SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ નવલબાઈને જ પૂછ્યું : સ્વસ્થ થયેલા રવચંદને પૂછ્યું : તું કહે, ક્યાં જઈએ ? કોણ રાખે? હવે સારું લાગે છે! નવલબાઈને સૂઝયું : ૨વચંદ કહે ; બા ! મારા મનની બધી કાળાશ અને હઠીભાઈની વાડીમાં દેરાનું કામ ચાલે છે. જઈએ. મેળ ખારાશ, ધોવાઈ ગઈ. આજે હવે પાણી મૂકવું છે. નહીં પડી જાય તો સારું. તો હું ચોર્યાસીમાં રખડી મરીશ. સીધા જ ઊપડ્યા. દિલ્હી દરવાજા બહાર, હઠીભાઈની શેઠાણીએ કહ્યું : પાસેના ઉપાશ્રયમાં મુનિ મહારાજ શ્રી વાડીએ પહોંચ્યા. હરકોર શેઠાણી બેઠાં હતાં. મળ્યાં. ઉદ્યોત વિમળજી છે. જઈને, પાકું કરી આવો. શેઠાણીએ, રવચંદ શેઠનું “હીર” પારખ્યું. આ પહેલાં, વ્યસનત્યાગ માટે પ્રયત્નો થયેલા, પચ્ચખ્ખાણ હંસની પાંખે ચોંટેલી ધૂળ, ઉડાડવાનું શરૂ કર્યું. પણ લીધેલાં; પણ બધું ઉપરા-ઉપરથી. દેરાસરના ઉપયોગમાં લેવાનો ચૂનો, પિસાતો હતો. તે પથ્થર પર પાણી પડે, સરી જાય અને પથ્થર કોરો ને કોરો કામના ઉપરી તરીકે, રવચંદની નીમણુંક કરી. રહી જાય. નવલબાઈને હાશ થઈ. પણ, આજનો રંગ જુદો હતો. કપૂરની દુકાને તો, બેસવા મળ્યું ! તીવ્ર પશ્ચાત્તાપ સાથે ગુરુમહારાજના ચરણોમાં બેસીને, હવે, કોલસો દૂર રહેશે. માથું નમાવીને, વ્યસન છોડવા માટે આપના ચારિત્રનું સજ્જનોની સાથે, માત્ર સંગ થાય તો ય ઘણું મળે. સાવ બળ આપો.-એમ કહ્યું. સાદો દોરો, પુષ્પની સોબત કરે છે અને પ્રભુની ગ્રીવામાં અને મુનિ મહારાજે પચ્ચખાણ કરાવ્યાં. આશીર્વાદ સ્થાન પામે છે. આપ્યા. હરકોર શેઠાણીના હૃદયની શુભ-ભાવધારાનાં બિંદુઓ રવચંદે ઘરે જઈ, વાત કરી. સાંજ પડવા આવી હતી છતાં, રવચંદને ભીંજાવવા લાગ્યાં. નવલને હરખ, માતો ન હતો. સાંજે, ઘેર પહોંચે અને નવલબાઈને, રવચંદના દેદારમાં પાડોશીને ત્યાંથી, ઉછીનું ઘી લાવીને કંસાર કર્યો. ફેરફાર લાગે. કાળાશ ઘટતી હોય અને ઉજળામણ મારા પ્રભુજીએ મારી સામે જોયું. આવતી હોય, તેમ લાગતું. મારા પર કૃપા કરી. એકવાર હરકોર શેઠાણીએ ઘેર બોલાવ્યા. પોતે કોઈની પહેલો વાટકો, મહાવીપ્રભુને નૈવેદ્ય ધરવા જુદો મૂક્યો; સાથે કામમાં હતા, એટલે રવચંદને વાંચવા માટે પછી રવચંદની થાળીમાં, હેત-પ્રીત નીતરતો કંસાર સમરાદિત્ય કેવળીનો રાસ - જે પંડિત પદવિજયજી પીરસ્યો. મહારાજે રચેલો હતો તે – આપ્યો. શેઠાણીનો ઉપકાર માન્યો. એ કેવી પુણ્ય પળ હશે, કેવી ધન્ય-ઘડી હશે! નવો જન્મ થયો. એ વાંચતાં-વાંચતાં રવચંદની આંખમાંથી અમીવર્ષા થતી ચૈત્રી ઓળી આવી; તો, તેની આયંબિલથી આરાધના ગઈ, મનની કાળાશ ધોવાતી ગઈ. કરી. પુષ્ય વધ્યું. પવિત્રતા આવી. દડદડ આંસુ ખર્યા. માતા જીવીબહેનને, હરખના ઊભરા આવે તેવું થયું. પ્રાર્થના-વેલડી સીંચાઈ રહી. પિતાના આત્માને પણ શાન્તિ થઈ હશે. શેઠાણીનીનજરતો ગઈ પણ એમણે એ પ્રવાહની પ્રક્રિયાને મુનિરાજ શ્રી ઉદ્યોત વિમળજીનો સત્સંગ હવે રોજનો ખલેલ ન પહોંચાડી. ૨વચંદ ગળું ખખેરવા અને પાણીથી આંખ ધોવા હરકોર શેઠાણીએ પણ, અંગત વિશ્વાસુને સોંપાય, તેવાં ઊભો થયો ત્યારે, શેઠાણીએ રવચંદની આંખમાં નવો વ્યાપારનાં કામ સોંપવા માંડ્યાં. અવતાર વાંચ્યો. શેઠ મગનલાલ હઠીસિંગ સાથે ધર્મની વિચારણા-ચર્ચાનો બન્યો. શ્રાવક-શ્રાવિકાનાં ઉત્તમ પ્રસંગો : ૧૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy