SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલતી હતી. બધું સાંભળતાં-સમજતાં, મન અહોભાવથી તેઓ ત્યાં ન વળ્યા અને કેસરિયાજીનગર સુધી આવ્યા. છલકાતું હતું. આ તરફ પણ, નહાઈને ઊજળાં થયેલાં તેમનું મોં, મરક-મરક થયા કરતું હતું. મોં પર, પ્રભુના વૃક્ષોનાં પાંદડાં પરથી અમૃત ટપકી રહ્યું હતું. પગથિયાંઓ તેજની આભા તરવરતી હતી. મેં કરેલા ઉપવાસથી તેઓ પરથી પાણી, સતત દદડી રહ્યું હતું. જતી વખતે, જે કુંડ પ્રમુદિત થયા હતાં. ખાલીખમ હતાં તે બધા છલકાઈ ગયા હતાં. બધા જ સાંજ પડતાં, ફરી કાળાં-કાળાં વાદળાં ચડી આવ્યાં. કુંડમાંથી, પાણી ઉભરાઈને પગથિયાં પર થઈને, વહી રહ્યું આકાશ ગોરંભાયું અને એ જ ક્રમથી ઝડીઓ શરૂ થઈ. જાણે. હતું. સર્વત્ર, જળબંબાકાર જણાતું હતું. હેલી મંડાઈ ! ગામલોકોએ ઘણાં વર્ષે, આવો, મન મૂકીને | આકાશ, ચોખ્ખું થતું હતું. તેનો ભૂરો-ભૂરો રંગ મન વરસતો, વરસાદ જોયો. ડોળીવાળા ભાઈઓ, પાણીવાળી અને નયનને ઠંડક આપી રહ્યો હતો. મન અને તનમાં બાઈઓ અને ઘોડાગાડીવાળા - આ બધાંનાં મોંમાં, એ ઉત્સાહના ફુવારા ઊડી રહ્યા હતાં. સંવાટે-સંવાટે તપ્તિ દિવસે ‘એક સાથે રામ વસ્યા હોય’ તેવું લાગ્યું. કોઈ કહે, નીતરી રહી હતી, બહાર ને અંદર શીતળતા વીંટળાઈ વળી ‘આદેસર દાદા સાચા છે. ખરી મહેર કરી. જુઓને ! ઘડીમાં હોય, એવું લાગતું હતું. જાણે, જીવન ધન્ય બન્યું ! કેવો ખંગ વાળી દીધો !' જંબૂવિજયજી મહારાજે કરેલું કર્માશાના ઉદ્ધારનું વર્ણન, એક ડોળીવાળા દાદા તો, આકાશ તરફ હાથ કરી કહે કર્ણમાર્ગે થઈ હૃદયે પેસી, પોતાનું આસન જમાવતું હતું. માણસ મહેનત કરે, એક દિ'માં વીવું ખેડ, અભિષેક વખતે એકબીજાના મનમાં, કેવા-કેવાં દીનોનાથ દિવે, નવખંડ ઓછા પડે. સંવેદન જાગ્યાં? જુગ-જુગ જીવો આદેસર દાદા' | મમમિયા (હું પહેલો, હું પહેલો) એ રીતે બધા કહી રહ્યા હતા. સહુને કાંઈ ને કાંઈ, કહેવાનું હતું. જાણે સહુ, એકબીજાના મનની વાત જ કહી રહ્યા હતા. અમે તળેટી નજીક આવી રહ્યા હતાં. ઉપરથી જોતાં, પાલિતાણા શહેરનો વિસ્તાર અને આજુબાજુની નાનીનાની પર્વતમાળા, તડકા અને છાંયડાની સંતાકૂકડીથી રમ્ય દીસતી હતી. | ગઈ કાલ સુધી, જે બધું ભૂખાળવું અને વિકરાળ ભાસતું હતું, તે બધું આજે રમ્ય અને ભવ્ય લાગતું હતું. પ્રભુએ આજે, અનરાધાર કૃપાથી, આપાદમસ્તક નવરાવ્યા હતાં. રાજા જેમ, સારા સમાચાર લાવનાર દાસીને ધૌતમતા (કાયમને માટે દાસીપણું મિટાવી દે) બનાવે વળતે દિવસે, ગામ-પરગામનાં, ગુજરાત - સૌરાષ્ટ્ર તેમ આજે પ્રભુએ વિપરીત કર્યું. કાયમ માટેનું પ્રભુનું અને કચ્છ સુધ્ધાનાં છાપાંમાં ખુશ-ખુશ થઈ જવાય એવા દાસપણું અંકે કરી આપ્યું ! કરારનામા પર પ્રભુએ સહી આ સમાચાર આવ્યા. કરી દીધી. રાજા તો મેઘ રાજા, ઔર રાજા કાયકા’ એમ પ્રશંસા I ‘ધન ધન દાડો રે, ધન્ય વેળા ઘડી રે ' એ શબ્દો વેરતાં લખાણો, સમાચારો આવ્યા. નદી, તળાવ, વોંકળા, સાર્થક બન્યા. વહેળા, કૂવા, વાવ બધાં છલકાયાંના ખબર છપાયાં. કંઈક આવા વિચારોમાં બાબુનું દેરું અને તળેટી ક્યારે જાદુ જ થયો. કચ્છના એક છાપામાં તો, તેમના નવા વર્ષ આવ્યાં, તે ખબર ન રહી. ગિરિ–ચરણે વિદાય પ્રણામ - અષાઢી બીજના સર્વત્ર થયેલા વરસાદના સમાચાર કરીને આગળ વધ્યા. જંબૂવિજયજી મહારાજને છાપતાં લખેલું: વીશાનીમામાં જવાનું હતું. એ રસ્તો આવી ગયો, પણ ૬૮: પાઠશાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy