________________
મારે તમારા તમામ બે લાખ યાત્રિકોને આમંત્રણ આપવું
દશ-હજાર મહેમાનો એક સાથે બેસી શકે તેવો એક જોઈએ?
મંડપ. એવા તો, ગણ્યા-ગણાય નહીં એટલા મંડપો ! ઝાંઝણ કહેઃ ચોક્કસ !
રાજાએ અને પ્રજાએ અભૂતપૂર્વ મહેમાની માણી. પાંચહવે બોલવાનો વારો રાજાનો હતો. રાજા કહે : માની
પાંચ પક્વાનો જમીને સહુ તૃપ્ત થયા ! ક્યારેય જોયુંલો. તમને મારા પર સ્નેહ આવ્યો અને તમે મને જમવા જાણ્યું ન હોય તેવું બધાંએ માણ્યું ! દેવગુરુકૃપાથી બધું જ માટે નોતરું આપ્યું. હું કહીશ, ના ! એમ હું એકલો ન અણીશુદ્ધ અને નિર્વિઘ્ન પાર પડ્યું. જૈનધર્મનો જયજયકાર આવું. મને જમાડવો હોય તો મારી ગુજરાતની સમગ્ર વર્યો. પાંચ-લાખ પ્રજાને પણ, આમંત્રણ આપવું પડે ! હું કાંઈ
રાજાના મનોરાજ્યના સાંકડા સીમાડામાં, આ સમાય મારી વહાલસોઈ પ્રજાને મૂકીને, તમારે ત્યાં જમવા ન
નહીં, તેવું હતું. કલ્પનાના આકાશને પણ ઓળંગી જાય આવું. તો તમે મને એ રીતે સમગ્ર પ્રજા સહિતનું તેવી આ ઘટના હતી. ઝાંઝણની ઊંચાઈને, આંખથી પણ આમંત્રણ આપશો?
આંબવાની હજુ બાકી હતી. પળનો પણ વિલંબ કર્યા વિના, ઝાંઝણે આ તક ઝડપી પુણ્યાત્માનાં ચરિત્રો તો આભ જેવા અગાધ છે. લીધી. કહ્યું : જરૂર. હું તમને અમારી સાથે ભોજન લેવા
નાનાલાલ કવિ. આમંત્રણ પાઠવું છું.
રાજા તો આ ભગીરથ કાર્યને અશક્ય ગણતો હતો. રાજા કહેઃ મારી પાંચ લાખ પ્રજા પહેલાં અને પછી હું!
બધું જ ખૂટી પડશે, વ્યવસ્થાતંત્ર ભાંગી પડશે તેવું માની ઝાંઝણ કહે: ભલે ! મંજૂર છે. એક મહિના પછીની બેઠો હતો જ્યારે સાંજે
બેઠો હતો. જ્યારે સાંજે બધું જાતે નિહાળવા નીકળ્યા ત્યારે તિથિ કહો. રાજાએ તિથિ કહી. નોંતરું સ્વીકારાયું. અચંબાથી આંખ પહોળી થઈ ગઈ! મનના ભ્રમની ભોગળ ખુશખુશાલ થતાં ઝાંઝણ ઉતારે આવ્યા.
ભાંગી ગઈ ! એમાંયે જ્યારે ઝાંઝણે પાંચ પકવાનના “ક્યાંય, ન માંય રે એટલો
ઢગલાથી ઉભરાતા ઓરડા બતાવ્યા ત્યારે તો આશ્ચર્યની આજ તો ઉરને થાય ઉમંગ” અવધિ આવી ગઈ ! બધા પકવાન લાલ કપડાંથી ઢાંકેલાં
(નિરંજન ભગત) હતાં. આટઆટલો મહેરામણ ભરપેટ જમ્યા પછી પણ શ્રી ધર્મઘોષસૂરિ મહારાજના ચરણોમાં, માથું મૂકીને
ભંડાર ભર્યા પડ્યા છે ! શેનો છે આ બધો પ્રભાવ? કહેઃ કૃપાળ ! આપના બળથી આ બીડું ઝડપ્યું છે, આપ
ઝાંઝણ કહે કે, આ બધો ચમત્કાર તો અમારા ગુરુ પાર પાડજો. વાછરડું ખીલાના જોરે કૂદે, એવું છે.
મહારાજ શ્રી ધર્મઘોષસૂરિ મહારાજની કૃપાનો છે. ઉત્સુક આચાર્ય મહારાજે વહાલ છલકતા સ્વરે કહ્યું :
રાજા કહે છે તેઓ ક્યાં વિરાજે છે? ઝાંઝણ રાજાને આચાર્ય સારું કર્યું. જૈન ધર્મની શાખ વધારી છે. પ્રભુકૃપાથી
મહારાજ પાસે લઈ ગયો. રાજા ઝૂકી પડ્યો. નિઃસ્પૃહતાથી સૌ સારા વાનાં થશે.
ભર્યા ભર્યા સૂરિવરને જોઈ, રાજાનો ગર્વ ગળી ગયો ! ઝાંઝણ અત્યારે અષાઢનો ભર્યો-ભર્યો મેઘ નથી; પણ
ઇતિહાસને પાને ઝાંઝણ મંત્રીશ્વરનું રાજ્યવાત્સલ્ય અમીટ શરદ ઋતુનો મેઘ છે. માંડવગઢથી પ્રયાણ કરી તીર્થયાત્રા
અક્ષરે અંકિત થયું! કરી હવે ઘરભણી જઈ રહ્યા છે, છતાં હૈયું તો, ભાવથી
પ્રથમિણી માતની કુખે ઉજાળી; પેથડના વંશને ભરપૂર છે. શ્રાવક-રત્ન કોને કહેવાય ? એક મહિનામાં
દીપાવ્યો અને આભૂશેઠના આશીર્વાદ ફળ્યા! તો, સઘળી તૈયારી થઈ અને સાબરમતીના વિશાળ
આવા ધર્મપ્રભાવક મંત્રીશ્વર અમર રહો ! કિનારે કિનારે લાલ-લીલા મંડપો બંધાયા ! ગુજરાતના
સાધર્મિકપ્રત્યેની આવી અથાગ લાગણી અમર રહો ! ગામેગામથી, ગામડાઓમાંથી પાંચ લાખ માણસ ત્યાં
જય હો ! જય હો ! પ્રભુશાસનનો જય હો! | ઊમટ્યું ! ઝાંઝણ મંત્રી સાથેના યાત્રિકો તો, હતાં જ. એ મળીને થયા સાત લાખ !
શ્રાવક-શ્રાવિકાનાં ઉત્તમ પ્રસંગો : ૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org