SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સોળમા ઉદ્ધારનું આબેહુબ વર્ણન - ગરવા ગિરિરાજના ઉદ્ધાર, એ તો ઇતિહાસનાં પાનાં પ્રબંધમાં વૈવિધ્યભર્યા છંદો પ્રયોજાયા છે. ૯૩ પદ્યના પહેલાં પર અમર થવા સર્જાયેલી ઘટનાઓ છે. કોઈ સૌભાગ્યવંતા અને ૧૬૯ પદ્યના બીજા ઉલ્લાસમાં વર્ણનો આકર્ષક અને વિરલ મનુષ્યને, તેની અભિલાષા જાગે. એ અભિલાષા પ્રાસાદિક છે. ભાષા લલિત અને પ્રાંજલ છે. પૂર્ણ કરવાની કોઈ ભાગ્યવાનને સામગ્રી મળે અને કોઈક જ આ ગ્રંથનું બીજું એક અભિપ્રેત નામ ઇષ્ટાર્થસાધક* પુણ્યવંત આત્મા જ, એવું કામ કરીને સ્વજન્મને કૃતાર્થ કરે ! છે. ઉદ્ધારના ભગીરથ કાર્યનું ઉત્થાન-બીજ કે આરંભ-બિંદુ, શ્રી શત્રુંજય તીર્થના આવા ઉદ્ધાર ઘણા થયા છે. તેમાં આ શબ્દમાં સમાયેલું છે. કર્માશાહના પિતાજી તોલાશાહે, તેર-ચૌદ-પંદર એ ત્રણ ઉદ્ધાર અનુક્રમે, જાવડશાહ, શ્રી વિદ્યામંડનસૂરિજીના ગુરુ શ્રી ધર્મરત્નસૂરિજીને પ્રશ્ન કર્યો બાહડમંત્રી અને સમજાશાહે કરાવેલા છે. કાળનો કાટ ન હતો કે મારો ઇષ્ટ અર્થ સિદ્ધ થશે કે નહીં ? બૃહતે લાગે, તે રીતે ઇતિહાસના પાને એ કંડારાયા છે. એક એક તપાગચ્છના રત્નાકરની ભુગુકચ્છીય શાખામાં ઘણા ઉદ્ધારનાં, કાવ્યો રચાયાં છે. કવિઓએ નાનાવિધ વર્ણનોથી પ્રભાવશાળી આચાર્ય મહારાજાઓ થયા તેમાં એક, પોતાની કલમ કતાર્થ કરી છે. સમય વર્ણનોથી પ્રભાવશાળી શ્રી ધર્મરત્નસૂરિજી મહારાજ હતા. રસિકજનોના મનને તરબતર કરી, એમના ભક્ત હૃદયને આ કાર્યના મંડાણ થયા માટે ઇષ્ટાર્થસાધક, આ નામ પ્રભુમય બનાવ્યું છે.' યથાર્થ છે. ગ્રંથના રચયિતા સ્વયં આ ધન્ય પ્રસંગના સાક્ષી હતા, એટલું જ નહીં, તેઓશ્રી શ્રી વિનયમંડન પાઠકના સોળમાં ઉદ્ધારની કથા પણ એવી જ રોમાંચક છે. નિકટના સાથી અને શિષ્ય પણ હતા. આથી, તેમના કર્માશાહે કરાવેલા આ ઉદ્ધારની કથા બહુ જાણીતી નથી. વર્ણનોમાં સજીવતા ભારોભાર છે. એમાં પ્રતિષ્ઠા કરનાર આચાર્ય શ્રી વિદ્યામંડનસૂરિજી મહારાજ હતા અને ઉદ્ધાર કરાવવામાં કેવા-કેવા સાધક કાવ્યનો ઉપાડ, છટાદાર છે. પહેલા પ્રબંધમાં શાર્દૂલ બાધક પરિબળોએ ભાગ ભજવ્યો હતો એ વાત જાણીતી વિક્રીડિત છંદમાં મંગલ અભિધેય અને પ્રયોજન દર્શાવ્યા નથી. છે. શબ્દ-પ્રાસ, વર્ણ-સગાઇ અને છંદોલય એવા કર્ણમધુર આ સોળમાં ઉદ્ધારના વર્ણનોનો પ્રબંધ રચાયેલો છે. છે કે એનાં શ્રવણ-વાચન મન હરી લે છે. એક પ્રશસ્તિ પણ રચાઈ છે. (શ્રી લાવણ્યસમય કૃત આ પ્રથમ બે શ્લોકમાં શ્રી ઋષભદેવ અને શ્રી પુંડરીક પ્રશસ્તિ ગિરિરાજ ઉપર અંકિત છે.) આ પ્રતિષ્ઠા સ્વામીને મંગળાચરણરૂપ સ્મરણ કરી, પ્રથમ ચક્રવર્તિ શ્રી વિ.સં.૧૫૮૭ના વૈશાખ વદિ છઠ્ઠના શુભ દિને થઈ છે. ભરત મહારાજા વગેરેએ કરેલા ૧૮ ઉદ્ધારનો નામોલ્લેખ અને એના બીજા જ દિવસે આ પ્રબંધની રચના થઈ છે. છે. (કર્માશાહ પહેલા પંદર ઉદ્ધાર થયા, તે ઉપરાંત સિદ્ધસેન અહીં આ રચનાનો રસાસ્વાદ કરાવવાનો ઉપક્રમ છે. દિવાકરના ઉપદેશથી વિક્રમ રાજાએ, શ્રી ધનેશ્વરસૂરિજીના ઉપદેશથી શિલાદિત્ય રાજાએ અને વસ્તુપાળ મંત્રીશ્વરે કરેલા શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ, એવું એનું નામ છે. શ્રી વિદ્યામંડનસૂરિજીના ગુરુભાઇ શ્રી વિનયમંડન પાઠકના * આ સંસ્કૃત ગ્રંથ, વિસ્તૃત ઉપોદઘાત સાથે અને હિંદીમાં શિષ્ય, વાસ્તુશાસ્ત્ર-વિશેષજ્ઞ તથા જ્યોતિષશાસ્ત્ર-જ્ઞાતા સારભાગ સાથે, વિ.સં. ૧૯૭૩માં શ્રી જૈન આત્માનંદ સભાપંડિત વિવેકપર ગણિ તેના રચયિતા છે. ભાવનગર દ્વારા, મુનિ જિનવિજયજી સંપાદિત, પ્રકાશિત થયો દેવભાષા સંસ્કૃતમાં બે ઉલ્લાસમાં રચાયેલા આ પદ્યબંધ હતો. હવે પંચોતેર વર્ષ પછી એ ફરીથી સંશોધિત થઈ પ્રકાશિત થાય તે ઇચ્છવાજોગ છે. 0:પાઠશાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy