________________
માગસર-પોષની નીરવ શાંત અને લાંબી રાત્રિના આવી મઝાની મિજલસમાં કોઈ ભાગીદાર બને તો તેને તારાખચિત આકાશ સાથે નિરાંતે ગોઠડી માંડી છે. ઘણાં એ આનંદ વહેંચવાનો ઉમળકો આવે અને તેથી આનંદ બધાં તારા, નક્ષત્રો અને ગ્રહોને હું ઓળખું. તેમાં કોઈ બમણો બને. નવા મહેમાન નજરે ચઢે તો તેની ઓળખાણ કાઢ્યા વિના
આભના વિશાળ ચંદરવામાં ટાંકેલાં ઝળુંબતાં હીરા
આભના વિશાળ ૨ ચેન ન પડે. ‘ધોળી શી ઊભરા સમી દૂધતણા આકાશગંગા
માણેક ને મોતી તો કેવાં મઝાનાં દેખાય અને દેખાય ખરાં ખીલી” આવી આકાશગંગા તો જોવી જ પડે. ક્યારેક જ
પણ ચોરી ન શકાય. ઊંચે જોવા ઊંચકેલી ડોક પણ થાક ખોળવી પડે બાકી તો તે જ મરકતી મલકતી સામે જ કહે :
નહીં, આનંદ અનુભવે.
આ તારા, આ નક્ષત્રો, આ ચંદ્ર, વાદળ, વૃક્ષ, પુષ્પો જુઓ, હું આ અહીં છું. મોતીના ઝૂમખાં જેવાં સ્વચ્છ નક્ષત્રો
અને પંખીઓ આપણને આનંદથી ભરી દેવા કેવાં જાતાં આંખ તાજી-નરવી થઈ જાય. એના અસ્તિત્વમાત્રથી
સતત આતુર છે, મીઠા આવકાર સાથે સદા આમંત્રે છે. સજીવ સાન્નિધ્ય મળે છે. કોઈ કુદરતપ્રેમી સાથમાં હોય
આપણે એમના આમંત્રણને ઝીલી લઈએ ને તેના તો તેને બધાંની ઓળખ કરવાની તો ઓર મઝા આવે.
ગોઠિયા બની જઈએ.
રાણકપુરમાં લાલ સૂરજને સલામ !
50
વિહાર દરમિયાન થયેલી, કરેલી તીર્થયાત્રામાં રાણકપુર
અર્બુદાચલની નિશ્ચિત થયેલી જગ્યાએથી (સનસેટતીર્થની યાત્રા યાદગાર, રોમાંચક અને ગૌરવદાયી બની પોઈટ) પણ રવિરાજ પાસેથી આવતી કાલે નિશ્ચિત સમયે રહી હતી. જ્યારે, એ વિશાળ પ્રાસાદની ઉચ્ચ સોપાન પધારવાના કોલ સાથે પ્રેમાળ વિદાય આપી છે. પણ પંક્તિ ચડીને જેવા કલ્પવૃક્ષના બૃહતુ પાનની નીચે ઊભા અહીં રાણકપુરના ધરણવિહારના એ ઝરૂખામાં રહીને, રહેવાનું થયું, ત્યાં જ રોમાંચ થયો હતો તે હજી રવિરાજ સાથે ઘડીભર થયેલી ગુફતેગો - વિઠંભ વાર્તા રોમરામના મૂળમાં સચવાઈ રહ્યો છે.
- તે દિવસ પછી રોજ રોજ સાંજે રોમાંચભરી યાદ આપે એ જ વિશાળ પ્રાસાદના ઉપરના માળે છે ! એ દ્રશ્ય પણ એવું અદ્ભુત હતું ને ! સૂર્ય ઢળતો પશ્ચિમાભિમુખ ગવાક્ષમાં ખૂબ મોટા ઘેરાવાવાળી હતો ત્યાં જ આજુબાજુની ડુંગરમાળમાંથી આવતી દુંદુભિનગારું)ની નીચે ઊભા રહીને એક સાંજની ઝાલર, નગારા અને ડંકાની લયબદ્ધ, મધુર સલામી; વેળાએ આથમણી દિશાના લલાટની મધ્યમાં શોભતા સમૂહમાં ગવાતું પક્ષીગાન સમેત એ દર્શન દિવ્ય, ભવ્ય રવિરાજને જોયા હતા, તે દ્રશ્ય સદૈવ સ્મરણીય બની અને નવ્ય બની રહ્યું હતું એ શું ભુલાય ? રહ્યું છે. આ ઘટના સાયંકાળે બની, પણ તે રવિ તો ધરણાશાની કીર્તિગાથા ગાતા એ પવિત્ર સ્થાપત્યને પ્રાતઃકાળે સ્મરણીય છે. પ્રાતઃકાળે હોય તેવું જ આ દ્રશ્ય તેજથી ઝબકોળીને, રવિરાજ આ રીતે, રોજ વિદાય - રવિરાજનું દર્શન આલાદક, પ્રશાંત અને તેજ-ભરપૂર લેતા હશે ! એને જ આવો અર્થ શોભે. હતું. ૨જો રહિત આકાશના પ્રાન્ત ભાગે વિરાજીને દર્શન આપતા સવિતા નારાયણ, સમસ્ત પ્રાણીગણને ચૈતન્યની અમૃતવર્ષાને છલકાવી રહ્યા હતા.
સૂર્યોદયની ક્ષણોને અને સુર્યાસ્તની ક્ષણોને ઘણી વાર માણી છે.
૨મી શાહ
૧૭૬ : પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org