરંતુ, પ્રભુના શરીરને સ્પર્શ સિંહ અણગારને આવેલાં – આવતાં આંસુ પ્રભુ પાસે થવાથી પ્રભુનો દેહ શ્યામ થઈ ગયો. શરીરમાં દાહ આવતાં અટકી ગયાં. એ આંસુ પણ કેવાં ! અનરાધાર પ્રસરી ગયો. સુવર્ણસમું કાન્તિમય શરીર વિવર્ણ બન્યું. આંસુ, આંખ સુજી જાય એવાં આંસુ, આંખ ઊંડી ઊતરી સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સંઘમાં એક ચિંતા પેઠી. જાય એવાં આંસુ. હીબકાંથી ઝાડ-પાન પણ ધ્રૂજી જાય બસ, હવે શ્રમણ મહાવીરનો દેહ ઝાઝો સમય નહીં એવાં આંસુ. ગુરુ-ધર્માચાર્ય અને તીર્થંકર પરમાત્મા ટકે. આટલો વિચાર માત્ર મનને શોકાકુળ બનાવી દેવા પ્રત્યેના ગાઢ અનુરાગે જ આંસુ રૂપે વહેવા માંડ્યું. એ પૂરતો હતો -બસ, હવે પ્રભુનિર્વાણ પામશે એ ખ્યાલથી કાંઈ અશ્રુજળ જ ન હતાં. ભીનાશ હતી ખરી પણ એ હૃદય ઢીલું પડ્યું. આંખમાંથી અશ્રુ પ્રવાહ સતત વહેવા તો ભક્તિની ભીનાશ હતી. રાગની આદ્રતા હતી. લાગ્યો.
સાધુ તો હર્ષ-શોકથી પર હોય - ‘નવિ હરખે નવિ આંખમાં આંસુ ઉભરાય, શોચે રે !” પણ, આ સાધુતા તો સાધુતાની હદથી પણ હૈયામાં હેત ઉભરાય, આગળ હતી. બહારનું પોત સંસારના વૈરાગ્યનું હતું ગળે ડૂમો બાઝે, તો અંદરનું પોત પ્રભુ પ્રત્યેના રાગનું હતું. બે ચીજ ભેગી ડૂસકાં ચાલુ રહે. ન બને - સંસાર પ્રત્યે રાગ હોય એટલો પ્રભુ પ્રત્યે બીજાં બધા શ્રમણોનાં આંસુ તો એક પ્રહરે, બે અણગમો ગણાય એમ રોમ રોમ પ્રભુ પ્રત્યેનો રાગ પ્રહરે વિરમી ગયાં. હતો.
સિંહ અણગારનો તો પાતાળકૂવો ઉભરાયો. એવામાં એવું બન્યું. સિંહ અણગારના ધર્માચાર્ય પૂર્ણવિરામ તો નહીં, અલ્પવિરામ પણ ન આવે ! શ્રમણ મહાવીર મહારાજા પાસે મંખલી પુત્ર ગોશાળો જેમ કાદંબરી-કથાના લાંબા-લાંબા સમાસ-પ્રચૂર આવ્યો. વાદ-વિવાદ ચાલ્યો. અપમાનિત થવાથી વાક્યો ચાલ્યા જ કરે તેમ અવિરત અશ્રુ-પ્રવાહ, ગોશાળો ક્રોધે ભરાયો.
ડૂસકાંના રિધમ(લય) સાથે ચાલે. આજુબાજુના સાધુ ગુસ્સો અને અભિમાન ભલભલા બાહોશ મહારાજના સ્વાધ્યાયમાં વિઘ્ન થવા લાગ્યું. તેથી
અશ્રુમાલા : ૧૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org