SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ એ વાક્યમાં છુપાયેલા મર્મ અને મહત્ત્વ આ કથા દ્વારા મળશે. એવી પ્રવૃત્તિઓ જોવા મળશે. એ બધી કરવી જ જાણવા મળે છે. હિતની પ્રવૃત્તિ ખૂબ કરી હોય પરંતુ એમાં જોઈએ; પણ તે વખતે અહિતની જે પ્રવૃત્તિઓ છે. જેવી કે - માત્ર એક અહિતની પ્રવૃત્તિ થઈ જાય તો તેનું જોર કેટલું - પરનિંદા, ઈર્ષા, ક્રોધ, અમિતભાષિતા, સ્વાર્થ, બધું વધી જાય છે તે આમાંથી સમજાય છે. સંકુચિતતા, રાત્રીભોજન વગેરે – એ પહેલાં દૂર કરવી છે. જીવનભર કરેલી હિત પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલું તપ કરીએ પણ, જો ક્રોધ કરીએ તો તપનું ફળ તો દૂર રહ્યું, શુભતત્ત્વ એમ જ ઊભું રહે છે. તેમ જ એકાદ થયેલી પણ ક્રોધ મોટી હોનારત સર્જી દે છે. માટે તો કહેવામાં આવ્યું અહિતની પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલું નુકસાન પણ એમ જ છે: ઊભું રહે છે. હિતની પ્રવૃત્તિથી ઊપજેલાં પુણ્ય અને તપ કરીએ, (પણ) સમતા રાખી ઘટમાં. અહિતની પ્રવૃત્તિથી ઊપજેલાં પાપનો છેદ ઉડતો નથી. દવા ન લેવાય તો ચાલે, પથ્ય ખોરાક ન મળે એ (સિવાય કે પાપની આલોચના કરીને શુદ્ધ થયા હોઈએ.) પણ ચાલે; પણ, કુપથ્યનો ત્યાગ ન થાય, તે ન ચાલે. એ રીતે જોતાં, હિતની પ્રવૃત્તિના પ્રભાવ કરતાં કુપગ્મના સેવનથી, રોગ ઊભો રહે છે. તેવું અહિતનું અહિતની પ્રવૃત્તિનું જોર વધતું જાય છે. હિત આચરતાં- છે. માટે અહિતની વનિઓને ઓળખી તેને તજવા આચરતાં અહિત ન સેવાઈ જાય તે માટે, ખૂબ સાવધ રહેવું કટિબદ્ધ બનીએ. જરૂરી છે. અહિતની પ્રવૃત્તિની નિવૃત્તિ પછી જ હિતની અહિતના આવા ઊંડા મૂળને ઓળખવાનું અને તેને પ્રવૃત્તિ કરવી જોઈએ અને તે જ શોભે. હિતની પ્રવૃત્તિ ભલે દૂર કરવાનું આપણા એકલાનું ગજું નથી. તેવા કામમાં પૂરજોશમાં વધારી હોય પરંતુ અહિતની પ્રવૃત્તિ નિવારી ન પ્રભુની કૃપા જરૂરી છે. આપણે પરમ-કપાળુ, પરમપિતા હોય તો, દુઃખના દરિયા-રૂપે ભવભ્રમણ ચાલુ ને ચાલુ જ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીએ : રહે છે. પ્રભુ, કૃપાસર તું વરસાવજે એટલે, સુવિહિત-શિરોમણિ આચાર્ય મહારાજ શ્રી અતિથી પ્રભુ, નિત્ય નિવારજે; હરિભદ્રસૂરિજીનું ટંકશાળી વચન, સાર્થક લાગે છેઃ હિત-પથે મુજને, નિત પેરજે, આ આત્માનું આજ દિન સુધીનું ભવભ્રમણ ચાલુ છે, જીવન તો ગુજ, ધન્ય બની જશે. તેમાં હિતની પ્રવૃત્તિ નથી કરી, તે કારણ નથી પણ અહિતની આપણે હિતની પ્રવૃત્તિના મનોરથ ઘણા કર્યા, હવે નિવૃત્તિ નથી કરી, એ કારણ છે. અહિતની નિવૃત્તિના મનોરથને સ્થાન આપીએ. પ માટે અહિતના ત્યાગપૂર્વક હિતની પ્રવૃત્તિ કરીને, કુપથ્યના ત્યાગ પછી, ઔષધ-સેવન દ્વારા જેમ, આરોગ્યની પ્રાપ્તિ થાય છે તેમ; અને એક રીતે વિચારીએ તો, આપણને હિતની પ્રવૃત્તિ કરવાનો જેટલો ઉમળકો છે, તેની સરખામણીમાં અહિતની નિવૃત્તિમાં તેવો આગ્રહ કે ઉમળકો નથી. હિતનો રાગ નવો કેળવવાનો છે. આ ભવ આવાં અઘરાં કામ કરવા માટેનો છે એ પણ સમજી લેવું, જરૂરી છે. હિતકારક પ્રવૃત્તિ કરીએ, જરૂર કરીએ; પણ અહિતની નિવૃત્તિ પહેલી કરીએ તો જ તેના યથાર્થ લાભને પામીશું. ભલે હિતની પ્રવૃત્તિ ઓછી થાય પરંતુ અહિતની વૃત્તિ અને પ્રવૃત્તિ ઘટાડવી જ જોઈએ. ધર્મની મોસમ સમો ચાતુર્માસનો કાળ હોય ત્યારે, હિતની, તપની, દાનની ઘણી-ઘણી વાતો સાંભળવા ધન્ય તે મુનિવરા રે !: ૧૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy