________________
શ્રી ધન્ના-શાલિભદ્ર સઝાય
મહીમંડળમાં વિચરતા રે, રાજગૃહી ઉદ્યાન; શાલિભદ્ર શું પરિવર્યા રે, સમવસર્યા વર્ધમાન રે. શાલિભદ્ર ગાઈએ રે, કરતાં ઋષિ ગુણગાન રે આનંદ પાઈએ. શાલિભદ્ર ગાઈએ રે, ૧ માસખમણને પારણે રે, વાંદી વીર જિનેશ; મુનિવર વહોરણ સંચર્યા રે, લહી જિનવર-આદેશ ર. શાલિ૦ ૨ વચ્છ હોશે તુમ પારણું રે, આજ માતાને હાથ; નિસુણી અતિ આનંદિયા રે, શાલિકુમાર મુનિનાથ રે. શાલિ૦ ૩ જિનવર આવ્યા સાંભળી રે. સામૈયાનો રે સાજ; હરખે ભદ્રા માવડી રે, સુત-વંદન કાજ રે. શાલિ૦ ૪ મુનિવર ઈરિયા શોધતા ર, પહોંતા માતાને ગેહ; રુધિર-માંસ જેણે શોષવ્યાં રે, તપ કરી દુર્બલ દેહ રે. શાલિવ ૫ ઘેર આવ્યા, નહીં ઓળખ્યા રે, નવિ વાંધા ઉચ્છાહ; અન-પાણી વહોરણ તણી રે, વાત રહી મનમાંહ્ય રે. શાલિ0 દ
વિણ વહોય પાછા વળ્યા રે, આણી મન સંદેહ, શાલિભદ્ર મહારાજની કથા (વૃત્તાન્ત) મારગ મહિયારી મળી રે, મુનિવરને સસનેહ, શાલિ૦ ૭ એટલી રસાળ છે કે તેના પર ભાગ્યે જ
નેહ તન-મન ઉલ્લયાં રે, વિકસ્યાં નયન અપાર; કોઈ કવિએ કલમ ન ચલાવી હોય !
એ એ મોહવશે વહે રે, દૂધ પયોધર-ધાર રે. શાલિ૮ પ્રસ્તુત ગીત પણ, શાલિભદ્ર મહારાજના છેલ્લા પ્રસંગને કેન્દ્રમાં રાખીને રચાયું છે.
ગોરસ વહોરાવી વળી રે, મહિયારી તેણી વાર; પ્રસંગનું હાર્ટ સરળતાથી વર્ણવ્યું છે, એટલે સંશય ધરતા આવિયા રે, સમવસરણ મોઝાર રે. શાલિ૦ ૯ માણવું ગમી જાય તેમ છે. વળી ચૌદ
પૂરવ ભવ માતા-તણો રે, શાલિભદ્ર વૃત્તાંત; હજાર સાધુ મહારાજ સમક્ષ આ કથન
ચૌદ સહસ અણગારમાં રે, ભાખે શ્રી ભગવંત રે. શાલિવ ૧૦ પ્રભુ વીરે કર્યું, તે વાત પણ મહત્ત્વની છે. ગીતમાં રહેલો અદ્દભુત અનાસક્તિનો,
વૈભારગિરિ અણસણ કરી રે, અનુત્તર સુરપદ વાસ;
મહાવિદેહમાં સિદ્ધશે રે, નિજ-લક્ષ્મી સુવિલાસ રે. શાલિ૦ ૧૧ સંયમનો, ગુણનો વિનિયોગ આપણામાં પણ થાય તો કેવું સારું ! – એવા ભાવ
શાલિભદ્રમહારાજજીવનરેખા મનમાં રમતા રહે છે.
ગૃહસ્થવાસ : ૩૨ વર્ષ દીક્ષા પર્યાય : ૧૨ વર્ષ કુલ આયુષ્ય : માત્ર ૪૪ વર્ષ સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવ
(એકાવતારી દેવ)
શરૂ
૮૪ : પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org