________________
આનંદનાં આંસુએ, મહાઆનંદની ભેટ આપી
L
3
[ ક ા
.
જે
જી. સી. પટેલ
પરમ સૌભાગ્યભંડાર શ્રી ઋષભદેવ ભગવાન અને વિકટ પંથ એણે ઝહ્યો, ત્યજી મમતા ને માન. તેમનો પરિવાર સકળ ઉત્તમતાને હાંસલ કરવામાં પહેલો શિયાળે ઠંડી ઘણી, ઉનાળે લૂ વાય; રહ્યો છે. એ ઋષભદેવ ભગવાનની માતા મરુદેવા માતા ચોમાસુ અતિ દોહિલું, દુઃખમાં દિવસો જાય. પ્રકૃતિથી સહજ ભદ્રમૂર્તિ. તેમનું મન સ્ફટિક જેવું નિર્મળ તેમના પૌત્ર ભરત ચક્રવર્તી રોજ સવારે માતાને અને પારદર્શી. તેમનો પરિવાર ખાસ્સો બહોળો મોટો. પ્રણામ કરવા આવે ત્યારે માતા એને પહેલો પ્રશ્ન પૂછે ઋષભદેવ એમના સુપુત્ર અને તેમના સો પુત્રો અને બે કે : રિખવાના શું સમાચાર છે? માનું હૈયું છે, ક્યારેક પુત્રીઓ. પૂરો પરિવાર એવો હળુકર્મી કે બધા એ જ તો તેને બાળુડાની યાદ આવતા હૈયું ભરાઈ જાય અને ભવમાં અનાદિકાળના સકળ કર્મોને ખેરવી વિખેરીને આંખમાંથી અનરાધાર આંસુ વહેવા માંડે. સમય વીતવા આત્માના સ્વાધીનસુખને મેળવનારા થયા.
લાગ્યો. આમ એક હજાર વર્ષ વીત્યાં. પૌત્રનો રોજ મરુદેવા માતાને, પુત્ર ઋષભદેવ પ્રત્યે, માતાને વંદન કરવાનો ક્રમ અને માતાનો પુત્રના કુશળ પૂછવાનો હોય તેવો અનર્ગળ અસીમ પ્રેમ એટલે કે વાત્સલ્ય હતા. પણ રોજનો ક્રમ ! માતા મરુદેવાનો રોજનો એક જ પુત્રને દીક્ષા લેવામાં ના ન કહી, પરંતુ સંસાર ત્યાગીને પ્રશ્ન હતો અને ભરત ચક્રવર્તીનો એક જ ઉત્તર હતો. દીક્ષા લઈ જંગલની વાટે એ ચાલી નીકળ્યા પછી રોજ આજે તો સંતોષકારક ઉત્તર આપી શકાય તેવો રોજ ચિંતા કરે : મારો રિખવો આજે ક્યાં હશે? શિયાળો દિવસ ઊગ્યો છે ! ભરત ચક્રવર્તી માતાને પ્રણામ કરવા ચાલે છે, ટાઢ પડે છે. એને ઠંડી લાગતી હશે. તેનું શરીર ગયા ત્યારે પ્રશ્ન પુછાયો : રિખવો ક્યાં છે? પુત્ર પ્રેમને તો કેવું કોમળ છે !
કારણે હૃદય વારંવાર ભરાઈ આવે, આંખમાંથી આંસુ કોમળ એની કાયા છે, અંગો છે સુકોમળ; તો વહ્યા જ કરે. સતત રડવાના કારણે આંસુ પણ થીજીને સુખમાં દુખમાં એહની, કોણ કરે સંભાળ પડળ બની ગયા હતા. કાંઈ દેખાય પણ નહીં; પણ એ મુજ નાનો બાળુડો, એક જ મુજ સંતાન; ભરત ચરણ-સ્પર્શ કરે એટલે ઓળખી જાય અને પૂછે :
૧૪૮: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org