________________
ખાઈને પાણી પી લેવું પડે. નાની વયમાં આવી કારમી છે. ડેલીનું બારણું ખુલ્યું હતું. પગ ઉપાડ્યા. લાકડીને પળો જોવી પડે. એ પણ કરમની બલિહારી જ છે ને! ટેકે બે પગથિયાં ચડી ડેલીમાં પગ મૂક્યો. ઉપરના - સિહોરમાં આજે ત્રીજો દિવસ છે. ગામ બહાર
માળેથી કંઈક તળાતું હોય એવી સોડમ આવી. ફળિયું પ્રકટનાથ મહાદેવની જગ્યામાં ઊતર્યા છે. બે દિવસ
મોટું હતું. એક બાજુ ખાટલા પર ચોખાની પાડેલી વડીઓ થયા, અન્નપૂર્ણાની ઝોળીએ ચપટી લોટ જોયો નથી.
સુકાતી હતી. ઉપરના માળે ચહલ-પહલ થતી હતી. બીજા ઘણા યાચક બ્રાહ્મણો પણ શુક્લજીની જેમ ગામ
શુક્લજીએ મોં ઊંચું રાખીને સહેજ મોટો અવાજ કાઢી ગામ ભટકતાં અહીં સિહોર આવી પહોંચ્યા છે. એમાંના
આશીર્વાદના શબ્દો ઉચ્ચાર્યા. એક પુરુષે બહાર ઘણાંએ તો જામનગરમાં શુક્લજીને ત્યાંથી કેટલીયે વાર
ઓસરીમાં આવી કઠેડા પાસે ઊભા રહીને કહ્યું : ભિક્ષા પણ મેળવી હતી, તે ઓળખી ગયા. વખત
આગળ જાવ, અહીં કશું નહીં મળે. વખતને માન છે!ત્રીજા દિવસના અંતે પણ ઝોળી ખાલી
નીચે ખાટલા પર સુકાતી વડી જોઈદીકરાને એમાંથી જોઈ દીકરાએ પેટનો ખાડો બતાવી કહ્યું કે, “થોડું પણ
બે-ચાર લેવાનું મન થયું. જેવો તેણે હાથ લંબાવ્યો કે ખાવાનું આપો.” એમ ‘વેન' લીધું ત્યારે દીકરાની તરત શક્લાજીએ હાથમાંની લાકડી વડે દીકરાને વાર્યો. આંખના સ્ફટિક જેવા નિર્મળ આંસ જોઈ બાપની આંખ ઉપર ઊભેલા સજ્જને આ જોયું. શુક્લાજીને હજુ આશા પણ ચવા લાગી. માંડ હૈયે હામ ધરી શક્લજીએ કહ્યું. હતી. કોઈના મનમાં સહેજ પણ દયા પ્રગટે એવા હજાર હાથવાળો કાલે તો સામું જોશે. સિહોરમાં તો વિશ્વાસથી ફરીથી એમણે ઊંચા અવાજે આશીર્વચનો ઘણાં ઉદાર ગૃહસ્થો વસે છે. જરૂર આપણો ખાડો ઉચ્ચાર્યા. એવો જ ઊંચો અને હવે તો કડવાશભર્યો પુરાશે.” સાથેના ભૂદેવોએ પણ શ્રીમંતોના ઘરની શેરીની અવાજ ઉપરથી ફેંકાયો ! : દિશા દેખાડી.
તમને કહ્યું તો ખરું, અહીં કશું નથી, આગળ જાવ. - રાત તો જેમ-તેમ પસાર કરી. ભૂખ જેવું બીજું એકે
આ છેલ્લું ઘર હતું. છેલ્લો પ્રયત્ન હતો. ય દુ:ખ નથી. કહેવાય છે ને કે ભૂખ્યો માણસ કયું પાપ
શુક્લજીએ મનમાં વિચાર્યું: ભલે ! હરિ ઈચ્છા. ન કરે ? સવારે નીકળ્યા. ચાલ લથડતી હતી. ગળામાંથી
- સહેજ નિસાસો નીકળ્યો. ડેલીના કમાડને લાકડી સ્વર માંડ નીકળતા. જીવનભર જેણે આપ્યું જ છે, એ
વડે ઠેલીને પગથિયાં ઊતરવા જાય છે ત્યાં શરીરે સમતુલા દાતાને આજે ઘેર ઘેર ફરી હાથ લાંબો કરતાં શું શું થતું ગુમાવી. એક લથડિયું ખાઈને શરીર ઢગલો થઈને પડ્યું. હશે ! કોણ જાણી શકે ?
મોટો ધબાકો થયો. અવાજ સાંભળી આજુબાજુથી -- જાણે કો’ સર્વવેદી અથવા સમદુઃખીયો જણ.
માણસો ભેગા થયા. કોઈ પાણી લઈ આવ્યું. કોઈ સૂંઠ પાંચ ડગલાં ચાલે ને આંખે અંધારાં આવે! લથડતાં લઈ આવ્યું. કોઈ કંઈ લઈ આવ્યું. પાણી છાંટ્યું. પગે ચાલતાં પથ્થર સાથે ઠેસ વાગી અને પગના અંગુઠાનો પિવરાવવા માં ટોયું. પણ પીનાર હાજર ન હતા ! નખ ઊખડી જાય છે. તો પણ, ક્યાંક આશા બંધાય એવા પ્રાણ- પંખેરું ઊડી ગયું હતું. ઘર પાસે ઊભા રહીને “લક્ષ્મી પ્રસન્ન”, “કલ્યાણ હજો”
મેડી પર ઊભેલા સજ્જન પણ ધડાધડ દાદરો -એવા ભાવનાં વાક્યો બોલે અને પળવાર રાહ જુએ;
ઊતરીને નીચે આવી પહોંચ્યા. દિલમાં ફાળ પડી. કોઈ આવે છે? આમ ઘર પછી ઘર અને શેરી પછી શેરી અપરાધભાવનો તીવ્ર આંચકો લાગ્યો. બદલાતાં જાય છે ! કહે છે ને કે, “પડે છે ત્યારે બધું પડે
લોકોએ જોયું. મરનારને ખભે જનોઈ અને માથે છે.” એમ બનવાનું હશે એટલે કોઈએ કશું આપ્યું જ શિખા જોઈ. અરે ! આ તો ઉચ્ચ વર્ણના બ્રાહ્મણ લાગે નહીં. આશ્વાસનના મીઠા બે શબ્દ પણ ન મળ્યા. છે ! પૃચ્છા કરી. દીકરો તો હેબતાઈ ગયો હતો. સુન
ચાલતાં ચાલતાં એક શેરીમાં મેડીબંધ મોટું ઘર જોયું. થઈ ગયો હતો. ઠગારી તો ય આશા જ ને? મનમાં થયું, સુખી ઘર લાગે
બહારગામના લાગે છે. ક્યાં ઊતર્યા છે? આમને
કથા-પરિમલ : ૨૮૫
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only