________________
અસલ સ્વરૂપને જાળવીએ
વિશ્વના તમામ પદાર્થોની અને વ્યક્તિની વ્યક્તિગત મોટા છે, છતાં જૂઈનું કામ ગુલાબથી ન થઈ શકે. બન્નેના મૌલિક વિશેષતા હોય છે. આ વિશેષતા જાળવવી, એ ગુણધર્મો જુદા જ છે. પ્રત્યેક વ્યક્તિની ફરજ છે.
કાંઈક જુદું કરવાની લાલસામાં જાસુદનાં ફૂલો સાથે બીજાની બરોબરી કરવાની લ્હાયમાં માણસે પોતાની
માણસે કેવાં ચેડાં કર્યાં છે? એનાથી શું હાંસલ કર્યું? ક્યાં અનન્ય ઓળખને શા માટે ભૂંસવી જોઈએ? પોતાને કુદરતી
લાલચટક જાસુદ અને ક્યાં ફિક્યું – શ્વેત શબ્દ વાપરતાં ડર રીતે મળેલી આ વિશેષતાનું પણ વિશ્વમાં વિશેષ પ્રયોજન લાગે એવું વર્ણસંકર સફેદ જાસુદ ! અસલ લાલ-લાલ છે; એક નિશ્ચિત કાર્ય છે. એની ચોક્કસ મુકરર જગ્યા છે. જાસુદનું સ્થાન બીજું કોઈ લઈ શકે ખરું? એના અભાવમાં એ જગ્યા ખાલી જ રહેવાની છે. આ
વ્યક્તિના નામની જેમ ભલે તે શબ્દના પર્યાય હોય, ખાલી જગ્યા બીજા અનેક વિકલ્પો થકી પણ ભરપાઈ ન તો પણ પંકજ નામની વ્યક્તિને પંકજ કહી બોલાવશો તો થઈ શકે.
જ તે આવશે. એને મૂળ નામને બદલે કમલ, પદ્મ કે આજે, જે નથી તે બનવાની દોડ અસલને નકલમાં
- શતદલના નામે બોલાવશો તો એ હરગિજ નહીં આવે, ફેરવવા સિવાય બીજું શું કરી શકે છે? જેને જે મળ્યું છે તે ભલે એ શબ્દો એક જ અર્થ બતાવે! અસલને બીજામાં અદલબદલ કરવા લાગે છે તો વ્યવહારમાં પણ આવું જ જોવા મળે છે. અવ્યવસ્થાનો ફેલાવો જ થાય છે, અરાજકતા વકરે છે અને
શ્રીફળનું પ્રયોજન છે. ભલે એનો બરછટ દેખાવ કુદરતનું તંત્ર સમૂળગું ખોરવાઈ જાય છે. વળી એનાથી અનાકર્ષક હોય. શ્રીફળની જરૂર હોય ત્યાં સુંવાળું સફરજન કશું સિદ્ધ તો થતું નથી જ.
કાંઈ કામમાં આવે? એમ તમામ ચીજોનું ચોક્કસ કામ નક્કી વિશ્વની એક સુયોજિત વ્યવસ્થા છે. આ વ્યવસ્થાથી જ છે; માટે તેને તેના સ્વરૂપે જાળવવામાં જ તેનું ગૌરવ તો આ વિશ્વનું મહાન તંત્ર સપેરે ચાલી રહ્યું છે.
છે, મહાતમ છે, ભાઈ ! તેને તેમ જ સાચવવામાં વશેકાઈ વિશાળ ઉપવનમાં વિવિધ છોડ પર ખીલેલાં છે. તેની સાથે અડપલાં ન કરવાં જોઈએ. તેને બદલવાની ભાતભાતનાં અને જાતજાતનાં એ તમામ ફલોની એક મથામણ ન કરવી જોઈએ. સ્વતંત્ર ઓળખ છે. પ્રત્યેકનાં રંગ-રૂપ-સુગંધ-કદનું સ્વતંત્ર
જુઓને! પપૈયાં કેવાં મીઠાં અને સુંદર, પીળાં હળદર સ્થાન છે. એનું આગવું મૂલ્ય છે. જૂઈના ફુલ ભલે નાનકડાં જેવા આવતાં ! એનું એક નામ અને કામ હતું. એના અને નાજુક છે; ગુલાબના ભરાવદાર પુષ્પો ભલે તેનાથી ગુણધર્મો હતી. અને હવે ઇંજેક્ટ કરાયેલા, રસાયણિક
પ્રકિયાથી ઉગાડેલાં, ડિસ્કોને નામે ઓળખાતાં પપૈયાં !
આજના માણસને જે જેમ છે તેમ રહે; એ પસંદ નથી, ગમતું નથી. અસલના ગુણધર્મો સાથે અળવીતરાઈ કરે છે. પરિણામે એ અવળચંડાઈ પુરવાર થાય છે. માટીમાંથી ગણપતિ બનવાને બદલે વાંદરા જેવું કાંઈક ઉટપટાંગ બનાવે છે!
પ્રાકૃતિક મૂલ્યોનો હ્રાસ ન થાય, એની અસલિયત સચવાઈ રહે એ આજની દિશાહીન દોડ દોડતા મનુષ્ય શીખી લેવું પડશે; ઠાવકા બનવું પડશે.
કર
-
-
૨૧૬: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org