SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ જુહારવા અર્થે શ્રી સંઘ સાથે આ તપસ્વિની જઈ રહ્યા છે. પધારવા વિનંતિ કરી રહ્યા હતા. એક-પછી-એક એમ, વાજિત્રના કલ-નિનાદ, માણસોના જયજયકાર નાદ સહુએ પોતાની રજૂઆત કરી, પછી આતુરતાથી રાહ જોતાં, અને ભીડના કોલાહલ સાંભળી, બાદશાહ અકબર જાજમ પર સ્થાન લીધાં. ઝરૂખામાં આવીને મેદની નિહાળવા લાગ્યા. કંઈ સમજાયું ચો-તરફ, ઉત્કંઠાભરી શાંતિ છવાઈ હતી. ત્યારે એક નહીં, ભારે કૌતુક થયું. પાસે ઊભેલા અનુચરને પૂછ્યું કે બહેન, પ્રૌઢ વયના પણ ટટ્ટાર ચાલે, પૂજ્યશ્રી નજીક આવી, આ શું છે ? જેટલી સમજ હતી તેટલું તેણે સમજાવ્યું. હાથ જોડી ઊભા રહી, હૈયામાં હતાં એટલાં ખેત-હામ-હિંમત બાદશાહને આ સાંભળી આશ્ચર્ય થયું. અસંભવ પણ લાગ્યું. ભેગાં કરી કહ્યું : ઉપવાસ, અને તે પણ આટલા બધા દિવસો સુધીના કૃપાળુ ! એક પ્રશ્ન પૂછવો છે. રજા મળે તો પૂછું. લાંબા સમયના કેમ હોઈ શકે? રાજાને રસ પડ્યો. તપાસ અનેક લોકોની કુતૂહલભરી નજર ત્યાં નોંધાઈ રહી. કરાવી. ચોકીયાત પણ બેસાડ્યા ! બધું અણિશુદ્ધ જણાયું. બધાના કાન એક થઈને, બોલાતા શબ્દો સાંભળી રહ્યા. આવી તપશ્ચર્યા જાણી અહોભાવ થયો અને પૂછ્યું : આવું કપાળએ “સંમતિ' દર્શાવી. બહેન બોલ્યા : અદ્દભુત અને આશ્ચર્યકારી તપ કયા કારણે અને કયા નિમિત્તે દુનિયાના બહારના પદાર્થોને તો હજાર કિરણવાળો થઈ શકે ? ચંપા શ્રાવિકાનો ઉત્તર હતો ; “શ્રી દેવ ગુરુ સૂરજ અજવાળે છે, રોહ દેખાડે છે; પણ જે ભંડકિયામાં, પસાય'. અકબર બાદશાહે ઓર જિજ્ઞાસા પ્રગટ કરી. ભોયરામાં હોય તેને કોણ અજવાળે ! તપસ્વિની ચંપા શ્રાવિકાએ કહ્યું : પાલિતાણાના દાદા તે મહારાજશ્રીએ ઉત્તર આપ્યો કે ત્યાં દીવડી કામ લાગે. દેવ અને આચાર્ય શ્રી હીરવિજયસૂરીશ્વરજી તે ગુરુ. તેમની વળી પૂછ્યું : બહેન, કયા ગામના છો ?બહેન કહે છે : કૃપાના પ્રભાવે આ દીર્ઘકાળનો દુષ્કર તપ સાધ્ય થઈ શક્યો સૌરાષ્ટ્રમાં એક ખૂણામાં દરિયાકાંઠે દીવ નામે ગામ છે. છે. વધુ ઇંતેજારીથી બાદશાહે શ્રી હીરવિજયસૂરીશ્વરજી ત્યાં કોણ આવે ! મહારાજની વિગત પૂછી : હાલ ક્યાં છે? જવાબ મળ્યો કે ભરી સભા, આ બહેનને, દંગ થઈ જોઈ રહી. એના તેઓશ્રી ગુજરાતમાં ગાંધાર ગામે બિરાજમાન છે. પછી તો ભાવ ભીના હૃદયે થયેલી વિનંતિના શબ્દો સાંભળી જ રહ્યા. બાદશાહનું તેડું ગયું અને પૂજ્યશ્રી દિલ્હી પધાર્યા. અકબર બહેનના હૃદયનો ભાવ જોઈ, પૂજ્યશ્રીએ એ દિશા, એ ગામ બાદશાહ તેમનાથી ખૂબ પ્રભાવિત થયા અને પૂજ્યશ્રી માટે ક્ષેત્ર-સ્પર્શના જણાવી. ગગનભેદી જયનાદથી આ જગદ્ગુરુ તરીકે અઢારે આલમમાં પંકાયા. અહિંસાનાં સંમતિને વધાવી લેવામાં આવી. ફરમાનો મળ્યા વગેરે બન્યું. આ બહેન તે દીવના લાડકીબાઈ. આ ઘટના તેઓના મધ્યાહ્નકાળમાં બની તેમાં નિમિત્ત પૂજ્યશ્રી ઊના પધાર્યા. ત્યાં જ ૧૬૫૦-૧૬૫૧ તેમજ આ મહાપ્રભાવશાલિની તપસ્વિની ચંપા શ્રાવિકા બન્યાં. ત્રીજું ૧૬૫રનું ચાતુર્માસ પણ લાડકીબાઈના આગ્રહથી ઊનામાં સ્વીકાર્યું ! છેલ્લે વર્ષે ભાદરવા સુદ અગિયારસના હવે આવે છે પૂજ્યશ્રીના આખરી વર્ષોની ઘટના. દિવસે “મહાપ્રયાણ' થયું, કાળધર્મને પામ્યા. સ્વર્ગસ્થ થયા. વિ.સં.૧૬૫૦ના વર્ષમાં ઘણા વર્ષો બાદ પૂજ્યશ્રી તરણ અંતિમ ક્રિયાની પાલખી વગેરેમાં પણ મહત્તમ યોગદાન તારણ જહાજ શ્રી ગિરિરાજની સ્પર્શના કરવા પધાર્યા. યાત્રા આ લાડકીબાઈનાં જ રહ્યા. કરી આદીશ્વર દાદાને ભેટ્યા. શ્રી પુંડરીકસ્વામીના ચોકમાં પૂજ્યશ્રીને, ભાવપૂર્વક વિનંતિ કરી જાણી, લાભ લઈ દેશના ચાલી. દેશનાના અંતે અનેક પુણ્યાત્માઓએ જાણ્યો અને વર્ધમાન ભાવોલ્લાસથી જન્મને ઉજમાળ કરી વિધવિધ વ્રત-નિયમ-પ્રતિજ્ઞાઓ લીધા. પછી આવ્યો જાણ્યો. જીવતરને “રળિયાત' કરી જાણ્યું. તબક્કો ચાતુર્માસ માટેની વિનંતિનો. બાવન સંઘો એકત્રિત આમ, પૂજ્ય જગદ્ગુરુવરના જીવનમાં પ્રારંભ, મધ્ય થયા હતા. ગુજરાતમાંથી ખંભાત-પાટણ-રાધનપુર અને અંતિમ તબક્કામાં જાજરમાન આ ત્રણ શ્રાવિકાઓએ રાજનગર-સુરત જેવા શહેરોના તથા રાજસ્થાન-મેવાડ લાભ લીધો એ જાણી આપણને હરખનાં આંસુ આવી જાય તરફના સંઘો હાજર હતા. અતિશય બહુમાન સહ, ભાવ- તેમ છે. વિભોર થઈને બધા, પૂજ્યશ્રીને પોતપોતાના ગામનગર ૧૬: પાઠશાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy