SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ જંબૂવિજયજી મહારાજ બધી દેખભાળમાં વ્યસ્ત હતા. સ્વરૂપ જોતાં, સંગીતકાર ગજાનનભાઈની સૂરીલી આ.ક. પેઢીના કર્મચારીઓ બધી પૂરક સામગ્રીઓ પંક્તિઓ મનમાં ગુંજવા લાગી. જોગવવામાં ખડે પગે હતા. પેઢીની પરંપરા મુજબ આદેશો અપાઈ ગયા હતા. અને એ લાભ લેનાર ભાવિકો પણ ઉભરાતા ઉલ્લાસ સાથે ઉત્સુક હતા. સૌ કોઈના મુખને, એક અપાર્થિવ તેજની આભા ઉજમાળ કરી રહી હતી. જે-જે ઉત્તમ સામગ્રીઓ, જેવી કે મોતી, પ્રવાલ, માણેક તથા ખસ, ગુલાબ, મોગરો વગેરેના કનોજિયા અત્તરના બાટલાઓ હતા તે તો આજે અશેષપણે ઉપયોગમાં લઈ લેવાના છે, એક બિંદુ પણ બચાવવાનું નથી, -- આ સમજ પાકી હતી. આવા અદકેરા ભાવ હતા. ની રંગ-મંડપમાં આચાર્ય ભગવંતો બિરાજમાન હતા. આ, શ્રી યશોદેવસૂરિ મહારાજ, પં શ્રી કલ્યાણસાગરજી રંગ-રંગ રેલી, મહારાજ, આ. શ્રી હેમપ્રભસૂરિ મહારાજ આદિ ઉપસ્થિત કલિયુગની કલ્પવેલી, હતા. વિશાળ સંખ્યામાં સાધ્વીજી મહારાજ પણ હાજર આદિનાથની મૂરતિ અલબેલી. હતાં. વિલેપનની પૂર્ણ અસર બિંબને બરાબરશું, ત્યાં સુધી સ૨તથી પધારેલા ફકીરચંદભાઈ તથા અન્ય થોડી વાર વિલેપન એમ જ રહેવા દીધું. વિધિકારકોએ આત્મરક્ષા કરાવીને નમોડર્શત્ ના ઉચ્ચાર એ દરમિયાન, રંગમંડપમાં ભક્તિભાવનો રંગ બરાબર કર્યા. મંત્રનાદથી વાતાવરણ ગુંજી ઊઠ્યું. જામ્યો હતો. દાદાના દેરાસરના ગર્ભગૃહમાં, રાયણ પગલાંએ તથા સંગીતના સૂર રેલાતા રહ્યા. ગીતો ગવાતાં રહ્યાં. પુંડરીકસ્વામીના દેરાસરના ગર્ભગૃહમાં, પહેલા અભિષેકની લયબદ્ધ ચામર-નૃત્ય અજબ દશ્ય રચતું રહ્યું. સર્વ સામગ્રી પહોંચાડાઈ હતી. આ ત્રણે સ્થાને એકસાથે દીપમાળાની હાર ચોતરફ પ્રગટી હતી. અભિષેક થવાના હતા. કુસુમાંજલિમાં માત્ર જૂઈ-ભાઈનાં સંગીતને સાથ આપતો, ધીમો-ધીમો ઘંટારવ ગુંજી સફેદ ઝીણાં કુસુમો છાબ ભરી-ભરીને અપાયાં હતાં – રહ્યો હતો. સુવર્ણદ્રવ્યસંયુક્ત એ પહેલા અભિષેકનું જળ, જે જળમાં અને આ બધાંની સાથે હર્ષવિભોર બનેલા કેસૂડાનાં ફૂલોની સૂકી પાંદડીઓ, સુગંધી વાળો વગેરે દ્રવ્યો ભક્તજનોનો લયબદ્ધ કરતલ ધ્વનિનો ગુંજારવ, રંગમંડપને એ આધારજળમાં સારી રીતે ઘૂંટીને, ભેળવવામાં આવ્યાં ઓળંગીને સમગ્ર પરિસરમાં છવાઈ રહ્યો. હતાં, તે જળમાં તે-તે અભિષેકની ઔષધિ-દ્રવ્યો ભક્તિની છોળથી વાતાવરણ ભીંજાઈ રહ્યું હતું. મંત્રોચ્ચારપૂર્વક વાસક્ષેપ કરીને, ભેળવવામાં આવ્યાં અને સ્થળ-કાળને ભૂલી, સહુ કોઈ દાદામય બની ચૂક્યા ક્રમ મુજબ જ્યારે જે અભિષેક આવે, ત્યારે આ સામગ્રી હતા. મોટા પાત્રમાં ભરી, ત્રણે જગ્યાઓએ મોકલવામાં આવતી. વર્ષો પહેલાં, વિ. સં. ૧૫૮૭ ના વૈશાખ વદ છઠ્ઠ વાતાવરણ દિવ્ય સુગંધથી ભર્યું-ભર્યું બની ગયું હતું. આ રવિવા૨ શ્રવણ નક્ષત્રના દિવસે, આચાર્યપ્રવર શ્રી - પહેલા, બીજા અને ત્રીજા અભિષેક પછી ચોથો, વિદ્યામંડનસૂરિ મહારાજ વગેરેની પાવનનિશ્રામાં કર્માશાહ મહેમાનનૃત્તિ નામનો અભિષેક આવતો હતો. ત્રીજા સાથેનો આખો સમૂહ જેમ પ્રભુમય બની ગયો હતો; તેમ અભિષેક બાદ નાની-નાની થાળીઓમાં મૃત્તિકાનું પ્રવાહી આજે આ નાનો સમુદાય સ્વને ભૂલીને, શાશ્વતીના લયમાં બધે મોકલાવાયું. આ મુલાયમ મૃત્તિકા વડે હળવે હાથે જિન- ઓગળી રહ્યો હતો. બિંબને મર્દન કરાવાયું. આવા મુલાયમ મર્દન-લેપન થતાં, ભક્તિમાં મગ્ન એવા આ ભક્તોને ખલેલ પહોંચાડ્યા પ્રભુજીની પ્રતિમાની પ્રતિભા દેદીપ્યમાન થઈ ! આવું રૂપાળું અભિષેક: ૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy