SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા છે; સિદ્ધ ભગવંતો --જેઓનો આદર્શ આપણને સ્વચ્છ કરવું જ છે. આ એ જ નિર્મળ જળસમું છે, જેનામાં અરીસાની જેમ સતત એવા વિશુદ્ધ અને નિર્મળ બનાવવા ચિત્તને ચકચકતું કરવાની તાકાત છે. સહાયક બની રહ્યો છે, પ્રેરક બની રહ્યો છે. દોષ દૂર કરવા, એટલું જ મને મંજૂર નથી; એના સ્થાને ત્રીજા છે; સાધુ ભગવંતો --જેઓ પોતાના ચિત્તને, તેનાં ગુણ પણ લાવવા છે. આ ગુણો તો શરમાળ અને સુકુમાર દોષો, સ્વાર્થ, નિંદા, કામ, ક્રોધ, વેર, લોભ, અભિમાન, રાજકુમાર જેવા છે. તેને તો આમંત્રવા પડે ! સન્માન કપટ, અસત્ય, દંભ -આ બધાંથી બચાવતા રહે છે. તેઓ સાથે લાવી, સિંહાસને બિરાજમાન કરવા પડે. એ ગુણોની શુદ્ધ ધર્મશ્રવણ, શ્રદ્ધા અને આચરણના કવચથી સદા સતત અને તેના દ્વારા એ ગુણીની-ગુણિયલ વ્યક્તિની ભરપૂર સજ્જ રહે છે. માટે તેઓનું શરણ લઈને, તેઓ પાસેથી પ્રશંસા કરવી પડે; કરવી પણ જોઈએ. અરે ! કોઈના પણ અભયનું વરદાન લઈને કામ કરવું છે. નાનામાં નાના ગુણને સદ્વર્તનને કે સદ્વાણીને કે ચોથું શરણ; ધર્મનું --જુગ-જૂના આંતરમાળના કાદવને સવિચારને જોતાવેંત આવકારીએ, એવી ભૂમિકા ઉલેચતાં અહંકાર આડો આવે, દંભ ડેરો ન ઉઠાવે, લોભ આપણા ચિત્તની, આપણે ઊભી કરવી છે. ગુંગળાવે; ત્યારે મદદે કોણ આવે? માટે આવાં જે તત્ત્વો આ છે આપણું ડસ્ટર ! લૂગડું. એ ફરતું જાય અને પાટિયું સાચા દિલથી, ધર્મને શરણે માથું ટેકવીને, હૈયે હામ સ્વચ્છ થતું જાય. ચિત્ત સ્ફટિક જેવું નિર્મળ બનતું જાય ! ભરીને, કરેલા પાપની નિંદા-ગર્યાનું પાણી આપણે ખપમાં નાનું એવું એક આચરણ, આવું મોટું પરિણામ નિપજાવી લેવાનું છે. શકશે. કેવાં કેવાં નઠોર આચરણ આપણે આચર્યા છે, કેવાં કૂડાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી મહારાજે “પંચસૂત્ર' નામના વચનો વારંવાર ગજ્ય છીએ ! અને વિચારો ? એ તો, નાના ગ્રંથમાં આ કાર્યની સુંદર રચના સુલભ કરી હંમેશ નકારાત્મક જ રહ્યો. બુદ્ધિ પણ, એવા જ વિચારોથી ખદબદતી રહી છે. ‘ન ઘટે જગ-મુખ આણ્યા'એવી દશા ચાર શરણાંનો સ્વીકાર, આપણે કરેલા પાપોની નિંદા અને છે આપણી! તેને દ્વારા તેનો પરિહાર; આપણાં અને અન્યનાં નાનાંપણ, દોષરૂપી આ ચોરની એક મજા છે. જેવા એ દેખાઈ મોટાં તમામ સુકૃતોની સાચા દિલની દિલાવરીથી પ્રશંસા, જાય કે પકડાઈ જાય, એટલે એ એની તીવ્રતાથી ભાગવા અનુમોદના; આવી યોજના આ સૂત્રમાં રચી આપી છે. માંડે ! દુઃખાતા દિલે જવા માંડે ! આ સૂત્રના ત્રિકાળ પાઠથી, મનની સાચા રણકાર સાથે અને શાંતિના લાભ અનેકોએ ચમત્કારિક અંત:કરણના અવાજથી એની રીતે મેળવ્યા છે. એના પાઠથી મનમાં ગહ-નિંદા કરીએ, આહલાદકતા છવાઈ જતી નિખાલસતાથી એકરાર કરીએ, અનુભવી છે. તો એ જવા લાગે. સહુ કોઈએ મનોરથ કરવા જેવો છે, આપણે આપણાં પાપોની, કે આ પંચસૂત્ર(પ્રથમસૂત્ર)નો પાઠ ભૂલોની, દોષોની, દૂષણોની જરૂર કરીશ, નિયમિત કરીશ અને કબૂલાત કરીશું; એની સાથે મનના કાયમી રોગોથી; મલિનતા, તકરાર નહીં કરીએ. કારણ, ચંચળતા અને અશાંતિથી છુટકારો આપણે રોગનું મૂળ શોધીને તેને મેળવીશ. નાબૂદ કરવું છે, નિર્મળ બનવું છે, શાંતિ, નિર્મળતા અને સ્થિરતા સહુ હળવા બનવું છે. સ્વદોષદર્શન કોઈઝંખે છે. એ મેળવવા તૈયાર થઈ, અને સ્વદોષકથન દ્વારા પોતાના સજ્જ થઈ, પંચસૂત્રના નિત્ય પાપની નિંદાનાં જળથી, ચિત્તને પઠન અને મનનનો સંકલ્પ કરી લો. એ જરૂર શાંતિ પમાડશે. લાલ બસ પ્રાર્થના: ૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy