________________
સ્વચ્છ સરનામાનો વિકલ્પ નથી
પોસ્ટખાતા તરફથી આ સૂચના મળે છે. આ વાત સાચી પણ છે. ગરબડિયા અક્ષરના સરનામાવાળી ટપાલ
ક્યાંય પહોંચતી નથી. આ આપણા સહુનો અનુભવ છે. ટપાલની જેમ, માણસ માટે પણ, આ વાત એટલી જ સાચી છે. માણસનું સરનામું તે તેનું ચારિત્ર. માણસ તેનાથી જ ઓળખાય. લોકો તેને એ રીતે જ યાદ રાખે. આનો પણ કોઈ વિલ્પ નથી. ચારિત્રની કોઈ અવેજી નથી. “નહીં સાંધો, નહીં રેણ!” --આ નિયમ પ્રવર્તે છે. પહેલાના જમાનામાં ઘણાં માટે આપણે સાંભળતા : આ ભાઈ આવું તો, ન જ કરે. આવું તો, ન જ બોલે. આવું તો, ન જ ખાય. આજે પરિસ્થિતિ બદલાઈ છે : ભાઈ એનું ભલું પૂછવું, કાંઈ કહેવાય નહીં. --એવું સંભળાય છે. નોકરીએ રહ્યા છો ?: હાથથી કશું આડું અવળું ન કરાય. દુકાને બેઠા છો? : કડવાં વેણ ન બોલાય. તમારે ભરોસે સોંપ્યું છે? : વિશ્વાસઘાત ન કરાય. ભય કે લોભ-લાલચથી પણ, જો નડગે તો જ કીર્તિ-પ્રતિષ્ઠા જામે, એની સુવાસ પ્રસરે.
આવા ચા
ણે ઘડતર કરીએ.
નામની પ્રભુને મિક અ પયા,
ચિંતન : ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org