________________
વર્ણન છે! ઉપસર્ગના વર્ણનવાળાં સ્તોત્ર સિવાયનાં, માત્ર વિધિકાર, ભગવાનના માતા-પિતા બન્યા હોય તેના મંગલ શબ્દોના ભંડારરૂપ જે સાત સ્તોત્ર છે તેનો જ ત્રિકાળ આચાર-વિચાર તથા દેહની શુદ્ધિ), ભાવશુદ્ધિ સહુનું હૃદય પાઠ કરવામાં આવે છે !
નિર્વેર હોય, નિર્મળ હોય, નિરહંકારી હોય) --- આ બધું એક આવા શુભ પ્રસંગે, રાત્રે ભાવનામાં સંગીતકારે હોય પછી જુઓ, પ્રભુજીના મહોત્સવની રંગત નિહાળો, શ્રી મેતારક મુનિનું ગીતબદ્ધ કથાનક શરૂ કર્યું તો, આવો પ્રસંગ અનેકના હૈયે ચિરકાળ પર્યત સંભારણું બની નિશ્રાદાતા પૂજ્ય આચાર્ય ભગવંતે સૂચના મોકલાવી કે રહેશે. પ્રસંગ ઊજવવાનો હેતુ સિદ્ધ થાય છે. આવો પ્રસંગ ધન્ના-શાલિભદ્ર જેવું કથાગીત રજૂ કરવાનું રાખો, આ ન નિહાળનારમાં બોધિબીજનું વાવેતર થાય છે. કરશો.
લંબાણ પૂર્વકના આ ઉત્તરથી તમારું મન નિઃસંશય ઉત્સવના દિવસોમાં સકળ સંઘના મન-પ્રાણમાં બન્યું હશે. ધર્મ પ્રત્યે નિઃશંક બનેલા ચિત્તને, ધર્માનુષ્ઠાનનું ઉલ્લાસનું તત્ત્વ જ રમમાણ રહેવું જોઈએ. આ અનુસંધાને ફળ કલ્પવૃક્ષની જેમ ફળે છે. આવું ફળ તમને પણ પ્રાપ્ત અન્ય એક પ્રસંગ રજૂ કરવા મન થાય છે. આજકાલ થાઓ ! ઉજવાતા શાનદાર અંજનશલાકા પ્રસંગોએ, પંચકલ્યાણકની ઉજવણી પણ ‘બડા ઠાઠ થી થતી હોય છે. જન્મ કલ્યાણકની ઉજવણીમાં, “ઘર ઘર દીવડા પ્રગટાવો” અને “ઘર ઘર હર્ષ વધાઈ” નું જ વાતાવરણ, ચોમેર ઊભું
જિજ્ઞાસા કરવામાં આવે છે. આ બરાબર છે. દુનિયાનો તારણહાર, એક રાજદુલારો જન્મ ધારણ કરે તેથી સર્વત્ર હર્ષની છોળ ઊછળે તે સમજી શકાય તેવું છે. વળી આ બધું મહોત્સવની શોભારૂપ પણ છે.
આવી સ્થિતિ હોવા છતાં, દીક્ષા કલ્યાણક ઊજવવાનું આવે છે ત્યારે, શા માટે ભારે ગમગીન અને શોકમય વાતાવરણ સર્જવામાં આવે છે, તે સમજાતું નથી ! રૂડા
આ વખતના ચોમાસામાં ગુરુ મહારાજે, પ્રવચનમાં રાજ-મહેલ ત્યાગીને, અવની પરનો એક અજોડ સંયમી, સમ્યક્વમૂલ બાર વ્રતોની સમજણ આપી; પર્યુષણ પછી જન્મ-જરા-મૃત્યુના રોગથી કાયમી છુટકારાના માર્ગને
આસો મહિને, બાર વ્રત ઉચ્ચરાવતા હતા. ઘણાં બધાંની બતાવવા, જગતના જીવમાત્રને દુ:ખના કળણમાંથી
સાથે મને પણ ભાવ આવ્યા અને મેં એ બાર વ્રત લીધાં. ઉદ્ધારવા માટે, તરણતારણ જહાજરૂપ ધર્મતીર્થ પામવા
વ્રતો લેતી વખતે જયણા પણ રાખી છે. માટેના ઉત્તમોત્તમ માર્ગે સંચરવા જાય છે, તે તો આપણા
નોંધપોથી બનાવી એમાં, વર્ષભરમાં શા શા સૌને માટે આનંદની. હર્ષની, ગૌરવની ઘટના છે. આવા અતિચાર લાગ્યા તેની નોંધ કરી આલોચના માટે ગુરુ રળિયાત પ્રસંગને લૌકિક શોકનાં કાળાં કપડાંથી શા માટે
મહારાજને આપું છું. ગુરુ મહારાજ પ્રાયશ્ચિત્ત ફરમાવે તે મઢવો પડે એ જ સમજાતું નથી ! આ બાબત તો ઉલ્લાસવંત તે પ્રમાણે, નિયત સમયમાં તે પૂર્ણ કરી એની યાદી કરી મહોત્સવમાં કાળું ધાબું છે ! જો એ શોક કૃત્રિમ હોય તો તે ગુરુ મહારાજને પુનઃ સુપરત કરું છું. એક જિજ્ઞાસા રહ્યા દંભ છે, નાટક છે; અહંદુ ધર્મ એને કદી આવકારે નહીં. કરે છે : બાર વ્રત પૈકી દશમું ‘દેશાવકાશિક વ્રત' લીધું એ શોક સત્ય હોય તો પણ, આવા પ્રસંગે જે પાંચ શુદ્ધિનો તેમાં અમને વર્ષમાં એક વાર આઠ સામાયિક અને બે આગ્રહ રાખવામાં આવે છે તેમાં પ્રાણ સ્વરૂપ, ભાવશુદ્ધિ પ્રતિક્રમણ કરી લેવા એવું સમજાવ્યું હતું અને દર પખીના ખંડિત થાય છે. અન્ય ચાર શુદ્ધિમાં ભૂમિશુદ્ધિ, મુહૂર્તશુદ્ધિ, પ્રતિક્રમણમાં જે અતિચાર બોલાય છે તે અતિચાર લાગે, દ્રવ્યશુદ્ધિ (ધન તથા ઔષધિઓ, પૂજન-અનુષ્ઠાનનાં
તેવું વ્રત તો અમે આચરતા નથી. તો આ શું છે? આમ દ્રવ્યો), પૂજકશુદ્ધિ (નિશ્રાદાતા, આચાર્ય મહારાજ, કેમ છે?
જિજ્ઞાસા:૩૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org