SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ તમારામાં કે મારામાં કાંઈ માણસ જેવું ખૂણેખાંચરે હોય કશું, તો હળવે હળવે એને ચાલ પીગળવા દઈએ. અને પછી એ માણસમાં જો પાણી જેવું હોય તો, આખે આખી બરફ શિલાને ચાલ વહાવી દઈએ. દુનિયામાં ચોતરફ દુરિત જ છે અને દુષ્ટ તત્ત્વનું જ સામ્રાજ્ય છવાયેલું છે એવું નથી. હજી સૂર્ય નિયમિત ઊગે છે, પુષ્પો રોજ-રોજ નવી જ રૂપ-રંગ-છટા સાથે સુવાસ પ્રસરાવતા ખીલે છે. કોયલ અને દૈયડનો મધુર કલરવ, સવાર પડતાં જીવનનું મધુર મંજુલ ગાન રેલાવે છે. સ્વચ્છ આકાશમાં ટમટમતા તારાઓ, હજી પણ જીવન જીવવા જેવું છે તેવો સંદેશો આપે છે. સમુદ્રના ભરતી ઓટ નિયમબદ્ધ રહીને સતત થતાં રહે છે. તે બધું આવા સતતત્ત્વના પ્રભાવે જ બને છે. જીવન જીવવાના ઉત્સાહને ટકાવવાના આ બધા પરિબળો છે. સાથે સાથે, જીવનના પર્યાય જેવું મૃત્યુ તો અનિવાર્ય અને અફર છે; તો તેના માટે : જન્મ લીધો ત્યારથી મરવું અફર છે ભાગ્યમાં, કઈ રીતે, કોના ઉપર, બસ; એટલું નક્કી કરો. આવી ઘટના, જેને સમાચાર કહેવાય છે એને વારંવાર હૃદયસ્થ કરીએ અને સતું ઉપરની શ્રદ્ધાને ઢાવીએ. સરવાળે જીવનમાં દુરિતનું જોર ઘટશે. દુરિત ઘટશે અને સતનો પ્રસાર સર્વત્ર ફેલાતો અને રેલાતો રહેશે. આવી ઘટના બને છે ત્યારે વિશ્વાસ દૃઢ થાય છે કે ધર્મદેવ હજી જીવતા છે. ભલે મંદ પ્રકાશવાળો પણ સતુશ્રદ્ધાનો દીવડો હજી ટમટમે છે. એ પ્રકાશ છે ત્યાં સુધી ચિંતા નથી, આશા છે. ઉજ્જવળ ભાવિની એંધાણી છે. આપણે માંગીએ છીએ ને કે : હરિ મને આપોને એક એધાણી... આને એંઘાણી જ કહીશુંને ! પર્યાખ્રહ’ પ્રત્યાર્પણ કરો ઉત્તર વિધિનું મહત્ત્વ પૂર્વ વિધિ જેટલું જ છે અને તે આ, આટલું, આમ કરો, કરાવો. કરી કરાવીને આ આપણે ઘણી બાબતમાં સાચવીએ પણ છીએ. કોઈને ભોજન આજ્ઞા મને પરત કરો, કે આ, આટલું, આ રીતે થઈ શકયું. કરાવીએ તો તે પછી મુખવાસ,પહેરામણી, દાન-દક્ષિણા આ આટલું આ રીતે, આ કારણે નથી થઈ શકયું. વગેરેની કાળજી લઈએ છીએ. અતિથિ આવ્યા હોય, પછી આમ એ વિધિ પૂર્ણ થાય છે. એક ઉત્તમ રીતભાતરૂપે જ્યારે તે વિદાય લેતા હોય તો તેમને વળાવવા સાત-આઠ આપણા રોજિંદા વ્યવહારમાં આ દાખલ કરવા જેવું છે. ડગલાં જઈએ છીએ, જવું જોઈએ એમ માનીએ છીએ. -- તે પ્રમાણે કોઈ યાત્રા-પ્રવાસ, ઓપરેશન, પરીક્ષા કે આ ઉત્તરવિધિ થઈ. એ કરવાથી કાર્ય પૂર્ણ થયું ગણાય. એવા કોઈ પ્રસંગે ગુરુમહારાજના આશીર્વાદ લેવા ગયા, જેમ ભોજનમાં ભાત પીરસાય એટલે તે પૂર્ણ ભોજન કહેવાય લીધા. કાર્ય સાનંદ અને સાંગોપાંગ સંપન્ન થયું. તો તે પછી તેમ. આ ઉત્તરવિધિને આપણા રોજિંદા જીવનમાં વણી એ જ ગુરુમહારાજ પાસે જઈ કહેવું જોઈએ કે આપશ્રીએ લેવાની જરૂર છે. કપાપૂર્ણ એવા સુંદર આશીર્વાદ આપ્યા કે આપશ્રીની કૃપાથી કોઈએ આપણને કંઈ કામ ભળાવ્યું. જ્યારે એ કામ અમારો યાત્રા-પ્રવાસ, ઓપરેશન, પરીક્ષા નિર્વિઘ્ન પાર કરવાનું આપણે સ્વીકાર્યું તો તે કરી લીધા પછી, તે આ રીતે પડ્યાં. આમ કરવાથી તે ઉત્તરવિધિ પૂર્ણ થઈ ગણાય. પૂર્ણ કર્યું છે તેમ તેમની પાસે જઈ નિવેદન કરવું જરૂરી છે. કાર્ય-સેવા કરવાનું જે સ્વીકાર્યું; આવેલું કાર્ય નિર્વિઘ્ન તેમ કરવાથી જ તે કાર્ય પૂર્ણ થયું ગણાય. આ ઉત્તરવિધિ પૂર્ણ થાય તે માટે આશીર્વાદ લેવા ગયા, તો તે પછી તે જાણ થઈ. શ્રી કલ્પસૂત્રમાં આ વિધિનો ઉલ્લેખ વારંવાર આવે કરવી તેટલી જ જરૂરી છે. આમ કરવાથી તે વિધિ પૂર્ણ થઈ છે. સિદ્ધાર્થ મહારાજા પોતાના કર્મચારીને કહે છે કે : કહેવાય. હવેથી એ રીતે કરવાની રસમટેવ રૂપે શરૂ કરીએ.1 મનન : ૨૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy