________________
સુઇગામ. 11) 30, સુખી થવાની સાદી ચાવી : અસતો માઁ સત્ ગમય
19
ભાગ છે.
માણસે માણસમાંથી સારા બનવા માટે મહેનત કરવી પડે છે. સારા બની જવું એ તો સહેલું કામ છે
પણ સારા બની રહેવું એ અઘરું કામ છે.
એ અઘરા કામને સહેલું બનાવનારાં ત્રણ પગથિયાં છે :
સત્ સંગ; સત્ વાચન; સત્ આચાર
આજના, અસથી ઉભરાતા યુગમાં સત્ પુરુષનો મેળાપ થવો એ સદ્ભાગ્યની નિશાની ગણાય. ખારાધ મહેરામણમાં સત્ની મીઠી વીરડી જેવા સત્પુરુષનો સમાગમ તો ઈશ્વરની કૃપા થાય ત્યારે જ થાય. એટલે આ વીરડીને સતત પામવી જરૂરી છે. રોજનું સત્ વાચન, વાચન સાથે સત્ શ્રવણ અને સત્ દર્શન પણ વણી લેવાના છે જ. ડગલે ને પગલે ઠેબે ચડતા
અસત્ વાચન-શ્રવણ-દર્શનના ઉકરડા જેવા ઢગલામાંથી
સત્ને વીણી લેવાના, પરખવાના અને
એ પરખવાનું આવડી જાય, ફાવી જાય તો
એ સત્ વાચન, શ્રવણ અને દર્શન,
સત્ આચારને જન્માવ્યા વિના ન રહે.
આવા સદાચારી એટલે નિર્વ્યસની.
આવા સદાચારી એટલે વિનયી.
આવા સદાચારી એટલે સજ્જન.
આવા સદાચારનો પ્રકાશ
જેના જીવનમાં પથરાય તે સદાચારી.
아침
Jain Education International
આવ
D
‘સદાચારી તે સદા સુખી' – એ ન્યાયે એ હંમેશાં સુખી રહે છે. આ સુખની ચાવી છે.
કનુ દેસાઈ
For Private & Personal Use Only
1853
70.47 કર A
Rib
ચિંતન : ૫
www.jainelibrary.org