________________
આને સીધી રીતે તો ધર્મ સાથે કે ધાર્મિક બાબતો સાથે બધાને આ બંધનકર્તા પણ બની શકે ! નાતો કે નિસ્બત નથી દેખાતો. વાત એવી છે કે કોઈએ આટલી વાત પછી હવે ઉત્તરાઈ આવે છે. આ તો હોટલની ચા કે દૂધ પીવાં નહીં અને ઘેર કે દુકાને લાવવા ગઈ કાલની વાત થઈ, પણ આજે શું? આજે આપણે નહીં. આવી વાતમાં પણ મહાજનનો હસ્તક્ષેપ ત્યાં કેવી અતંત્રતા પ્રવર્તે છે તે આપણે સારી રીતે જાણીએ
હોય અને મહાજન આવું કરનારને દંડ કરે. અરે ! છીએ. એ વિષે કશી યે ટીપ્પણી કરવી જરૂરી લાગતી યાવત્ હોટલ કરવા મકાન પણ ભાડે આપવું નહીં ! નથી. પરંતુ એ વિચાર માત્રથી બળતરા જ થાય ! આ બહારની બજારુ ચીજાનો આટલો સખત નિષેધ,
વિષે તમે પણ વિચારજો. આવી સબળ, સપ્રાણ મહાજન અને તે દર્શાવવા ઠરાવ (કાયદો) મહાજન કરે ! કરી
સંસ્થાને પુનર્જીવિત કરવાના કોડ વધુ ને વધુ ઘુંટજો. શકે ! આ ઠરાવનું બરાબર પાલન થાય એ માટે એક
મને તો તે દિવસો હાલ સ્વપ્નસમા ભાસે છે, છતાં જેમ કમીટી પણ નિમવામાં આવી. આ બધું જોતાં માત્ર એંસી
અંધારું ઘેરું તેમ અજવાળાની આશા વધે તે આશ્વાસન વર્ષ પહેલાં આપણે ત્યાંના સંઘનું તેમ જ મહાજનનું જૈનો
છે, તેથી સાવ નિરાશ થવું નથી. કો'ક જરૂર જાગશે પર કેવું અને કેટલું પ્રભુત્વ હતું તે જણાઈ આવે છે.
અને આ દિશામાં ડગ માંડશે. એ જોવા કે કરવા આપણે જ્ઞાતિના લેવલે, સંસ્થાના લેવલે થતાં ધારા-ધોરણો તથા
હઈશું કે કેમ એ પ્રશ્ન જ મનને પજવે છે. તમને પણ નીતિ નિયમો ઘડાય છે તેના પાલનની, દંડની વ્યવસ્થા પૂરેપૂરી પજવે એવી આશા સાથે વિરમું છું. તમારા પણ થાય ! મહાજન આવું કરી શકે તો તે વખતમાં, સત્વશીલ મિત્રોને આ વંચાવજો. આપણાં ગામોના સંઘમાં મહાજનનું સ્થાન કેટલું ઊંચું, કેટલો સંપ, કેટલી શિસ્ત અને આમન્યા પ્રવર્તતી હશે કે
-
કુમાણિતમ્ |
દિવસો શિયાળાના હતા. ધારા નગરીના રાજા ભોજ એક દિવસ નગરચર્યાએ નીકળ્યા હતા. રાજા ભોજ જેવો વિદ્યાપ્રેમી રાજા બીજો કોઈ થયો નથી. રસ્તે ચાલતા એક માણસ મળ્યો. કૌતુકથી એને પૂછ્યું: “ભાઈ ! ઠંડી તો બહુ પડે છે. ઠંડીથી બચવા તમે શું કરો છો?' ધારા જેનું નામ ! એ નગરમાં એવું કોઈ હોય ખરું કે જે સંસ્કૃત ન જાણતું હોય? એ ભાઈએ જવાબ આપ્યો : रात्रौ जानुः दिवा भानुः
અર્થ : રાત્રે ટૂંટીયું વાળીને સુઈ રહું છું. कृशानुः सन्धयोर्द्वयोः।
દિવસે તો સૂરજદાદા છે જ. તેને જોઈ ઠંડી , राजन् ! शीतं मया नीतं
જાય ભાગી! અને સવાર-સાંજ તો મીઠું-મીઠું जानु भानु कृशानुभिः।।
તાપણું કરેલું હોય છે તેથી ઠંડી ઉડાડું છું.
શ્લોકમાં દેવભાષા સંસ્કૃતની ખૂબી સરસ ઉતરી છે. જાનુ-ભાનુ-કૃશાનું શબ્દમાં પ્રાસ છે અને વર્ણ સગાઈ છે. આગળ વાત એવી છે કે રાજાએ શ્લોકના રચયિતાને પુષ્કળ દાન આપ્યું. સાચો વિદ્યારસિક ખુશ થઈ જાય તો આપ્યા વિના ન રહે. આપણે પણ સારું સારું સાંભળતા હોઈએ છીએ. આપણને પણ પ્રશંસાના પુષ્પો વેરવાનું મન થઈ આવે. એને જ તો પ્રીતિ કહેવાય ને !
મનન : ૨૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org