________________
ભૂકંપ (તા. ૨૯-૧-૨૦૦૧ના દિવસે રચાયેલું સૉનેટ) શબ્દ વાપર્યો છે. આમ તો સૌરાષ્ટ્રની લોકબોલીનો શબ્દ છે. કશો સળવળાટ ને કડડભૂસ, સંધુય જે
બધું શબ્દમાં જે બાકી રહે છે તે આ સંધુ શબ્દમાં આવી જાય રચ્યું મનુજ પ્રાણીઓ, ટપક લોહી પ્રસ્વેદથી !
છે ! સંધુ એટલે નિઃશેષ. કશું જ બચવા ન પામે એવું. તેવી
રીતે, કડડ એ રવાનુકારી શબ્દ છે. જ્યારે મકાન પડે, ઝાડ ઊંચા ગગનચુંબી સ્વપ્ન, ઘરબાર ઉષ્માભર્યા
પડે ત્યારે જે અવાજ થાય તે અવાજ કડડ છે. કડડ કરતું બધું ક્ષણેક તરખાટમાં - સઘળું ધ્વસ્ત, ભૂમિતલે !
પડ્યું. હશે જનઉરે ઘણા, અણગણ્યા છૂપા ઓરતા,
' લોહી-પાણી એક કરી, પરસેવાના અમી સીંચીને માણસે હશે દિગૃદિવંત છેનજર દૂરનું તાગતી
આ બધું રચ્યું હતું. જીવનભરની કમાણી ખરચી, કેવા કેવા અને ઊંજતી નેત્રમાં, શિશુઉઘાડનાં અંજનો; સપના સજીને એક ઘર બન્યું હોય છે. તે ઘર માત્ર ચાર ભીંતડાં બધુંય અહીં ભસ્મશેષ અવ એક ફુત્કારમાં ! નથી હોતા, એક જીવંત આધાર હોય છે. તે ઘર ક્ષણભરમાં અનેક મધુકલ્પનો, ક્ષણિક રૌદ્ર ઉચ્છવાસમાં જમીનદોસ્ત થઈ ગયું એક જાણીતા ઉદ્દે કવિ બશીર બદ્રની ગયાં, વહી ગયાં મૂકી સ્મરણશેષ ડૂમા ઉરે. આક્રોશભરી પંક્તિઓ યાદ આવે છે : રહી બસ ચીસાચીસો, કણસતી નર્યા ભારથી
__ लोग तूट जाते हैं, एक घर बनाने में। દિવંગત ભવિષ્યની, અતીતના પરિતાપની !
तुम्हे शर्म नहीं आती, बस्तियाँ जलाने में ।। હવે નિબિડ રાત્રિમાં, ઘૂમતી જોગણો રાસડે,
આપણા કવિ ઈટ-ચૂનાનાં ઘરો ધરાશાયી બની ગયાની અને દિવસમાં ઊગે, સૂરજ લોહી-લીંપી મુખે.
ઘટના પછી માનવ મનમાં છુપાયેલા ઓરતાની વાત કહે છે.
આ શબ્દ પણ કેવો સરસ છે -ઓરતા. શબ્દની પોતીકી સુગંધ જયન્ત પંડ્યા
છે. એ ઓરતા છૂપા છે, અગણિત છે. અનેક અને અપાર હોંશવિશ્વગીતાના ગાયક કવિ નાનાલાલે આપેલું ‘જયન્ત' નામ ગુજરાતી સાહિત્યને ફળ્યું છે. જયન્ત પાઠક,
નાનાં-નાનાં બાળકો, જેના નેત્રમાં હજી અણઉઘડ્યું જયન્ત કોઠારી, જયન્ત પંડ્યા –કેટકેટલાં ચળકતાં નામ
ભવિષ્ય છુપાયું છે, એ કળી જેવા કુમળાં અને કૂણાં-કૂણાં બાળકો છે. એ પૈકી એક કવિ જયન્ત પંડ્યાનું આ કાવ્ય કાળ
એક જ ફૂંકમાં ભસ્મની ઢગલી બની ગયાં. કેટલીય મધુર કરાળનું છે. છવ્વીસમી જાન્યુઆરીની સવારે બનેલી
કલ્પનાઓ અને તેમાં રાચનારાં બધાં સ્મરણશેષ બની ગયાં. ગમખ્વાર દુર્ઘટના તેમના સંવેદનશીલ ચિત્તને
તેનું સ્મરણ પણ, ડૂમાને જન્માવનારું બની રહેશે. હલબલાવી ગઈ ને તેમનું હૃદય દ્રવ્યું તેમાંથી આ
બધું ગુમાવતાં કાંઈ પણ બચ્યું હોય તો તે કણસતી ચીસો કવિતાની સરવાણી વહી આવી.
જ છે ! એનો અસહ્ય ભાર અને ભયના ઓથાર ! ભૂતકાળ તો ભાગ્યે જ કોઈ સહૃદય જન હશે જે આવી ઘટના ભયાનક અને ભવિષ્ય તો જાણે નામશેષ થયું છે. પ્રત્યે માત્ર દૃષ્ટા-શ્રોતા બની રહ્યો હોય. જેની પાસે જે હવે જે સુરજ ઊગે છે તેમાં સુખની સુરખી નથી પણ હોય તે લઈને બધાં આ સામૂહિક આપદાને હળવી કરવા નીંગળતા લોહીની લબાલબ લાહ્ય છે. અને રાત ! રાત તો દોડી ગયાં છે !
ડાકલા વગાડતી ડાકણ જેવી, જડબું પહોળું કરતી અને વિકરાળ સૉનેટપ્રકારના, ૧૪ લીટીના આ કાવ્યમાં ભૂકંપનું
અટ્ટહાસ્ય કરતી જ ઊગે છે. અરે ! ઊગતી નથી પણ એ રાત તો ચિત્ર, સંવેદનાભર્યા મનોજગતના રંગમાં ભાવનાની
પડે છે. હવે તો બધું આવું જ બની રહ્યું છે. પીંછી બોળીને આલેખ્યું છે. કવિની સામે જ જાણે બધું
ભૂકંપના બીકાળવા ચિત્રનું કાવ્યલેખન આપણને વીતેલી બની રહ્યું છે એ રીતે કાવ્યનો ઉઘાડ થયો છે.
એ ભયાનક ક્ષણોની મુખોમુખ કરી દે છે. થોડો સળવળાટ થાય...કંઈક થરથર ધ્રૂજે અને બધું એક એવી ઇચ્છા થયા કરે છે કે ક્યારે પણ આ ભયાનક કડડભૂસ થાય. અહીં બધું –એ બતાવવા માટે સંધુ
માટે સધુ ક્ષણોનું, પુનરાવર્તન ન થાય !
ક્ષ
કાવ્ય-આસ્વાદ: ૧૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org