________________
વિરલ ગુણોના સંગમ સરિખા કુમારપાળ વિ. શાહ ચિરંજીવો !
વિશિષ્ટ-કક્ષાના સાધુ-સંતોના મુખે, ઉદાર સખી શરણાર્થીઓની છાવણીમાં આમ જ દોડી ગયા હતા અને શ્રીમંતોના મુખે, ધર્માનુરાગી શ્રાવકવર્યોના મુખે, પવિત્ર અને કામ પૂરું પાડ્યું હતું. અરે ! આઘનું વાવાઝોડું હોય કે પૂર સદાચારમય-જીવન જીવનારા વિદ્યાર્થીઓના મુખે . હોય, લાતુરનો ધરતીકંપ હોય; કુમારપાળ ત્યાં દોડ્યા જ શ્રી કુમારપાળભાઈનું નામ ઘણા આદર, અહોભાવ તથા છે ! વળી એમના કામમાં આંધળી દોટ પણ ન હોય. પૂરેપૂરી બહુમાન સાથે લેવાતું વારંવાર સાંભળ્યું છે.
ચોક્કસાઈથી જોવે-તપાસે- પ્લાન બનાવે; પછી જ કામે જેના વિરોધી ન હોય અને હોય તો તેને પણ એમના
વળગે. વિ.સં. ૨૦૪૧થી ત્રણ વર્ષ ચાલેલા ગુજરાતના ગુણોનો સ્વીકાર કરવો પડે એવા વિરલ ગુણોના સ્વામી દુષ્કાળમાં, તેઓનાં કેટલ-કેમ્પ જેવાં કામ જોઈ ગુજરાત કુમારપાળભાઈ વિમળભાઈ શાહ આજના અવસરે સાંભર્યા
સરકાર પણ, મોંમાં આંગળા નાંખી ગઈ ! આ વ્યવસ્થા,
આવી ચોક્કસાઈ, આવા હિસાબ-કિતાબ બીજે જોવા ન કામ હાથભર અને પ્રચાર વેતભર પણ નહીં, અરે,
મળે. આંગળીભર પણ નહીં એવું એમના જીવનકાર્યનું પ્રથમ સૂત્ર
આવાં અનેક કામો આવ્યાં અને તેઓએ કર્યા, પાર છે. જે કોઈ અવસમ્રાપ્ત-કામ આવ્યું તેમાં જોડાયા, તે હાથમાં પડ્યાં. જેવું કાર્ય પૂરું થયું; કારણ ગયું કે, -બસ, પછી તેની લીધું. પૂરું દિલ રેડીને, એ કામ કર્યું, તન-મન-ધનને
વાત જ નહીં. આવું તેમનું જીવન છે. આવો તેમનો જીવનનીચોવીને, એ કાર્ય પાર પાડ્યું. જેવું, એ કામ પૂરું થયું કે તે
મંત્ર છે. મંત્ર છે.
--~- ક્ષણે તેઓ એ સ્થાન છોડીને બીજે જતાં જ રહ્યા હોય ! કોઈ
પાલનપુરના અમારા ચોમાસા પછી, તેઓ પરિચયમાં સ્થાનનું કે કોઈ વ્યક્તિનું વળગણ નહીં, મમત્વ નહીં.
આવેલા. એકવાર, પ્રસિદ્ધ ગઝલકાર ‘શુન્ય' પાલનપુરીના એમનું જીવન અને જીવનકાર્ય, પારકા ઉપર અવલંબિત
ચેલા મુસાફિર પાલનપુરી સાથે વાતો કરતાં, કુમારપાળ વિ. નથી રાખતા, જાણે કે --
શાહના વ્યક્તિત્વની વાત થઈ. તેમના ગુણોથી કવિ ખૂબ પોતાને તુંબડે તરીએ,
પ્રભાવિત થયા. મેં કહ્યું, આ બધી વાતો ગીતમાં ગૂંથી શકાય રૂડા-રૂપાળા સઢ કોકના તે શું કામના !
તો જોજો. મનમાં ઊગે તો ગીત રચજો. અને, મારા આશ્ચર્ય -એ એમની દૃઢ માન્યતા છે.
વચ્ચે તેમણે એક જ રાતમાં, આ સરસ ગીતની રચના કરી. જીવનની પ્રેરણાનું અખૂટ ભાતું બાંધી આપતી આવી
એના શબ્દો અને પંક્તિઓ સહજ જ સ્કરેલા દેખાયા. આ કેટલીયે કવિતા, તેઓ જીવે છે અને એમાંથી વારંવાર પ્રેરણા
ગીત સાથે બેસીને ગાયું. પામે છે :
સાધ્વીજી મણિપ્રભાશ્રીજીએ આ ગીત માંગ્યું. તેમના માળો ન બાંધ્ય, મારા મન,
સાધ્વીજીએ એક જુદા જ રાગમાં, ભાવવાહી સ્વરે ગાયું. એ માળાની છાયાની માયા શું, આપણે;
સાંભળતાં જ હૈયામાં અહોભાવની ભરતી ઊછળી. જ્યાં આપણું છે, આખું યે વન,
હાં ! તો હવે આપણે, આ ગીતના ભાવને અનુસરી, કોઈ ડાળ પર, માળો ન બાંધ્ય, મારા મન !
વાગોળવાનો શુભારંભ કરીએ. પોતાના કરેલા કામની અન્ય પાસેથી એક અક્ષર જેટલી
હૈયામાં ગુંજે છે હરદમ, પ્રેમનો મનહર પાવો, પણ કદર કે પ્રશંસાની આશા કે અપેક્ષા નહીં' - આ એમનું ફરી-ફરી આ માતગુર્જરી, કુમારપાળ જન્માવો’ વ્રત છે. વિરલા પાળી શકે, એવું આ વ્રત છે.
મન મૂકીને વહેચ્યો જેણે, અરિહંતનો લહાવો, ગઈ ૨૬મી જાન્યુઆરીએ પ્રચંડ ભૂકંપ થયો અને ફરી-ફરી આ માતગુર્જરી, કુમારપાળ જન્માવો' કચ્છમાં સવિશેષ નુકશાન થયું; ત્યારે કુમારપાળ ત્યાં દોડી
ચોગમ નાદ ગજવીએ પ્યારા, પ્રેમથી આવો આવો, ગયા. આ, નવું ન હતું. તે ઓ ઠેઠ બંગલાદેશમાં
‘ફરી-ફરી આ માતગુર્જરી, કુમારપાળ જન્માવો’ ૧
૧૩૮ : પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org