SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ વિહાર; એ તો જંગમ પાઠશાળા છે! સંસ્કૃત સાહિત્યમાં એક ઉક્તિ છે: સર્વાધિનું જ્ઞાન તૈયાર કર્યા. એ શુભલગ્ન સમયે સૂરિમંત્ર પ્રદાનની ઉત્તમ અUરનjઇનં સ્મરણિા એક સંબંધી જ્ઞાન થાય, તો તે ક્રિયા કરી. જ્ઞાન વડે અન્ય સંબંધિ જ્ઞાનનું સ્મરણ થાય છે. આવો આ ઘટના બની એ વડલો પણ આવો વિશાળ અનુભવ વિહારમાં અવાર-નવાર થાય છે - થયો છે. હશે ને ! એકવાર અમદાવાદથી સેરીસા તરફના વિહારમાં આ ઘટના, વિક્રમના દશમા સૈકાની છે. એ વડના હતા. ઓગણજથી આગળ જતાં, વચ્ચે દંતાલી ગામ વૃક્ષ નીચે, જે મુનિરાજોને સૂરિપદ અર્પણ કરવામાં આવ્યું. ગામના પાદરમાં વિશાળ વડ છે. એ વડ પાસે આવ્યું, તે સૂરિવરોની શિષ્ય-પરંપરા વડગચ્છના નામે થોડી વાર થોભ્યા. તેની વડવાઈઓ જોવા લાગ્યા. સાથે જાણીતી થઈ. આ વિશાળ વડલાના અવશેષો, અત્યારે ચાલવામાં, પ્રકૃતિમાં રસ ધરાવતા શ્રાવકો પણ હતા. પણ રાજસ્થાનમાં જીરાવલીજી તીર્થે જતાં – વરમાણ એક ભાઈ બોલ્યાં : કેવો વિશાળ વડલો છે ! બીજા તીર્થથી કાચા રસ્તે જીરાવલાજી જતાં, ગામની બહારના ભાઈને આ વડ જોઈને વ્યાખ્યાનમાં સાંભળેલી વાત ભાગમાં આવે છે. યાદ આવી. વિહારમાં રસ્તે આવતાં વૃક્ષો જોઈને, આવી ... રાત્રીના સમયે વડની નીચે સંથારો કરી રહેલા ઐતિહાસિક ઘટનાનું સ્મરણ થઈ આવે છે. ઘણીવાર આચાર્ય મહારાજે આકાશમાં જોયું. નક્ષત્ર અને ચન્દ્રનો રસ્તામાં સપ્તપર્ણ વૃક્ષ જોઈ, મનમાં થાય કે શ્રી વિરલ યોગ થતો દેખાયો. ખૂબ ઉત્તમ મુહૂર્ત આવી અજિતનાથ ભગવાનનું કૈવલ્ય-વૃક્ષ કેટલું સુંદર લાગે રહ્યાનું જોયું. સૂરિપદ જેવા મહાન પદના પ્રદાન માટે છે ! એકવાર મહાવીરસ્વામી ભગવાનનું કૈવલ્ય-વૃક્ષ - અત્યંત શુભ મુહૂર્ત આવી રહ્યું છે અને એ જ મુહૂર્ત શાલ વૃક્ષ પણ જોવા મળ્યું હતું. સાધી લેવા માટે સૂરિ મહારાજે યોગ્ય - યોગ્ય એવા શ્રમણ જીવનમાં વિહાર એ તો જંગમ પાઠશાળા શિષ્યોને જાગૃત કર્યા. સૂરિપદ-પ્રદાનની વાત કરી, લાગે છે ! पलाश-मुकुल-भ्रान्त्या, शुक-तुण्डे पतत्यलिः । सोऽपि जम्बूफल-भ्रान्त्या तमलिं धर्तुमिच्छति ।। सुभाषितम् વિહારવર્ણનોની મનમાં આવન-જાવન ચાલે છે, એટલે રસ્તે કેસૂડાંના ફૂલને જોઈ, આ શ્લોક મનમાં યાદ આવ્યો. આ ભાવ એક ચૈત્યવંદનમાં સુપેરે ગૂંથાયો છે. “જેવી દષ્ટિ એવું દર્શન’ એ ન્યાયે આ ઘટના નિહાળી છે. એ તો ભમરલો કેસૂડે ભ્રાંતિ વાયો, જઈ શુકતણી ચંચમાં ભરાયો; શુકે જંબૂ જાણી ગળે દુ:ખ પાયો, પ્રભુ ! લાલચે જીવડો એમ વાક્યો. એક ડાળ પર પોપટ બેઠો છે. ત્યાં ગુન-ગુન કરતો, એક ભ્રમર ઊડતો આવ્યો. પોપટને જોઈ ભમરાને થયું કે, આ કેસૂડાનું ફૂલ છે, માટે ખાઉં! પોપટને લાગ્યું કે, આ જાંબુ ક્યાંકથી આવી પડ્યું લાગે છે, એમ સમજી એણે ખાધું! ખાતાં તો ખવાઈ ગયું, પણ, તેમાં સ્વાદ ન આવ્યો. તે ગળામાં ફસાઈ ગયું. સરવાળે બન્ને દુ:ખી થયા. બ્રાન્તિનો અંઝામ દુઃખ સિવાય શું આવે? સંસારમાં પણ આવા અનુભવ દરેકને ડગલે ને પગલે થતા રહેતા જ હોય છે. કવિનું વિલક્ષણ દર્શન અસાધારણ હોય છે; એ અહીં જણાય છે. વિહાર: ૧૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy