SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ એવું ના બોલો!' પણ, કોણ કોને બોલાવે ? કોણ જુએ? જીભ બીજે રોકાઈ ધન્ના કહે : “આ તો હાથીના દાંત, નીકળ્યા તે છે. આંખ બીજે જ શોધે છે. શાલિભદ્ર નત નેત્રે ઊભા છે. નીકળ્યા.' ધન્યકુમાર માથાના લાંબા લાંબા કાળા વાળ “ધર્મલાભના વેણ જીભથી બહાર આવે છે, પણ ત્યાં જ વાળીને શાલિભદ્રને બારણે પહોંચ્યા. કમાડની સાંકળ વેરાઈ જાય છે. રણમાં પડેલા વરસાદનો રેલો ક્યાંય ન ખખડાવી. દેખાય ! શાલિભદ્ર પાછા વળે છે. મનમાં સહેજ વિકલ્પ ‘ભાઈ! ગૂમડાનો બીયો કાઢવો છે તો વિલંબ શાને? આવ્યો. ત્યાં, રસ્તામાં ઘરડાં ગોવાલણીએ લાભ દેવાની વાયદા શાને ? ચાલ ! જઈને, વીરના ચરણમાં ઠરીને વિનંતિ કરી! તેને હૈયે હેત ઉભરાયાં ! છાતી ભીંજાઈ ! બેસીએ.’ શાલિભદ્ર તો ઇચ્છતા હતા જ. એકથી ભલા વહાલપ ફોરવા લાગ્યું. ભાવ જોઈ મુનિવરે લાભ આપ્યો. બે ! આવા કપરા ચડાણમાં સથવારો ક્યાં મળે ? ભેરુની દહીં વહોર્યું. હૃદયના છલકતા ભાવ, એ ભાવ-મંગળમાં સાથે જ ભગવાન પાસે પહોંચ્યા. પ્રભુએ સ્વીકાર્યા, બાંહ્ય દહીંનું દ્રવ્ય-મંગળ ભળ્યું. ધરીને ઉદ્ધાર્યા. પ્રભુ પાસે પાછા આવ્યા. મનમાં પ્રશ્ન હતો છતાં હવે તો, જંગ જીતવા નીકળી પડ્યા છે. નવાં-નવાં પૂછવું ન પડ્યું! પ્રભુ વદ્યા : ‘તમને જેણે દહીં વહોરાવ્યું તપ આદરે છે. છોડ્યું એનું તો સ્મરણ પણ નથી. ઊંચી- તે તમારા માતા હતા. તમારો નવો જન્મ છે. તેઓનો એ ઊંચી ભાવધારામાં નિરંતર વહ્યું જાય છે, તેમાં જ મહાલે જ ભવ છે.’ શબ્દોએ હૃદયમાં જઈને આવરણ દૂર કર્યા. છે. એકાવલિ તપ આદરે છે - એક ઉપવાસ પછી એક એ ભવ આંખ સામે આવ્યો. મા જોયાં! ખીર જોઈ ! પારણું, એમ ચડતા ક્રમે સોળ સુધી પહોંચવાનું અને એ જ મુનિ મહારાજ જોયા ! દેહનો મોહ તો ગયો હતો જ. હવે ક્રમે ઊતરવાનું - સોળ-પંદર-ચૌદ-તેર-બાર એમ છેલ્લે સંસારવાસનો મોહ ગયો ! મૂળ સ્વરૂપને પામવાની એક ઉપવાસ આવે. આ રીતે, દેહની દરકાર કર્યા વિના તાલાવેલી થઈ આવી. અણસણની અનુજ્ઞા માંગી. પ્રભુએ તપોમય બન્યા છે. બાહ્ય તપ અને અત્યંતર તપ - એ જ આપી. ધન્નાજી સાથે વૈભારગિરિ ઉપર શિલાપટમાં જીવન બની ગયું છે. જે દેહને અહીંનું પાણી પણ, અડતું અણસણ સ્વીકારીને સિદ્ધોને શરણે મન મૂકી દીધું. ધ્યાનનું ન હતું એ દેહે આહાર-પાણી બને ત્યજ્યાં છે. પ્રભુનું અનુસંધાન, ત્યાં જ સધાઈ ગયું. દેહભાર ગયો! દેહભાન વાત્સલ્ય સતત વરસતું રહે છે. બધાં જૂનાં કર્મો ખરી રહ્યાં ગયું! છે, એની દોસ્તી, હવે નહીં નભે. કર્મપડળ ખરવાથી ભદ્રામાતા પરિવાર સાથે આડંબરપૂર્વક વાંદવા અંદરની ઉજ્જવળતા વધતી રહે છે. અંદરના ઉઘાડથી આવ્યા. સૌની આંખ શાલિભદ્રને શોધવા લાગી. જાણવા અજવાળું-અજવાળું વરતાય છે. દેહ તો શરમાઈ ગયો, મળ્યું કે અણસણ સ્વીકાર્યું છે અને વૈભારગિરિ પર તપ વિલખો પડી ગયો. વિલાયેલું મોં તો, કાળું જ હોય ને! કરી રહ્યા છે. કાફલો ત્યાં પહોંચ્યો ! પરંતુ, શાલિભદ્રમુનિ આજે તપનું પારણું હતું. રાજગૃહીમાં આવવાનું થયું તો “મેરુ ચળે તો પણ તેનાં મનડાં ન ચળે” તેવી સમાધિમાં છે. મધ્યાહ્ન વેળાએ ગૌચરી જતી વખતે પ્રભુ પાસે લીન હતા. ભાવપૂર્વક અર્ધવનત બની, લળીલળી, અનુમતિ લેવા ગયા. પ્રભુએ કહ્યું : આજે તમે તમારા વારંવાર પ્રણામ કર્યા માતાને હાથે વહોરશો. એમની નિરીકતાને સજળ નેત્રે બધા વંદી રહ્યા. ‘તહત્તિ.” કહી, શાલિભદ્ર માતાની શેરી તરફ રાજા શ્રેણિક પણ આ બધું, શ્રદ્ધાનમ્ર હૃદયે જોઈને સંચર્યા. ભદ્રાની હવેલીમાં તો, હલચલ મચી છે. ઉપર- પ્રભાવિત થયા. તળે દોડધામ છે. આજે શાલિભદ્રમુનિ પધાર્યા છે. તેમને ઋદ્ધિ, તો શાલિભદ્રની. ત્યાગ, શાલિભદ્રના ત્યાગ જેવો ! વાંદવા માટે જવાનું છે. બધાને હૈયામાં ઉમંગ માતો નથી. વૈરાગ્ય પણ, શાલિભદ્રનો ! તપ પણ, શાલિભદ્રનું ! સંભ્રમ શું કહેવાય, તે જણાય છે. ઉમળકાને ઉતાવળ જોડે આપણા હૃદયને ભીંજવી જતી શાલિભદ્રની કથા આપણાં સંબંધ છે. દેહ કરતાં મન તો, ગતિમાં આગળ જ હોય ને ! અંતરના ઓરડાને અજવાળી રહો ! –અજવાળી રહો ! શાલિભદ્રમુનિ સાક્ષાત આંગણે આવીને ઊભા છે. ધન્ય તે મુનિવરા રે !: ૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy