SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ માણસ નિરાશ હોય ત્યારે તે નિરુદ્યમી હોય, એટલે તારા માથે દીનાનાથ પણ બેઠો છે. તું એકલો નથી. તે વાતો વધારે કરે. નિરુદ્યમી માણસને કામમાં રસ ન જો, જો, ઊગમણી દિશામાં આકાશ લાલ લાલ થઈ હોય, તેને વાતોમાં જ રસ હોય ! તેને કવિ કહે છેઃ વાતો ગયું છે. એ લાલીમા તારી આંખોમાં ભરી લે. હવેડરવાની કેમ કરે છે ? તારે મોડું થાય છે. તું ઊભો થા. જરૂર નથી. આપણે સહુ કુદરતનાં બાળુડાં છીએ. પ્રકૃતિની સાચું જ છે ને ! ગગન ગ્રૂજી ઊહ્યું છે. અડીખમ ગોદમાં ડરવાનું કેવું? કુદરત જે કરે તેને તું વધાવી લે. ડુંગરા પણ ડોલી ઊઠ્યા છે. તેમાં તારા અંગ-અંગ ધૂળ હવે સમય બગાડ નહીં. જે થાય છે તે સારા માટે જ થાય થઈ ગયા છે. તે પોતે ભલે પડી ગયો પણ તારાં મૂળ તો છે. આમાં પણ નિગ્રહ કૃપાનાં દર્શન કર. હવે તું પારકી ઊંડાં છે. ઊખડે તેમ નથી. તું એવી માટીનો બનેલો છે. ઝટ ઊભો થા. તારા અસ્તિત્વના “ગીતનું ગાન કર. અલ્યા ભાઈ, ઊભો થા, તું ઊભો થા ! હા, તારાં સ્વજનોનો સંગાથ છૂટી ગયો છે. જીવનની આમ કાયરતાને ખંખેરી, નિરાશાને ઉડાડી, માણસને વાટ પણ લાંબી છે એ વાત પણ સાચી છે. પણ, તું આમ ઊભો કરી ચાલતો કરવા માટે હેતભર્યા શબ્દો માણસને જો તો ખરો ! તને આવકારવા, તને ટેકો દેવા, કેવા નવા બહુ કામના છે. એવા શબ્દો આપણને અહીં કવિ દ્વારા નવા હાથ તારા તરફ લંબાયા છે ! મળે છે. આપણે પણ છાતીમાં આવો ઉત્સાહ ભરીએ. બંધ થયેલી બારી, ઝાઝી વાર જોયા કરવા કરતાં પડી જવામાં નાનમ નથી, પડી રહેવામાં નાનમ છે. નવી ઊઘડેલી બારી તરફ જો. એક વાત નક્કી છે કે આ આટલું સમજીને હવે પડી ન રહીએ. રાત તો વીતી ગઈ છે, હવે એ રાત પછી બીજી રાત નથી ઊભા થઈને, ચાલવા માંડીએ. પણ પ્રભાત છે. શું આ આશ્વાસન જેવું-તેવું છે ? વળી કચ્છ - રાપર ગામના દેરાસરના ટ્રસ્ટીશ્રી કીર્તિભાઈ, ૨૬ જાન્યુઆરીની સવારે દેરાસરના બોર્ડ પર આ સુવિચાર લખી પૂજા કરવા જાય છે ત્યાં જ ભૂકંપ થયો; તેઓ દેરાસરમાં કાટમાળ નીચે દટાયા અને જીવનલીલા સંકેલી. આપણાં માટે આ સંદેશ સચવાઈ રહ્યો છે. MOOV starou. 25/8/2oce ક. ૦૨૮૪૪, હા મંદિર ની જૈન ઉ૮૪-કમ્ 'તર ફૂલ + લઇ સર4ર ના રેલ્વે '૮ ; જો ર૪ઃ ની રિર/ વજ જેક યપદઈ લય 5 તિજ સtઝન' કે * auપતા ઈસ્ટ અને તો સ 7 લઈ જઈ9 ) 'મર ૪૪ દેતું 22 મ મÀ« À| ‘ત્યક ફલ જજ « લવની છે જw (, ' ૬૩૪ જે દt – આજનો કાર્યક્રમ: ૨૬/૧/૨૦૦૧ : સુવિચાર :: જિન મંદિર અને જૈન ઉપાશ્રય તરફ ભરેલા પગલા સંસારના સર્વ દુ:ખોને કાપી નાખે છે. આવતી કાલની આશા ન રાખો, હાથમાં રહેલી વસ્તુ જેમ ગમે ત્યારે ખાઈ શકાય છે તેમ, યમરાજના હાથમાં આપણે બેઠાં છીએ અને તે ગમે ત્યારે ઉપાડી લઈ જઈ શકે છે. માટે કાલ કોણે દીઠી છે. માટે મળેલા આ મહામુલા માનવ ભવની એક ક્ષણ પણ એળે જવા ન દેશો. -- જય જિનેન્દ્ર કાવ્ય-આસ્વાદ: ૧૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy