________________
: આચાર્ય શ્રી અરિહંત સિદ્ધસૂરિ મહારાજ:
આવા છે, અણગાર અમારા જેના રોમ-રોમથી, ત્યાગ અને સંયમની, વિલસે ધારા...
| વિક્રમ સંવત ૧૯૯૪માં પાલિતાણા - ચૈત્યવંદન કર્યું. શરીરને અને મનને પણ કળ વળી. ખુશાલભવનમાં, વાગડવાળા દીપવિજયજી મહારાજ યાત્રિકોને ગિરિરાજ પર ચડતાં-ઉતરતાં જોયા. મનમાં આદિ ઠાણાં વિરાજમાન હતાં. કચ્છ-અધોઈના એક થયું, દશ-બાર પગથિયાં ચડાય પછી દેહ ત્યાં પડે તો ભલે શ્રાવક ગુણશીભાઈ ત્યાં આવ્યાં હતાં.
પડે ! મન કઠણ કર્યું. એક-એક પગથિયું ચડવા હિંમત સત્તર વર્ષની યુવાન વય; પરંતુ શરીર રોગથી ભરેલું કરી. શી ખબર શો જાદુ થયો ! પવિત્ર પરમાણુઓથી અને જર્જરિત થઈ ગયેલું. વૈદ્ય – ડોક્ટરોએ તો, હાથ પોતાની અંદર શક્તિનો એવો સંચાર થયો કે, ધીરે-ધીરે ઊંચા કરી, ઘડી-બે ઘડીના મહેમાન છે, એમ કહી દીધેલું. ઉપર ને ઉપર ચડાવા લાગ્યું. હિંગળાજ માતાના હડા સુધી હાડકાંનો માળો દેખાય, પાંસળી પણ ગણી શકાય, એવું પહોંચતાં તો નવું જોમ, નવી સ્તુર્તિ, નવો ઉત્સાહ ગુણશીભાઈનું શરીર. કહોને કે, --લોહી-માંસ વિનાનાં, ઉભરાવા લાગ્યો. ઉપવાસ કર્યો હતો જ; છતાં એક જાત્રા ચામડીથી મઢેલાં હાડકાં !
થઈ પછી બીજી જાત્રાનું પણ જોમ આવ્યું ! સાંજ સુધીમાં, આ હાલતમાં, ગુણશીભાઈને મનમાં ઊગી આવ્યું; ત્રણ જાત્રા થઈ! કે જો હવે જવાનું નક્કી છે, તો વિરતિમાં જવું. નીચે આવી, પરિતૃપ્ત હૃદયે પારાવાર શાતા સિદ્ધગિરિમાં વાસ હોજો” એમ માગણી કરવામાં આવે અનુભવી. પડિલેહણ-પ્રતિક્રમણ કરી, સંથારો કર્યો. છે; તો પાલિતાણા જવું અને ત્યાં જઈને પૌષધ વ્રત લઈને, બીજા દિવસનું પ્રભાત સલૂણું ઊગ્યું ! ફરી જાત્રા કરવાના પચ્ચક્ખાણમાં રહીને આયુષ્ય પૂરું કરવું, જેથી સદ્ગતિ ભાવ થયા ! પુલકિત હૃદયે સાંજ સુધીમાં ચાર જાત્રા કરી ! તો મળે!
છઠ્ઠ થયો. બે દિવસમાં સાત જાત્રા થઈ ! દુર્બળ દેહે જાણે - સાધુ મહારાજ પાસે જઈ, વંદન કરી કહ્યું કે -- નવો અવતાર ધારણ કર્યો ! શ્રી ભક્તામર સ્તોત્રમાં પૌષધ લેવો છે.' એમની પગ-લથડતી હાલત અને પ્રેત ગવાતા શબ્દો જીવંત થયા : જેવું શરીર બધા જોઈ રહ્યા ! એમના મોંમાંથી શબ્દો પણ
शोच्यां दशामुपगता अच्युतजीविताशा। માંડ-માંડ બહાર આવતા. આ જોઈ મહારાજે ના પાડી :
મલ્ય ભવન્તિ મરધ્વન-તુન્ય-TI: // ‘ભાઈ, એ સાહસ હું ના કરું. ઘડી-બે ઘડીમાં કંઈ પ્રભુ પ્રત્યેની શ્રદ્ધાનો વિજય થયો. મનને હવે પાંખો બને તો ?'
આવી. સંસારની માયાજાળમાંથી છુટકારો મેળવવા, છે? ક્યાંથી આવો છો ? સાથે કોણ છે ? દીક્ષા લેવી એવું નક્કી કર્યું. દીક્ષા લેવાની પાત્રતા પામવા આવા પ્રશ્નોની ઝડી વરસી. ઉત્તર દેવાના હોશ, ક્યાં ભણતર જોઈએ. મહેસાણા જઈ, ત્યાંની પાઠશાળામાં હતાં? વળી બીજા સાધુ પાસે ગયા. વિનંતિ કરી. તેમણે ભણ્યા અને વિ. સં. ૧૯૯૮માં દીક્ષા લીધી. મુનિશ્રી પણ, ના પાડી : --“આવા શરીરે પોસો ન ઉચ્ચરાવીએ.' મંગળવિજયજી ખાખી મહારાજના શિષ્ય ગુણજ્ઞવિજય ' સમો પારખી ગયેલા ગુણશીભાઈ પાસે, બીજો કોઈ બન્યા. ઉત્કૃષ્ટ ચારિત્રપાલનમાં રમમાણ થયા. પ્રભુ રસ્તો ન હતો. જાતે પોસો લેવા વિચાર્યું અને લીધો. સાથે પ્રત્યેની અપાર શ્રદ્ધા, સંયમ પર અસીમ પ્રેમ, ગુરુ પ્રત્યેની ઉપવાસનું પચ્ચકખાણ કર્યું. હિંમત કરી કે ધીમે-ધીમે વફાદારી, તપોમાર્ગનું સતત અને સહજ સેવન. પ્રભુના તળેટી સુધી પહોંચવું. ત્યાં પ્રાણ જાય, તો સદ્ગતિ મળે. નામનો જાપ તો એવો કે :
ડગમગ ચાલે, માંડ-માંડ ચલાયું. પડતાં-આખડતાં “સમય સમય સો વાર સંભારું, તુજ શું લગની જોર' તળેટી સુધી પહોંચ્યા. હાંફ ચડી હતી.. પોરો ખાધો, કે “શ્વાસમાંહિ સો વાર સંભારું' જેવી પંક્તિઓમાં
૯૮: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org