Book Title: Gujaratna Aetihasik Lekho Bhag 01
Author(s): Girjashankar Vallabhji Acharya
Publisher: Farbas Gujarati Sabha
Catalog link: https://jainqq.org/explore/034505/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shree Forbes Gujarati Sabha Series No. 15 Historical Inscriptions of Gujarat (From ancient times to the end of Vaghela dynasty) PART I Edited by : Acharya Girjashankar Vallabhaji B. A; M. R. A. S. Curator Archological Section, Prince of Wales Museum, Bombay. Published by The Forbes Gujarati Sabha No. 365 Girgaum, Back road Bombay N. 4 Rs. 4-8-0 (A. D. 1988 V. 8. 1980 ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Can be had at Messrs N. M. Tripathi & Co. Booksellers and Publishers Princess Street Bombay No. 2 પ્રકાશક- શ. રા. અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. સહાયક મંત્રી શ્રી ફાર્બસ ગુજરાતી સભા-મુંબઈ. શ્રી કાબ સે ગુજરાતી સભામંદિર, ૩૬૫ ગીરગામ,મુંબઈ નં. ૪, મુદ્રક . ૨. નટવરલાલ ઇચ્છારામ દેસાઈ, બી. એ. ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસ' એલ્ફીન્સ્ટન સકલ કેટ, મુંબઈન, ૧. મળવાનું ઠેકાણુંમેરી એન. એમ ત્રિપાઠી બુકસેલર્સ એન્ડ પબ્લીશર્સ પ્રિન્સેસ સ્ટ્રીટ મુંબઈ ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી ફાર્બસ ગુજરાતી સભા-બન્યાવલિ ૧૫ ગુજરાતના ઐતિહાસિક લેખો પ્રાચીન યુગથી વાઘેલા વંશની સમાપ્તિ પર્યંતના ભાગ ૧ લે સંગ્રહ કરનાર આચાર્ય ગિરજાશંકર વલભજી બી. એએમ. આર. એ. એસ. કયુરેટર આકીએલેજકલ સેકશન, પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ, મુંબઈ પ્રકાશકઃ ધી ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ નંબર ૩૬૫ ગિરગામ બેકરાડ મુંબઈ નં. ૪ કિંમત રૂ. ૪--૦ વિ. સં. ૧૮૮૯] [ઇ. સ. ૧૯૩૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રીફાર્બસ ગુજરાતી સભા-મુંબઈ શાળા-પાઠશાળાઓને ઇનામ માટે તેમ પુસ્તકાલયનાં સંગ્રહ માટે અડધી કિમતની ગોઠવણ સાહિત્યપ્રચારને ઉત્તેજનની જના શ્રી ફાર્બસ ગુજરાતી સભાએ મુંબઈ ઇલાકાનાં, સરકારી, દેશી રાજ્યનાં તેમ જ મ્યુનિ. સિપાલીટીઓ અને લેલ બેડેનાં કેળવણી ખાતાંઓમાં અભ્યાસ તથા વાચનપ્રસાર દ્વારા તથા વિદ્યાર્થીઓને અપાતાં ઇનામો દ્વારા, તેમ જ તેમના હસ્તકની નિશાળોની તથા સાર્વજનિક લાઈરીઓ અને પુસ્તકાલયમાં ગુજરાતી સાહિત્યને પ્રસાર બહોળા પ્રમાણમાં સહેલાઈથી ઓછા ખરચે થઈ શકે તે માટે પોતાની માલીકીનાં નીચે જણાવેલાં પહેલાં, દશ સુધીના આંકવાળા પુસ્તકો (રાસમાળા ભાગ ૧-૨ સિવાય) અધી કિસ્મતે ઉપલી સંસ્થાઓને વેચાતાં લઈ શકવાની અનુકૂળતા કરી આપવાને યેજના કરી છે. રાસમાળા ભાગ ૧-૨ (સચિત્ર) ઉપલી સંસ્થાઓને ૧૨ ટકામાં કમીશનથી વેચાતી મળશે. આ જનાને લાભ લેવા તે તે કેળવણી ખાતાં અને સંસ્થાઓ પ્રેરાય તે માટે પિતાની માલીકીનાં પુસ્તકોનો પરિચય તૈયાર કરી પ્રકટ કરેલ છે. જેને તે જોઈને હશે તેને મંગાવ્યેથી મફત મોકલવામાં આવશે. આ પુસ્તક અડધી કિસ્મતે વેચાતાં લેવા ઈચ્છતી સંસ્થાએ નીચેને સરનામે પત્રવ્યવહાર કરે. ૨. રા. અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. સહાયક મંત્રી, શ્રી ફાર્બસ ગુજરાતી સભા. ૩૬૫ ગિરગામ, શ્રીફાર્બસ ગુજરાતી સભામંદિર લેમીંગ્ટન રોડની બાજુમાં કોંગ્રેસ સ્ટ્રીટ, મુંબઈ નં. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ FOREWORD The Forbes Gujarati Sabha has great pleasure in placing before the public interested in historical researches, this collection of Inscriptions, Copperplates and other writtings relating to Gujarat which have been carefully edited and annotated by a learned scholar Mr. G. V. Acharya B. A. the curator of the Archeological section of the Prince of Wales Museum, Bombay. Some of the materials forming part of this collection were the property of the late Mr. Ranjitram Vavabhai, who was a very enthusiastic student of the antiquarian literature and folklore of Gujarat and the Sabha purchased his materials which have formed the nucleus of the present compilation. This publication is one and a very important one of the series of publications relating to historical researches connected with Gujarat and Gujarati literature, for which the Sabha has laid down a definite programme. The other parts of this series which have been already published are Prabandha Chintamani, Chaturvinshati Prabandha (both with anotations and Gujarati translations ), A description and the geneologies of the ruling dynasties and the fortresses of Gujarat, treatises on Vaishnava, Shaiva and Shakta sects of religion prevailing in Gujarat, and various other minor publications. The other works which are next to be undertaken are translation of Ratnamal a Hindi historical poem on Gujarat and treatise on Baudha religion, its extent in Gujarat and effect on Gujarati Litarature. A new poetical version of the Mahabharat in Gujarati by differant ancient poets is also in the press, the first part-of which is near completion. Over and above these publications, The Sabha has recently published a third edition of the Gujarati translation of the welknown historical work Rasmala by Mr. Alexander Kinlock Forbes. - The Sabha hopes that the learned world of Gujarat and elsewhere will derive appreciable help and profit by these publications of the Sabha and it will be a great source of gratification to it if the object of the Sabha is thus fulfilled. Bombay 1-5-33 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat H. V. Divatia Hon Secretary, The Forbes Gujarati Sabha. www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ - શ્રી કાબેલ શારામ જાની, આ કરનાર ૨.૨ ૨. મલ્યરૂ. ૧-° સભાની માલિકીના પ્રસિદ્ધ ગ્રન્થ-૧૭ (૧-૨) રાસમાળા, ભાગ ૧-૨, રચનાર (અંગ્રેજીમાં) સ્વ. એલેકઝાન્ડર કિન્લૉક ફાર્બસ, ભાષાન્તર કરનાર અને ટિપ્પણીઓ અને પરિશિટે જનાર દિ. બ. રણછોડભાઈ ઉદયરામ દવે. તૃતીય સચિત્ર આવૃત્તિ. દરેકનું મૂલ્ય રૂ. ૫-૮-૦ (૩) ફાર્બસજીવનચરિત ( રાસમાળા ભાગ ૧ સાથે ) રચનાર રા. શા. મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, જે. પી. (૪) માર્કસ ઓરેલિયસ એનીનસના સુવિચાર-( બાળબોધ લિપિમાં ) ભાષાન્તરકાર ભાષાનાં ઈડનરેશ સ્વ. મહારાજશ્રી સર કેસરીસિંહજી; ઉપોદઘાત લખનાર અને સમાન સંસ્કૃત સુભાષિતેની નોંધ કરનાર રા. રા. નગીનદાસ પુરૂષોત્તમદાસ સંઘવી મૂલ્ય રૂા. ૨–૦-૦. (૫-) શ્રી ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકેની સવિસ્તર નામાવલિ ભાગ ૧ તથા ર જે-તૈયાર કરનાર રા. ૨. અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. દરેકનું મૂલ્ય રૂ.૨–૦–૦. ( ૬-૧ ) શ્રી ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોની વિગતવાર યાદી–તૈયાર કરનાર રા, રા, અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. (૭) ગુજરાતનાં ઐતિહાસિક સાધને,૧–ર–તૈયાર કરનાર રા.રા. નર્મદાશંકર વલ્લભજી દ્વિવેદી. એતિહાસિક સાધને, ૧-૨- તૈયાર કરનાર રા. રા. નર્મદાશંકર વલભજી દ્વિવેદી. મૂલ્યરૂ. ૧-૦-૦. (૮) રસકલ્લોલ-બાળાઓએ ગાવાનાં જીવનનાં પ્રચલિત ગીતાને સંગ્રહ-સંપાદક રા. રા. છગનલાલ વિદ્યારામ રાવળ મહેતાજી. મૂલ્ય રૂ. ૦–૧૦-૦૦ ( ૯ ) કવિ માંડણ અંધારાકત “પ્રબોધબત્રીશી” અથવા ઉખાણા-સંગ્રહ, ખત્રીશ વીશીઓ અને કવિ શ્રીધરકૃત “ રાવણ-મંદોદરી સંવાદ” –( જૂની ગુજરાતીના ગ્રંથો) સંશોધક સ્વ. મણિલાલ બકેરભાઈ વ્યાસ; અને ટીકા તથા ઉપદ્યાતના લેખક રા. રા. શંકરપ્રસાદ છગનલાલ, રાવળ. મૂલ્ય ૦-૧૨-૦. (૧૦) પ્રાચીન કાવ્યવિનોદ” ભાગ ૧ લો, કવિ નાકર આદિનાં અપ્રસિદ્ધ આખ્યાન આદિ પ્રાચીન કાવ્ય સંગ્રહ ( અવાચીન ગુજરાતી ) સંગ્રહી સંશોધન કરનાર રા. રા. છગનલાલ વિદ્યારામ રાવળ. મૂલ્ય રૂ. ૧. (૧૧) “ અહૂનવર–એ નામને સર્જનજૂન મંત્ર.” પારસી ધર્મતત્વનું વૈદિક દૃષ્ટિએ અવલેકિન, નિબંધ–લે. રા. રા. માનશંકર પીતાંબરદાસ મહેતા. મૂલ્ય ૦–:- . (१२)चतुर्विशतिप्रबन्धः श्रीराजशेखरसुरिसन्हब्धःप्रबन्धकोशेति अपराहव्यः परिशिष्टेन समलकृतः संशोપિતશ્ર કુમ. ઇ. લ્યુપપરિણા . દાન (૨૪ રાજા, કવિઓ વગેરેના વૃત્તાન્તા) મૂત્રમ્ . ૨-૮-૦. (१३) प्रबन्धचिन्तामणिः श्रीमेरुतुंगाचार्यकृतः ( नवीनसंस्करणम् ) संशोधितः पुनर्मुद्रितश्च शास्त्री ટુવાળ મૂત્રણ રુ. ૨-૮-૦. (૧૪) શાક્તસંપ્રદાય, તેના સિદ્ધાન્ત, ગુજરાતમાં પ્રચૂર અને ગુજરાતી સાહિત્ય ઉપર તેની અસર કાદિ’ અને ‘હાર્દિ” મતનાં બે શ્રીચકો સાથે. નિબંધલેખક દિ. બ. નર્મદાશંકર દેવશંકર મહેતા. મૂલ્ય રૂ. ૧–૮–૦. (૧૫) ગુજરાતના ઐતિહાસિક લેખો, પ્રાચીન યુગથી ( મૌર્યવંશી અશાકથી, ગુર્જર વંશની સમાપ્તિપર્યન્તના, ભાગ ૧ લેટ ) અશેકથી ગુર્જર વંશ પર્યન્ત ગોઠવી, સંશાધા, ભાષાન્તર, ટિશ્યન આદિ સાથે તૈયાર કરનાર. રા. રા. ગિરજાશકર વલ્લભજી આચાર્ય, એમ. એ., કયુરેટર પ્રીન્સ ઓફ વેલ્સ મ્યુઝીયમ. પાકે પૂ. મૂલ્ય રૂા. ૪-૮-૦, _(૧૬) મહાભારત પ્રાચીન ગુજરાતી અનુવાદ. ભાગ ૧ લે ( કવિ શ્રી હરિદાસવિરચિત આદિ પર્વ અને કવિ શ્રી વિષ્ણુદાસવિરચિત સભા પર્વ)-સંપાદક અને સંશોધક રા. રા. કેશવરામ કાશીરામ શાસ્ત્રીજી, માંગરોળ, કાઠિયાવાડ. પાક પઠું. મૂલ્ય રૂા. ૧-૪-૦. (૧) ગુજરાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગો, તથા વાર્તાઓ, નવા ગુજરાતી રાસમાળા સંગ્રહ કરનાર અને લખનાર સ્વ. કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ મૂલ્ય રૂા. ૦–૧૨–૦. મળવાનું ઠેકાણું–મેસર્સ એન. એમ. ત્રિપાઠી બુકસેલર્સ એન્ડ પબ્લીશર્સ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના “ આદર્યા અધુરાં રહે, ને હરિ કરે સેા હાયઃ”—વર્ષોં પહેલાં મારા સહાધ્યાયી સ્વ. રણજિતરામ વાવાભાઇ મહેતાને ગુજરાતના ધૃતિાસનાં સાધના ભેળાં કરવાના વિચાર પુર્યાં હતા. તેમણે સમય તથા સ્થળની સાનુકૂળતા મળતી ગઈ તેમ તેમ તેવાં સાધને સંબંધી ટુંક નોંધ, ઉતારા, તથા વિવેચન ટપકાવવા માંડ્યાં અને થોડા સમયમાં ચાર દળદાર પુસ્તકા ભરાવા આવ્યાં. તેઓના અકાળ અવસાનને લીધે તે પ્રવૃત્તિ અધુરી રહી અને શ્રીફાર્મસ સભાએ તે પુસ્તકે ખરીદી લઈ તેના સદુપયેાગ માટે સ્વાધીન કર્યાં. ત્યારબાદ તે પુસ્તકેની મદદથી તેમ જ તે વિષયનાં પ્રસિદ્ધ થયેલાં ખીજાં પુસ્તકા ઉપરથી ગુજરાતના ઇતિહાસને ઉપયાગી થઈ પડે તેવા લેખા પ્રશસ્તિ, તામ્રપત્રા, વિગેરે સંગ્રહિત કર વાનું કામ સ્વ. સાક્ષર શ્રી ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદીને સાંપવામાં આવ્યું. એક એ વખ્ત આ બાબતમાં તેખેશ્રીએ મને મેલાવ્યા હતા અને પુસ્તકે। વિગેરેની યાદી કરી આપી હતી. પ્રસ્તુત કાર્યમાં કાંઈ પણ ચાકસ પ્રગતિ થઈ તે પહેલાં તેઓશ્રી પણ સ્વસ્થ થયા અને પરિણામે ઇ. સ. ૧૯૨૪ ની આખરમાં આ કાર્ય મને સેાંપવામાં આવ્યું. મેં તે કાર્ય સ્વીકાર્યું કે તરતમાં જ મને મંદાગ્નિ વિગેરે દેખીતી નમ્ર પણ હવાફેર તેમ જ ખાવાપીવાની પહરેજી વિગેરેથી કષ્ટથી નિર્મૂળ થાય તેવી વ્યાધિ લાગુ પડી. દાઢ એ વર્ષ બીલકુલ પ્રગતિ થઈ શકી નહીં અને ત્યાર બાદ જ્યારે બધા સંગ્રહ પૂરા થઈ રહેવા આવ્યે ત્યારે એટલે ઇ. સ. ૧૯૩૦ આખર ફી હું અકસ્માતમાં સપડાયા અને અસ્થિભંગને પરિણામે લાંખા વખત પથારીવશ રહેવું પડયું. ઉપર બતાવેલા બે કન્નુ કિસ્સાથી પડેલે શિરસ્તા મારા પરત્વે પણ સાચા પડશે કે શું એમ ઘડીભર માનસિક નિર્બળતાને લીધે શંકા પણ થઈ. પણ આટલાં આટલાં વિઘ્ન છતાં આ કાર્ય મારે હાથે જ પૂર્ણ થવાનું નિર્માણ થયું હશે, તેથી તેમ જ સંપૂર્ણ પ્રભુકૃપાથી આખરે આ પ્રથમ વિભાગ ઈતિહાસપ્રેમી જનસમાજ પાસે રજી કરી કૃતકૃત્યતા અનુભવું છું. કાર્પસ ઇન્સ્ક્રિપશીએનમ ઇંડિકારમ એપિગ્રાફિયા ઇંડિકા, એપિગ્રાફિયા મેાસ્લેમિકા જેવાં માત્ર લેખેાની જ પ્રસિદ્ધિ માટે ચાલુ ચેાપાનીઆંએ અસ્તિત્વમાં હાવા છતાં ગમે તે માસિકામાં છૂટાછવાયા લેખા પ્રસિદ્ધ થએલ છે. તે બધાંના બધા અંકા તપાસી જેટલા જાણી શક્રયા તેટલા લેખાને આમાં સંગ્રહ કરવામાં આવેલ છે. તેમ છતાં માહિતીના અભાવથી કાઈ લેખા રહી ગયા હાય, એ સંભવિત છે. પણ તેટલા માટે આ સંગ્રહ તરફ દોષની દૃષ્ટિએ નહિ શ્વેતાં સહકારવૃત્તિથી તેવા લેખા તરફ ધ્યાન ખેંચવામાં આવશે તેા ઉપકાર સહિત નાંખી લેવામાં આવશે. આ સંજોગેા પ્રથમથી જ જાણવામાં હતા તેથી આ ગ્રંથને રિબન ખાઈન્ડીંગમાં રાખવાની મેં સૂચના કરી હતી. પણુ ખર્ચ વધી જવાને કારણે તેના સ્વીકાર થઇ શકયા નહીં. પરંતુ પ્રત્યેક વંશના લેખેનાં પાનાંના અનુક્રમનંબર દે રાખેલ છે તેમ જ દરેક લેખ પણ નવા પાને શરૂ કરવામાં આવેલ છે; જેથી જે વ્યક્તિઓને પેાતાના સંગ્રહ હરહમ્મેશ સંપૂર્ણ રાખવાની ઇચ્છા હાય તેને નવા ઉપલબ્ધ લેખા યેાગ્ય અનુક્રમમાં તથા સ્થળે ઢાંકી દેવાય એવી સગવડતા છે. લેખાના અનુક્રમનખર માત્ર, ઉલ્લેખ કરવાની સાનુકૂળતા માટે, સળંગ રાખવામાં આવેલ છે. એટલે નવા લેખાના નંબર એ. મી. સી. એમ મૂળ નબર સાથે ઉમેરીને વાંચવાથી સંગ્રહના અનુક્રમ સાચવી શકાશે. આ મૂળ સંગ્રહ પ્રેસમાં ગયા બાદ નવા મળેલા લેખોનું લિસ્ટ પ્રતિવર્ષના ફાર્મસ સભાના રીપેાર્ટમાં, વ્યવસ્થાપક મંડળને ચાગ્ય લાગશે તેા, પ્રસિદ્ધ કરવામાં આવશે. કેટલાક લેખાનું અસ્તિત્વ જાણ્યા છતાં તેના માલિક પાસેથી તેને લગતી બધી હકીકત ન મળી શકવાથી અટકે ટુકી નાંા તેઓએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ (૨) પૂરી પાડી તેવી આમાં દાખલ કરેલ છે. તે બધા વિગતવાર પ્રસિદ્ધ થાય ત્યારે તે ટુકી નોંધા કાઢી તે જ નખરમાં વિસ્તૃત હકીકત દાખલ થઈ શકશે. અમુક લેખા તેમ જ તામ્રપત્રા બનાવટી મનાય છે તેવા પણ આ સંગ્રહમાં દાખલ કરવામાં આવેલ છે; કારણુ તેમાંયે અમુક ઐતિહાસિક તત્ત્વા એછાવત્તા પ્રમાણમાં મળી આવવા સંભવ રહે છે. બધા લેખો ભિન્ન ભિન્ન વ્યક્તિ દ્વારા પ્રકટ થયેલા છે, તેથી સ્વાભાવિક રીતે અમુક કિલ શબ્દો તેમ જ વાકયેના અર્થ ભિન્નભિન્ન તેમ જ યથામતિ કરવામાં આવેલ છે. તે ખષાનું દેહન કરી, બહુમતિવાળા પક્ષનેા અર્થ માન્ય કરવાનું કામ ખહુ મુશ્કેલીવાળું હાવા ઉપરાંત તેમ કર વામાં ખીજા એ દાષા હૈારી લેવાની સ્થિતિ ઉત્પન્ન થાય છે. એક તે બધાના ભિન્ન ભિન્ન મતના સંપૂર્ણ સંગ્રહ થઇ શકતા નથી ( જે મારૂં આ કાર્યપરત્વે મુખ્ય કર્તવ્ય છે), અને બીજું તેમ કરવાથી હું મારી પ્રવૃત્તિમાંથી ચુત થતા હાઉં, એમ પણ લાગવા માંડ્યું. ઐતિહુાસિક સાધનાના સંગ્રહ કરવા તે એક પ્રવૃત્તિ અને તે બધાં સાધનાનું દહન કરી, તેમાંથી ઐતિહાસિક તવા તારવી, તેની સંકલના કરવી તે તદ્ન નિરાળી જ પ્રવૃત્તિ ગણી શકાય. ઉપરાંત આ સંગ્રહ સદાકાળ અપૂર્ણ દશામાં જ રહેવાના, તેથી જે પક્ષ અત્યારે માન્ય ગણાય તે હવે પછીનાં નવાં સાધનાની પ્રાપ્તિને અંગે કદાચ ત્યાજ્ય ગણાય, એવા પણ સંભવ છે. તેથી આ બધાં કારણેાને અંગે જેના તેના અભિપ્રાય તેની તે જ સ્થિતિમાં આમાં સંગ્રહ કરવાના નિશ્ચય સ્વીકારેલે છે, એક જ વંશના ઉત્તરાત્તર જૂદા જૂદા લેખમાં કેટલાક વંશવર્ણનવિભાગ સામાન્ય મળી આવે છે તે ફરી ફરી આખા છાપવાને બદલે માત્ર એક વાર છાપી ખીજામાં પદ્મફેર બતાવવા એમ ધારણા હતી, પણ તેમ કરવામાં અક્ષરાન્તરવિભાગ ઘણા કિલષ્ટ, નેટાથી ભરપૂર અને ત્રુટક થઈ જાય છે. તેથી મળી શકયા મુજબ અક્ષરાન્તરવિભાગ બધી જગ્યાએ સંપૂર્ણ જ મૂક વામાં આવેલ છે. પારિભાષિક શબ્દો લેખકે એ આપેલા અર્થ સહિત તેમ જ સ્થળ અને દેશનિર્દેશ કરનારાં નામેા પણ લેખકેાની ટીપ સહિત આપેલાં છે. આવા શબ્દોના અર્થ શૈષવાના તેમ જ સ્થળ વિગેરેના નિર્ણય કરવાના જૂદા જૂદા પ્રયાસ થએલા છે. પણ હવે આખા એકંદર આ સંગ્રહ છપાયા બાદ બધા શબ્દો તેમ જ સ્થળેા માટે એકહથ્થુ પ્રયાસ કરી, એક ગ્રંથના રૂપમાં પ્રસિદ્ધ કરવાની જરૂર હરકેાઇને જણાશે. કાઈ સાક્ષર તે કામ ઉપાડી લે તેા તે સર્વથા ઈટ છે. તેમ નહીં થાય તે નિવૃત્ત થયા ખાદ હાથ ધરવાનાં કાર્યાની ટીપમાં મેં તે ઉમેરી રાખેલ છે, પણ તે અભિલાષા પાર પાડવી તે પ્રભુના હાથમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આ. મિ. ૧. www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહીત લેખની અનુક્રમણિકા મૌર્યવંશી અ. નં. લેખની વિગત સાલ કયાં પ્રસિદ્ધ હાલ કયાં છે ૧ કાઠિયાવાડમાં સોરઠની રા જધાની જૂનાગઢમાંનાં મૌર્યવંશી રાજા અશોકનાં ધર્મશાસન કે. ઈ. ઈ. વ.૧ પા. ૧ જૂનાગઢ ક્ષત્રપવી . ૨-૫ દામનના સમયના કચ્છ મનિા અલ્પાઉમાંથી શકે પર સા.વ૨ મળેલા ચાર શિલાલેખે ઈ.સ.૧૩૦ એ.ઈ.૧૬પા.૧૯-૨૫ કરછમ્યુઝિયમ ૬ જાનાગઢમાંના ખડક ઉપર ને રૂદ્રદામનને શિલાલેખ શ૭૨ઇ.સ.૧૫૦ એ. ઈ.વો. ૮ પા. ૩૬ જૂનાગઢ ૭ ક્ષત્રપ રૂદ્ધસિંહના સમયનો વોટસન ગુંદામાને શિલાલેખ શકે૧૦૩ઈ.સ.૧૮૧ એ.ઈ.વો. ૧૬પા.૨૩૩ મુઝીયમ રાજકોટ ૧૨ ૮ મહાક્ષત્રપ રુદ્રસેનના સમયને ગઢ( જસદણ પાસે )નો વોટસન શિલાલેખ શકે૧૨૭ઈ.સ.૨૦૫ એ. ઈ.વ. ૧૬પા. ૨૩૬ મુઝીયમ રાજકોટ ૧૪ ૯ ક્ષત્રપ જયદામનના પૌત્રના સમયનો જૂનાગઢમને શિલાલેખ એ.ઈ..૧૬ ૫. ૨૩૯ જૂિનાગઢ ૧૦ સ્વામી રૂદ્ધસિંહ બીજનો - વ. મુ. રી. શિલાલેખ શકે૨૨૮ વૈ. સ. ૭ ૧૯૧૮-૨૦ પા. ૭ જૂનાગઢ ઈ. સ. ૩૦૬ ૧૧ મુલવાસરમાંથી મળેલો સૌરાષ્ટ્રમાં દ્વારકાના રાજા શ. ૨૩૨ વૈ, રૂદ્રસેનને શિલાલેખ વ. ૫ ઈ. સ. ૫૫૧ ભા.રા.સં. ઈ. પા. ૨૩ ધારક લાઇબ્રેરી ૧૨ મેવાસાના શિલાલેખ વો. યુ. પી. મેવાસા ૪ શ૩++ કા.સુ. ૫ ૧૯૨૩-૨૪ પા. ૧૨ ૩ રૈકૂટકવશી ૧૦ દહુસેનનાં પારડી તામ્ર. કલચુરી સં. ૨૦૭ એ.ઈ. જે. ૧૦ પા. ૫૧ પ્રિન્સઓફ વેલ્સ પત્ર વૈ. સુ. ૧૩ મુઝીયમ મુંબઈ , ઈ. સ. ૪૫૬-૫૭ ૧૪ વ્યાખ્રસેનન સુરતની તામ્ર- કચેરી સં. ૨૪૧ એ.ઈ.વ.૧૧ પા. ૨૧૯ પ્રિન્સ ઓફ વેલ્સ પત્રા .સ, ૪૯૦-૮૧ મુઝીયમ મુંબઈ ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સંગ્રહીત લેખની અનુક્રમણિકા ગુપ્તવંશી અ. નં. લેખની વિગત સાલ યાં પ્રસિદ્ધ પૃષ્ઠ હાલ થયાં છે ૧૫ સ્કંદગુપ્તના જાનાગઢમાંના ગુપ્ત સં. ૧૩૬-૩૮ કે.ઈ.ઈ. વ. ૩ ૫. ૫૬ જાનાગઢ ખડકઉપરનો શિલા લેખ ઇ. સ. ૪૫૭-૫૮ વલભીવટી કોણસિંહ (ગુ. સ. ૧૮૦-૨૦૦ ) ઈ. સ. ૪૯૮ થી ૧૧૯ ૧૬ ભાદરા ગોટામાંથી મળેલું ૧૮૩ શ્રાવણ એ. ઈ વો. ૧૬ પા. ૧૭ પ્રિ.ઓ. ૩. યુ. મું. ૩ તામ્રપત્ર ધ્રુવસેન ૧ લે (ગુ. સં. ૨૦૦–૨૩૦ ) ઇ. સ. ૧૧૯ થી ૨૯ ૧૭ પાલીતાણાના તામ્રપત્ર ૨૬ભાદ્રપદ સુ.૫ એ.ઇ.વો.૧૧ પા. ૧૫ પ્રિ. ઓ. વે. મ્યુ. મું. ૫ ૧૮ દાનપત્રનું બીજું પતરું માત્ર ૨૦૬ આશ્વિન રુ.૩ એ... ૧૭ પા. ૧૦૯ ૧૮ તામ્રપત્ર ૨૭ કાર્તિક સુ. ૭ ઈ.એ.વ.૫ પા. ૨૦૪ ૨૦ તામ્રપત્રો ૨૦૭ વૈશાખ.વ.૫ એ.ઇ.વ.૧૭ પા. ૧૫ પ્રિ. ઓ.કે. યુ. મું. ૧૩ ૨૧ ગણેશગઢના તામ્રપત્રો ૨૦વૈશાખ. ૧.૧૫ એ. ઈ.વ. ૩ પા. ૩૧૮ વડોદરા મ્યુઝિયમ ૧૬ ૨૨ ભાવનગરના તામ્રપત્રો ૨૧૦ શ્રાવણ સુ.૧૩ એ.ઈ.વો.૧૨ પા. ૨૫૫ પ્રિ.ઓ.વે. મ્યુ. મું. ૨૧ ૨૩ પાલીતાણુનાં તામ્રપત્રો ૨૧૦શ્રાવણ સુ.૧૫ એ.ઇ.વ.૧૧ પા. ૧૦૯ ૨૪ તામ્રપત્ર પતરૂં પહેલું ૨૧૦ ભાદ્રપદ વ. ૮ એ.ઇ.વ. ૧૭ ૫. ૧૦૮ , પતરૂં બીજું એ.ઇ.. ૧૮ પા. ૧૨૫ વ. મ્યુ. રા. ૨૫ તામ્રપત્રો ૨૧૦ભાદ્રપદ વ.૧૩ જ. બો. બ્રે. રો. એ.સો. પ્રિ.ઓ. વે. મ્યુ. મું. ૩૦ સુ. સી.વ. ૧ પા. ૬૫ ૨૬ પાલીતાણાનાં તામ્રપત્રો ૨૧૦ આશ્વિન ૩.૧ એ.ઇ.વો. ૧૧ પા. ૧૧૨ ૨૭ તામ્રપત્રો ૨૧૬ માવ. વ. ૩ ઇ. એ.વ. ૪ . ૧૦૪ ૨૮ તામ્રપ ૨૧આશ્વિન વ.૧૩ જ. રો. એ. સો. ૧૮૯૫ પા. ૩૦૯ ૨૯ વાવડી જોગીયાના તામ્રપત્રો ૨૨૧અશ્વિન ૧.૫ વી.એ.જ..૭૫.૨૯૭ તામ્રપત્રો ૨૨૬કાર્તિક સુ. ૧૫ જ. ..ર.એ.સો.ન્યુ. સી. વ. ૧ પા. ૧૬ ૩૧ પહેલું પતરું માત્ર » પા. ૧૮ ૩૨ ૫હેલું પતરૂં માત્ર પા. ૨૦ ગુહસેન (ગુ. સં. ૨૩૫૨૫.) ઈ. સ. ૫૫૪-૫૬૯ ૩૩ તામ્રપત્ર ૨૪. શ્રાવણ સુ.? છે. એ. . ૭ ૫.૬૬ ૩૪ વળાનું તામ્રપત્ર ૨૪૬ માધ. વ. એ.. ૧૩ પા. ૨૮ ૩૫ હસેનના સમયના માટી બ્રિ. મૃ. ૫૫ ના ધડાના કટકા ઉપરના લેખ २४७ ઈ, એ. વ. ૧૪ ૫.૭૫ ૬ તામ્રપ ૫૮ ૨૪૮આનિવન વ.૧૪ ઇ. એ.વો. ૫ પા. ૨૦૬ ૫૯ ૨૭ તાલા ૩૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ અ.ન. લેબની વિગત ૩૭ દાઢીમાંથી મળશે। શિલાલેખ ૩૮ ૪૨માંથી મળેલાં તામ્રપત્ર ૯ મહુવા પાસે તપુરમાંથી મળેલાં તામ્રપત્રા ૪૦ ભાડવામાંથી મળેલાં તામ્રપત્રા ૪૧ પાલીતાણાનાં તામ્રપત્રો ૪૨ માળીયાનાં તામ્રપત્રા ૪૩. સમ્રપા ૪૪ એંટીયાવાળા તામ્રપત્રા ૪૫ ૪૬ ४७ re તામ્રપત્રા તાપુત્રા તામ્રપત્રા તામ્રપત્રા ૪૯ પહેલું પતરૂ માત્ર ૫૦ બનાવટી તામ્રપત્રના ૫૧ પાલીતાણુાનાં પહેલું પર્ફ ભીનું પક્ ભા, પ્રા. સં. ઇ. પા. ૩૦ ધરસેન ૧૨ જો ( ગુ. સં. ૨૫૦-૨૮* ) . સ. ૧૬૯-૧૯૯ ૨૫૨ ચૈત્ર વ. ૫ ઇ.એ.વા. ૧૫ પા ૧૮૭ ૨૫ર વૈશાખ. વ.૫ પરવૈશાખ.૧૧૫ ૨પરવૈશાખ.વ૧૫ પવૈશાખ વ.૧૫ પરવૈશાખ વ૦૧૫ ૨પવૈશાખ ૧.૧૫ સંગ્રહીત લેખાની અનુક્રમિકા ાં પ્રસિદ્ધ પર તામ્રપત્રો ૧૩ નવલખીમાંથી મળેલાં તામ્રપત્રા ૫૪ પરૂં ખીજું માત્ર સાથ ૨૫ ચૈત્ર, ૧, ૨ ૨૭૦માય. સુ. ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૭૦ાલ્ગુન વ.૧૦ ઈ. એ. વે. ૭ પા. ૭૦ ૨૮૬ વૈશ વ. ૬ ૨૮૬ આષાઢ વ. ૮ ૨૮૬ શ્રાવણુ. ૧૭ ૫૫ તામ્રપત્રા ૫૬. થળામાંથી મળેલાં તામ્રપત્રો ૨૮૭ ૫૭ તાપના લા. મા, સેં.. પા, ૩૫ એ. લા. એ. ઇ. વા. ૪ પા, ૩૭ એ.ઇ. વે. ૧૧ પા. ૮૦ કા...ના.૩ ૫૫, ૧૬૪ ઇ. એ. વા. ૭ ૫!, ૬૮ વા. મ્યુ. રી. શ, સ. ૪૦૦ વૈશાખ સ. ૧૫ શીલાદિત્ય ૧ લે ( ગુ. સ. ૨૮૦-૨૮૫ ) ઇ. સ. પહ-૬૧૪ તામ્રપત્રા ૨૮૭ માર્ગ. વ. છે ૨૯૦ ભાદ્ર. ૧, ૮ પા. ૨૪ ૪.એ.વા.૧૦ પા. ૨૭૭ જ. બા. છે.રા. એ.સા. ય. મ્યુ. ન્યુ.સી. વે. ૧ પા. ૨૧ ', હાથ કર્યાં છે er ૧૯૨૫-૨૬ પા, ૧૨ ૪. એ. વે. ૬ પા. ૯ ૯૦ જ, મે.છે.રા. એ. સે. પ્રિ. એ, વે, મ્યુ. મું. ૯૪ ન્યુ. સી.વે. ૧ પા. ૬૬ એ.ઈ.વા. ૧૧ પા. ૧૭૧૪ જ. મા.છે.રા.એ. સા. ન્યુ. સી, વા. ૧ પા. ૨૪ "" પા.૨૮ નાટ ગા. રી. આઝા. ૪. એ. વા. ૯ પા. ૨૩૭ બા. મ્યુ. ભા. વે. મ્યુ.રા. ૬૯ પિ. . ૧. મ્યુ. મું. ૧૪ ખ. મ્યુ. જૂ. ૭૯ .. ૮૫ "9 ૨૮૬ વૈશાખ.વ.૬ એ.ઈ.વા. ૧૧ પા. ૧૧૫ પ્રિ.આ.વ.મ્યુઝ્યુ. ૧૧૧ ઇ. એ. વા, ૧ પા. ૪૬ ૪. એ. વો. ૧૪પા.૩૨૭ મિ.આવે.મ્યુ.મું. ૧૧૫ ન ૮૭ અ. મ્યુ. જૂ વ. મ્યુ. પૃષ્ઠ ૧. મ્યુ. વા. મ્યુ. રા. આ રાનનું એ વધુ દાનપત્ર સં. ૧૫ર વૈ. વ. ૧૫ નું ભાગ ખીલમાં પૂરવણી તરીકે પ્રસિદ્ થશે, ×આ રાતનુ ને વધુ દાનપત્ર સ. ૧૯૦ ચૈ, સુ. ૪નુ શામ બીનમાં પૂણી તરીકે પ્રસિદ્ધ થશે. ११ ૬૪ ૨૭ 1-1 ૧૦૪ ૧૬ ૧૧૯ ૧૨૩ ૧રપ ૧૩૫ ૧૨૯ www.unaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ - ૧૪૪ સંગ્રહીત લેખેની અનુક્રમણિકા લેખની વિગત સાલ અ. નં. ક્યાં પ્રસિદ્ધ હાલ કયાં છે પૃષ્ઠ ૫૮ વળામાંથી મળેલા તામ્રપત્રો ૨૮૦ નાટ ગે. હી. એઝા વ. ૧૩૪ મ્યુ. ૫૯ વળામાંથી મળેલાં તામ્રપત્ર ૨૪૦ ક ૧૩૫ જ. બો. ૬૦ તામ્રપત્રો ૧૩૬ . રે. એ.સે. ન્યુ. સી. વ. ૧ પા. ૩૧ ધરસેન ૩ જે () (ગુ. સ. ૩૦૦-૩૦૮) ઇ. સ. ૧૯-૧૨૭ ૬૧ ભાવનગરમીથી મળેલાં ૩૦૪ માધ. સુ. ૭ વો.મ્યુ.રી. ૧૯૨૫-૨૬ બા. યુ. ભા. ૧૩૯ તામ્રપત્રો પા, ૧૪ ૬૨ ગોપનાથમાંથી મળેલું પતરું પહેલું માત્ર ઈ.એ.વો.૧૨ પા. ૧૪૮ ધ્રુવસેન ૨ જે (ગુ. સ. ૩૦૮ થી ૩૨૩ ) ઇ. સ. ૬૨૭-૪૨ ૬૩ તામ્રપત્રો ૩૧૦આશ્વિન વ.૫ ઇ. એ. વ. ૬ પા. ૧૨ બા. મ્યુ. ભા. ૬૪ તામ્રપત્રો ૩૧૨ ચેષ્ટ. સુ. ૪ જ. બો. છે. ર.એ. સે. પ્રિ. એ..મ્યુ.મું. ૧૪૮ ન્યુ.સી. જે.૧. પા. ૬૯ ૬૫ ગોરસનાં તામ્રપત્ર ૩૧૩શ્રાવણ સુ.૧૪ , પા. ૫૦ બા. યુ. ભા. ૧૫૦ ૬૬ વળામાંથી મળેલાં તામ્રપત્ર ૩૧૯ નેટ. ગે. હી. ઓઝા વ. યુ. ૧૫૬ ૬૭ તામ્રપત્રો ૩૨૦ અષાઢ. . જ . . એસા. પ્રિ.આ.૨.યુ.મું. ૧૫૭ વો. ૨૦ પા. ૬ ૬૮ નોગાવાનાં તામ્રપત્ર ૩૨૦ ભાદ્રપદ. ૧.૫ એ. ઈ. વો. ૮ પા. ૧૮૮ ૬૯ નગારાના તામ્રપત્ર ૨૧ ચૈત્ર. વ. ૩ એ. ઈ.વ.૮ પા. ૧૮૪ ૧૬૯ ધરસેન ૪ થી ( ગુ. સ. ૩૨૩-૩૩૧ ) ઈ. સ. ૬૪૨–૫૦ ૭૦ બીજું પતરૂં માત્ર ૩૨૬ માઘ. વ. ૫. ઈ.એ. વો. ૧પ. ૪૫ પ્રિ.ઓ..યુ.મું. ૧૭૫ ૭૧ તામ્રપત્રો ૩૨૬ ભાષા, જ. બો..રો. સો. ૧૭૭ સુ. ૧૦ વા. ૧૦ પા, ૬૬ તથા ઈ. એ. જે. ૧ પા. ૧૪ ઉરે અલીણુનાં તામ્રપત્રો ૩૩૦ ઈ. એ. વ. ૭ પા. ૭૩ ૧૮૪ માર્ગશીર્ષ. સ. ૩ ૭૩ ખેડાના તામ્રપત્ર ૩૩ દિ. માર્ગ.સુ.૨ ઈ.એ.. ૧૫ પા. ૩૩૫ ૧૮૯ ધ્રુવસેન ૩ જે ( ગુ. સ. ૩૩૧-૩૩૫) ઇ. સ. ૬૫૦-૫૪ ૭૪ કપડવંજનાં તામ્રપત્રો ૩૩૪ માઇ. સ. ૯ એ. ઇ. વ. ૧ પા. ૮૫ પ્રિ.ઓ..યુ મું. ૧૯૫ ૭૫ બીજું પતરું માત્ર જ. બો..રો. એ. સે વ. યુ. ૨૦૩ તા. ૧ પા. ૩૫ ખરગ્રહ ૨ ને ( ગુ. સ. ૩૩૫-૪૦ ), ઈ. સ. ૬૫૪૫૯ ૭૬ તામ્રપત્રો ૩૩૭આષાઢ.વ.૫ ઇ. એ. , ૭ પા. ૭૬ ૨૦૫ શીલાદિત્ય ૩ જે (ગુ. સ. ૩૪૦–૩૭૦ ) ઈ. સ. ૬૫૯-૬૮૯ ૭૭ તામ્રપત્રો ૩૪રશ્રાવણવ.૯ ઈએ. .૫ ૫. ૨૭ ૨૧૦ ૭૮ તામ્રપત્રનું બીજું પતરું ૩૪૩ જ. ..ર.એ.સો.ન્યુ. માત્ર દિ. અષાઢ વ. સી. વ. ૧ ૫. ૩૭ ૨૧૫ ૧૬૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫૧ સંગ્રહીત લેખેની અનુક્રમણિકા અ. નં. લેખની વિગત આ સાલ કયાં પ્રસિદ્ધ હાલ માં છે પૃષ્ઠ ૭૯ તામ્રપત્રો ૩૪૬ માર્ગ. વ. ૩ , ૭૧ પ્રિ.ઓ..મ્યુ.મું. ૨૧૮ (૮૦ તામ્રપત્રો ૩૪૬ પૈષ સુ. ૭ ૨૨૦ - ૮૧ ભાવનગરવાળાં તામ્રપત્ર- ૩૪૭ વૈ. સુ. ૧૫ એ. સ. પી. કે. સ. બા. મ્યુ. ભા. ૨૨૨ ૧૯૧૫-૧૬ ૫. ૫૫ ૮૨ લુંસડીમાંથી મળેલાં તામ્ર. પત્રો ૩૫૦ ફાગુન ૨, ૩ એ. ઈ. . ૪ પા. ૭૪ ૨૨૩ ૮૩ તામ્રપત્રો '૩૫ર ભાદ્ર. સુ. ૧ ઈએ.વ. ૧૧ પા. ૩૦૫ બા. મ્યુ. ભા. ૨૩૦ ૮૪ તામ્રપત્રો . ૩૫૬ . ? ૭ જ.બો..રો.એ.સો.ન્યુ. २३१ સી. વ. ૧ પા. ૫૭ અને વ. યુ. રા. ૮૫ ખેડાનાં તામ્રપત્ર ૩૬ વે. સુ. ૧ જ. બે, એ.સો. વ. ૭ ૨૪૨ પા. ૯૬૮ ૮૬ તામ્રપત્રનું પહેલું પતરું માત્ર . – જ....એ.સે.ન્યુ. પ્રિ.ઓ..મ્યમું. ર૪૫ સી. વ. ૧ પા. ૭૦ ૮૭ તામ્રપત્રનું બીજું પતરું માત્ર , , પા. ૪૦ વ. મ્યુ. ૨૪૬ શીલાદિત્ય ૪ થી ( ગુ. સં. ૩૭૦-૯૦ ) ઈ. સ. ૬૯-૭૦૯ ૮૮ દેવળીનાં તામ્રપત્રો ૩૭૫ છ વ. ૫ ભા. પ્રા. સં. ઈ.પ. ૫૪ બા. મ્યુ. ભા. ૨૪૯ ૮૯ તામ્રપત્રો ૩૭૬ માગસુ.૧૫ એ.ઇ., ૫ એપેન્ડીકસ ૨૫૯ ન. ૪૯૨ પા. ૬૯ ૯૦ તામ્રપત્ર ૩૮૧ માર્ગ. સુ. ૬ જ.બો.બ્રેરો.એ.સે.ન્યુ. પ્રિ.ઓ.વે.મ્યુ.મેં. ૨૬૦ સી. વ. ૧ પા. ૭૫ ૯૧ તામ્રપત્ર ૩૮૨ માર્ગ. સુ. ૬ એ.ઈ.. ૫.એપેન્ડીકસ ૨૬૧ નં. ૪૯૩ ૫, ૬૯ ૯૨ તામ્રપત્રો ૩૮૭. પૈષ ૧,૪ આ. સ. રી. ૨સ. બા. મ્યુ. ભા. ૨૬૨ ૧૯૧૫–૧૬ પા. ૫૫ શીલાદિત્ય ૫ એ. (ગુ. સ. ૩૯-૪૨૦) ઈ. સ. ૭૦૯-૩૯ ૯૩ ગેંડળનાં તામ્રપત્રો ૪૦૩ માલ વ. ૧૨ જ. બો. લે.રો. એ.સો. પ્રિ.ઓ.વે.સુ.મું. ૨૬૩ . ૧૧ પા. ૩૩૫ ૯૪ ગેંડળનાં તામ્રપત્ર ૪૦૩વશાખશુ.૧૩ ૨૭૫ શીલાદિત્ય ૬ ઠ્ઠો (ગુ. સ. ૪ર૦-૪૫) ઈ. સ. ૭૩૯-૬૪ ૯૫ તામ્રપત્ર ૪૪૧ કાર્તિક સુ. ૫ ઇ. એ. વ. ૬ પા. ૧૬ ૨૮૦ શીલાદિત્ય ૭ મે (ગુ. સ. ૪૪૫-૪૫૦ ) ઈ. સ. ૭૬૪-૬૯ ૯૬ અલીણુનાં તામ્રપત્રો ૪૪૭ ૪ સ. ૫ કે.ઈ.ઈ.વ ૩ પા. ૧૭૧ પ્રિ.ઓ.કે.મ્યુ.મેં. ૨૮૮ દાતા તથા સાલ ન જણુએલાં (વલભી) તામ્રપત્રો ૯૭ તામ્રપત્રનું પતરું પહેલું જ.બો. ર.એ.સે.ન્યુ. ૩૦૨ સી. વ. ૧ પા. ૪૩ ૯૮ પા. ૪ ૩૦૪ ૯ પા. ૪૬ ૧૦૦ તામ્રપત્રના પહેલા પતરાને ટુકડો ૫. ૪૮ ૩૦૮ પા. ૪૮ ૩૦૭ ૧૦૧ ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ હાલ માં છે. અ. ન. તેમની વિગત ૧૦૨ વિજયરાજના બેડના તામ્રપત્રો ૧૦૭ સ્માશ્રય શીલાદિત્યના નવ- સારીનાં તામ્રપત્રો ૧૦૪ વ્યાશ્રય લીલાદિત્યનાં સંર તનાં તામ્રપત્રો ૧૦૫ મંગળરાજનાં બલસારનાં તામ્રપત્રો ૧૦૬ પુલસિ જનાશ્રયનાં નવ- સામાં તામ્રપત્રો ૧૦૭ નાગવર્ધનનાં નિરપણના પાછી એની અનુમણિકા ગુજરાત ચાલુક્ય વંશી સાલ માં પ્રસિંહ ચે. સં. ૩૮૪ વૈ. ઇ. એ. વ. ૭૫, ૨૪૧ સુ. ૧૫ ચે. સ. ૪૨૧: એ.ઈ. વ. ૮ પા. ૨૨૯ માય સુ. ૧૩ ચે, સ. ૪૪૩ વિ. ઓ., રી. આ, શ્રા. સ. ૧૫ સે. પા. ૨૨૫ ૨. સ. ૬૫૩ જ. બો. બે. ર. એ.સો. વૈ. ૧૬ પા. ૫ ૨. સ. ૪૯ વિ. ઓ.કે, રી. એ. કા. સુ. ૧૫ સે. પા. ૨૩૦ છે. એ. . ૮ પા.૧૨૩ પ્રિ.ઓ...મ્યુ.મું. ૧૪ તામ્રપત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત શબ્દસૂચી ઈ. ઈ આ. સ. ૨. સ. સી. આકોલેજીકલ સર્વે વેટને સરકલ રીપેટ એપિઝાકિઆ ઇલિકા એ. ભા. એ. ઈ. એનાસ ભાંડારકર ઓરીએન્ટલ ઇન્સ્ટીટયુટ ઇડિયન એન્ટીકરી કાપર્સ ઇન્ડિકપશિઓનમ ઇન્ડિકામ ગુ. સં. ગુસ–વલભી સંવત જ. બેં. એ. સે. જરનલ બેંગાલ એશિઆટિક સેસાઈટિ જ. . મેં. ૨. એ. સે. જરનલ બેબે બ્રેન્ચ યલ એસિઆટિક સોસાટી , , ન્યુ. સી , , , ન્યુ. સીરીઝ જ. જે. એ. સે. જરનલ રેયલ એશિયાટિક સોસાઈટી નેટ, ગે હી. એગા. નેટ ગૌરીશંકર હીરાચંa એગ્રાકૃત પ્રા. સં. ઈ. ભાવનગર પ્રાકૃત અને સંસ્કૃત ઈક્રિપશન્સ પ્રિ. એ. વે. મ્યુ. મું. પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ મુબઈ બ. યુ. જૂ બહાદુરખાનજી મ્યુઝિયમ જાનાગઢ બા. યુ. ભા. બાર્ટન મ્યુઝિયમ ભાવનગર બ્રિ. યુ. બ્રિટિશ મ્યુઝિયમ લંડન ભા. પ્રા. સં. ઈ. ભાવનગર પ્રાકૃત અને સંસ્કૃત ઈસ્ક્રિપશન્સ રો. લી. એ. પી. એ. કે. રીવાઈઝડ લીસ્ટ એન્ટીકવેરીઅન રીમેઈન્સ બબે પ્રેસીડન્સી વ. ચુ. વળા મ્યુઝીયમ વી. એ. કે. રા. આ. સે. વીએના એરીયેન્ટલ કેગ્રેિસ રીપેર્ટ આર્યન સેકશન વી. એ. જ. વીએના રીયેન્ટલ જરનલ વિ. યુ. રા. રી. વોટસન મ્યુઝિયમ રાજકોટ રીપેર્ટ શ. સં. શક સંવત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨ સભાના પરિતિષસ્થી પ્રસિદ્ધ ગ્રન્થ એ (૧) મેટલીંકના નિબંધેન ભાષાન્તર) રા. રા. ધનસુખલાલ મુ. મહેતા. (૨) વૈષ્ણવધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ–રા. રા. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી, ( ૩ ) શૈવમતને સંક્ષિપ્ત ઈતિહાસ-રા. શા. હર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી. (૪) દેહ, જીવ અને આત્માની વૈજ્ઞાનિક મીમાંસા (ભાષાન્તર)–રા. રા. પ્રેમશંકર નારસુજી દવે. (૫) લેર્ડ મોરલીકૃત કેમ્બ્રોમિસ (ભાષાંતર ), સત્યાગ્રહની મર્યાદા–રા. ૨. મહાદેવ હરિભાઈ દેશાઈ બી. એ. એલએલ. બી. ૩ સભાના આશ્રયથી પ્રસિદ્ધ ગ્રન્થ ૬ (૧) નર્મષ–સ્વ. કવિ નર્મદાશંકર લાલશંકર દવે. (૨) “ભક્તકવિ શ્રી દયારામનું જીવનચરિત્ર”—લે. ૨. શંકરપ્રસાદ છગનલાલ રાવળ, પ્રકાશક રા. રા. નારાયણદાસ પરમાનંદદાસ ડાઈવાળા. (૩-૪) કાઠિયાવાડનું કંઠસ્થ સાહિત્ય, ભાગ ૧ લે તથા ૨ જે ( પ્રાચીન વાર્તાસંગ્રહ)રા. રા. હરગોવિન્દ પ્રેમશંકર ત્રિવેદી, (૫) અભિમન્યુઆખ્યાન-જન તાપીત ( ૨. સં. ૧૭૮૫) રા. ૨. મંજુલાલ રણછોહલાલ મજમુદાર, બી. એ. એલએલ બી. (૬) સંયુક્તાખ્યાન (કાવ્ય) રા. રા. ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યા, એમ. એ. - ૪ મુદ્રણાલયમાં ૭ (૧) રૂસ્તમ બહાદુરને પવાડો (શામળ) ૨. રા. અંબાલાલ બુ. જાની, બી. એ. (૨) કેશવકત ભાગવત દશમસ્કંધ-રા. રા: (૩) રા. રા. નરસિંહરાવ ભેળાનાથ દીવેટીયાનાં “ ફાઈલોજીકલ લેકચર્સ” ભાગ ૧ લાનું ભાષાન્તર (સટિશ્યન)–રા. રા. રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી, બી. એ. (૪) “ ચતુર્વિશતિબંધ ”—ગુજરાતી અનુવાદ; લેખક છે. હિરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ. (૫) પ્રબંધચિંતામણિ–મેરૂતુંગાચાર્યકૃત ગુજરાતી અનુવાદ, તૈયાર કરનાર રા. ૨. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી. (૬) મહાભારત ગુજરાતી, ભાગ ૨ જે આરણ્યક પર્વ, સંશોધક રા. ૨. કેશવરામ કાશીરામ શાસ્ત્રી, માંગરોળ, (૭) નરપતિકૃત “પંચદંડ”(સં. ૧૫૪૫) સંશોધક રા. રા. શંકરપ્રસાદ છગનલાલ રાવળ. ૫ તૈયાર થતાં ૫ (૧) રાસમાળાની પૂરણિકા-દિ. બ. રણછોડભાઈ ઉદયરામ દવેએ સંગ્રહીત, ગોઠવી લખનાર રા. ૨. ગિરજાશંકર વલ્લભજી આચાર્ય એમ. એ. (૨) “રુકિમણીરી વેલી "-(પ્રાચીન ) તૈયાર કરનાર રા. રા. નટવરલાલ ઈચ્છારામ સાઈ બી. એ. (૩) મધુસૂદન વ્યાસકૃત હંસાવતીની વાર્તા. સં. ૧૬૫૪ (પ્રાચીન) સંશાધક રા. રા. શંકરપ્રસાદ છગનલાલ રાવળ. (૪–૫) શૈવધર્મ અને વૈષ્ણવધર્મ, તેના સિદ્ધાન્તો, ગુજરાતમાં પ્રચાર અને ગુજરાતી સાહિત્ય ઉપર તેની અસર, દ્વિતીય આવૃત્તિ, કર્તા રા. ૨. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી. મળવાનું ઠેકાણું- મેસર્સ એન. એમ. ત્રિપાઠી બુકસેલર્સ એન્ડ પબ્લીશર્સ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ગ્રી: गुजरातना ऐतिहासिक लेख મૌર્યવંશી રાજા અશોકનાં ઘર્મશાસનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख मौर्यवंशी राजा अशोकनां धर्मशासनो કાઠિયાવાડ દ્વીપકલ્પમાંના જાનાગઢ રાજ્યના રાજધાનીના શેહેર જાનાગઢની પૂર્વે આશરે એક માઈલ છેટે અશોકનાં પ્રસિદ્ધ ચિદ શાસને મળી આવ્યાં છે તે હેટા અને પવિત્ર ગિરનાર પર્વતની આસપાસની ખીણમાં જવાના સાંકડા માર્ગ ઉપર આવેલાં છે. જમીનની સપાટીથી બાર ફીટ ઉંચાઈવાળા અને નીચેના ભાગમાં ૭૫ ફીટના પરિઘવાળા વિશાળ ગળ કરેલા અને લગભગ શંકુ આકૃતિવાળા ગ્રેનાઈટના ખડકની સે ચરસ ફીટથી પણ વધારે ખડબચડી સપાટી ઉપર આ લેખ પથરાયેલો છે. અશોકનાં શાસને ઉપરાંત આ ખડક ઉપર બીજા બે લેખે કતરેલા છે જેમાં એક મૌર્ય રાજા ચન્દ્રગુપ્તના પ્રાંતિક સુખ વૈશ્ય પુષ્યગુપ્ત બંધાવેલા સુદર્શન તળાવમાં સમારકામ સંબંધી મહાક્ષત્રપ દામનના સમયને છે. બીજો લેખ ગુપ્તરાજા સ્કન્દગુપ્તના સમયને છે અને સુરાષ્ટ્રના સુબા અને પિત્તના દીકરા થકપાલિત ઈ. સ. ૪૫૬-૭ માં કરાયેલા વિશેષ સમારકામ સંબંધી છે. અશોક લેખ ખડકની ઈશાન બાજુ ઉપર છે. ચિદ શાસને પડખોપડખ બે હારે ગોઠવેલાં છે. અને સીધી લીટીથી એક બીજાથી જાદાં પડાયેલાં છે, ડાબી બાજુની હારમાં એકથી પાંચ અને જમણી બાજુએ છથી ૧૨ શાસને છે. તેરમું અને ચદમું શાસન અનુક્રમે પાંચમા અને બારમા શાસન નીચે છે. મેજર જેમ્સ ટોડ ઈ. સ. ૧૮૨૨ના ડીસેમ્બરમાં ગિરનાર ઉપર ગએલ ત્યારે આ લેખ આબાદ સ્થિતિમાં હતા. ત્યાર બાદ જાનાગઢથી ગિરનાર જવાને બધ બાંધતી વખતે આ લેખના પાંચમા અને તેરમા શાસનના અમુક ભાગ સુરંગથી ઉરાડી દીધા હતા. અત્યારે આ લેખ ઉપર છે. જેમ્સ બરસની ભલામણથી છાપરું ઉભું કરવામાં આવ્યું છે. તેરમા શાસનના ગુમ થએલ ભાગના બે કટકા હાલમાં મળ્યા છે અને તે જૂનાગઢ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख प्रथम शासन १ (अ) इयं धमलिपी देवानंपियेन २ प्रियदसिना राजा लेखापिता (ब) इध न किं३ चि जीवं आरभिप्ता प्रजूहितव्यं १ (क) न च समाजो कतव्यो ( 3 ) बहुकं हि दोसं ५ समाजम्हि पसति देवानप्रियो प्रियदसि राजा ६ (इ) अस्ति पि तु एकचा समाजा साधुमता देवानं ७ प्रियस प्रियदसिनो रालो (फ) पुरा महानसमि ८ देवानंप्रियस प्रियदसिनो राजो अनुदिवसं ब९ इनि प्राणसतसहस्रानि आरभिसु सूपाथाय . १० (ग) से अज यदा अयं धमलिपी लिखिता ती एव प्रा११ णा आरमरे सूपाथाय द्वो मोरा एको मगो सो पि १२ मगो न ध्रुवो ( ह ) एते पित्री प्राणा पछा न आरभिसरे શાસન ૧ લું અ. આ નીતિલેખન દેવના પ્રિય પ્રિયદર્શિ રાજાએ લખાવેલ છે. બ. અહી કોઈ પણ જીવતા પ્રાણીને મારવું નહીં, તેમ જ હેમવું નહીં. ક. અને કોઈ પણ ઉત્સવસંમેલન ભરવું નહીં. * છે. કારણ કે દેના પ્રિય પ્રિયદર્શ રાજા ઉત્સવસંમેલનમાં બહ દેણ જુએ છે. ઈ પણ વળી કેટલાંક એવાં ઉત્સવસંમેલને છે કે જે દેવેને પ્રિય પ્રિયદર્શિ રાજાથી સારાં મનાય છે. પૂર્વ દેવના પ્રિય પ્રિય રાજાના રસેડામાં સૂપ બનાવવા માટે ઘણું લાખ પ્રાણીઓ જ મારવામાં આવતાં હતાં. ગ. પણ હવે જ્યારે આ નીતિલેખન લખાયું છે ત્યારે સૂપને માટે માત્ર ત્રણ પ્રાણી મારવામાં આવે છે, એ મેર અને એક હરણ, વળી આ હરણ પણ હમેશ નહીં. હ. આ ત્રણ પ્રાણીઓ પણ ભવિષ્યમાં મારવામાં આવશે નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ राजा अशोकनां धर्मशासनो बीजं शासन १ (अ) सर्वत विजितमि देवानंप्रियस पियदसिनो रामो २ एवमपि प्रचंतेसु यथा चोडा पाडा सतियपुतो केतलपुतो आ तंब३ पंणी अंतियको योनराजा ये वा पि तस अंतियकस सामीपं । ४ राजानो सर्वत्र देवानंप्रियस प्रियदसिनो राम्रो द्वे चिकीछ कता ५ मनुसचिकीछा च पसुचिकीछा च ( ब ) ओसुढानि च यानि मनुसोपगानि च ६ पसोपगानि च यत यत नास्ति सर्वत्रा हारापितानि च रोपापितानि च ७ (क) मूलानि च फलानि च यत यत्र नास्ति सर्वत हारापितानि च रोपापितानि च ८ (ड) पंथेसू कूपा च खानापिता ब्रछा च रोपापिता परिभोगाय पसुमनुसानं શાસન બીજી દેવોના પ્રિય રાજાના (જિતેલા) પ્રદેશમાં બધે તેમ જ સરહદ ઉપરના રાજાઓ જેવા કે ચેડ, પાય, સતિયપુત, કેતલપુત તેમજ તામ્રપણું અને કેનરાજા અંતિયક અને વળી આ અંતિયકની પડોશમાં જે રાજાઓ છે તેમાં બધે દેવોના પ્રિય રાજાથી બે પ્રકારની ચિકિત્સા સ્થાપવામાં આવી : માણસની ચિકિત્સા અને પશની ચિકિત્સા. અને જ્યાં જ્યાં મનુષ્યોપયોગી અને પશુપયેગી ઔષધે નહતાં ત્યાં ત્યાં તે મંગાવવામાં આવ્યાં અને રોપાવવામાં આવ્યાં. જ્યાં જ્યાં મૂળે અને ફળે નહાતાં ત્યાં ત્યાં તે મંગાવવામાં આવ્યાં અને રોપા વવામાં આવ્યાં. પશુ અને મનુષ્યના ઉપયોગ માટે રસ્તાઓ ઉપર કુવાઓ ખેરાવવામાં આવ્યા અને અને રોપાવવામાં આવ્યાં. त्रीजु शासन १ (अ) देवानंपियो पियदसि राजा एवं आह (ब) द्वादसवासामिसितेन मया इदं आञपितं २ (क) सर्वत विजिते मम युता च राजूके च प्रादेसिके च पंचस पंचसु वासेसु अनुसं३ यानं नियातु एतायेव अथाय इमाय धंमानुसस्टिय यथा अञा४ य पि कंमाय (ड) साधु मातरि च पितरि च सुसूसा मित्रसंस्तुतञातीनं ब्राह्मण५ समणानं साधु दानं प्राणानं साधु अनारंभो अपव्ययता अपभाडता साधु ६ (इ) परिसा पि युते आजपयिसति गणनायं हेतुतो च व्यंजनतो च શાસન ત્રીજું અ. ના પ્રિય રાજા આ પ્રમાણે બેલે છે : બ. રાજ્યાભિષેક થયાને બાર વર્ષ થયાં ત્યારે મહારાથી નીચે ને હુકમ કાઢવામાં આવ્યા દરેક પાંચ પાંચ વર્ષ પ્યારા પ્રદેશમાં બધે યુકત રાક અને પ્રાર્દેશિક સંપૂર્ણ મુસાફરીએ નીકળશે અને તે આ હેતુ માટે ( એટલે કે ) નીચેના નીતિશિક્ષણું માટે તેમ જ બીજા કામકાજ માટે: ડ. માતા અને પિતા તરફ સુશ્રુષા સારી છે. મિત્ર, ઓળખીતા, સંબંધી, બ્રાહ્મણુ અને શમણું તરફ ઉદાર વૃત્તિ સારી છે. પ્રાણીઓની અહિંસા સારી છે, ઓછા ખર્ચ અને ઓછું સંઘરવું સારું છે. ઈ. (આ નિયમો) હેતુપુર સર અને અક્ષરશઃ તેંધવા માટે પરિષદ પણ “યુક્ત” ને ફરમાવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख चोथु शासन १ (अ) अतिकातं अंतरं बहूनि वाससतानि वढितो एव प्राणारंभो विहिंसा च भूतानं ज्ञातीसु २ असंप्रतिपती ब्राह्मणस्रमणानं असंप्रतीपती (ब)त अज देवानंप्रियस प्रियदसिनो राम्रो ३ चमचरणेन भेरीघोसो अहो घमघोसो विमानदर्सणा च हस्तिदसणा च ४ अगिखंधानि च अञानि च दिव्यानि रूपानि दसयिप्ता जनं (क ) यारिसे बहूहि वाससतेहि ५ न भूतपुवे तारिसे अज वढिते देवानंप्रियस प्रियदसिनो राम्रो धंमानुसस्टिया अनारं६ भो प्राणानं अविहीसा भूतानं ज्ञातीनं संपटिपती ब्रह्मणसमणानं संपटिपती मातरि पितरि ७ सुमुसा थैरसु सा ( ड ) एस अने च बहुविधे धंमचरणे वढिते (ए) वढयिसति चेव देवानप्रियो ८८ प्रियदसि:राजा धंमचरणं इदं (फ) पुत्रा च पोत्राच प्रपोत्रा च देवानंप्रियस प्रियदसिनो राजो २ प्रवधयिसंति इदं धंमचरणं आव सवटकपा धंममि सीलझि तिस्टंतो धंमं अनुसासिसंति १० (ग) एस हि सेस्टे कंमे य धंमानुसासनं (ह ) धंमचरणेपि न भवति असीलस (इ) ત રૂમણિ પ્રાથમિક ११ वधी च अहीनी च साधु (ज) एताय अथाय इदं लेखापितं इमस अथस वधि युजंतु हीनि च १२ नो लोचेतव्या ( क ) द्वादसवासाभिसितेन देवानंप्रियेन प्रियदसिना राजा इदं लेखापितं શાસન ચેર્યું અ. પૂર્વ સમયમાં ઘણાં સિકાં સુધી પ્રાણીઓને વધ અને જીવેની હિંસા નિરન્તર વધતી જતી હતી. (તેમ જ) જ્ઞાતિજન તરફ અવિવેક અને બ્રાહ્મણ અને શ્રમણ તરફ અવિવેક ( પણ વધે તે હતે ). પણ હવે દેના પ્રિય રાજાની નીતિચર્યાને લીધે ઢેલને અવાજ હવે નીતિને અવાજ (થયા છે. ) લેકને વિમાન, હાથીઓ, અગ્નિસમૂહ અને બીજા દિવ્ય રૂપ બતાવીને. ક. ઘણાં સૈકા સુધી પૂર્વે અસ્તિત્વમાં નહોતાં એવાં હવે દેવેના પ્રિય રાજાના નીતિશિક્ષણને લીધે પ્રાણીઓના વધને અટકાવ, જીની અહિંસા, જ્ઞાતિજન તરફ વિવેક, માતાપિતાની સેવા, બ્રાહ્મણ અને શ્રમણે તરફ વિવેક, અને વૃદ્ધની સેવા ( એ બધાં ) વધ્યાં છે. આ અને બીજી ઘણી રીતે નીતિશય વધી છે. અને આ નીતિચર્યા ના પ્રિય રાજા હમેશાં વધારશે. . ના પ્રિય રાજાના પુત્રો પૌત્રો અને પ્રપૌત્રો આ નીતિચર્યાને પ્રલયપત્ત વધારશે. નીતિ અને શીલ પાળીને નીતિનું શિક્ષણ આપશે. ગ. આ નીતિનું શિક્ષણ તે શ્રેષ્ઠ કામ છે. હ. શીલ વિનાના પુરૂષ માટે નીતિચર્યા દેતી નથી, તેટલા માટે આ અર્થની વૃદ્ધિ અને અનુણુપ સારી છે. જ. નીચેના હેતુ માટે આ લખવામાં આવેલ છે. એટલે કે આ આચરણની વૃદ્ધિ પેજવી " અને તેની હાનિ પસંદ કરવી નહીં. ક, દેના પ્રિય રાજાએ, અભિષેકને બાર વર્ષ થયે લખાવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ राजा अशोकनां धर्मशासनो पांच, शासन १ (अ) देवानंप्रियो पियदसि राना एवं आह ( ब ) कलाणं दुकरं (क ) यो आदिकरो कलाणस सो दुकरं करोति २ (ड)त मया बहु कलाणं कतं ( ए ) त मम पुता च पोता च परं च तेन य मे अपचं __ आव संवटकपा अनुवतिसरे तथा ३ सो सुकतं कासति (फ ) यो तु एत देसं पि हापेसति सो दुकतं कासति (ग ) सुकरं हि पापं ( ह ) अतिकातं अंतरं ४ न भूतप्रुवं धंममहामाता नाम ( इ ) त मया त्रैदसवासाभिसितेन धंममहामाता कता (ज) ते सवपासंडेसु व्यापता धामधिस्टानाय ........... ધંમત ર થોળોનાંધારાનું રિપેળિાનં વા વર્ગ માપત્તા () મતમયે, વ ........... મુલાય ધંમયુતાનં પરિવાય વ્યાપતા તે (૪) વંધનયસ રિવિવાનીય ................. પ્રજ્ઞા તામછારે વા થોડુ વા વ્યાવતા તે (૧) વાઢિપુરે ર વાહિતુ જ ये वापि मे अने जातिका सर्वत व्यापता ते ( न ) यो अयं धमनिसितो ति व ........ તે હંમમહામાતા (મો) જુતાય થાય ગયે ધંમતિ કિવિતા શાસન ૫ મું અ. ના પ્રિય રાજા આ પ્રમાણે કહે છે. બ. કલ્યાણ કરવું દુષ્કર છે. ક. જે કલ્યાણ કરવાની શરૂવાત કરે છે તે દુષ્કર (કર્મ) કરે છે. હવે હું બહુ કલ્યાણ કર્યું છે. એ. તેથી મહારા પુત્ર, પૌત્રો અને તેના પછી પ્રલયપર્યત થનારા વંશને જે તે પ્રમાણે વર્તશે ને સુકૃત કરશે. પણ જે આને લેશ પણ અનાદર કરશે તે દુષ્કૃત કરશે. કારણ કે પા૫ સુકર છે. પૂર્વસમયમાં નીતિના મહામાત્ર નામે નહોતા. પણ અભિષેકને તેર વર્ષ થયેથી હેં નીતિના મહામાત્રા કર્યા ( નીમ્યા ). બધા પન્થમાં નીતિ સ્થાપવામાં તેઓ મચ્યા રહે છે. યોન, કમ્બોજ, ગાર, રિસ્ટિક અને પેણિક અને બીજા જે પશ્ચિમ સરહદ ઉપરના છે તેમાં જે નીતિમાન છે તેઓના ... ... ... ••• .. ••• • :.. તેઓ મેકર અને શેઠ માટે .. .. નીતિમાનના સુખ ... ... માટે અને તેને ( સંસાર ) તૃષ્ણામાંથી મુક્ત કરવા માટે મળ્યા રહે છે. બંધીવાનને મદદ કરવામાં ... - સંતતિ અગર નજર લાગેલાઓને અને વૃદ્ધને (મદદ કરવામાં ) મચા રહે છે. તેઓ પાટલીપુત્રમાં અને બહારના ભાગમાં .... ... બધે મચ્યા રહે છે ...... અને ખીજ હારા જ્ઞાતિજનો હોય છે તેમાં. ન. આ નીતિરક્ષકે ... ... દરેક નીતિ માટે ઉત્સુક છે કે નહીં .. .. એ. આ હેતુ માટે આ નીતિશાસન લખાવવામાં આવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ गुजरातमा ऐतिहालिक लेक शासन १ (अ) देवा सि राजा एवं आह ( ब ) अतिक्रातं अंतरं ल अथकंमे व परिवेदना वा त मया एवं कतं २ न भूतभुव सव ३ (ड) सवे काले भुंजमानस मे ओरोधनी गभागारझि वचमि व ४ विनीतमि च उयानेसु च सवत्र पटिवेदका स्टिता अथे मे जनस ५ पटिवेदेय इति (ए) सर्वत्र च जनस अथे करोमि (फ) य च किंचि मुखतो ६ आञपयामि स्वयं दापकं वा खावापकं वा य वा पुन महामात्रे ७ आचायिके अरोपितं भवति ताय अथाय विवादो निझती व संतो परिसायं १० ( ज ) तस च पुन एस मूले उस्टानं च अथसंतीरणा च ( क ) नास्ति हि कंमतरं ११ सर्वलोकहितप्ता ( ल ) य च किंचि पराक्रमामि अहं किंति भूतानं आनंणं गछेयं १२ इध च नानि सुखापयामि परत्रा च स्वगं आराध्यतु त ( म ) एताय अथाय १३ अयं धमलिपी लेखापिता किति चिरं तिस्टेय इति तथा च मे पुत्रा पोता च प्रपोत्रा च १४ अनुवतरं सर्वलोकहिताय (न) दुकरं तु इदं अत्र अगेन पराक्रमेन શાસન ૬ ઠ્ઠું 04. 3. 3. ८ आनंतरं पटिवेदेतव्यं मे सर्वत्र सर्वे काले ( ग ) एवं मया आज्ञपितं (ह) नास्तिहि मे तोसो ९ उस्टानमि अथसंतीरणाय व (इ) कतव्यमते हि मे सर्वलोकहितं ગ. 6. એ. *. ઈ. જ. ૩. ૩. ન. મ. . દેવાના પ્રિય રાજા ભૂતકાળમાં કામના ત્વમાં નહાતા. પણ ( તેથી ) મ્હેં આ પ્રમાણે ગોઠવણ કરી છે. હું જમતા હાઉ અગર જનાનામાં હાઉં અગર અંદરના એરડામાં હાઉં અગર ગેાશાળામાં પાલખીમાં કે વાડીમાં હાઉં ત્યાં બધે પ્રજાનું કામકાજ ગમે ત્યારે મ્હને નિવેદન કરવા માટે ખબર આપનારા રાખવામાં આવ્યા છે. બધે ઠેકાણે પ્રજાનું કામકાજ કરૂં છઉં. હું જે મઢેથી દાન અગર ઢંઢેરાના હુકમ કરૂં તે સંબંધી તેમજ જે તાકીદ્મની ખાખત મહામાત્રને સોંપવામાં આવી હેાય તે સંબંધી પરિષદમાં વિવાદ થાય અગર સુધારે સૂચવવામાં આવે તે ગમે તે વખતે ગમે ત્યાં તે મ્હને નિવેદન કરવું જોઈએ. એમ મ્હે હુકમ કર્યો છે. કારણ કે કાર્યના નિકાલ કરવામાં અને (તે સંબંધી ) શ્રમ લેવામાં મ્હને કદ્ધિ સન્તુષ થતા નથી. આ પ્રમાણે કહે છે : નિકાલ તેમ જ અહેવાલ રજુ કરવાના ( રિવાજ ) પૂર્વે અસ્તિ બધા ટાકાનું હિત એ મ્હારૂં કર્તવ્ય માનું છઉં. પણ તેનું મૂળ શ્રમ લેવા અને કાર્યના નિકાલ છે. બધા લેાકાનું હિત જાળવવા માટે ખીજું કાઈ વધારે ઉપયોગી કાર્યો નથી. હું જે પ્રયાસ કરૂં છઉં તે એટલા માટે કે હું પ્રાણીના કરજમાંથી મુક્ત થાઉં. આ સંસારમાં તેમને હું સુખ આપું અને પરલેાકમાં તેમા સ્વર્ગ મેળવે. આ રુતુ માટે આ નીતિશાસન લખાવવામાં આવ્યું છે કે તે લાંબા વખત ટકે અને મ્હારા પુત્ર, પૌત્ર અને પ્રપૌત્રા બધા લેાકના હિત માટે આ પ્રમાણે વર્તે. ઉગ્ન પરાક્રમ સિવાય આ દુષ્કર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ राजा अशोकनां धर्मशालनो सातमुं शासन १ (अ) देवानंपियो पियदसि राजा सर्वत इछति सवे पासंडा वसेयु ( ब ) सवे ते सयमं च २ भावसुधिं च इछति (क ) जनो तु उचावचछंदो उचावचरागो ( ड ) ते सर्व व कासंति एकदेसं व कसंति ३ (इ) विपुले तु पि दाने यस नास्ति सयमे भावसुधिता व कतंत्रता व दढभतिता च निचा बाढं શાસન ૭ મું અ. દેવેના પ્રિય રાજા ઈચ્છે છે કે બધા પળે બધે વસવા જઈએ. બ. તે બધા સંયમ અને માનસિક શુદ્ધિની અપેક્ષા રાખે છે. પણ મળે ઉંચી નીચી તૃષ્ણાઓ અને આવેશે ધરાવે છે. કાં તે તેઓ બધી (તૃણું) પરિપૂર્ણ કરે છે અગર અમુક અંશે સફળતા મેળવે છે.) વિપુલ દાન કરનારામાં જે સંયમ, માનસિક શુદ્ધિ, કુતજ્ઞતા, અને દ્રઢ ભક્તિ ન હોય તે (તે) બહુ જ નીચે છે. आठमुं शासन १ (अ) अतिकातं अंतरं राजानो विहारयातां जयासु (ब) एत मगल्या अनानि च एतारिसनि २ अभीरमकानि अहंसु ( क ) सो देवानंप्रियो पियदसि राजा दसवर्सामिसितो संतो अयाय संबोधि ३ (ड) तेनेसा धंमयाता (इ) एतयं होति बाह्मणसमणानं दसणे च दाने च थैरानं दसणे च ४ हिरणपटिविधानो च जानपदस च जनस दस्पनं धंमानुसस्टीच धमपरिपुछा च ५ तदोपया (फ) एसा भुय रति भवति देवानंपियस प्रियदसिनो राजो भागे अंडे શાસન ૮ મું અ. ભૂતકાળમાં રાજાઓ વિહારયાત્રા કરવા નિકળતા. તેમાં મૃગયા અને બીજી તેવી મજાઓ (ભેગવાતી ) હતી. પણ જ્યારે તેના પ્રિય રાજાને અભિષેક થયાને દસ વર્ષ થયાં ત્યારે તે સંબંધિ (બુઢ ગયાં) એ ગયે. તેથી આ ધર્મયાત્રા ( શરૂ કરાઈ). ઈ. આમાં નીચે પ્રમાણે થાય છે. બ્રાહ્મણ અને શમણુનાં દર્શન, ( તેઓને ) દાન, વૃદ્ધાના દર્શન અને સોનાથી પેષણ, ગામડાંઓનાં માણસોનાં દર્શન, (તેને) ધર્મનું શિક્ષણ અને પ્રાસંગિક ધર્મસંબંધી પ્રશ્નો પૂછવાનું દવેના પ્રિય રાજાના (રાજ્યના ) આ બીજા ભાગથી ઘણી પ્રીતિ ઉત્પન્ન થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ गुजरावना ऐतिहासिक लेख नवभुं शासन १ ( अ ) देवानंपियो प्रियदसि राजा एव आह ( ब ) अस्ति जनो उचावचं मंगलं रोते आबाघे वा २ आवाहवीवाहेसु वा पुत्रलाभेसु वा प्रवासंसि वा एतझी च अञमि च जनो उचावचं मंगलं करो ३ ( क ) एततु महिडायो बहुकं च बहुविधं च छुदं च निरथं च मंगलं करोते ( ड ) त कतव्यमेव तु मंगलं (ए) अपफलं तु खो ४ एतरिसं मंगलं (फ) अयं तु महाफले सम्यप्रतिपती गुरूनं अपचिति साधु मंगले य धममंगले [ग] ततेत दासभतकमि ५ पाणेसु सयमा साधु बह्मणसमणानं साधु दानं एतच अन च एतारिसं धममंगलं नाम (ह) त वतव्यं पिता व ६ पुतेन वा भात्रा वा स्वामिकेन वा इदं साधु इदं कतव्य मंगलं आव तस अथस निस्टाना [इ] अस्ति च पि वुतं ७ साधु दन इति [ ज ] न तु एतारिसं अस्ता दानं व अनगहो व यारिसं घंमदानं व धमगोव (क) ततु खो मित्रेन व सुहदयेन वा ८ ञतिकेन व सहायन व ओवादितव्यं तमि तमि पकरणे इदं कचं इंदं साध इति इमिना सक ९ स्वर्ग आराधेतु इति (ल) कि च इमिना कतव्यतरं यथा स्वगारघी શાસન નવમું . મ. ૩. હ. એ. *. ગ. હું.. . ઈ. જ. 3. દેવાના પ્રિય રાજા આમ કહે છે. મંદવાડમાં, પુત્ર તેમ જ માણસે જૂદી જૂદી વિધિ વિધિ કરે છે. પુત્રીનાં લગ્નમાં, પુત્રજન્મવખતે તેમ જ યાત્રાએ જતી વખ્ત કરે છે. આ અને બીજા ( પ્રસંગોએ ) માણસે જૂદી જૂદી પણ આ પ્રસંગે સ્રીએ બહુ અને બહુજાતની ક્ષુદ્ર અને નિરર્થક વિધિ કરે છે. હવે વિધિ કરવી જોઇએ. પણ આ જાતની વિધિ અલ્પ મૂળવાળી છે. પણ નીચેની વિધિ એટલે કે ધર્મ સંબંધી વિધિ બહુ ફળવાળી છે. તેમાં નીચેની વિધિના ( સમાવેશ થાયછે ) ગુલામ અને નાકરાને યેાગ્ય સભ્યતા, વૃદ્ધે તરફ પૂજ્યભાવ પ્રાણી તરફ સંયમ અને બ્રાહ્મણ અને શ્રમણ તરફ દાનવૃત્તિ. આ અને એવી બીજી વિધિ ધર્મવિધિ કહેવાય છે. તેટલા માટે પિતા, પુત્ર, ભાઈ અગર સ્વામીએ ક્લેવું જોઈએ કે આ સારૂં છે, હેતુ પાર પડે ત્યાંસુખી આ વિધિ કરવી એઈએ. અને એમ પણ્ કહેવામાં આવ્યું છે કે દાન દેવું તે સારૂં છે. ધર્મનું દાન અને ધર્મના અનુગ્રહ જેવું બીજું એકે દાન અથવા અનુગ્રહ નથી. તેટલા માટે મિત્ર, સુહૃદય જ્ઞાતિજન અને સેમતીએ તે તે પ્રકરણમાં ( ખીજાને ) ટાકવાં ોઈએ કે આ કરવું જોઈએ, આ સારૂં છે, આ કરવાથી સ્વર્ગ મેળવવું શક્ય છે. અને સ્વર્ગ મેળવવા કરતાં ખીજું વધારે શું ઇષ્ટ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ક. राजा अशोकनां धर्मशासनो दशमुं शासन १ (अ) देवानंपियो प्रियदसि राजा यसो व कीति व न महाथावहा मञते अञत तदात्पनो दिघाय च मे जनो २ धंमसुखंसा सुस्रुसता धंमवुतं च अनुविधियतां (ब) एतकाय देवानंपियो पियदसि राजा यसो व किति व इछति ३ ( क ) यं तु किचि परिकमते देवानं प्रियदसि राजा स सवं पारत्रिकाय किंति सकले अपपरिस्रवे अस (ड) एस तु परिसवे य अपुंज ४ (इ) दुकरं तु खो एतं छुदकेन व जनेन उसटेन व अनत्र अगेन पराक्रमेन सवं परिचजित्पा (फ ) एत तु खो उसटेन दुकरं શાસન ૧૦ મું હમણાં અને ભવિષ્યમાં હારી પ્રજા ધર્મ સેવે અને ધર્મવતનું પાલન કરે તે ( સેવા અને પાલન ) સિવાય યશ અને કીર્તિને કાંઈ માટે કાયદો નથી. ખ. આ માટે દેવોના પ્રિય રાજ યશ અને કીર્તિની ઈરછા રાખે છે. પણ જે પ્રયત્ન દેવાના પ્રિય રાજ કરે છે તે બધે પરલોક માટે છે કે જેથી બધાં માણસ છે ભય ખેડે. પણ ભય આ છે, એટલે કે અ પુણ્યવ. ઈ. પણ શુદ્ર તેમ જ ઉંચા માણસથી ઘણું જ ખંત અને બીજું બધું તજી દીધા વિના આ ( સાધવું ) દુષ્કર છે. પણ ઉચ્ચ માણસને માટે આ ખાસ ફુકર છે. __ अगीआरभु शासन १ (अ) देवानंपियो पियदसि राजा एवं आह (ब) नास्ति एतारिसं दानं यारिसं ___ धंमदानं धंमसंस्तवो वा धंमसंविभागो वा धंमसंबधो व २ ( क ) तत इदं भवति दासभतकमि सम्यप्रतिपती मातरि पितरा साधु सुमुसा मितसस्तुतातिकानं बाह्मणस्रमणानं साधु-दानं ३ प्राणानं अनारंभो साधु (ड) एत वतव्यं पिता व पुत्रेन व भाता व मितसस्तुत आतिकेन व आव पटीवेसियेहि इद साधु इद कतव्यं ४ (इ) सो तथा करु इलोकचस आरधो होति परत च अंनंतं पुइनं भवति तेन धंमदानेन , શાસન ૧૧ મું અ. દેવેના પ્રિય રાજા આમ કહે છે? ૧. ધર્મના દાન જેવું બીજું દાન નથી, ધર્મ ( દ્વારા ) ઓળખાણ જેવી બીજી ઓળખાણ નથી, ધર્મની લ્હાણી જેવી બીજી કહાણી નથી, અને ધર્મ ( દ્વારા ) સંબન્ધ જે બીજો સંબધ નથી. તેમાં આનો સમાવેશ થાય છે-દાસ અને નોકરો તરફ સમાવ, માતા અને પિતાની સેવા. મિત્ર ઓળખીતા અને સંબધી બ્રાહ્મણ અને શ્રમણ તરફ ઉદારતા અને પ્રાણુની અહિંસા. આ બાબતમાં પિતા, પુત્ર, ભાઈ, મિત્ર, ઓળખીતા સંબન્ધી અને પાડેસીએ પણ કહેવું જોઈએ કે આ સારું છે, આ કરવું જોઈએ. તે પ્રમાણે જે તે કેાઈ) કે તે આ લોકમાં સુખની પ્રાપ્તિ થાય છે અને તે ધર્માનથી પરલોકમાં પણું અનન્ત પુણ્ય થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख बारभु शासन १ ( अ ) देवानंपिये पियदसि राजा सवपासंडानि च पवजितानि च घरस्तानि च पूजयति दानेन च विवाघाय च पूजाय पूजयति ने २ (ब) न तु तथा दानं व पूजा व देवानंपियो मंजते यथा किति सारवढी अस सवपा संडानं ( क ) सारवढी तु बहुविधा ३ (ड) तस तु इदं मूलं य वचिगुती किंति आत्पपासंडपूजा व परपासंडगरहा व नो भवे अप्रकरणमि लहुका व अस ४ तमि तमि प्रकरणे (ए) पूजेतया तु एव परपासंडा तेन तन प्रकरणेन (फ) एवं करुं आत्पपासंडं च वढयति परपासंडस च उपकरोति ५ (ग) तदंप्रथा करोतो आप्तपासंड च छणति परपासंडस च पि अपकरोति (ह ) योहि कोचि आत्पपासडं पूजयति परपासंडं व गरहति ६ सर्व आत्पपासंडभतिया किंति आत्पपासंडं दीपयेम इति सो च पुन तथ करातो आत्पपासंडं बाढतरं उपहनाति (इ) त समवायो एव साधु ७ किंति अञमंजस धंमं झुणारु च सुसुसेर च ( ज ) एवं हि देवानंपियस इछा किंति सवपासंडा बहुसुता च असु कलाणगमा च असु । ( क ) ये च तत्र तत प्रसंना तेहि वतव्यं (ल) देवानंपियो नो तथा दानं व पूजां व मंजते यथा किंति सारवढी अस सर्वपासडानं ( म ) बहका च एताय ९ अथा व्यापता धंममहामाता च इथीझखमहामाता च वचभूमीका च अने च निकाया (न) अयं च एतस फल य आत्पपासंडवढी च होति धंमस च दीपना Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ राजा अशोकनां धर्मशासनो શાસન ૬૨ સુ દેવાના પ્રિય રાજા બધા પન્થાને માન આપે છે. સાધુને તેમ જ ગૃહસ્થાને માન આપે છે, દાનથી અને વિવિધ જાતની પૂજાથી માન આપે છે. મ. બધા પન્થાનાં સારભૂત તત્ત્વાની વૃદ્ધિના જેવાં બીજાં એકે દાન અગર પૂજા માનતા નથી, તત્ત્વોની વૃદ્ધિ બહુ જાતની ( હાય છે ). પણ તેનું મૂળ ખેલવામાં સંભાળ એ પ્રશંસા અગર ખીજાના પન્થની નિંદા દરેક પ્રકરણમાં ખીજાના પન્થેને માન આપવું જોઈએ. એમ કરે છે તે પન્થની વૃધ્ધિ કરે છે અને ખીજાના . .. 3. ઈ. ક્ ગ. જ. H. પણ જો અન્યથા વર્ષે તા પોતાના પન્થને ધક્કો ઉપર પણ અપકાર કરે છે. r, ११ છે. ( એટલે કે ) પ્રસંગ વગર પોતાના પન્થની ઉદ્ભવે નાડું અને પ્રસંગે પણ ને પ્રમાણુસર થાય. ઈ. તેટલા માટે સલાહસંપ જ કલ્યાણકારક છે. એટલે કે એક બીજાના ધર્મ સાંભળે અને ધર્મની આજ્ઞા પાળે. પન્થના ઉપર ઉપકાર કરે છે. પહોંચાડે છે અને ખીજાના પન્થની કારણ કે જે પેાતાના પન્થને પૂજે છે અને ખીજાના પન્થને નિંદે છે અને તે બધું પેાતાના પન્થ તરફની ભક્તિને લીધે એટલે કે પાવાના પન્થ કીર્તિ પામે તેવા હેતુથી તા તેમ કરવાથી પેાતાના પન્થને ઘણે દરજ્જે નુકશાન પહાંચાડે છે. ૩. અને જેએ પાતપાતાના પન્થમાં પ્રસન્ન રહે છે તેઓને કહેવું જોઈએ કે ૩. બધા પન્થાના મુખ્ય તત્ત્વાની વૃદ્ધિ જેટલાં દાન અગર પૂજાને દેવાના પ્રિય રાજા ગણુતા નથી. અને આ માટે બહુ અમલદાર રાકવામાં આવ્યા છે જેવા કે નીતિના મહામાત્ર, સીએને કાબુમાં રાખનારા મહામાત્રા, ગોશાળાની દેખરેખ રાખનારા અને બીજા દરજાના અમલદ્દારી. અને તેનું કુલ આ છે—પાતાના પન્થની વૃદ્ધિ થાય છે અને ધર્મની કીર્તિ ( વધે છે. ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat કારણ કે દેવાના પ્રિય રાજાની એવી ઇચ્છા છે કે બધા પન્થે બહુજ્ઞાનવાળા અને કલ્યાણુકારક મતવાળા હૈાવા જોઇએ. www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ १२ गुजरातना ऐतिहासिक लेख तेरभु शासन १ ( अ )... जो कलिंगा वज........(ब) वढे सतसहस्रमात्रं तत्रा हतं बहुतावतकं मत ( क ) तता पछा अधुना लधेसु कलिंगेसु तीवो धमवायो २ ....... सयो देवानंप्रियस वज ........ वघो व मरणं व अपवाहो व जनस त बाढं वेदनमत च गुरुमत च देवानपि .... स. ३ ........ बाह्मणा व समणा व अत्रे ........ सा मात्रि पितरि सुसुंसा गुरुमुसुंसा मितसंस्ततसहायनातिकेसु दासभ ........ ४ .........अभिरतानं व विनिखमण (ह) येसं वा प ........ हायजातिका व्यसनं प्रापुणति तत सो पि तेस उपघातो हाति ( इ ) पटीभागो चेसा सव...... ५ ........ स्ति इमे निकाया अञत्र योनेसु........ मि यत्र नास्ति मानुसानं एकतरह्मि पासंडहि न नाम प्रसादो (क) यावतको जनो तदा ६ ... सभागो व गरुमतो देवानं........न य सक छमितवे ( म ) या च पि अटवियो देवानंपियस पिजिते पाति ७ ... चते तेसं देवानंपियस....सवभूतानां अछतिं च सयमं च समरं च मादव च ८ ...... लघो...नप्रियस इध सवेसु च....... योनराज परं च तेन चत्पारो राजानो __ तुरमायो च अंतेकिन च मगा च। ९ .........इध राजविसयमि योनकंबो....... ध्रपारिंदेसु सवत देवानंपियस धंमानुसस्टिं अनुवतरे ( स ) यतपि दूति १० .........नं धमानुसस्टि च धर्म अनुविधियरे ...... विजयो सवथा पुन विनयो पीतिरसो सा ( उ ) लधा सा पीती होति धंमवीजयमि ११ ...... प्रियो ( क्स ) एताय अथाय अयं धंमल ...... वं विजयं मा विजेतव्यं मंना सरसके एव विजये. छाति च १२ ...... किको च पारलोकिको ...... इलोकिका च पारलोकिका च Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨ $ $ $ äિ $ $ $ राजा अशोकनां धर्मशासनो શાસન ૧૩ મું •• . .... કલિંગ . . . . એક હજાર( લાખ)ની કતલ થઈ હતી અને તેનાથી કેટલાક ગણ મરી ગયા. ત્યાર પછી હવે કલિગ દેશ જિતાયે તેથી ધર્મને તીવ્ર અભ્યાસ ... દેવના પ્રિયને (પશ્ચાત્તાપ) લોકોને વધ, મરણ, અને હદપારકરવું તે દેવના પ્રિય રાજાને બહુ વેદનાવાળું અને ભારે થઈ પડે છે. .. ... બ્રાહ્મણો અગર શ્રમણ અગર બીજા ... ... ... માતા અને પિતાની સુશ્રુષા ગુરૂની સુશ્રષા, મિત્ર ઓળખીતા સેબતી અને સંબન્ધી તરફ ... ... દાસ તરફ ..... અથવા તેનાં પ્રિયજનનું હદપાર કરવું ... ... .. . .. સેબતી અને સંબન્ધી ત્યારે દુઃખ પ્રાપ્ત કરે છે અને તે તેઓને હાનિ કરે છે ... ... તે બધા વચ્ચે વેચાય છે. .. .. .. આ વોં ... ... યેન લેકમાં સિવાય .. • જ્યાં મનુષ્યને એક પન્થ તરફ પક્ષપાત નથી. તે વખતે જેટલા .. . તેટલા બધા લોકો . . દેવેના પ્રિય રાજાથી ભાગ દિલગીર થવા જેવું મનાય છે. લ. ... .. .. જે માફ થઈ શકે છે. મ. અને જંગલો પણ જે દેના પ્રિય રાજાના રાજ્યમાં છે. તેઓને (કહેવામાં) આવે છે .. .. દે. પ્રિ. ... ... . બધાં પ્રાણ તરફ ઉપદ્રવને અભાવ, સંયમ, સમભાવ, અને મૃદુતા દેવોના પ્રિયથી મેળવાયેલ છે અહી અને બધામાં ... .. ..ન રાજા અને તેની પેલી બાજુ ચાર રાજા તુરમાય અંતેકિન, મગ, ... ... ... ... અહીં રાજાના પ્રદેશમાં .. .. યેન અને કંબે .. .. આંધ્ર અને પારિદોમાં બધે દેના પ્રિય ના ધમપદેશ પ્રમાણે વર્તે છે. વળી જ્યાં દૂતે ... ... ધમાઁપદેશ ... ... ધર્મપ્રમાણે વર્તે છે. વિજય અને સર્વથા પુનર્વિજય પ્રીતિ ઉત્પાદન કરે છે. ધર્મવિજયથી આ પ્રીતિ હે મેળવી છે. દેના પ્રિય કસ. આ હેતુ માટે આ ધર્મલિ ... ... .. ( ફરી) વિજય મેળવી જોઈએ એમ વિચારવું નહીં. જે વિજય તેઓને ખુશી કરે. શાંતિ ... .. ઈ. ... ... પરલોકમાં ... ... અઅ. ... ... આ લોકમાં અને પરલોકમાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ १४ 24. .04. 5. 3. ४. गुजरातना ऐतिहासिक लेख चौदमुं शासन १ ( अ ) अयं धंमलिपी देवानंप्रियेन प्रियदसिना राञा लेखापिता अस्ति एव २ संखितेन अस्ति मझमेन अस्ति विस्ततन ( ब ) न च सर्वं सर्वत घटितं ३ ( क ) महालके हि विजितं बहु च लिखितं लिखापयिसं चेव ( ड ) अस्ति च एत कं ४ पुन पुन वुतं तस तस अथस माधूरताय किंति जनो तथा पटिपजेथ ५ (ए) तत्र एकदा असमातं लिखितं अस देसं व सछाय कारणं व ६ अलोचेत्पा लिपिक परधेन व શાસન ૧૪ મુ આ ધર્મમપિએ દેવાના પ્રિય રાજાએ સંક્ષિપ્ત, મધ્યમ, અગર વિસ્તૃત સ્વરૂપમાં લખાવી અને તે આખી બધે અનુકૂળ નહેાતી. છે. મ્હારૂં રાજ્ય વિસ્તારવાળું છે. બહુ લખાયું છે, અને હજી મહુ લખાવાશે. અને તે તે અર્થની મધુરતાને લઇને આમાંથી કેટલુંક ફ્રી ફ્રી કહેવાયું છે. તેથી લેાકેા ते प्रभाशे वर्ते. દેશને લઈને અગર હારા હેતુ ન પસંદ પડવાથી અગર લેખકના દેષથી આમાંનું કેટલુંક કેટલીક જગાએ અધુરૂં લખાયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી गुजरातना ऐतिहासिक लेख ક્ષત્રપ વંશના લેખો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ G S ' ' '' ક્ષત્રપ વંશના લેખો રુદ્રદામનના સમયના અધાઉમાંથી મળેલા શિલાલેખ નં. ૨ થી ૫ સને ૧૯૦૬ ના જાન્યુઆરીમાં ડે.દેવદત્ત રામકૃષ્ણ ભાંડારકરે ભૂજમાં રાજમહેલ પાસે ઈજનેર ખાતાના કે ઠારમાંથી છ પત્થર ઉપરના લેખે શોધી કાઢયા. આ લેખ પહેલા ખાવડા અગર પચ્છમમાં અલ્પાઉમાંથી મળી આવ્યા હતા. એ લેખે ત્યાં યાદગીરિ તરીકે એક ટેકરા ઉપર ઉભા હતા. પરન્તુ સ્વ૦ દિવાન દિ. બ. રણછેડભાઈ ઉદયરામ પોતાના પ્રાચીન વસ્તુઓના શોખને લીધે તેને ભુજ લાવ્યા હતા. ભુજના ફરગ્યુસન મ્યુઝિયમમાં એકંદર પત્થરના છ લેખે છે. તેમાંના પાંચમાં સૈારાષ્ટ્રના ક્ષેત્રની બીજા વંશની એટલે ચપ્ટન કુટુમ્બની હકીકત છે. અને બાકીને એક પાંચમી અને છઠ્ઠી સદીના લેખને રહેલ શેડો ભાગ છે. ચાર લેખ સુદ્રદામાનના રાજ્યના સમયના છે અને મારાષ્ટ્રના ક્ષત્રપેના શિકકા તથા લેખમાં લખેલ સંવતના પર માં વર્ષમાં કોતરેલા છે, જ્યારે પાંચમે લેખ મહાક્ષત્રપ રુદ્રસિંહ પહેલાના રાજ્યના સમયને છે અને તે જ સંવતના ૧૧૪ માં વર્ષમાં કતરેલ છે. ડે. ભાંડારકરે સને ૧૯૧૪-૧૫ ના વાર્ષિક રીપોર્ટના ભાગ ૨ (બ) ના ૧૫ મા પેરેગ્રાફની છેલી બે લીટીઓમાં ઉલ્લેખ કરેલે પાંચમો લેખ હજી તેના મૂળ સ્થાને જ હોય તેમ લાગે છે. આ સ્થળે પ્રકટ કરેલા સકદામનના પર મા વર્ષના લેખે કચ્છના દિવાન દિ. બ. રણછોડભાઈ ઉદયરામે અધાઉથી ભુજ આણેલા તે જ છે. આ લેખે ભુજના ફરગ્યુસન મ્યુઝિયમની મુખ્ય સીડી નીચે લાકડાના માંચડા ઉપર ગોઠવેલા છે. અલ્પાઉ અગર અધેઉ કચ્છ સ્ટેટમાં ખાવડા અગર પચ્છમ પાસે એક હાનું ગામડું છે અને લેટીટયુડ ૨૩°૪૬ ૧૦” લાંજી ટયુડ ૬૯પ૩ ૫૫” ઉપર આવેલું છે. લેખે પત્થરના લાંબા અને સાંકડા કકડાઓ ઉપર કોતરેલા છે. અને તેમાંના ઘણા લાંબા ને લાંબા જ કોતરેલા છે. તે કઠણ પથરો ધીમે ધીમે ખવાઈ ગયેલા છે. ચારે લે છે જયદામનના પુત્ર રુદ્રદામનના રાજ્યના સંબંધના છે. તેના નામ પહેલાં તેના દાદા, સ્સામોતીકના પુત્ર ચાસ્ટનનું નામ તરતજ આવેલું છે. પણ અદ્રદામન અને ચાસ્ટનનું સગપણ બતાવનારે એક પણ શબ્દ ચારેમાંથી કઈ પણ લેખમાં વાપરેલ નથી. બધા લેખે એક જ દિવસે એટલે પર માં વર્ષના ફાગુન વદિ ૨ ને દિવસે કોતરેલા છે. આમાંના ત્રણ લેખમાં સાલનું વર્ષ શબ્દ તથા અંક બન્નેમાં બતાવેલ છે, જ્યારે ચોથામાં એકલા અંકથી જ બતાવેલું છે. તિથિ ચારેમાં શબ્દ અને અંક બનેથી બતાવેલી છે. ઈ. સન ૭૮ થી શરૂ થતા શક સંવતનું આ વર્ષ ગણવું જોઈએ, તેથી સાલ ઈ. સન ૧૩૦ ની બરાબર થશે. ચારે લેખેને હેતુ મરણ પામેલાઓના સંબંધીઓ તરફથી તેઓની પાછળ કીર્તિસ્થંભે ઉભા કરવાનું છે. લેખમાં જ આ સ્થંભને લષ્ટી કહેવામાં આવ્યા છે. (પ્રાકૃત લઠ્ઠી-લાકડી ). લેખ “અ” માં આ સ્થંભ ઉસે કર્યાનું વર્ણન છે. તે સીહિલના પુત્ર મદને પિતાની બેન અને * એ. ઇં. વ. ૧૬ નં. ૫ પાનું ૧૯-૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૬૮ गुजरातना ऐतिहासिक लेख ઓપશતિ (પશતિક ) ગોત્રના સીહિલની પુત્રી જેટલીરા( જયેકવીરા )ની યાદગીરમાં પર મા વર્ષના ફાગુન વદ ૨ ને દિવસે સામેતિકના પુત્ર કાષ્ઠનના પાત્ર જયદામનના પુત્ર રુદ્રદામનના સમયમાં ઉભે કરેલ છે. લેખ “બ” તે જ વર્ષ માસ અને દિવસે આપશતિક (ઔપશતિક) ગોત્રના સીહિલના પુત્ર કહષભદેવના મૃત્યુની યાદગીરિમાં તેના ભાઈ અને સીહિલના પુત્ર મદને ઉભું કરેલું છે. લેખ “ક” પણ સીહિલના પુત્ર મદને શેનિક (શ્રેણિક) ગોત્રના સિમિત (સિંહમિત્ર)ની પુત્રી અને પિતાની સ્ત્રી યશદતા (યશેદત્તા)ની યાદગીરિમાં તે જ દિવસે ઉભે કરેલે છે. આ પ્રમાણે સીહિલના પુત્ર મદને લેખ “અ” “બ” અને “ક” માં પોતાના ભાઈ ઋષભદેવ, બેન જેકવીરા અને શ્રી યશોદત્તાની યાદગીરિ રાખેલી છે. ચેથા લેખમાં આપશતિ ( પશતિક ) ગેત્રના એક 2ષ્ટદત નામના શ્રમરે પોતાના પુત્ર ઋષભદેવના મૃત્યુની યાદગીરિ અ” “ બ” તથા “ક” લેખમાં લખેલી તિથિએ રાખેલી છે. આ લેખ મદને પોતાના ભાઈ અને 2ષ્ટદતના પુત્ર આપશતિ ગોત્રના ષભદેવની યાદગીરિમાં ઉભું કરેલું છે એવું પ્રોફેસર ડી. આર, ભાંડારકર કહે છે તે તદન ખોટું છે. ઓપશતિ ગેત્રના ત્રષ્ટદતના પુત્ર દેવની યાદગીરિ આ સ્થંભ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ रुद्रदामनना समयना अन्धाउनांथी मळेला शिलालेख 6 અ પત્થરની એક જ શિલા ઉપર લખેઢી ત્રણ પંક્તિઓના આલેખ છે. કેવરેલી સપાટીનું માપ ૪-” × ૧–૧”નું છે. અને અક્ષરાની સરાસરી ઉંચાઈ ૧” છે. લેખના હેતુ સાહિલના પુત્ર મઢને પેાતાની બેન અને આપતિ (પશતિક ) ગેત્રના સીડ્રિલની પુત્રી જેષ્ટવીરા (જ્યેષ્ઠવીરા )ના મૃત્યુની યાદગીરિ રાખી તે બતાવવાના છે. अक्षरान्तर १ राज् [ ञ ] चाष् [ट् ] अनस सामोतिकपुत्रस राज्ञो रुद्रदामस जयदामपुत्रस ૨ [૨] [૬] ર્[વિ] [મ્ ] ૬ [ બશે ૧૦ ] २ फगुण बहुलस द् [ व ] इतिय व २ मदनेन सीहिल पुत्रेन [ મ ] fનિય બેદીાયે ૩ [ સી ] fહૈ [S fધ ] ત ગરાતિમાનોત્રાયેરુષ્ટિ કાપિત १९ ભાષાન્તર સામેાતિકના પુત્ર, રાજા ચાષ્ટનના ( પૌત્ર) જયદામનના પુત્ર રાજા રુદ્રદામનના વર્ષ ખાવન (૫૦ ને ૨) ક્ગુણ ( ફાલ્ગુન) વદી ૨ ને દિને સીડ્રિલ( સિંડિલ )ના પુત્ર મદનથી નિજ ગિની આપતિ ( ઔપતિક ) ગેત્રના સીહિલ( સિÎિલ )ની પુત્રી, જેવીરા( જ્યેષ્ઠવીરા )ની યાદગીરી અર્થે ( આ ) લષ્ટિ ( સ્થTM ) ઉભી કરાઈ. ખ' આ લેખમાં આઠ પંક્તિમા છે. કાતરેલી સપાટીનું માપ ૧′−૮” ×૧’-૧૦” નું છે. અને અક્ષરાની સરાસરી લંખાઈ ૧” છે. તેમાં સીહિલના પુત્ર મદને પતિ ( ઔપતિક) ગોત્રના સીહિલના પુત્ર અને પોતાના ભાઈ ઋષભદેવના મૃત્યુની યાદગીર રાખેલી છે. अक्षरान्तर १ राज्ञो च् [ आ ] ष्टनस सामोतिक ૨ પુ [ત્ર ] સરાનો ૨ [ ૩ ] કવામસ ३ जयदामपुत्रस वर्षे द्विप [म् ] ૪ [ ૨ ) શૅ ૧૦,૨ મુળવદુસ ५ द्वितियं व २ ऋषभदेवस ६ सीहिलपुत्रस ओपशतिसगोत्रस ૭ શ્રાવ્ [ સા ] મનૈન [ સહિ ] હૈં પુત્રન ८ लष्टि उथापित Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ભાષાન્તર સામાતિકના પુત્ર, રાજા ચાષ્ટન (ના પૌત્ર), જયદ્ગામનના પુત્ર રાજા રુદ્રદામનના રાજ્યના વર્ષે ખાવન પર ( ૫૦,૨, ) ફાગુણુ ( ફાલ્ગુન ) વદિ ખીજ વ. ૨ ને દિને આપતિ ( ઔપતિક ) ગાત્રના સીહિલ( સહિલ)ના પુત્ર, ઋષભદેવની યાદગીરમાં તેના ભાઈ સીહિલ( સહિલ )ના પુત્ર મદનથી . ( આ ) લષ્ટિ ( સ્યમ ) ઉભી કરાઈ. * એ. ૪. વા ૧૬ પા. ૨૩ www.unaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ 20 गुजरातना ऐतिहासिक लेख “ક” આ લેખમાં ત્રણ પંક્તિઓ છે. કતરેલી સપાટીનું માપ ૪-૭” x ૭-રનું છે. અને અક્ષરેડની સરાસરી ઉંચાઈ ૧” ની છે. એને હેતુ શેનિક ગેત્રના સિમિતની પુત્રી યશદતાના મૃત્યુની યાદગીરિમાં તેના પતિ અને સીહિલના પુત્ર મદને ઉભા કરેલ મરચુરથભ્યને નેધ લેવાને છે. अक्षरान्तर १ राज्ञो चाष्टनस यस[ मोतिकपुत्रस राज्ञो रुद्रदामस जयदामपुत्रस वर्षे द्विपंचाशे ५०,२ २ फगुणबहुलस द्वितियं वा २ यशदताये सीहमिताधिता शेनिकसगोत्राण शामणेरिये ३ मदनेन सीहिलपुत्रेन कुटुबिनिये [ लष्टि ] उथापिता ભાષાન્તર સામેતિકના પુત્ર, રાજા ચાન્ટન (ના પૌત્ર ), જયરામનના પુત્ર રાજા રુદ્રદામનના રજ્યના બાવન વર્ષે, ફગુણ (ફાગુન ) વદિ બીજ વ. ૨ ને દિને સીહિલા સિંહિલ )ના પુત્ર હેની પત્ની, સૈનિક ( શ્રેણિક ) ચૈત્રની, સહમત સિહમિત્ર )ની પુત્રી, શ્રામણેરી યશદતા (યશોદત્તા)ની યાદગીરિ અર્થે (આ ) લષ્ટિ ( ભ) ઉભી કરાઈ હતી. આ લેખમાં ચાર પંક્તિઓ છે. અને તે પણ અધુરી સાચવણને ભેગ થયેલી માલુમ પડે છે. પહેલી બે પંક્તિઓના અર્ધા ભાગ લગભગ ભંસાઈ ગયા છે, કેાઈ કેઈ શબ્દ કત કે ઇ, ઠેકાણે જઈ શકાય છે. લેખને તળીએ પત્થરને થોડો ભાગ ભાંગી ગયેલ છે અને તેની સાથે “શ્રા” ના “ ૨” ને નીચેના ભાગ તથા “ શ્રામન” ના “ર” ના “ર” ને નીચેના રણ ભાગ પણ ગયેલ છે. આ લેખને હેતુ વર્ષ પર ( એડવન ) માં થયેલ એક બૌધ સાધુ ત્રષદને પોતાના પુત્ર રૂષભદેવના મૃત્યુની યાદગીરિ રાખવા માટે આ સ્થભ ઉભો કરે છે તેની ગંધ લેવાને છે. તેનું માપ ૩–૫” x ૧”—૨”નું છે. अक्षरान्तर ૨ ૨ વાઈનસ સામતિ ત્રણ ] [ ગ ] – [ ગ ] [ ગ્રામત ] ડાન२ पुत्र[ स ] वर्षे ५०,२ फगु[ न ]बहुलस द्वितियं व २ ३ ऋषभदेवस वेष्टदत पुत्रस ओपशतिगोत्रस ४ पित्र् [ आ ] वेष्टदतेन श्रामण् [ए] रेन लष्टि उथापित ભાષાન્તર સામેતિકના પુત્ર, રાજ ચાણનના (પૌત્ર), જયદામનના પુત્ર રાજા રુદ્રદામનના પર વર્ષે ફગુન ( શૂન) વદિ બીજ વ. ૨ ને દિને 2ષ્ટદત ( ત્રીદર ) ના પુત્ર ઋષભદેવની (યાદગીરિ અર્થે ) તેના પિતા આપશતિ ( પશતિક ) ગોત્રના, ઝામર 2ષ્ટદત્તથી ( આ ) લષ્ટિ ( સ્થમ્ભ) ઉભી કરાઈ હતી. : વાંચે “ સત્ર ' + એ. ઈ. વો ૧૬ ૫. ૨૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ નં. ૬ જૂનાગઢમાં ખડક ઉપર રુદ્રદામનને શિલાલેખ વર્ષ ૭૨ મું કાઠિયાવાડમાં જૂનાગઢ શહેરથી પૂર્વમાં આશરે એક માઈલ છેટે ગિરનારના રસ્તા ઉપર જે ખડક ઉપર અશોકનાં શાસને અને ગુપ્તવંશી રાજા સ્કન્દગુપ્તને શિલાલેખ છે તે ખડકની પશ્ચિમ બાજુએ મથાળાના ભાગમાં આ લેખ કતરેલ છે. ૧૧ ફુટ ૧ ઇંચ પહોળાઈ અને ૫ ફુટ ૫ ઇંચ ઉંચાઈવાળી જગામાં સાદી કેરેલી હાની હેટી વીસ પંક્તિને આ લેખ છે. છેલી ચાર પંક્તિ માત્ર સુરક્ષિત છે, જ્યારે બાકીની બધી પંક્તિઓને અમુક અમુક ભાગ ઘસાઈ ગયું છે. એદર લેખની લંબાઈ૧૯૦૦ ઈંચ ગણતાં ર૭૫ ઇંચ જેટલો ભાગ એટલે કે આખા લેખનો ભાગ નષ્ટ થએલ છે. બાકીના ભાગમાં અક્ષરો સુરક્ષિત છે અને નિઃસંશય વાંચી શકાય છે. અક્ષરની ઉંચાઈ સરેરાસ 9 ઇંચ છે. . ફલીટના મત અનુસાર લેખની લિપિ તે જ ખડક ઉપરના સ્કન્દગુપ્તના લેખની દક્ષિણ બાજુની લિપિના પૂર્વ સ્વરૂપ જેવી છે. ભાષા સંરકત છે અને લેખ આખો ગદ્યમય છે. લેખની ઇબારત સાદી અને સરળ છે. જે સુદર્શન તળાવ પાસે લેખ કેતરાએલે છે તેને મહાક્ષત્રપ રુદ્રદામાએ દુરૂસ્ત કરાવ્યું તે સેંધવાનો આશય લેખમાં છે. પંક્તિ ૧૩ માં તળાવની અત્યારની ઉત્તમ સ્થિતિનું વર્ણન છે. પં. ૩-૭ માં રુદ્રદામનના સમયમાં તે તૂટયાની હકીકત છે. બધું પાણી નીકળી જવાથી સુદર્શન દુર્દર્શન થયાનું વર્ણન ૫. ૭-૮ માં છે. મૌર્ય ચન્દ્રગુપ્તના સમયમાં બંધાયું અને મૌર્ય અશોકના સમયમાં પૂર્ણ દશાએ પહોંચ્યાનું ૫ ૮-૯ માં વર્ણન છે. રુદ્રદામાના પ્રાંતિક સુબા સુવિશાખે ફરી સમરાવ્યું, એમ ૫, ૯-૨૦ સુધીમાં માલુમ પડે છે. આ લેખમાં ઉપરની હકીકત ઉપરાંત સંશોધન કરવા લાયક કેટલીક હકીક્ત છે. લેખમાં મુખ્ય પુરૂષ પાશ્ચાત્ય મહા ક્ષત્રપ રાજા રુદ્રદામન છે. તેના પિતા ક્ષત્રપ જયદામનનું નામ પં. ૪ થી માં છે, પણ તે વંચાતું નથી. તેના પિતામહ મહાક્ષત્રપ સ્વામિ ચષ્ટનનું નામ પ. ૪ માં છે. પં. ૧૫ માં આપેલા બીરૂદ ઉપરથી સમજાય છે કે રુદ્રદામાએ મહાક્ષત્રપને ઈલકાબ પિતે મેળવ્યું હતું. પં. ૧૧ અને ૧૨ માં આપેલાં બીજાં બીરૂદ ઉપરથી માહિતી મળે છે કે દ્રદામા પિતાના બાહુબળથી પૂર્વ અને પશ્ચિમ આકરાવન્તિ, અનુપદેશ, આનર્ત, સુરાષ્ટ્ર, સ્વત્ર, મરૂ, કચ્છ, સિધુ સૌવીર, કુકુર, અપૂરાન્ત, નિષાદ અને બીજા દેશોનેં પ્રભુ બન્યા હતા. તેમ જ તેણે યૌધેયનું નિકંદન કાઢયું અને દક્ષિણપથના શાતકણને બે વાર હરાવ્યા છતાં નજીકના સંબન્ધને લીધે હણે નહેાતે. જે તેફાનથી સુદર્શન તુટયું તેની તિથિ ૭૨ મા વર્ષના માર્ગશીર્ષ ના કૃષ્ણપક્ષની પ્રનિપદા આપેલી છે ૭૨ મું. વર્ષ સુદામાનું લખ્યું છે, પણ તેને અર્થ - દામાના સમયમાં પ્રચલિત સંવતનું ૭૨ મું વર્ષે એમ હું જોઈએ. તે સંવત શકસંવત છે, એમ સર્વમાન્ય છે અને તે ગણત્રી મુજબ તે તિય ઈ. સ. ૧૫૦ ની ૧૨ મી નવેમ્બરે હેવી નઈએ. આ લેખ તેથી ૧૫૧ કે ૧પર માં કોતરાયેલો હોવો જોઈએ. A પંક્તિ ૧૮-૧૯ માં સ્પષ્ટ જણાય છે કે બન્ધનું કાર્ય જે સુવિશાખે પાર મૂક્યું તે કલૈપને દીકરો અને ૫૯હવ હતા અને તેને આનર્ત અને સુરાષ્ટ્રને સૂબે રુદ્રદામાએ નિમેલ હતા. ચન્દ્રગુપ્ત અને અશોકના સમયમાં તે સંબધી બાંધકામ કરનારા તરીકે વૈશ્ય પુષ્પગુપ્ત અને યવન રાજ કુશાશ્વનાં નામ આપેલા છે. સહર્શન તળાવ ઉપરાંત બીજા સ્થળનાં નામે નીચે મુજબ મળી આવે છે; ગિરિનગર ( ૫. ૧) ઊર્જત (પ. પૂ) અને સુવર્ણસિકતા અને પલાશિની નદીનાં નામ પ. ૫ અને ૬ માં આપેલ છે. આમાનું ગિરિનગર તે જાનાગઢનું પ્રાચીન નામ છે અને ઊર્જાયત તે અત્યારે ગિરનાર તરીકે પ્રસિદ્ધ છે. બે નદીમાંથી સુવર્ણસિકતાને સેનરેખા ડે. ભગવાનલાલ ઈન્દ્રજીએ માનેલ છે. પલાશિની તે અત્યારને પલાશિઓ વેઠળ હોવો જોઈએ, એમ હું માનું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर (१) सिद्धं [1] इदं तडाकं सुदर्शनं गिर् [इ ] नगरादप् [इ ] [ द् ] [ऊ ] रम [ न?] त् [अ]... ... ... ... [त् ] इकोपलविस्तारायामोच्छ्रयनिःसन्धिबद्धदृढसर्वपाळीकत्वात्पर्वतपा (२) दप्पतिस्पर्द्धिसुश्लिष् [ ट् ] अ [ ब ] [न्ध ? ] म् ... ... ... ... ... ... ... ... [ व ] जातेनाकृत्रिमेण सेतुबन्धेनोपपन्नं सुप्प्रतिविहितप्प्रनाळीपरी [ व् ] आह ( ३ ) मीढविधानं च त्रिस्कन् [ ध ? ] ... ... ... ... ... ... नादिभिरनुग्रहैर्महत्युपचये वर्तते [ । ] तदिदं राज्ञो महाक्षत्रपस्य सुगृही (४) तनाम्नः स्वामिचष्टनस्य पौत्र ... ... ... ... ...: पुत्रस्य राज्ञो महाक्षत्रपस्य गुरुभिरभ्यस्तनाम्नो रुद्रदाम्नो वर्षे द्विसप्ततितम् [ए] ७०-२ ( ५ ) मार्गशीर्ष बहुलप्रत् [इ ] ... ... ... ... ... ...... ... ... ... ... ... ... ... ... ...: सृष्टवृष्टिना पर्जन्येन एकार्णवभूतायामिव पृथिव्यां कृतायां गिरेहर्जयतः सुवर्णसिकता-- (६) पलाशिनीप्रभृतीनां नदीनां अतिमात्रोद्वृत्तवेगैः सेतुम् [ अ?] ... ... ... ... ... ... ... [य ] माणानुरूपप्रतीकारमपिगिरिशिखरतरु तटाहालकोपतल्पद्वारशरणोच्छ्यविध्वंसिना युगनिधनसह(७) शपरमघोरवोगेन वायुना प्रमथितसलिलविक्षिप्तजर्जरीकृताव [दी ?] ... ... ... ... [ क् ] [इ ] प्ताश्मवृक्षगुल्मलताप्रतानं आ नदी [ त ] ला [ द् ] इत्युद्घाटितमासीत् [1] चत्वारि हस्तशतानि वीशदुत्तराण्यायतेन एतावत्येव विस्तीर्णेन (८) पञ्चसप्तति हस्तानवगाढेन भेदेन निस्सृतसर्वतोयं मरुधन्वकल्पमतिभूशं दुई [ ] अ ... ... ... ... ... ... ... ... [स् ] य् [आ ] थे मौर्यस्य राज्ञः चंद्रग् [उ] [प्त ] [स् ] [य] [र] आष्ट्रियेण [ ] ऐश्येन पुष्यगुप्तेन कारितं अशोकस्य मौर्यस्य ते यवनराजेन तुष् [ आ ] स्फेनाधिष्ठाय Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ जूनागढमां खडक उपरनो रुद्रदामननो शिलालेख (९) प्रनाळीभिरल [म् ] कृत [म् ] तत्कारितया च राजानुरूपकृतविधानया तस्मि भेदे दृष्टया प्रनाड्या विस् [तृ ) तसेत् [ उ ] ... ... ... ... णा आ गर्भात्प्रभृत्त्यविहतसमुद् [इ] [ त ?] र [आ] जलक्ष्मी ध् [आर] णागुणतस्सर्ववर्णैरभिगम्य रक्षणार्थ पतित्वे वृतेन आ प्राणोच्छ्वासात्पुरुष वधनिवृत्तिकृत(१०) सत्यप्रतिज्ञेन अन्य [ त् ] र संग्रामेश्वभिमुखागतसदृशशत्रुप्रहरणवितरणत्वा विगुणरि [पु] ... ... ... ... ... ... ... त कारुण्येन स्वयमभिगतजनपदप्रणिपति [त् ?] आ [य् ] [उ ? ] षशरण देन दस्युव्याळमृगरोगादिभिरनुपसृष्टपूर्वनगरनिगम(११) जनपदानां स्ववी-र्जितानामनुरक्तसर्वप्रकृतीनां पूर्वापराकरावन्त्यनूपनीवृदान तसुराष्ट्र श्व [ भ्) र [ म ] रु [कच्] छ [ स् ] इ [ न् ] धुस् [ औ ] व् [ई ] र कुकुरापरांतनिषादादीनां समग्राणां तत्प्रभावाद् [य] अ... ... ... ... र [त्थ] कामविषयाणा [म् ] विषयाणां पतिना सर्वक्षत्राविष्कृत(१२) वीरशब्दजातोत्सेकाविधेयानां यौधेयानां प्रसह्योत्सादकेन दक्षिणापथपतेस्सात. कर्णेविरपिनीर्व्याजमवजीत्यावजीत्यसंबंधाव् [ई ] दूरया अनुत्सादनात्प्राप्तयशसा माग द्] ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ...[प्त ] विजयेन भ्रष्टराजप्रतिष्ठापकेन यथार्थहस्तो (१३) च्छ्यार्जितोर्जितधर्मानुरागेन शब्दार्थगान्धर्वन्यायाद्यानां विद्यानां महतीनां पारणधारणविज्ञानप्रयोगावाप्तविपुलकीर्तिना तुरगगजरथच-सिचर्मनियुधाद्या ... ... ....... __ ... ... [ ति ] परबललाघवसौष्ठवक्रियेण अहरहनमानान क्रियेण अहरहनमानान(१४) वमानशीलेन स्थूललक्षेण यथावत्प्राप्तैलिशुल्कभागैः कनकरजतवज्रवैदूर्यरत्नो पचयविष्यन्दमानकोशेन स्फुटलघुमधुरचित्रकान्तशब्दसमयोदारालंकृतगद्यपद्य HERE ... ... ... न प्रमाणमानोन्मानस्वरगतिवर्णसारसत्त्वादिभिः (१५) परमलक्षणव्यंजनैरुपेतकान्तमूर्त्तिना स्वयमधिगतमहाक्षत्रपनाना नरेंद्रकन्या स्वयंवरानेकमाल्यप्राप्तदाम्न् [आ ] महाक्षत्रपेण रुद्रदाना वर्षसहस्राय गोब्राह् [म् ] अ ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... .[त्थ ] म् धर्मकीर्तिवृद्धयर्थं च अपीडयित् [व् ] आ करविष्टि Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૦ गुजरातना ऐतिहासिक लेख (१६) प्रणयक्रियाभिः पौरजानपदं जनं स्वस्मात्कोशा महता धनौघेन अनतिमहता च જેન ત્રિ” [૩] દઢતવિસ્તારાયામ લેતું વિષા [ ] [ સા ] ? [૬] ર ત [ 3 ] [ • • • • ••• .. • ... ... ... ... [ ] ૩નતાં રતમ [] ૪ [ 1 ] [મ?] () મિર્ચ ( १७ ) महाक्षत्रप (स् ) य मतिसचिवकर्मसचिवैरमात्यगुणसमुद्युक्तैरप्यतिमहत्वाद्भेद ચાનુત્સદ્ધિવિમુહમતિમ (:) – (ગા) ચાતામું ( १८ ) पुनः सेतुबन्धनैर् (आ) श्याद्हाहाभूतासु प्रजासु इहाधिष्ठाने पौरजानपदजनानु ग्रहार्थ पार्थिवेन कृत्स्नानामानर्तसुराष्ट्रानां पालनार्थन्नियुक्तेन ( १९ ) पहवेन कुलैपपुत्रेणामात्येन सुविशाखेन यथावदर्थधर्मव्यवहारदर्शनैरनुरागमभिव - घयता शक्तेन दान्तेनाचपलेनाविस्मितेनायेणाहाय्येण (२०) स्वधितिष्ठता धर्मकीर्त्तियशांसि भर्तुरभिवर्धयातानुष्ठितमिति । ॥ ભાષાન્તર (૧) સિદ્ધ થાઓ. આ સુદર્શન તળાવ ગિરિનગરથી ... ... ... પર્વતની ટુંકની સાથે હરિફાઈમાં ઉતરી શકે એવી રીતે જોડેલા બાંધકામવાળું; કારણ કે તેના બધા કાંઠાઓ મજબુત છે. પહેલાઈ લંબાઈ અને ઉંચાઈ પથ્થરની હોઈને ખાડાવગરની બાંધેલી છે. [માટી ] - - • • કુદરતી બંધ પ્રાપ્ત થયેલ થી બનેલ] ... ... ... સુવ્યવસ્થિત પ્રણાલીઓ પરિવાહો અને કચરામાંથી બચવાના ઉપાયે ... ... ... ... ત્રણ વિભાગો ... થી .. અને બીજી સગવડ ... ઉત્તમ સ્થિતિમાં છે. ૩ તે આ (તળાવ) મંગળનામવાળા મહાક્ષત્રપ સ્વામી ચક્ટનના પૌત્ર .. .. ના પુત્ર રાજા મહાક્ષત્રપ રુદ્રદામન કે જેનું નામ પૂજ્ય પુરૂ જપે છે તેના ૭૨ મા વર્ષમાં માર્ગશીર્ષના કૃષ્ણ પક્ષની પહેલી તિથિ)એ .. .. જ્યારે વૃષ્ટિ વરસાવતાં વાદળાંને લીધે પૃથ્વી જાણે કે એક સમુદ્ર બની ગઈ હતી ત્યારે ઊર્જયતુ પર્વતનાં સુવર્ણસિકતા, પલાશિની અને બીજા નાળાંએના અતિ ચઢેલા પૂરથી તે બંધ ... ... . જો કે એગ્ય સાવચેતી ( રાખી હતી) તે પણ, પર્વતનાં શિખરે, ઝાડે, કાંઠાઓ, અગાસીઓ, મેડીઓ, દરવાજાઓ અને ઉંચા વિસામાઓ ફાડી નાંખતાં, યુગના અંત લાયક પરમ ઘર વેગવાળા, તેફાનથી વલોવાતા પાણીએ વિખેરી નાંખ્યાં, ભાંગીને ભૂકે કય; ફાડી નાંખ્યાં ... ... આસપાસ વિખરાયેલા પથ્થર, ઝાડ, ઝાડી અને વેલાથી નદીના તળીયાપર્યત ખુલ્લું થઈ ગયું. (૭) ચારસોવીસ હાથ લાંબા, તેટલા જ પહોળા અને પંચોતેર હાથ ઉંડા ગાબડામાંથી બધું પાણી વહી ગયું જેથી રેતાળ રણના જેવું દુર્દર્શન [થયું ]. ૮ .. માટે .. ... મૈર્ય રાજા ચન્દ્રગુપ્તના પ્રાંતિક સૂબા વૈશ્યગુપ્તથી રચાએલ, મૌર્ય અશોકને માટે રાજ્ય કરતાં યવન રાજા તુષાર્ફથી પ્રણાલિકા વડે શણગારાએલ, અને રાજાને લાયક ઢબથી બન્ધાયેલ અને ગાબડામાં દેખાતી પ્રણાલી વડે તે વિસ્તારવાળા બંધ...", ૯ ગર્ભથી માંડીને અવિચ્છિન્ન અને સમૃદ્ધ રાજલક્ષમી ધારણ કરવા રૂપી ગુણથી સર્વે વર્ષે જઈને જેને રક્ષણ માટે પાલક તરીકે પસંદ કરેલ હતું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ जूनागढमां खडक उपरनो रुद्रदामननो शिलालेख ११ જેણે લડાઈસિવાય પુરૂષનેા વધ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને છેલા શ્વાસેાચ્છવાસ સુધી પાળી હતી. જેણે સામે આવેલા સમે વડીયા શત્રુને પ્રહાર કરવાનું ન ચૂકીતે... કરૂણા[બતાવી]. પાતાથી આવેલ માસેાને તેમ જ પગે પડતાઓને આયુષરૂપી શરણ જેણે આપ્યું છે, જે પ્રદેશેાનાં શહેરા, બજારો અને ગામડાંઓમાં ચાર, સર્પ, પશુ ( જંગલી ) અને રાગ વિગેરેના ત્રાસ નથી, જે પ્રદેશેામાં બધી પ્રજા તેને ચાહે છે અને જેમાં ધર્મ, અર્થ અને કામ તેના પરાક્રમથી ( સાધી શકાય છે ) તેવા પેાતાના જ માહુમળથી મેળવેલા પૂર્વ અને પશ્ચિમ આકરાવન્તિ, અનૂપદેશ, આનર્ત, સુરાષ્ટ્ર, ચૈત્ર, મરૂ કચ્છ, સિન્ધુ સૌવિર, કુકુર, અપરાન્ત, નિષાદ અને ખીજા પ્રદેશના જે સ્વામી છે, સર્વ ક્ષિત્રિયામાં વીરત્વ ખતાવવાથી ઉત્પન્ન થએલ મગરૂરીને લીધે તાબે થવા આનાકાની કરવા ચૌધેયને જેણે જબરદસ્તીથી હણ્યા, દક્ષિણા પથના સ્વામી શાતકણિને ધર્મયુદ્ધમાં સંપૂર્ણ રીતે એ વાર હરાવ્યા છતાં નજીકના સંબંધને લઈને ન હણીને જેણે યશ મેળવ્યેા છે, જેણે વિજય [ મેળળ્યે ] પદ્મભ્રષ્ટ થએલા રાજાશ્મને જે ફ્રી સ્થાપે છે, યથાર્થ રીતે હાથ ઉંચા કરીને જેણે ધર્મના અનુરાગ સંપાદન કર્યાં છે; વ્યાકરણ, સંગીત, ન્યાય અને બીજાં મ્હાટાં શાસ્ત્રના અભ્યાસ કરીને યાદ રાખીને, જ્ઞાન મેળવીને અને પ્રયાગ કરીને જેણે વિપુલ પ્રીતિ મેળવી છે, ઘેાડા, હાથી અને થચર્યાં, તરવાર અને ઢાલના ઉપયાગ, કુસ્તી અને બીજા વરાવાળાં કર્યો અને લશ્કરાની સામે થવાની ઉસ્તાદી જેને, રાજ રાજ દાન અને માન આપવાની અને અપમાનને ઢાખવાની ( હલકુ પાડવાની ) ટેવ છે, ... જેનું લક્ષ્ય સ્થૂલ છે ( જે ઉદાર છે) ખંડણી, કર અને ભાગા ન્યાયપુરઃસર પ્રાપ્ત કરવાથી જેના ભંડાર સેાનું રૂપું, હીરા વૈર્ય, ( અને ખીજાં ) રત્નથી ઉભરાઈ જાય છે, જે ... સ્કુટ લઘુ, મધુર, ચિત્ર અને કાન્ત અને શબ્દસંયોગથી અલંકૃત અને ઉત્તમ એવા ગદ્ય અને પદ્ય... પ્રમાણ, માન ઉંચાઈ, સ્વર, ગતિ, વર્ણ બળ અને સત્વ વિગેરે ઉત્તમ લક્ષણ અને નિશાનીએવાળું જેનું સુંદર શરીર છે, મહાક્ષત્રપ નામ જેણે પાતે પ્રાપ્ત કર્યું છે, રાજાની કન્યાના સ્વયંવરી વખ્ત જેને અનેક માળા પહેરાવાઈ છે તે મહાક્ષત્રપ રુદ્રદામાએ હજાર વર્ષ સુધી ગાયે! અને બ્રાહ્મણા ને માટે અને ધર્મ અને કીર્તિની વૃદ્ધિની માટે, કર વેઠ અને નજરાણાં વિગેરેથી શેહેરના તેમ જ ગામડાંના લેાકેાને · પીડયા વગર પેાતાના ભંડારમાંથી મેાટી રકમથી ( ખરચીને ) અને ઝાઝા વખત લીધા વગર લંખાઈ અને પહેાળાઈમાં ત્રણગણુા મજમુત એવા બંધ બંધાવ્યા બધા તટ [ ઉપર] ... આ તળાવને વધારે સુદર્શન ( સારા દેખાવવાળુ' ) કર્યું. (૧૬) જ્યારે આ ખાખતમાં મહાક્ષત્રપના મિત્ર અને કારભારીઓ કે જે અમાત્યના ગુણુની અક્ષીસવાળાં હાવા છતાં ગામડાના મ્હાટા વિસ્તારને લઈને અનુત્સાહી મતિના દાવાથી આ કામના આરંભ સામે થયા અને જ્યારે ફરી બંધ ખાંધવાની નાસીપાસીને લીધે પ્રજામાં હાહાકાર થઈ રહ્યા હતા ત્યારે શહેર અને ગામડાંની વસ્તીના લાભ માટે આખા આનર્ત અને સુરાષ્ટ્રના ઉપર રાજ્ય ચલાવવા માટે આ રાજ્યમાં રાજાથી નિમાએલા કુલપના પુત્ર અમાત્ય પહેવ સુવિશાખ, કે જેણે અર્થ અને ધર્મસંબંધી ચેાગ્ય વ્યવહારને લીધે ( પ્રજાની ) પ્રીતિ વધારી હતી, જે શક્તિમાન, ધૈર્યવાન, દ્રઢ મનવાળા, અભિમાન વિનાને, પ્રામાણિક, લાંચ ન લે તેવા હતા અને જેણે સારા કારભારથી પોતાના સ્વામીના ધર્મ, કીતૅ અને યશ વધાયા હતાં. એવા સુવિશાળે તે પાર પાડ્યું. ... ... ... ... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ... ... ... www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख નં. ૭ ૧ ક્ષત્રપ રૂદ્રસિંહના સમયનો ગુંદામાને લેખ વર્ષ ૧૮૩ કાઠિયાવાડના પંડિત વલ્લભાચાર્ય હરિદત્તે (વલ્લભજી હરિદત્ત આચાર્ય ) આ લેખની હાથે કરેલ નકલ તથા તેનું અક્ષરાન્ડર પ્રસિદ્ધ કરવા સારૂ મેજર વૈટસને ખુલ્હર પાસે મૂકેલાં. તેના ઉપરથી લેખ ઈન્ડીયન એટિકવેરી વૈદ્યુમ ૧૦ પાને ૧૫૭ મે જ્યોર્જ બુલહરે ૧૮૮૧ માં ભાષાન્તર સાથે પ્રથમ પ્રસિદ્ધ કર્યા હતે. મેજર વૈટસને ૧૮૮૦ માં ઉત્તર કાઠિયાવાડમાં હાલાર પ્રાંતમાં આવેલ ગુંદાના એક પુરાણું અને પડી રહેલા કુવામાંથી આ લેખ શોધી કાઢો હતો. રાજકેટના વોટસન મ્યુઝીયમ ઓફ એન્ટિવિટિઝમાં લઈ જતાં પહેલાં તે જામનગરમાં દ્વારકાનાથના મંદિરમાં રાખવામાં આવ્યો હતે. લેખમાં સારી રીતે કોતરેલી પાંચ પંક્તિઓ છે. લખાણમાં લગભગ ૨ ફૂટ ૨ ઇંચ પિાળી તથા ૯ ઇંચ ઉંચી જગ્યા રોકાયેલી છે. એકંદરે લેખ સુરક્ષિત સ્થિતિમાં છે. એ કે કઈ કઈ સ્થળે એકાદ શબ્દ ભૂંસાયેલ છે. ન, મ, ૫, તથા બુ જેવા અક્ષરનું સરાસરી કદ 55 છે. લેખ રુદ્રસિહ(રુદ્રસિંહના સમયને છે અને નીચે પ્રમાણે તેની વંશાવલિ આપે છે– રાજા અને મહાક્ષત્રપ ચાણન, તેને પુત્ર ક્ષત્રપ રાજા જયરામન, તેનો પુત્ર મહાક્ષત્રપ રાજા રુદ્રદામન તેને પુત્ર ક્ષત્રપ રાજા રુદ્રસીંહ, ( રુદ્રસિંહ )-આ પ્રમાણે આ કુળની વંશાવળી છે. પણ તે રાજવશાવળી નથી. અને તેટલા જ માટે ચાણન અને રુદ્રસિંહ વચ્ચેના કેટલાક રાજાઓએ રાજ્ય કર્યું હતું. છતાં એક જ વંશના ન હોવાને લીધે તેઓનાં નામ આપવામાં આવ્યાં નથી. લેખ ઉપરની તિથિ શબ્દ અને આંકડાઓમાં વર્ષ ૧૦૩ ના રોહિણી નક્ષત્રમાં વૈશાખ શુદ ૫ ની આપવામાં આવી છે. આ લેખમાં લખેલ વર્ષ શક સંવતનું છે, એ નિશંક વાત છે. એટલે તે ઈ. સ. ૧૮૧ માં લખાએલે ગણુય. રુદસિહ પ્રથમ ક્ષત્રપ તરીકે ૧૦ર-૩ માં રાજ્ય કરતા હતા, પછી ૧૦૩ થી ૧૧૦ સુધા મહાક્ષત્રપ તરીકે ત્યાર બાદ કરીથી ૧૧૦ થી ૧૧ર સયા ક્ષત્રપ તરીકે અને છેવટે ૧૧૩ થી ૧૧૮ ( અગર ૧૧૯ ) સુધી મહાક્ષત્રપ તરીકે રાજ્ય કરતા હતા, એમ તેના સમયના સિક્કાઓ તથા ગાથાઓ ઉપરથી માનવાને કારણું મળે છે. આ ઉપરથી તે ક્ષત્રપ તરીકે પ્રથમ રાજ્ય કરતા હતા તે સમયને આ લેખ છે, એમ માનવું જોઈએ. તેજ રાજ્યના વહેલામાં વહલે સમય કનીગહામના સંગ્રહના સિક્કાઓ ઉપરથી ૧૦રનું એમ માલુમ પડે છે. સેનાપતિ બાપટ, આભિરના પુત્ર સેનાપતિ રુદ્ધભૂતિએ રસપદ્ર નામના ગામડામાં કરાવેલ કુવાનું છેદ કામ તથા બાંધકામનું વર્ણન આપવાને હેતુ આ લેખને છે. આ વર્ણનમાં સ્થળ ફકત રસપદ્ધ જ આપવામાં આવ્યું છે. અને તે પણ હજુ સુધી ઓળખવામાં આવ્યું નથી. * એ. ઈ. સ. ૧૬ પા. ૨૩૩ બેનરજી અને સુયંકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ रुद्रदामनना समयमा अन्धाउमाथी मळेला शिलालेख ___ अक्षरान्तर १ सिद्ध [ म् ] [1] राज्ञो महक्षत्र पस् ]य स्वमिचास्टनप्रपौत्रस्य राज्ञो क्षत्रपस्य "स्वमिजयदामपौत्रस्य २ [स्य ] राज [ ओ ] महक्षत्रपस्य स्व् [ आ ] मिरुद्रदामपुत्रस्य राज्ञो क्षत्रपस्य स्वामिरुद्र ३ सीहस्य [व]र्षे [त्रि ]युत्तरशते १०० ३ वैशाखशुद्ध पंचम् [इ ] __[त् ] त्यतिथौ रो [हि ] णिनक्ष४ त्रमुह [ए] आभीरेण सेनापतिबापकस्य पुत्रेण सेनापतिरुद्रभ [ ऊ ] तिना ग्रामे रसो५ [प] द्रिये वा[ पी] [ख ]नि [ तो ] [बंद्ध ] आपितश्च सर्वसत्वानां हितसुखार्थमिति [॥] ભાષાન્તર સ્વસ્તિ! નૃપ મહાક્ષત્રપ સ્વામિ ચાણનના પ્રપૌત્ર, નૃપ ક્ષત્રપ સ્વામિ જયદામનના પત્ર, નૃપ મહાક્ષત્રપ સ્વામિ રુદ્રદામનના પુત્ર, નૃપ ક્ષત્રપ રુદ્રસીહા રુદ્રસિંહ)ના રાજ્યમાં એક અને ત્રણ-૧૦૦,૩ વર્ષે વૈશાખ શુદિ. ૫. હિણિ નક્ષત્રના મંગળ સમયે, સેનાપતિ બાપક આભીરના પુત્ર, સેનાપતિ રુદ્રભૂતિએ ર૫૮ ગામમાં સર્વ જીવલેકના હિત અને સુખાર્થે વાવ ખોદાવી અને બંધાવી. *बायो स्वामि Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख નં. ૮ મહાક્ષત્રપ રુદ્રસેનના સમયને ગઢ(જસદણ પાસે)ને લેખ વર્ષ ૧૨૭ (અથવા ૧૨૬) છે. ભાઉ દાજીએ જ. બે. છે. . એ. સે. વ. ૮ પા. ર૩૪ ઉપર ૧૮૬૮ માં કદાચ હાથની કરેલી નકલ ઉપરથી લીગ્રાફ સાથે પ્રથમ આ લેખ પ્રસિદ્ધ કર્યો હતો. કાઠિયાવાડમાં જસદણની ઉત્તરે બે માઇલ ઉપર આવેલ ગઢમાં આ લેખ મળી આવેલે કહેવાય છે. એક તળાવના કાંઠા ઉપર ઉભા રહેલા જાડા અને વાંકાચૂંકા પત્થરના કકડા ઉપર તે કોતરેલો છે. પાછળથી તે રાજકોટના વોટસન મ્યુઝીયમ એફ એન્ટિકિવટિઝમાં લઈ જવામાં આવ્યું હતું અને ત્યાં અત્યારે પણ સુરક્ષિત છે. - લેખમાં જુદી જુદી લંબાઈની વિચિત્ર છ પંક્તિઓ છે. અને તે ૩ ફૂટ ૭ ઇં. પહેળે અને ૧ ફૂટ ૧૦ ઈ. ઉચે વાંકી લંબચોરસ આકૃતિને છે. કોતરકામ છીછરું પણ સુરક્ષિત સ્થિતિમાં છે. ન, મ, ૫, બૂ, જેવા અક્ષરોની સરાસરી ઉંચાઈ ૧૩” છે. મહાક્ષત્રપ રાજા રુદ્રસેનના સમયને આ લેખ છે. અને તેમાં માનસ ગેત્રના પ્રતાશકના પુત્ર ખર( ૨ )પત્યના ભાઈઓએ ઉભા કરેલ સત્રની હકીકત છે. પહેલાના પ્રસિદ્ધર્તાઓ એ પં. ૬ માં પ્રકાશકને બદલે પ્રનાથક અને ખર [૨] પરથને બદલે ખરપૌત્ર વાંચેલું છે. લેખમાં નીચે પ્રમાણે વંશાવળી આપી છે – - રાજા મહાક્ષત્રપ ભદ્રમુખ ચાણન, તેને પુત્ર રાજ ક્ષત્રપ દામન, તેને પુત્ર રાજા મહાક્ષત્રપ ભદ્રમુખી રુદ્રદામન, તેને પુત્ર રાજા મહાક્ષત્રપ ભદ્રમુખી રુદ્રસીહ (રુદ્રસિંહ), તેને ક્ષત્રપ રુદ્રસેન. એક જ લેખમાં આપેલી સુરાષ્ટ્ર અને માળવાના ક્ષેત્રની આ લાંબામાં લાંબી વંશાવળી છે. “ભદ્રમુખ’ને ઈલ્કાબ કેટલાક મહાક્ષત્રપોનાં નામ પહેલાં લગાડે છે. પણ ફકત ક્ષત્રપ અથવા છેલા મહાક્ષત્રપ રુદ્રસેન જેના સમયમાં લેખ કેતરાયે હતું, તેના નામ પહેલાં તે ઇલ્કાબ લગાડેલે નથી. છેવટના નામ પહેલાં તે ન લગાડવાનું કારણ જણાતું નથી. પણું એટલું તે માલુમ પડે કે તે ઇલ્કાબ મહાક્ષત્રપોનાં નામ સાથે જ વાપરવામાં આવતો હતો. આ ફકત સળંગ પેઢીની વંશાવળી છે. એટલે સેન પહેલાં રાજ્ય કરતા દામય્યદ પહલે, અને જીવામન એ સીધી પેઢીના ન હોવાને લીધે તેઓના નામ આપવામાં આવ્યાં નથી. સંવત ૧૨૭ ( અથવા ૧૨૬ ) ના ભાદ્રપદ વદ ૫ ના આ લેખ છે. આ વર્ષે શક સંવતનું છે એટલે લેખનો સમય ૧૨૭ ( અગર ૧૨૬) +૭૮ ઈ. સ. ૨૦૫ (અગર ૨૦૪) ગણી શકાય. લેખમાં કેાઈ સ્થળનાં નામ નથી. એ. ઈ. વ. ૧૧ પા. ૨૭૬ બેનરછ અને સુકથંકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ रुद्रसेनना समयनो गढ( जसदण पासे )नो लेख अक्षरान्तर १ [व] र्षे १००,२० [७ ] [ भा ] द्रपदबहुलस ५ [1] र [ आ ] ज्ञो महाक्षत् [ २ ] अपस २ भद्रमुखस स्वम् [अ ] चाटनपुत्रपपौ [ त् ] त्रस्य राज्ञो क्ष (त्र ) पस ३ स्वामि जयद् [अ] मपुत्रपौत्रस्य राज्ञो महाक्षत्रपस्य भद्रमुखस्य ४ [ स्व ] मरुद् [ २ ] अदामपौ [त्र ] स्य राज्ञो म [ ह ] क्ष [त्र ] पस्य भद्रमुखस्य खा [ म् ]इ ५ रुद्रसीह [ पुत्र ] स्य राज्ञो महक्षत्रपस्य खामिरुद्रसेनस्य [1] इदम् शत्रं ६ मानस सगोत् [र) अस्य प्र [ता] शकपुत्रस्य खर [२ ] पत्थस्य भात्रभिः उत्त्यविन [ म् ] स्व [ग] ભાષાન્તર વર્ષ ૧૦૦,૨૦, [૭] ભાદ્રપદ વદિ. ૫. ને દિને ભદ્રમુખ નૃપ મહાક્ષત્રપ સ્વામિ ચાઇનના પુત્રના પ્રપૌત્ર, નૃપ ક્ષત્રપ સ્વામિ જયદામના પુત્રના પૈત્ર, ભદ્રમુખ નૃપ મહાક્ષત્રપ રવામિ રુદ્રદામના પૌત્ર, ભદ્રમુખ નૃપ મહાક્ષત્રપ સ્વામિ રુદ્રસીહના (પુત્ર), નૃપ મહાક્ષત્રપ સ્વામિ સકસેનના (રાજ્યમાં) આ શત્ર માનસ શેત્રના પ્રતાશકના પુત્ર ખર () પજ્યના ભાઈमाथी धाव तुं ... ... ... ... ... ... ... २१र्ग ... ... ... ... ... ... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख નં. ૯ ક્ષત્રપ જયદામનના પૌત્રના સમયના જૂનાગઢના લેખ *ઈ. સ. ૧૮૭૬ માં બુહરે પ્રથમ ભાષાન્તર તથા ફેટેગ્રાફ સાથે આ સ. . ઈ. . ૨ પા. ૧૪૦ અને પ્લેટ ૧૧ ઉપર આ લેખ પ્રસિદ્ધ કર્યા હતા. બ્લેક જરા ન્હાને અને અભ્યાસ સારૂ લગભગ નકામે છે. હાલમાં બાવા પ્યારાના મઠના નામથી ઓળખાતા મઠ પાસે જાનાગઢથી પૂર્વમાં આવેલી મહાન ગુફાઓના જૂથ સામેના એકાદ ભોંયરામાંથી ખોદકામ ચાલતું હતું ત્યારે આ લેખ મળી આવ્યું છે. કેાઈ તાજા અકસ્માતને લીધે તેના બે ભાગ થઈ ગયા છે. ભાવનગરના સંરકૃત અને પ્રાકૃત લેખોના સંગ્રહમાં પ્રસિદ્ધ થયેલી પ્રતિકૃતિમાં જે સ્થાને ફાટ જણાય છે તે જ સ્થળેથી કદાચ કકડા થયા હશે, એમ લાગે છે. કળી ચુનાના ગુણુવાળા નરમ અને ૨ ફૂટ લાંબા તથા પહોળા અને ૮ ઈંચ જાડા પત્થરની શિલાની સાક કરેલી એક બાજુ ઉપર લેખ કેતરવામાં આવે છે. તેમાં ચાર પંક્તિઓ છે. અને લગભગ ૧ ફૂટ ૯ ઇંચ પહોળી અને ૬ ઇં. ઉંચી જગ્યામાં લખાણ છે. ન, મ, ૫, તથા બૂ, જેવા અક્ષરનું સરાસરી માપ ફ છે. લેખને ઘણે ખરો ભાગ બહુ જ ખરાબ થઈ ગયો છે. વચ્ચેની બે પંક્તિઓ સુરક્ષિત સ્થિતિમાં છે, પણ પહેલી પંક્તિને માટે ભાગ અને ચેથી પંક્તિને થોડો ભાગ વાંચી શકા હૈંખ પણ ખંડિત છે, કારણ પત્થરના કેટલાક ભાગ ભાંગી ગયા છે. મુહુર માને છે કે બીજીથી ચેથી પંક્તિમાં ફકત છેલ્લા બેક શબ્દો સિવાય લેખ મૂળ સ્થિતિમાં જ છે. પરંતુ તે ચેકસ ન કહેવાય. રક્ષિત ભાગની બન્ને બાજુએ કેટલો ભાગ ગમે છે તે અમારા માનવા પ્રમાણે ચોકકસ રીતે કહી શકાય તેમ નથી. અમે એટલું તે કહી શકીએ કે બીજી અને ત્રીજી પંક્તિઓના ભાંગી ગયેલા ભાગમાં જયદામનના પુત્ર તથા પૌત્રનાં નામ, તથા કદાચ શબ્દ અને આંકડા વડે બતાવેલ સંવત્ હોવો જોઈએ. રાજા ક્ષત્રપ જયદામનના પૌત્ર અને ચાષ્ટનના પ્રપૌત્ર એક ક્ષત્રપ અથવા મહાક્ષત્રપ રાજના સમયનો આ લેખ હવે જઇએ. ભાંગી ગયેલા કકડા સાથે રાજય કરતા રાજનું નામ પણ ગયેલું છે. લેખમાં બતાવેલ ક્ષત્રપ દામસદ પહેલે અથવા રુદ્રસિંહ પહેલે હવે જોઈએ. લેખને આશય સમજી શકાતું નથી, કારણ તે આશય બતાવનાર ભાગ ખોવાઈ ગયો છે. પરંતુ લેખમાં આવતાં “ કેવલિજ્ઞાનસં(પ્રાપ્ત ) ( કેવલીનું જ્ઞાન પ્રાપ્ત કરેલ છે ? વાકય ઉપરથી જેન લેકા સાથે સંબંધ ધરાવતે આ લેખ હોય એવું અનુમાન કરી શકાય છે. કારણ જૈન સાહિત્યમાં “કેવલિન' શબ્દને બહુ ઉપયોગ કરવામાં આવે છે. - તિથિ ચૈત્ર સુદ ૫ લખેલી છે. પરંતુ સંવત તે ભાગી ગયેલ હોવાથી ચોકકસ થઈ શકે તેમ નથી. ગિરનાર પર્વત નીચે આવેલ જૂનાગઢનું અસલ નામ ગિરિનગર હતું, અને તેનો ઉલ્લેખ લેખમાં છે. * એ. ઇ, ૧૬ પા. ૨૩૯ બેનરજી અને સાયંકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ जूनागढमां खडक उपरनो रुद्रदामननो शिलालेख अक्षरान्तर .... તથા સુર [ મ ] [ ક્ષત્રા ] નાં પ્રથ [ મ ] ... ... ૨ ... ... ... વાનર ક [ પ ] ત્રએ રાજ્ઞ. ક્ષ [ત્રા ] ચ સ્વામિ નામ [ ગૌ ]=ચ રાજ્ઞો મ [ હા ]... ... ... ... ... ... [૨] ત્રશુરા વિશે પંજમે ૨ [ ટુ 1 રિનારે દેવીપુરના+ાય [ H] રા [ H] લે .. . . . . થ૬ [૩] રમિયે .. .. વ િ[ જ્ઞા ] નાં ... .. નાં .. ... નરામર| [ ] ... ભાષાન્તર ... ... .. .. તથા ... સુરગણું ... ક્ષત્રમાં પ્રથમ ... ... ... ચાણનના પૌત્ર, નૃપ ક્ષત્રપ સ્વામિ જયદામના પૌત્ર, નૃપ મહાક્ષત્રપ ... ... નૃપ મ [ હાક્ષત્રપ ] ... ... ..... (ના રાજ્યમાં ) વર્ષ ... ... ચૈત્ર, શુદિ પાંચમ (૫) ને દિને અહીં ગિરિનગરમાં, દે, અસુર, નાગે, ય, અને રાક્ષસે . .. .. પુર (?) .. ..કેવલિનોનું જ્ઞાન પ્રાપ્ત કરેલ ... ... ... ... જરા અને મરણ ... ••• ... સ્વામિ રુદ્રાસિંહ બીજાને શિલાલેખ શક સંવત્ ૨૨૮ ૧. શુ. ૭=૩૦૬ ઈ. સ. * જીવરામનના પુત્ર રુદ્રસિંહ બીજાને સંવત્ ૨૨૮ ને શિલાલેખ જૂનાગઢના મ્યુઝીયમમાં પડેલે છે. તે તદન પૂર્ણ અને ચેખો છે. તિથિ અંક તથા અક્ષરમાં આપેલી છે. अक्षरान्तर १ सिद्धं राजः क्षत्रपस्य जीवदामपुत्रस्य ૨ ૪ [ ] સિંહસ્થ વર્કરાત ગદા३ विंशोत्तरे २२८ वैशाखशुद्धसप्तम्यां ભાષાન્તર રાજ ક્ષત્રપ જીવદામના દીકરા રુદ્રસિંહના ર૨૮ મા વર્ષમાં વૈશાખ સુ. સાતમે. * વે. મ્યુ. રીપોર્ટ ૧૯૧૯-૨૦ પા. ૭ ડી. બી, દીલકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख નં. ૧૧ સૌરાષ્ટ્રમાં દ્વારકાના રાજા રૂદ્રસેનના સમયને શિલાલેખ રુદ્રસેનના સંવત ૨૩૨ સૌરાષ્ટ્રમાં આવેલા ગાયકવાડના પ્રદેશ ઓખામંડલનાં મુલવાસર નામનાં ગામડાંમાં એક તળાવના કાંઠા ઉપરથી આ લેખવાળા પત્થર મળી આવ્યે છે. ત્યાંથી દ્વારકામાં તેને પુસ્તકાલય પાસે ઉભું કરવામાં આવ્યું હતું. તેમાં ચાર લીટીઓ છે અને તેનું માપ ૫-૩૪૧'-૧” છે. શાહ વંશના કેટલાક રાજાઓનાં નામ ઉપરાંત વાજમના પુત્રે બંધાવેલાં કેટલાંક જળાશય વિષે પણ તેમાં ઉલ્લેખ કરે છે. શાહના સમયની લિપિમાં સંસ્કૃત ભાષામાં લેખ લખેલો છે. __अक्षरान्तर १ राज्ञो महाक्षत्रस [स्य ] सा | स्वा ] मिरुद्रसेनस्य २ वर्षे २३२ वैशाखबहुलपंचम्यां ૩ મું • • • વાનિ પુત્ર છ પ્રતિ નિષિત થ [a] મિત્રે [ ત્રાય | હિર [નિ] [૨] ભાષાન્તર રાજા મહાક્ષત્રપ સવામિ દ્ધસેનના ર૩ર વર્ષે વૈશાખ વદિ ૫ ને દિને વાનિજકને પુત્રે પોતાના મિત્રની જીદગી પોતાના પ્રાણુને ભેગ આપીને રક્ષી. નં૦ ૧૨ મેવાસાને ક્ષત્રપ શિલાલેખ સં. ૩ + + કા સુ. ૫ - સ્વ. દીવાન બહાદુર રણછોડભાઈ ઉદયરામ પાસેથી આલેખનાં રબિગ મળ્યાં છે. આ અક્ષરાતર તે ઉપરથી કરેલું છે. પણ મૂળ લેખ જોયા બાદ વધુ અજવાળું પડે એવો સંભવ છે. લેખ મરણથંભ ઉપર કેરેલે હા જોઈયે અને રબિંગ ઉપરથી તેનું માપ નીચે મુજબ અટકળી શકાય છે. ઉંચાઈ ૨'-૧” પહોળાઈ ઉપરના ભાગમાં ૧'–ર”અને નીચેના ભાગમાં ૧-૫'' છેલ્લી બે પંક્તિના અક્ષર બહુ જ ઘસાઈ ગયા છે. __ अक्षरान्तर १ सिद्धं राज्ञो महाक्षत्रपस्य स्वामि चष्टण २ पुत्रपुपुत्रस्य राज्ञो महाक्षत्रपस्य भट्टिदाम ३ पुत्रप्रपौत्रस्यः राज्ञो महाक्षत्रपस्य वर्षशत ૪ ગુત્તર વર્ષ • • પુત્રય ગામિરચ ५ हरिहावेकस (१) गोत्रस्य वसुराकस्यः शुत्तज्ज दुहितुस्य ६ कर्तीकस्य शु ५ राज्येश्वरस्य भर्तुयष्टि पुष्टापि ૭ • • • • • મવને ૫ • • • ૮ - • • • •. ... ... ... . * વો યુ. રીપોર્ટ સને ૧૯૨૩-૨૪ ૫. ૧૨ ડી. બી. દીક્કલકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ श्रीः गुजरातना ऐतिहासिक लेख ત્રિકૂટક વંશના લેખો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ શૈકૂટક વંશના લેખો સૈફ્ટવંશના દહુસેનનાં પારડીનાં પતરાં નં. ૧૩ સંવત ૨૦૭ વૈશાખ સુ. ૧૩ * મુંબઈ ઈલાકામાં ગુજરાતના સુરત પરગણામાં પારડી ગામમાં તળાવનું ખોદકામ ચાલતું હતું ત્યારે આ પતરાંઓ ઈ. સ. ૧૮૮૪ માં મળી આવ્યાં હતાં. રાયલ એશીઆટિક સે સાઈટીની મુંબઈ શાખાના જરનલ વેલ્યુમ ૧૬ ના પાને ૩૪૬ મે. 3. ભગવાનલાલ ઈન્દ્રજીએ ઈ. સ. ૧૮૮૫ માં આ પતરાં પ્રસિદ્ધ કરેલાં છે. પણ લીથગ્રાફ આપેલ નથી. પતરાં બે છે અને તેનું દરેકનું માપ ૯” xક” છે. તે તદન સપાટ છે. અને તેની કરે વધારે જાડી અગર કાંઠાવાળી પણ નથી. પ્રતિકૃતિ ઉપરથી જણાય છે કે લગભગ આખે લેખ અખંડ અને સુરક્ષિત છે. - સાધારણ કડી કે મુદ્રા નથી. પરંતુ બન્ને કડીઓના કાણામાંથી પતરાંઓ લાંબાં અને ” જાડા તારથી બાંધેલાં છે. આ તાર કરતાં કાણાં બહુ મોટાં નથી, અને પતરાંઓ મળી આવ્યાં કે તરત જ સાચવી લેવામાં આવ્યાં હોય એવું લાગે છે. આ ઉપરથી એવું માલુમ પડે છે કે પતરાંઓ અસલથી જ તારથી બાંધવામાં આવ્યાં હશે. બે પતરાંઓનું વજન ૩૧ તેલા છે. અને તારનું વજન ૧૩ તેલા છે. કુલ વજન ૩ર તેલા = ૧૨ ઔસ છે. રૈકૂટક વંશના મહારાજ દહુસેને બ્રાહ્મણને આપેલ જમીનનું વર્ણન લેખમાં છે. આ રાજાની આજ્ઞા આમ્રકા નામના સ્થળેથી બહાર પાડવામાં આવી હતી. દાન આપેલ ગામનું નામ કનીયસ્તડાકા હતું અને તે અન્તર્મલી પરગણુમાં આવ્યું હતું. બક્ષીસ મેળવનાર બ્રાહ્મણ કાપુરમાં રહેતા હતા. રાજાએ કરેલ બક્ષીસના સમાચાર આપનાર દૂતનું નામ બુદ્ધગુપ્ત હતું. અને તે બક્ષીસ ૨૦૭ મા વર્ષના વૈશાખ સુદ ૧૩ ને દિવસે કરવામાં આવી હતી. પારડીનાં પતરાંઓ પ્રસિદ્ધ કર્યા પહેલાં પંડિત ભગવાનલાલ ઈન્દ્રજીએ કરીના એક તામ્રપત્રમાંથી સૈકૂટકેનું વર્ણન શોધી કાઢ્યું હતું. પરંતુ તે મૂળ પતરું ખવાઈ ગયું લાગે છે. કહેરીનાં પતરાં ઉપર ૨૪૫ મું વર્ષ લખેલું છે. તે જ પ્રદેશના કેટલાક સમકાલીન ઐતિહાસિક લેખેમાંથી મળી આવેલ સૂચનાના આધારે પંડિત એવું અનુમાન કરે છે કે આ પતરાંઓને સંવત ઈ. સ. ૨૫ લગભગથી શરૂ થતું હોવો જોઈએ. જનરલ કનીગહામે આ સંવત ઈ. સ. ૨૪૯ થી શરૂ થતે કલચુરી અથવા ચેકીને માનેલો છે. અને આ મતનું સમર્થન પંડિત પિતે તથા ડે. ફલીટે કરેલ છે. પારડીનાં પતરાંઓની લિપિ તથા જ્યાંથી મળી આવ્યાં તે જગ્યા અને તેમાં ત્રિકૂટનું વર્ણન કરેલું છે એ એ બાબતે ઉપરથી એ પતરાંઓ, ડે. કીëને છેવટ પુરવાર કર્યું છે તે પ્રમાણે ઈ. સ. ર૪૯ થી શરૂ થતા કલચુરી અથવા ચેદી સંવતનાં જ હોવાં જોઈએ એવું માનવાને સબળ કારણું મળે છે. અઠવાડીને દિવસ અથવા નક્ષત્ર આપેલું નહિં હોવાથી સમય * એ. ઈ. વ. ૧૦ પા. ૨૧-૫૩ ઈ. હુશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख નક્કી કરવાને બીજી કઈ હકીક્ત નથી. પરંતુ ડે. કલહન જણાવે છે કે જે ચાલુ વર્ષ ગણવામાં આવે તે તે ઈ. સ. ૪૫૬ ના એપીલની ૪ થી તારીખની બરાબર થાય. અને પૂરું થયેલું વર્ષ ઈ. સ. ૪૫૭ ના એપ્રીલની ર૩ મી તારીખ ખરાબર થાય? વૈકુટકના કુટુંબનું વણન આપતું (કલચરી ) સંવત ૨૪૫ નું કહેરીનું પતરું આ વંશના જે રાજાના સમયનું છે તેના નામની માહિતી આપી શકતું નથી. સ્વૈને રાજા દહસેન ( કલચુરી) સંવત ૨૦૭= ઈ. સ. ૪૫૬ અથવા ઈ. સ. ૪૫૭ માં રાજ્ય કરતે હતે એવું પારડીનાં પતરાંઓ ઉપરથી માલુમ પડે છે. દહસેનના પિતા ઇંદ્રદત તથા પુત્ર વ્યાવ્રસેન નામના તે જ વંશના બીજા બે માણસો વિષે પણ સિક્કાઓ ઉપરથી જાણવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ મી. જેકસન પાસે સુરતમાંથી મળેલું એક ( કલચુરીની) ૨૩૧ ની સાલનું તામ્રપત્ર હતું. તેમાં કૂટક વંશના વ્યાઘસેને આપેલા દાનનું વર્ણન હતું. દહુસેન અને વ્યાખ્રસેન પિતાને સિકકાઓ ઉપર પરમ વૈષ્ણવ તરીકે ઓળખાવે છે, એ ધ્યાનમાં રાખવા જેવું છે. જ્યારે પારડીનાં પતરાંઓમાં દહુસેનને તેવા જ અર્થવાળું ભગવદ્પાદકર્મકર એટલે ભગવદ્ગુનાં ચરણને સેવક એવું બિરૂદ આપવામાં આવેલ છે. આ લેખમાં બતાવેલ સ્થળે વિષે ડે. ફલીટ એમ માને છે કે “અખ્તરમન્ડલીવિષય” એ ગુજરાતમાં આવેલ ઉત્તરે મિઢળા અને દક્ષિણે પૂર્ણા નદીઓની વચ્ચે પ્રદેશ હવે જોઈએ. વડોદરા રાજયના વ્યારા પરગણાની નિરૂત્ય કેણની દક્ષિણ તરફ ત્રણ મિલ ઉપર આવેલ મિકેળા નદીના કાંઠા ઉપર જરા મોટું ગામડું આવેલું છે તેજ કાપુર તરીખે ઓળખાવે છે. આ સ્થળને ઈન્ડીયન એટલાસ કવાર્ટર શીટ નં. ૨૩ એસ. ઈ. ( ૧૮૮૮) માં અક્ષાંશ ૨૧°૪ રેખાંશ ૭૩૧૨૫ ઉપર કપુર તરીખે બતાવવામાં આવ્યું છે. “કનીયસ્તડાકા સારિકા' એટલે જાના તડાકા સારિકાને મિરળા અને પૂર્ણ વચ્ચે લગભગ અર્થે રસ્તે તથા કપુરથી પશ્ચિમે ૧૫ મિલ ઉપર નકશામાં બતાવેલ તરિ અથવા તÍરિ તરીખે ઓળખાવે છે. દહુસેને દાન આપ્યું ત્યારે જ્યાં રહ્યા હતા તે આમ્રકા કરાય કપુરથી નૈરૂત્ય કેણુમાં બે મિલ ઉપર નકશામાં બતાવેલ અમ્બળ અથવા આમ્બા હોય એમ તે માને છે. પરંતુ લેખમાં બતાવેલાં બીજા સ્થળની નજીક આમ્રકા હેવું જોઈએ એ જરૂરનું માનતા નથી. નાશિકના શિવરાતના એક લેખમાં બતાવેલા કાપુરાહાર નામના વિભાગનું નામ કાપુર ઉપરથી પડ્યું છે. અને તે જ લેખમાં બતાવેલ ચિખલપદ્ધ પણ કપુરથી ઈશાન ખૂણે અઢી મેલ ઉપર મિઢેળાના દક્ષિણ કાંઠા ઉપર નકશામાં બતાવેલ ચિખલ્ડ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ राजा दइसेनना पारडीनां पतरां अक्षरान्तर पतरूं पहेलं १ स्वस्ति [॥] विजयस्कन्धावारादाम्रकावासकात्रैक्कु [क] टकानां मातापितृपादानुयातो भग२ वत्पादकर्मकरोष्वमेधाहर्ता श्रीमहाराजदहसेनः सानेवास्म - सन्तकानन्त३ मण्डलीविषयवासिनस्समाज्ञापयति यथा कापुरवास्तव्यब्राह्मणनग्न [ण्ण ] स्वामिन* ४ अत्रैव विषयान्तर्गतकनीयस्तडाकासारिकामामो मा [त् ] आपि [ त ] रोरात्मनश्चपुण्य पतरूं बीजु ५ यशोभिवृद्धये [ य ] आचन्द्र [ आ ] कार्णव [क्षि ] तिस्थि तिकालिका [ क ] श्चोररो [ रा ] जापत्थ्यकारिवर्ज ६ सर्वदित्यविष्टिपरिहारेण पुत्रपौत्रान्वयभोज्यस्समतिसृष्टो यतोस्य . भुञ्जतः कृषतो [तः 1 ७ प्रवि [ दि ] शतश्च न क [ए] नचि [त् ] प्रतिषेधः __ कार्य इत्युक्तञ्च भगवता व्यासेन [[ ] षष्टि वर्षसहस्रानि [णि ] ८ स्वर्गे वसति भूमिदः [1] आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेदिति [ ॥ ] बुद्धगुप्तदूतकमाज्ञा ९ सं. २०० ७ वैशाखशुद्धत्रयोदश्या [-] १०. ३ [ ॥ ] ભાષાન્તર (પક્તિ ૧) સ્વસ્તિ! આમ્રકાના વિજયી નિવાસસ્થાનથી સૈફટના (વંશને ) માતાપિતાના પગનું ધ્યાન કરનાર ભગવત(વિષ્ણુ)ના ચરણને સેવક અને અશ્વમેધ કરનાર શ્રી મહારાજ કર્ણીસેન અખ્તમમ્હલી વિષયમાં વસતી સર્વ આપણી પ્રજાને (નિચેનું) શાસન કરે છે - (પંક્તિ ૩ ) કાપુરમાં વસતા બ્રાહ્મણ નણુસ્વામીને કનીયસ્તડાકાસારિક ગામ છે જે વિષયમાં આવેલું. (અમારા ) માતાપિતાના અને અમારા પુણ્યશની વૃદ્ધિ અર્થે, ચંદ્ર, સૂરજ, સાગર, પૃથ્વીના અસ્તિત્વ કાળ સુધી લૂંટારા, અને નૃપને વિન્ન કરનાર વર્જ કરી, સર્વ કર અને વેઠથી મુકત, પુત્ર, પૌત્ર અને વશના ઉપગ માટે અમે આપ્યું છે. ( પંક્તિ ૬) આથી જ્યાં સુધી તે ભૂમિને તે ઉપભોગ કરે, ખેતી કરે, અન્યને સોપે ત્યાં સુધી કેઈએ પ્રતિબધ કરે નહી. (4हित ७) मन व व्यासे यु छ : [ अली या माना मे az आव] (4ls८) (41) शासन ( M२ थयुं तु)--४ सुद्धस्त- संवत २०७ वैशाम शुहते२०--१3 हिन *पांय। स्वामिनेत्रैव Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ન૧૪ રૈકૂટક વંશના વ્યાઘ્રસેનનાં સુરતનાં પતરાંઓ* સંવત ૨૪૧ મી. એ. એમ. ટી. જેક્સને જણાવ્યા પ્રમાણે આ તામ્રપત્રે સુરતથી મળેલાં છે. પત્રાં બે છે અને તે દરેકનું માપ લગભગ ૯ ઇંચ પહેલું અને ૩ ઇંચ ઉંચાઈનું છે. લખાણ ફક્ત અંદરની બાજીપર જ છે. બીજ પતરાં કરતાં આ વધુ પાતળાં અને ઉપડતી કાર વગરનાં છે, પણ તેમાંનું લખાણ એકદંરે સુરક્ષિત સ્થિતિમાં છે. પારડીનાં પતરાંઓની માફક આમાં પણ પહલા પતરાની લખેલી બાજુ નીચે અને તેવી જ રીતે બીજાની ઉપર એ પ્રમાણે તાર માટેનાં કાણાંઓ છે. આ કાણુઓમાંથી એક લાંબે ત્રાંબાના તાર જમણી બાજુએથી પસાર કરી વાળી દેવામાં આવે છે. ડાબી બાજુએ પણ કદાચ આ તાર હશે, પણું મળી શકી નથી. પતરાંઓ તથા તારનું એકન્દર વજન ૫૦ તેલા છે. ટક વંશના મહારાજા વ્યાવ્રસેને “વિજયી અનિરૂદ્ધપુર' માં રહી એક બ્રાહ્મણને આપેલી જમીનની બક્ષીસનું વર્ણન લેખમાં છે. આ શહેર શૈકૂટક રાજાઓની રાજધાનીનું શહેર જણાય છે. તે શેહર ( કલચરી ) સંવત ૪૦૬નાં બગમ્રાનાં પતરાંઓમાં દાન લેનારના નિવાસ સ્થાન તરીખે “વિજયી અનિરૂદ્ધપુરિ ' એ પ્રમાણે લખવામાં આવ્યું છે. વ્યાસન અપરાન્ત પ્રદેશમાં રાજ્ય કરવાનો દાવો ધરાવે છે. કાલિદાસના રઘુવંશમાંના બે શ્લોકમાં આવતા ત્રિકૂટ પર્વત, જેના ઉપરથી વૈકુટકેના વંશનું નામ પડયું હોવું અપરાન્તના રાજાના પ્રદેશમાં આવેલો હોવાનું જણાવ્યું છે, તેને ઉપરની હકીકતથી સાબીતી મળે છે. રઘુવંશ ઉપર મહિલનાથે લખેલ જયન્તી પ્રમાણે અપરાન્તનું મુખ્ય સ્થળ પરકર, હાલનું સોપારા જણાય છે. અને તે જ સૈકૂટકેનું રાજધાનીનું શહેર અનિરૂદ્ધપુર હું ગણું છું. વ્યાઘસેને આપેલું ગામડું ઈક્ષરકી પરગણુનું પુરોહિતપલ્લિકા હતું. પરંતુ આ ઓળખી શકાતું નથી. ગામડાના નામ ઉપરથી કદાચ અનુમાન કરી શકાય કે તે મેળવનાર નાગશર્મા રાજકુટુંબને પુરાહિત હતે. સંવત ૨૪૧ના કાતિક સુદ ૧૫ ને દિને તે આપ્યું હતું. દહસેનનાં પારડીનાં પતરાંઓ ઉપર ( કલચુરી ) સંવત ૨૦૭ આપેલ છે. અને સિક્કાઓ ઉપરથી જણાય છે કે વ્યાવ્રસેન દહસેનને પુત્ર હતા. એટલે નવા લેખનું વર્ષ પણ ઈ. સ. ૨૪૯ થી શરૂ થતા કલચુરી સંવતનું હોવું જોઇએ. અને તેમાં આપેલા મહિનાને લીધે લેખનું વર્ષ ઈ. સ. ૪૯૦, અગર ૪૯૧ નું હેવાનું નહી થાય છે. અનિરૂદ્ધપુરમાં રહેતા અપરાન્તના ઐટિક રાજાઓ વિષે સિક્કાઓ તથા લેખે ઉપરથી જેટલું જાણવામાં આવ્યું છે તે નીચેની વંશાવળીમાં આવી જાય છે -- મહારાજ ઇન્દ્રદત્ત મહારાજ દહુસેન (ઈ. સ. ૪૫% અથવા ૪૫૭) મહારાજ વ્યાધિસેન (ઈ. સ. ૪૮૦ અથવા ૪૮૧ ) એ, હ. . ૧૧ ૫. ૨૧૯ પ્રો. ઈ. હકથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ राजा व्याघ्रसेननां सुरतनां पतरांओ अक्षरान्तर पहेलं पतरूं अंदरनी बाजु १ स्वस्ति विजयानिरुद्धपुरात्त्रैकूटकान [i] मातापितृपादानुयातो भगवत्पादकर्म करहरगतक्रमागत२ स्फीतापरान्तातिदेशपतिरपरिमितनृपतिनतचरणकमलस्स्वभुजपरिपालनप्रता३ पाधिगतप्रचुरद्रविणविश्राणनावाप्तसदिग्न्यापिशुक्लयशाश्शारदरजनिकरुचिरवपु४ रनद्यकालीनपुरुषविशेषसहशोदारचरितस्सुचरितनिदर्शनार्थमिव निर्मित - प्रति५ हतसामन्तारातिरन्यनरपतिप्रतिविशिष्टस्स्ववशालङ्कारभूत * प्रभूतप्रवीरसाधना६ धिष्ठितदुर्गनगरसागरस्सागरगम्भीरगिरिगुरुस्थिरप्रकृति प्रकृतिजनमनोहर * प्राज्ञ७ संश्रितगुरुस्वजनसाधुसाधारणधनोभिजनसदृशयन्त्रणोपगृहीतस्पृहणीयश्रीश्श्रीमहा८ राजव्याघ्रसेनः सर्वानवेक्षरक्याहारान्तर्गतपुरोहितपल्लिकाप्रतिवासिनो' ९ स्समाज्ञापयति [0]* विदितमस्तु वो यथास्स्माभिर्मातापित्रोरात्मनश्च स्वपुण्याभिवृद्धये पतरूं बीजूं : अंदरनी बानु १० भारद्वाजसगोत्रब्राह्मणनागशर्मणे' इयं पल्लिका चोररामापत्थ्यकारिवर्ज अचाटभट ११ प्रावेश्या सर्वदित्यविष्टिपरिहीणोनाहारस्थित्यान्वयभोज्या आचन्द्रार्कार्णव१२ क्षितिस्थितिसमकालीनोतिसृष्टों [1]* तदस्मद्बश्यराजभिरन्यैर्य विभवानभावानु बद्धानायुर्वि१३ योगानुगतगुणांश्च दीर्घकालानुगुणान्विगणय्य दानञ्च गुणवतामवदातमपदान१४ मिति प्रमाणीकृत्य शशिकरशुचिरुचिरचिराय यशश्चिचीषुभिरिय' पल्लिकादायो नुमन्तव्य:पा१५ लयितव्यश्च [। ]* यस्मादुक्तम्भगवता वेदव्यासेन व्यासेन [ 1 ]* पूर्वदत्वान्द्विजा तिभ्योयत्नाद्रक्ष युधि११ ष्ठिर [1]* महीम्महिमा श्रेष्ठ दानाच्छ्रेयोनुपालनं [॥१॥]. षष्टिवर्षसहस्राणि स्वर्गे मोदति १७ भूमिद [:। )* आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेदिति [॥२॥ प्रतिपृच्छय लिखितं मया महासान्धिविन१८ हिककर्केण हालाहल्दूतकं सं. २०० १० १ कार्तिक शु. १०.५ [॥ १ वाया वंशा २ पाया सोनेवे ३ वय वासिन या शर्मण ५ पाया वर्जम् पाया परितीणामहारं अने भोज्याचन्द्रा वांयकालीनाति पाया वय या भिरयं Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર ( પંક્તિ ૧) સ્વસ્તિ ! વિજયી અનિરૂદ્ધપુરમાંથી ત્રૈકુટકાના વંશના, માતાપિતાનાં ચરણનું ધ્યાન ધરનાર, ભગવતના ( વિષ્ણુના ) ચરણના સેવક, અપરાન્ત અને ( પાતે) મેળવેલા અથવા વારસામાં પ્રાપ્ત કરેલા અન્ય સમૃદ્ધ દેશના પતિ, જેનાં ચરણકમળને અસંખ્ય નૃપે નમન કરે છે, જેણે નિજ રાજ્યનું શાસન કરીને અને વિજય મેળવીને સ્વભુજથી પ્રાપ્ત કરેલા મહાન સંચયનું દાન આપીને સર્વે દિશામાં પ્રસરતા ઉજ્જવળ યશ પ્રાપ્ત કર્યો છે, જેનું અંગ શરદઇન્દુ સમાન પ્રકાશે છે, જેના આચાર પ્રાચીન ઉત્તમ જનાના આચાર જેવા ઉમદા છે, જે સદાચારના ઉદાહરણ રૂપે સર્જાયેલા હાય તેવા છે, જેણે નજીકના શત્રુએને હંફાવ્યા છે, જે અન્ય નૃપે કરતાં અધિક સમ્પન્ન છે, જે નિજ કુળનું ભૂષણ મન્યે છે, જેણે અનેક મહાન વીરાની સેનાથી, દુર્ગ, નગરો અને સાગર મેળવ્યા છે, જેની પ્રકૃતિ સાગર સમાન ગંભીર છે, અને હિમાલય સમાન સ્થિર છે, જે પ્રકૃતિ વડે જનેાનાં હૃદય અનુરંજે છે, જેની લક્ષ્મીના વિદ્વાન, આશ્રિત, વડીલ, બન્ધુજન, અને સંતાથી વ્યય થાય છે, ( અને ) જેણે નિજ વંશને છાજતા પ્રકાર વડે નિગ્રહ આચરી, અભિલાષિત વેશ પ્રાપ્ત કર્યાં છે, તે મહારાજ શ્રી વ્યાઘ્રસેન ઈશરકી આહારમાં આવેલા પુરોહિતપલ્લિકાના સર્વે નિવાસિગ્માને શાસન કરે છે:-- ( પં. ૯) તમને જાહેર થાએ કે અમારાં માતપિતા અને અમારા પુણ્યની વૃદ્ધિ અર્થે અમે ભારદ્વાજ ગાત્રના બ્રાહ્મણ નાગશર્મનને, આ પલ્લિકા, લુટારા કે મહાન દ્રોહના ગુન્હાવાળા જનાના ( પકડવાના પ્રસંગ ) સિવાય ચાટ (અને) ભદ્રના પ્રવેશથી મુક્ત, સર્વ કર અને વેઢથી મુકત, દાન લેનાર પુરૂષના વંશજોના ચન્દ્ર, સુરજ, સાગર અને પૃથ્વીના અસ્તિત્વકાળ સુધી અગ્રહારના નિયમાનુસાર ઉપલેગ અર્થે આપી છે. ( પં. ૧૨ ) પ્રભુતા ( ઐશ્વર્ય) અનિત્ય છે, જીવન વિયેાગથી અનુસરાયેલું છે, અને ફકત ગુણા જ દીર્ઘ કાળ ટકે છે, એ વિચારીને તેમ જ સજ્જનાને દાન એ ઉમદા કાર્ય છે, એ સત્ય મુલ કરીને, ઈન્સુકિરણ સમાન ઉજ્જવળ યશના દીર્ઘ કાળ સુધી સંચયની અભિલાષવાળા, અમારા વંશના કે અન્ય નૃપાએ આ પલ્લિકાના દાનને અનુમતિ આપવી અને રક્ષવું જોઈએ. ( પં. ૧૫) કારણ કે ભગવાન વેદવ્યાસે કહ્યું છે કેઃ— (અહીં ચાલુ શ્યામાંના એ શ્તાક આવે છે. ) ( પં. ૧૭) આ (દાનની અગત્યની હકીકત ) તપાસી, ( આ દાન ) જેમાં હાલાહલ તક હતા તે મારાથી, મહાસાંધિવિદ્ધિક કર્કથી સં. ૧૪૧ કાર્તિક શુ. ૧૫ને ક્રિને લખાયું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ श्रीः गुजरातना ऐतिहासिक लेख ગુપ્ત વંશના લેખો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ગુપ્તવંશના લેખો નં૧૫ સ્કન્દગુપ્તને જૂનાગઢનો શિલાલેખ ગુમ સંવત ૧૩૬,૩૭ અને ૧૩૮ આ લેખની શોધ પ્રથમ મી. જેમ્સ પ્રિન્સેપે ઈ. સ. ૧૮૩૮ માં જ. મેં. એ. સે. . ૭ પા. ૩૪૭ ઉપર પ્રસિદ્ધ કરી હતી. ઈ. સ. ૧૮૪૪ માં જ, બે. છે. રે. . . . ૧ પા. ૧૪૮ ઉપર તેની શિલાછાપ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તે જનરલ સર જ્યોર્જ લીગ્રેડ જેકબ, મી. એન. એલ. વેસ્ટરગાર્ડ તથા એક બ્રાહ્મણ મદદનીશ એઓએ તૈયાર કરી બે વર્ષ પહેલાં સેસયટી પાસે મૂકેલી નકલ ઉપરથી બનાવવામાં આવી હતી. ડો. ભાઉ દાજીએ ઈ. સ. ૧૮૬૨ માં તે જ જર્નલનાં વ. ૭ પા. ૧ર૧ ઉપર પિતાને પાઠ તથા ભાષાન્તર પ્રસિદ્ધ કર્યા હતાં. તે સાથે ઈ. સ. ૧૮૬૧ માં ડે. ભગવાનલાલ ઈન્દ્રજીએ કપડાં પર ઉપજાવેલ છાપ ઉપરથી બનાવેલી શિલાછાપ પણ પ્રસિદ્ધ કરી હતી. ઈ. સ. ૧૮૭૬ માં ડે. ભાઉ દાજીનો પાઠ તથા પ્રોફેસર ઈગલીંગે તપાસેલ ભાષાન્તર ફરીથી આ. સ. વે. ઈ. . ૨ પા. ૧૩૪ ઉપર પ્રસિદ્ધ થયાં હતાં અને તેની સાથે ડે. ભગવાનલાલ ઈન્દ્રજીની નકલ ઉપરથી બનાવેલી જરા નાની શિલાછાપ માપવામાં આવી હતી. મુંબઈ ઈલાકામાં કાઠિઆવાડનાં દેશી સંસ્થાન જાનાગઢ સંસ્થાનનું મુખ્ય શહેર જૂનાગઢ છે. આ શહેર અથવા તેના અસલ નામધારી શહેરનું વર્ણન આ લેખમાં છે. પણ તેનું અસલ નામ આપેલું નથી. પરંતુ રુદ્રદામનના લેખની પહેલી પંક્તિમાં તેનું નામ ગિરિનગર એટલે ડુંગરનું અથવા ડુંગરપરનું શહેર આપેલું છે. પાછળથી લેખમાં કહેલ ઊજયેત પર્વતને જ તે ગિરનાર નામ આપવામાં આવ્યું અને આ ઉપરથી એમ માનવાને કારણું મળે છે કે અસલનું શહેર હાલની જગ્યાને બદલે પર્વતની તદ્દન પાસે અગર કદાચ તેની ખીણમાં જ હોવું જોઈએ. આ લેખ એક મહાન પત્થરની શિલાના વાયવ્ય કેણ ઉપર છે અને તેમાં અશોકનાં ચૌદ શાસન તથા મહાક્ષત્રપ રુદ્રદામનને મેટે લેખ પણ ખાસ રક્ષણ માટે હમણ ઉભી કરેલ છાપરી નીચે છે. આ સ્થળ ગિરનાર પર્વતને ફરતી ખીણ પાસે જવાના નાળાના મુખ આગળ શહેરથી પૂર્વમાં લગભગ એક માઈલ ઉપર આવેલું છે. લખાણ ૧૦ ફૂટ પહોળી અને ૭ ફૂટ ૩ ઇંચ જગ્યામાં અને સુરક્ષિત સ્થિતિમાં છે. લેખમાં ભાંગી ગએલ પત્થરને લીધે ૨૨ મી પંક્તિમાં જ ફકત કેટલોક ભાગ રહી ગયા છે. આડાંઅવળાં અને છીછરાં કોતરકામ, ખડબચડે ખડક, કુદરતી નિશાનીઓનું અક્ષરે સાથે મળી જવું, અને ખડકના ખડબચડાપણુને લીધે કેતરનારે છોડી દીધેલી કેટલીક જગ્યા, વિગેરે કારણેને લીધે તે સહેલાઈથી વાંચી શકાય તે લેખ નથી. અક્ષરાનું કદ ઇંચ અને ૧૨ ઇંચ વસે છે, + , ઇ, બ, વ, ૫ ૫ ૫૬ લીટ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख લેખને પહેલે ભાગ પ્રાચીન ગુપ્ત રાજા કન્દગુપ્તનું વર્ણન આપે છે. ભગવાન વિષ્ણુની સ્તુતિ તથા રાજ્યકર્તાઓના વખાણુના પાંચ લેાક પછી કન્દગુપ્ત પાતાના સુરાષ્ટ્રના દેશા અથવા કાર્ડિઆવાડના પ્રદેશેાપર રાજય કરવાને એક પદત્તને નીમ્યા તેનું વર્ણન છે. પત્તે લેખ છે તે શહેરમાં રાજય કરવાને પોતાના પુત્ર ચક્રપાલિતને નીમ્યા. તે પછી લેખના મુખ્ય આશય લખ્યા છે. તે આ પ્રમાણે છેઃ~~ ગુપ્તાના સમયના વર્ષ ૧૩૬( ઈ. સ. ૪૫૫-૫૬ )માં પ્રૌષ્ટપદ ( ઓગષ્ટ-સપ્ટે′બર માસના છઠ્ઠા દિવસે રાતમાં સુદર્શન નામનું તળાવ ( જે ગિરનારની તળાટીની આસપાસ ખીણમાં નાળાને આડે પ્રાચીન સમયમાં બાંધેલ બંધવડે, લેખ છે તે જગ્યાએ બનાવવામાં આવ્યું હતું તે ) અતિવૃષ્ટિને કારણે તૂટી ગયું. અહિં તથા આગળના એ લખાણના ભાગેમાં આંકડાને બદલે શબ્દો વડેજ પૂર્ણ રીતે તારીખ આપેલી છે. તૂટી ગયેલા ભાગ ફરી માંધકામથી બે માસ કામ ચાલ્યા પછી સંવત્ ૧૩૭( ઈ. સ. ૪૫૬-૫૭ )માં ચક્રપાલિતના હુકમથી સમરાવાયા હતા. * ખીજા ભાગમાં, ૨૪ મી પંક્તિથી અંત સુધી આપેલાં લાગે છે. અને તે પછી શરૂવાતની સ્તુતિ સાર નીચેની હકીકત આપેલી છે-- ગુપ્તાનાં સંવત પાલિતે ભગવાન વિષ્ણુમન્દિર અન્ધાવ્યું; જેનું નામ પછી એ શ્લેક બાદ લેખ પૂર્ણ થાય છે. તે ગ્લુકેના સ્કન્દગુપ્ત અને પર્ણદત્તના નામેા કરીથી ઉપરથી જણાઈ આવતા વૈષ્ણવ વલણુ અનુ. ૧૩૮ માં (ઈ. સ. ૪૫૭-૫૮) ચક્ર • ચક્રભૂત • એટલે ચક્ર ધરનાર હતું. તે અર્થ સમજવા પૂરતા ભાગ રહ્યો નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ स्कन्दगुप्तना जुनागढना शिलालेख अक्षरान्तर प्रथम विभाग १ सिद्धम् [ ॥ ] श्रियमभिमतभोग्यां नैककालापनीतां त्रिदशपतिसुखार्थ यो बलेराजहार । कमलनिलयनायाः शाश्वतं धाम लक्ष्म्याः २ स जयति विजितार्त्तिर्विष्णुरत्यन्त जिष्णुः तदनु जयति शश्वत् श्रीपरिक्षिप्तवक्षाः स्वभुजजनितवीयों राजराजाधिराजः । नरपति ३ भुजगानां मानदर्पोत्फणानां प्रतिकृतिगरुडाज्ञा [ म् ] निविंशी [ म् ] चावकर्ता ॥ नृपतिगुणनिकेतः स्कन्दगुप्तः पृथुश्रीः चतुरुदधिज ( ? ) लं ( ? ) आन्तां स्फीतपर्यन्तदेशाम् । ४ अवनिमवनतारिर्यः चकारात्मसंस्थां पितरि सुरसखित्वं प्राप्तवत्यात्मशक्त्या ॥ ओपि च जितम् [ े ] व तेन प्रथयंति यशांसि यस्य रिपवोपि आमूलभग्नदर्पा निव म्लेच्छदेशेषु 3 ?... ५ क्रमेर्णे बुद्धा निपुणं प्रधार्य ध्यात्वा च कृत्स्नान्गुणदोषहेतून् । व्यपेत्य सर्वान्मनुजेंद्रपुत्रांल्लक्ष्मीः स्वयं यं वरयांचकार ॥ तस्मिन्नृपे शासति नैव कश्चिद्धर्मादपेतो मनुजः प्रजासु । ६ आच दरिद्रो व्यसनी कदर्यो दण्ड् [ यो ] न वा यो भृशपीडितः स्यात् ॥ एवं स जित्वा पृथिवीं समग्रां भग्नाग्रदर्पा [ न् ] द्विशतश्च कृत्वा । सर्व्वेषु देशेषु विधाय गोप्तृ [ प्तृ ] न् संचिन्तया [ मा ] स वहुप्रकारम् ॥ स्यात्कोनुरूपो ७ मतिमान्विनि [ नी ] तो मेघास्मृतिभ्यामनपेतभावः । सत्यार्जवौदार्यनयोपपन्नो माधुर्यदाक्षिण्ययशोन्वितश्च ॥ भक्तोनुरक्तो नृव [f] [2] षयुक्तः सर्वोपधाभिश्च विशुद्धबुद्धिः । आनृण्यभावोपगतान्तरात्माः सर्व्वस्य लोकस्य हिते प्रवृतः ॥ ८ न्यायार्जनेर्थस्थ च कः समर्थः स्यादर्जितस्याप्यथ रक्षणे च । गोपायितस्यापि [ च ] वृद्धिहेतौ वृद्धस्य पात्रप्रतिपादनाय ॥ सर्वेषु भृत्येष्वपि संहतेषु यो मे प्रशिष्या - न्निखिलान् सुराष्ट्रान् । आं ज्ञातमेकः खलु पर्णदत्तो भारस्य तस्योद्वहने समर्थः ॥ ९ एवं विनिश्चित्य नृपाधिपेन नैकानहोरात्रगुणान्स्वमत्या । यः संनियुक्तोर्थनया कथंचित् सम्यक् सुराष्ट्रावनिपालनाय || नियुज्यँ देवा वरुणं प्रतीच्यां स्वस्था यथा नोन्मनसो बभूवु [ : ] [] पूर्व्वेतरस्यां दिशि पर्णदत्तं नियुज्य राजा धृतिमांस्तथाभूत् । [ ॥ ] १ आर्या ने छीना में વજ્રા અને ઉપેન્દ્રવજ્રાના ઉપજાતિ. ૫ ૭ ઇન્દ્રવાના ઉપજાતિ પછીના એ શ્લેાકેા પણુ તેમજ, १२ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ५. मां भाविनी छन् छे २६ भार्या 3 वां निर्वचना ४४६આ ફ્લેક અને પછીના છ લેાકમાં છંદ ઇન્દ્રવા કે વાંચે આત્મા www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख १० तस्यात्मजो ह्यात्मजभावयुक्तो द्विधेव चात्मात्मवशेन नीतः । सर्वात्मनात्मेव च रक्षणीयो नित्यात्मवानात्मजकान्तरूपः । [॥] रूपानुरूपैर्ललितैर्विचित्रैः नित्यप्र मोदान्वितसर्वभावः । प्रबुद्धपद्माकरपद्मवक्त्रो नृणां शरण्यः शरणागतानाम् । [1] ११ अभवद्भुवि चक्रपालितोसाविति नाना प्रथितः प्रियो जनस्य । स्वगुणैरनुपस्क्रितै रुदात [1] : पितरं यश्च विशेषयांचकार । [॥] क्षमा प्रभुत्वं विनयो नयश्च शौर्य विना शौर्यमहर्चनं च । वा (?) क्य (?) म् दमो दानमदीनता च दाक्षिण्यमानृण्यमश् [ ऊ ] न्यता च । [॥ ] सौंदर्यमार्येतरनिग्रहश्च अविस्मयो _धैर्यमुदीर्णता च । १२ इत्येवमेतेतिशयेन यस्मिन्नविप्रवासेन गुणा वशन्ति ॥ नविद्यतेसौ सकलेपि लोके यत्रोपमा तस्य गुणैः क्रियेत । स एव कात्न्येन गुणान्वितानां बभूव नृ [ न ] णामुपमानभूतः इत्येवमेतानधिकानतोन्यान्गुणान्पर [ई ] क्ष्य स्वयमेव पित्रा यः संनियुक्तो नगरस्य रक्षां विशिष्य पूर्वान्प्रचकार सम्यक् । [1] १३ आश्रित्य वि [ वी ] र्य सु ( १ ) भु ( १ ) ज ( ? ) द्वयस्य स्वस्यैव नान्यस्य नरस्य दर्प । नोद्वेजयामास च कंचिदेवमस्मिन् पुरे चैव शशास दुष्टाः[न् ] (॥) विसंभमल्पे न शशाम योस्मिन् काले न लोकेषु स नागरेषु । यो लालयामास च पौरवर्गान् [ .... ... ] पुत्रान् सुपरीक्ष्यदोषान् । [॥] संरंजयां च प्रकृतिर्बभूव पूर्वस्मिताभाषणमानदानैः । १४ निर्यन्त्रणान्योन्यगृहप्रवेशै [ : ] संवर्द्धितप्रीतिगृहोपचारैः । ॥] ब्रह्मण्य. भावेन परेण युक्तः शक्लः शुचिर्दानपरो यथावत् । प्राप्यान्स काले विषयान् सिषेवे धर्मार्थयोश्चा [प्य ] विरोधनेन । [॥] यो [.... .... .... ] पर्णदत्तात्स न्यायवानत्र किमस्ति चित्रं । मुक्ताकलापाम्बुजपद्मशीताचन्द्रात् किमुष्णं भविता कदाचित् । [1] १५ अर्थो क्रमेणाम्बुदकाल आगत् [ए] - [इ ] दाघकालं प्रविदार्य तोयदैः । __ ववर्ष तोयं बहु संततं चिरं सुदर्शनं येन बिभेद चात्वरात् । [॥] संवत्सराणा मधिके शते तु त्रिंशद्भिरन्यैरपि षड्भिरेव । रात्रौ दिने प्रौष्ठपदस्य षष्ठे गुप्तप्रकाले गणनां विधाये । [] १६ इमाश्च या रैवतकाद्विनिर्गता [ : ] पलाशिनीयं सिकताविलासिनी । समुद्र कान्ताः चिरबन्धनोषिताः पुनः पति शास्त्रयथोचितं ययुः । [॥] अवेक्ष्यवर्षा गमजं महोद्भमं महोदधेरुर्जयता प्रियेप्सुना । अनेकतीरान्तजपुष्पशोभितो १७ नदीमयो हस्त इव प्रसारितः । [॥] विशाद्य [ मानाः खलु सर्वतो ज] नाः कथं कथं कार्यमिति प्रवादिनः । मिथो हि पूर्वापररात्रमुत्थिता विचिन्तयां चापि ૧ વૈતાલીય-પછંદસિક ૨ ઉપેન્દ્રવજા અને ઇન્દ્રવજ્રા| ઉપજાતિ, પછીના ત્રણ કોમાં પણ તે જ , ઇનવજા; પછીના માર માં પણ તે જ પ્રમાણે જ વંશસ્થ ૫ ઇ-વેજ ૬ માં વપન માટે मा.....५७५रनार ७७२५ मनछीनामा . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ स्कन्दगुप्तना जुनागढना शिलालेख बभूवुरुत्सुकाः । [॥] अपीहलोके सकले सुदर्शनं पुमां[ न् ] हि दुर्दर्शनतां गतं क्षणात् । १८ भवेन्नु शाम्भो निषितुल्यदर्शनं सुदर्शनं [ .... .... .... ... ] । (॥) [.... .... .... ....]' वणे स भूत्वा पितुः परां भक्तिमपि प्रदर्य । धर्म पुरो धाय शुभानुबन्धं राज्ञो हितार्थ नगरस्य चैव । (॥) संवत्सराणामधिके शते तु १९ त्रिंशद्भिरन्यैरपि सप्तभिश्च । प्र [... ... ... ... ...] शास्त्र चेत्ता वि (?) वो (१) प्यनु ज्ञातमहाप्रभावः । (॥) आज्यप्रणामैः विबुधानथेष्ट्वा धनैर्द्विजा तीनपि तर्पयित्वा । पौरांस्तथाभ्यर्च्य यथार्हमानैः भृत्यांश्च पूज्यान्सुहृदश्च दानैः । २० ]ष्मस्य मासस्य तु पूर्वप [२] [... ... ... ...प्र] थमेहिसम्यक् । मासद्वये नादरवान्स भूत्वा धनस्य कृत्वा व्ययमप्रमेयम् । (॥) आयामतो हस्त शतं समग्रं विस्तारतः षष्टिरथापि चाष्टौ । २१ उत्सेधतोन्यत् पुरुषाणि स (?)प्त (?) [... ... ... ...ह ] स्तशतद्व यस्य । (॥) वबन्धयत्नान्महता नृदेवान् [ अभ्यर्च्य (?) ] सम्यग्घटितो पलेन । अजातिदुष्टम् प्रथितं तटाकं सुदर्शनं शाश्वतकल्पकालम् । (॥) २२ अपि च सुदृढसेतुप्रान्त ( ? ) विन्यस्तशोभरथचरणसमाक्रौंचहंसासधूतम् । विमल सलिल [ ... ... ... ... ] भुवि त [ ... ... ... ... ] द [... अ] कैः शशी च । (॥) २३ नगरमपि च भूयाद्धिमत्पौरजुष्टम् द्विजबहुशतगीतब्रह्मनिर्नष्टपापं । शतमपि च समानामीति दुर्भिक्ष [ ... ... ... ... ... ... ... ... ... ... ...] (॥] [इति सुद ] र्शनतटाकसंस्कारग्रन्थरचना [ स ] माप्ता ॥ बीजो विभाग २४ दृप्तारिदर्पप्रणुदः पृथुश्रियः स्ववंशकेतोः सकलावनीपतेः । राजाधिराज्याद्भुतपुण्य [ कर्मणः ] [ ... ... ... ... ... ... ...] (|) [ ... ... ... ... ... ... ... ... ... ... ... ... ...] (I) द्वीपस्य गोप्ता महतां च नेता दण्ड द्वि (१) [ ... ] नां २५ ... ... ... ... ...द्विशतं दमाय । (॥) तस्यात्मजेनात्मगुणान्वितेन गोविन्द पादार्पितजीवितेन । [ ... ... ... ... ... ... + ... ... ... ... ... ] (॥) [... ... ... ... ... ] ग्धं विष्णोश्च पादकमले समवाप्य तत्र । अर्थव्ययेन * ૧ ઈન્દ્રવજા અને ઉપેન્દ્રવજાને પજાતિ, ૫છીના પાંચ લેકમાં પણ એ જ છંદ, ૨ છંદ માલિની પછીના લોકમાં પણ. ૩ છંદ વંશ-પહેલાં અને ત્રીજી યાદમાં પ્રથમાક્ષર લઘુ હોવાથી દાભંગ થાય છે. ૪ ઇન્દ્રવજા અને પછીના લોકમાં. ૫ ઇદ વસંતતિલકા અને પછીના શ્લોકમાં પણ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख २६ महता महता च कालेनात्मप्रभावनत पौरजनेन तेन । (॥) चक्रं बिभर्ति gિ [ .. .. ... .. ... ... ... ... ... ... ... ] (I) [ • • • • .. ••• ] તસ્ય સ્વતંત્રવિધિારામાનુષસ્થા (II) २७ कारितमवक्रमतिना चक्रभृतः चक्रपालितेन गृहं । वर्षशतेष्टात्रिंशे गुप्तानां काल •. ... ... ... ( ) [ ... ... ... ... ... ... .. ... . ગા] र्थमुत्थितमिवोर्जयतोचलस्य ૨૮ કુમુવમેવ માતિ પુરસ્ય ભૂક્તિ | મચશે મૂર્ધ્વનિ ! [ • • • • • .. ... ... ... ... ... .. ••• .. •• • ] ૨૧ દ્ધવિમા વિઝાગત [.. ... ... ... . ] ( ) ભાષાતર સિદ્ધ થયું છે. જેને નિવાસ કમળ છે તે લક્ષમી ( દેવી ) નું શાશ્વત ધામ વિણ (ભગવાન), આપદને વિજેતા, પૂર્ણ વિજયી, જેણે દેના પતિ ( ઈન્દ્ર) ના સુખાર્થે બલિ ( અસુર ) પાસેથી લક્ષ્મી અને શ્રી જે ઉપભગ 5 લેખાઈ છે અને જે તેની પાસેથી ઘણે દીર્ધકાળ દૂર રાખવામાં આવી હતી તે હરી લીધી! (પં. ૨) તે પછી, જેના વક્ષરથળને લક્ષમીથી આલિંગન થયું છે, જેણે નિજબાહુબળથી શૌર્ય ખીલવ્યું છે, અને જેણે માન અને દર્પથી પણ ઉંચી કરતા ભુજંગ સમાન રિપનના પ્રતિકાર રૂપે ગરૂડ સમાન ( નિજ સ્થાનીય) નાયકેનું બળ લઈ તેને ઉપયોગ કર્યો, જેણે જ્યારે તેના પિતાએ નિજ બળથી દેના મિત્રનું સ્થાન પ્રાપ્ત કર્યું (મૃત્યુ પામ્ય) ત્યારે નિજ શત્રુઓને નમાવ્યા અને ચાર સાગરનાં જળથી આવૃત થએલું અને તેના અન્ત ઉપર ઉન્નત દેશથી પૂર્ણ (અખિલ) જગત વશ કર્યું, જેનો યશ પણ લેરના દેશોમાં તેના શત્રએ પણ . . . . . તેમને દર્પ જડમૂળ ભગ્ન થવાથી “ખરેખર તેનાથી વિજય પ્રાપ્ત થયે છે” તે શબ્દથી જાહેર કરે છે અને જેને લ૯મીએ કમથી અને બુદ્ધિ વડે ચતુરાઈથી દયાનમાં લઈ અને ગુણે અને દોષના હેતુ વિષે વિચાર કરી અને અન્ય રાજપુત્રને તેણના લક્ષ્ય સમાન ન આવવાથી તિરસ્કાર કરી સ્વયંવર તરીકે પસંદ કર્યા હતા તે મહા યશસ્વી, રાજગુણનું સ્થાન રાજ રાજાધિરાજ સ્કન્દગુપ્ત નિત્ય વિજયી છે. (પ. ૫) જ્યારે તે રાજ્ય કરે છે ત્યારે ખરેખર તેની પ્રજામાં કઈ જન ધર્મમાંથી પતિત થતું નથી, અને કઈ દુઃખી, દરિદ્ર, વ્યસની, લોભી, કે શિક્ષાપાત્ર હેઈ ત્રાસ દેવા નથી. - (૫. ૬) આમ અખિલ પૃથ્વીને પરાજય કરી, (અને ) નિજ શત્રુઓને દર્પ હણી, અને સર્વ દેશમાં રક્ષક મૂકી તેણે બહુ પ્રકારથી અનુમાન કર્યા. “મારા સર્વ ભૂમાં અનુકૂળ, બુદ્ધિસમ્પન્ન, વિનયી, જ્ઞાન અને સ્મરણશક્તિવાળી પ્રકૃતિ, સત્ય, સરળતા, ઉદારતા, અને શીલાચાર, અને માધુર્ય, દાક્ષિણ્ય, અને યશસમ્પન્ન ભક્ત, અનુરક્ત, પુરૂષાર્ધ યુક્ત અને પ્રમાણિકતાની સર્વ પરીક્ષાઓથી વિશુદ્ધ જણાએલા મનવાળે ? અને ત્રાણુ અને ઉપકારમાંથી મુક્ત થવાની વૃત્તિથી પૂર્ણ અન્તરાત્માવાળે, લેકહિતાર્થે પ્રવૃત્ત-ન્યાયવડે લક્ષમી પ્રાપ્ત કરવા શક્તિમાન, અને પ્રાપ્ત કરી તે રક્ષવા શક્તિમાન, અને વળી રક્ષણ કે તેની વૃદ્ધિ કરવા ૧ માર્યા ૨ વસંતતિલકા પછીના શ્લોકમાં પણું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ स्कन्दगुप्तना जुनागढना शिलालेख સમર્થ અને તે વૃદ્ધિ પામે ત્યારે એગ્ય જનને પ્રદાન(આપવા)માં શક્તિમાન કયે સુજન સુરાષ્ટ્ર દેશનું રાજ્ય કરશે? મારી પાસે છે; પર્ણદત્ત નામે એક જન આ ભાર ધારણ કરવા શક્તિમાન છે. (પં. ૯) ( અને તે આ પર્ણદત્ત) સુરાષ્ટ્રોની ભૂમિ યોગ્ય રીતે રક્ષવા મનમાં ઘણું રાતદિવસથી અહેરાત્રિ આમ ચિતવન કર્યું હતું તે નપાધિપથી દબાણુથી અને કષ્ટથી નીમાયે હતે: ( અને) વરૂણને પશ્ચિમમાં મૂકી જેમ દેવ સુખી થયા અને મન સ્વસ્થ થયું તેમ પશ્ચિમના દેશમાં પર્ણદત્તને નીયે ત્યારે આ નૃપ હૃદયમાં સુખી થયે. (૫. ૧૦) તેને પુત્ર જે પિતૃભાવસમ્પન અને તેના બીજા દેહ સમાન હતું, જે નિગ્રહથી કેળવાએલું હતું, જે સર્વાત્માથી પિતાનાજ દેહ જેમ રક્ષવા ગ્ય હતું, જે સદા આત્મશ્રદ્ધાવાળે હતો, જે નૈસર્ગિક કાન્તિમાન રૂપસમ્પન્ન હતું, જે તેના રૂપ પ્રમાણે લલિત કૃત્યોથી નિત્ય આનન્દ સમ્પન્ન સર્વ ભાવવાળ હેતે, જે પૂર્ણ વિકસેલાં કમળની શયથા સમાન વદન કમળ વાળો હતો, જે શરણાગતને આશ્રય હતું, જે પૃથ્વી પર ચક્રપાલિત નામથી વિખ્યાત થયું હતું, જે પ્રજાને પ્રિય હતું, તે નિજ ઉમદા અને સંસ્કૃતિવાળા ગુણે વડે પિતાને યશ આપે છે. - (પં. ૧૧) જેનામાં પૈર્ય, પ્રભુત્વ, વિનય, નય, અને પરાક્રમની અતિ ઉંચી તુલના રહિત શોર્ય, છટા (?) સ્વનિગ્રહ, ઉદારતા, વિશાળ મન, દાક્ષિણ્ય, અણુ અને ઉપકારમાંથી મુક્તિ અને મગજની શૂન્યતામાંથી રુક્તિ, સન્દર્ય, ખરાબ ચીન તરફ તિરસ્કાર, વિરમયતાથી મુક્ત, સ્થિરતા અને ઉદારતા, આ સર્વ ગણે નિત્ય સતત નિવાસ કરે છે. અખિલ જગમાં પણ તેના ગુણેની તુલના થાય તેવા ગુણવાળે કેઈ અન્ય જન નથી; ખરેખર તે પૂર્ણ પણે ગુણ જનેની ઉપમારૂપ બન્યા છે. (પં. ૧૨) અને જાતે જ તેનામાં ઉપર જણાવેલા ગુણેનું તેમ જ તે કરતાં ઉચ્ચ ગુણના અસ્તિત્વની પરીક્ષા કરી તેના પિતાએ તેને નીમ્યું હતું. અને તેણે આ નગરનું રક્ષણ એવી રીતે કર્યું કે તે નિજ પૂજે કરતાં અધિક બને. અન્યના મદ ઉપર નહિ પણ ઉત્તમ ભુજના પ્રતાપ ઉપર શ્રદ્ધા રાખીને તેણે કઈને આ નગરમાં કંઈ ચિન્તા કરી નહિ અને દુષ્ટ જનોને કડ કર્યો. આ કલિયુગમાં પણ નગરવાસી સહિત જનેમાં વિશ્વાસ ટકાવી રાખવામાં નિષ્ફળ થયો નહિ અને સમ્ભાળ પૂર્વક દેશની તપાસ કરી .... ... ... ... બાળક .. . સહિત સર્વ નગરવાસીઓને નવાઈ પમાડી. અને તેણે મિતભર્યા વાર્તાલાપથી, માન, દાન, અન્યાઅન્યના ગૃહમાં છૂટતી પ્રવેશ કરી અને પ્રેમની કુળ રીતિઓનું સંભાળથી પાલન કરી પ્રજાને સુખી કરી, પરમ ધર્મ સંપન્ન, નેપાળ, શુદ્ધ અને રીતે દાનપરાયણુ તેવા તેણે ધર્મ અને અર્થના કંઈ પણ વિરોધ વિના એગ્ય સમયે પ્રાપ્ત થાય તેવા વિષય ( અનન્દ) ભગવ્યા. પર્ણદનમાંથી જન્મેલો તે આવા ઉચિત આચારવાળે છે તેમાં શી નવાઇ છે ? મૅક્તિકમાળા કે કુમુદસમાન શીતલ ઈન્દુમાંથી ઉતા કદી પ્રગટે ખરી ? (પ. ૧૫) પછી ક્રમે ગરમીની ઋતુ (ઉનાળા) ને વાદળાંથી ભેદી નાંખનાર વર્ષ ઋતુ આવી ત્યારે દીર્ધ કાળ સુધી સતત અતિ જળવૃષ્ટિ થઈ, જેથી સુદર્શન સરવર ગુમ ગણુના અનુસાર સં. ૧૩૬ પ્રૌષ્ટપદ (માસ )ની ૬ દિને રાત્રે એકાએક ફાટયું. અને આ અન્ય નદીઓ જે રૈવતક પર્વતમાંથી નીકળે છે, અને આ પલાશિની પણ જે તેના રેતાળ વિસ્તારથી રમ્ય છે તે સર્વ સમની કાન્તાઓ દીર્ઘ કાળ મધનમાં રહી હતી તે શાસ્ત્રાનુસાર પુનઃ તેમના પતિ ( સાગર) પાસે ગઈ અને અતિ વૃષ્ટિથી થએલું મહાન આશ્ચર્ય નિરખી મહાન સાગરની પ્રિયાએને વાળી લેવા ઉર્જયત ગિરિએ તેના તીરે ઉગતાં અનેક યુપથી અલંકારિત પલાશિના નદી રૂપે કર લંબા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख (પં. ૧૭) [ પછી સર્વ દિશામાં ] શું કરવું તે વિવેચન કરતાં લોક નિરાશ થયા અને આખી રાત્રિ વ્યર્થ જાગી મહા ચિન્તામાં તેઓએ વિચાર કર્યો–“ અહીં એક ક્ષણમાં જળ ન સમાવાથી સુદર્શન સરવરે તે મનુષ્ય હાય તેમ સર્વ લેક તરફ દુર્દશનતા ધારી છે. જળથી પૂર્ણ સાગરના દેખાવવાળું હોઈ તે સુદર્શન પુનઃ થઈ શકે ... ... ... ... ? - (પ. ૧૮) ... .. ... .... તે બની . .. ... અને નિજ પિતા તરફ પરમ ભક્તિ દર્શાવતે, અને નૃપના અને નગરના પણ હિતાર્થે ધર્મ જેનાં આવાં શુભ ફળ છે તે પૂર્ણ લક્ષમાં રાખી, સંવત ૧૩૭ માં જાણીતા મહા પ્રભાવ વાળાં ... ... ... ... શાસ્ત્રને ધ્યાન આપી .. ... ... ... .. પછી દેવોને વૃતની આહુતિ આપી અને પ્રણામ કરીને અને દ્વિને ધનથી તુષ્ટ કરી અને ઉચિત માનથી પરિજનોને અને લાયક ને માન આપી અને નિજ મિત્રોને ઉપહાર આપી–ગ્રીષ્મ માસના પૂર્વ પક્ષમાં પ્રથમ દિને બે માસ સુધી ઉપરના માનભર્યા આચાર કર્યા, ધનને અમાપ વ્યય કર્યો અને એકંદર ૧૦૦ હસ્ત વિસ્તારમાં, અને ૬૮ પહાળાઈમાં અને સાત પુરૂષની ઉંચાઈ જેટલી .... ... ... ... ૨૦૦ હસ્ત દિવાલ કરી. (આમ ) નૃપને માન આપી, અતિ શ્રમથી મહાન કડીઆકામથી જાતિથી દુષ્ટ નહિ એવી ખ્યાતિવાળું--, મજબૂત બાંધેલી દિવાલના તીર પર સૌન્દર્ય બતાવતા .. . .. .. થી અને તેના જળમાં બેસતા કૌંચ અને હંસથી ક્ષુબ્ધ .. .. .. નિર્મળ જળવાળું, પૃથ્વી પર • • • . ... સૂર્ય અને ચન્દ્ર .. . . . .. શાશ્વત કાળ સુધી ટકે તેમ સુદર્શન સરવર સારી રીતે બાંધ્યું. (પ. ૨૩) અને નગર ઉજત થાઓ, પરજનથી ભરપુર સહસ્ત્ર વિજેની સ્તુતિ વડે પાપથી શુદ્ધ અને અતિવૃષ્ટિ અને દુકાળથી શતવર્ષ સુધી • • • • મુક્ત થાઓ. (આમ) સુદર્શન( સરવર)ના સંસ્કાર વર્ણનની રચના પૂર્ણ (સમા) થાય છે. બીજો ભાગ (૫. ૨૪) .... . .. . તેનું (સ્કન્દગુપ્ત) જેણે ઉન્મત્ત શત્રુઓને મદ હો , જે મહાન યશસમ્પન્ન છે, જે નિજ વંશને વજ છે, જે સકળ અવનિને પતિ છે, જેનાં પુણયકર્મ તેના રાજાધિરાજના ૫દ કરતાં પણ અધિક અદ્દભુત છે .• • • • • • • • • • (પ. ૨૪) .. . . (પર્ણદત્ત) દ્વીપને રક્ષક અને મહાન જનેને નેતા, •. • . (નિજ) શત્રુઓને શરણું કરવાની સેનાને . ર૫) તેના પુત્રથી, જે તેના પિતાના ગુણસમ્પન્ન છે અને જેણે ગેવિન (દેવ) ના ચરણને જીવિત અર્પે છે .. .. . તેનાથી જે સ્વપ્રભાવથી પૌરજનોને નમન કરાવે છે, ત્યાં પ્રાપ્ત કરી છે. ... ... ... અને વિષ્ણુ (ભગવાન) ના ચરણકમળ, ધન અને સમયના અતિ વ્યયથી, ચકધારનાર તે વિખ્યાત (વિષ્ણુ ભગવાનનું) ત્યાં મન્દિર બન્ધાવ્યું હતું, • • •. . શત્રુઓ, અને જે સ્વેચ્છાથી (અવતાર લઈને) મનુષ્ય થયે. (આમ) સરળ મનના ચકપાલિતથી ચકભૂત (દેવ) નું મન્દિર ગુપ્ત સમયના સંવત ૧૩૮ માં બન્ધાયું હતું. (પં. ર૭) ... ... ... ... ઊર્જયત ગિરિમાંથી ઉશત થતું હોય તેમ નગરના શિર ઉપર તેની પ્રભુતા દર્શાવતું તે પ્રકાશે છે. (૫. ૨૮) અને અન્ય ... ... ... શિર ઉપર ... ... ... ... ... ... • • • • • • • • • • ••• .. • • • • •• .. પક્ષીઓના માગ કd, પ્રકાથ છે .•• . ••• .. ••• ••• • • ••• • • ••• Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી गुजरातना ऐतिहासिक लेख વલભી વંશના લેખો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ ન. ૧૯ વલભીવંશના લેખો ભમોદરા હેટામાંથી મળેલું દ્રોણસિંહનું તામ્રપત્ર વ. સંવત ૧૮૩ શ્રાવણ સુદિ ૧૫ નીચેને લેખ મૂળ મી. એ. એમ. ટી. જેકસને જ. ફ. બૉ. બ્રા. . એ. સે. વૉ. ૨૦, પાને ૫૪ મે નકલ વિના પ્રકટ કર્યો હતે. મી. જેકસન જણાવે છે કે આ લેખવાળું પતરું તેમ જ એક બીજું દાનપત્ર “૧૮૯૫ માં ભાવનગર પાસે ભદ્રા મોટા ગામના એક ખેતરમાં દટાએલાં જડ્યાં હતાં, '” અને ભાવનગર સ્ટેટના એજીનીઅર મી. એલ. પ્રેકટર સિમ્સ મેળવ્યાં હતાં. આકારમાં તે સહેજ વાકુંચૂકું છે. ની વધારેમાં વધારે ઉંચાઇ ૬૩ ઈંચ અને વધારેમાં વધારે પહોળાઈ ૧ કટ: ૨ ઇંચ છે. તે તદ્દન સારી સ્થિતિમાં છે. લિપિ તે જ સ્થાન અને સમયનાં બીજાં દાનપત્રેની લિપિને મળતી છે પણ વધારે ખુણાવાળી છે. તેની ભાષા સંસ્કૃત છે. લીટી ૯ અને ૧૦ માંના ચાલુ ૩ લેક સિવાય બાકીના ભાગ ગદ્યમાં છે. વ્યાકરણ ઘણું અશુદ્ધ છે, પણ તે દોષ મુત્સદા કરનારને હવે જોઈએ. દાનપત્રને આશય વલભીના મહારાજ દ્રોણસિંહે હસ્તવમાહરણમાં ત્રિસંગમક નામનું ગામ પાડુરાજા (?) દેવીના પંથ અર્થ આપ્યું તે નોંધવાને છે. તે દેવીના કમાન્તિક અથવા દેવીની મિલક્તના વ્યવસ્થાપક ભિરૂવકની તેમાં સહી છે. અને ષષ્ટિદત્તના પુત્ર કુમારિલપટિકે (?) તેની સાફ નકલ કરી હતી. દ્રોણસિંહ વલભીના મૈત્રક વંશ સ્થાપનાર ભટ્ટાર્કને બીજે પુત્ર હતો. આ વિષયમાં મેસર્સ જેક્સનની તેમ જ રિમથ(અલ હિસ્ટરી ઓફ ઈન્ડીયા બીજી આવૃત્તિ પાનું ૩૧૪ )ની ચર્ચા વાંચવી બસ થશે. તિથિ પંક્તિ ૧૧ માં સંવત ૧૮૩ શ્રાવણ શુદિ ૧૫ આપી છે જે ઈ. સ. ૫૦૨ ની ૬ ઠી જુલાઈ શનિવાર સાથે મળે છે. વલભી, હસ્તવમાહરણી, ને ત્રિસંગમક એટલાં જ સ્થળનાં નામ આપ્યાં છે. વલભી તે કાઠિઆવાડમાં હાલનું વળા છે. હસ્તવપ્ર, ભાવનગર સ્ટેટમાં ઘોઘાની દક્ષિણે ૬ માઈલ ઉપર હાલનું હાથબ છે; આને માટે હું ડે. કેનેની ટીકાઓ એ. ઈ. વૈ. ૧૧ પાનું ૧૦૬ વાંચવાનું સૂચવું છઉં. ત્રિસંગમકને હાથબ પાસે તર્સમિઆ તરીકે મી. જેકસને ઓળખાવ્યું છે. ૧ એ. ઈ. વ. ૬૧ પા. ૧૭ એલ. ડી. બારનેટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ गुजराना ऐतिहासिक लेख अक्षरान्तर १ स्वस्ति वलभीतः परमभट्टारक पादानुध्यातो महाराजद्रोणसिंहम्कुशली स्वविषय __ [ कान् * ] सानेवास्मत्सन्तकायुक्तकविनियुक्तकमह२ तरदानिकध्रुवस्थानाधिकरणं (णिक ) चाटभटादी [ -* ] श्च समाज्ञापयत्यस्तु वो विदितं यथा महाविजयायु [ { * ] धर्मकलयशो विषय त्रि( वृ )द्ध३ ये नो वर्ष सहस्राय सर्वकल्याणाभिप्राय संपत्तये च हस्तवमाहरण्यां श्री भग वत्याः पाण्डुराज्या ( जा )याः मातापित्रोः पुण्याप्यायननि४ मित्तमात्मनश्च पुण्याभिन (वृ )द्धये आचन्द्रार्कार्णव क्षितिस्थिति सरित्पर्वतस मकालीनं बलिचरुवैश्वदेवाद्यानां क्रियाणां समुत्सर्पणार्थ [ - - ५ त्रिसंगमकग्रामो गन्धधूपदीपतैल्य ( ल ) माल्योपयोज्यं देवकुल्यस्य च पतित विशीर्ण प्रतिसंस्करणात्यं सत्रोपयोज्ये ( ज्य ) स्सहिरण्या६ देयस्सहान्यै श्वादानैरेचाटभटप्रावश्यं ब्रह्मदेयस्थित्त्या उदकातिसग्र्गेण निसृष्टः ___ यतो स्योपचितन्यायते भुनेंतैः कृश (प) तः प्रदिशत७ : कर्षापयतो वा न केनचिस् ( त्* ) स्वल्पाबाधा विचारणा वा कार्या यश्चा [च ] छिद्यमानमनुमोदोयुरसौ महापातकैस्सोपपातकैश्च ८ संयुक्तोस्मद्धशागामिराजमिरन्यैश्च सामान्य भूमिदायमवेत्य् [आ ] स्मदायो नुमन्तव्यो पि चात्र व्यासकृताः श्लोका भवन्ति९ षष्टिं वर्ष सहस्राणि स्वर्गे मोदति भूमिदः [। *] आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वशे ( से ) त् [ ॥ १ * ] स्वदत्तां परदत्ता [- * ] वा यो हरेत वसुन्धरां [ 1 * ] १० गवां शतसहस्रस्य हन्तु [ : *] प्रामोति किल्बिषं [॥ २ ] बहुभिर्व्वसुधा भुक्ता राजाभिशगरादिभि (।) यस्य यस्य यदा भूमि (स्) तस्य तस्य तद् [ आ ] फलं [॥ ३ * ] ११ मिरुवक देवी कान्तिकः सं १०० ८० ३ श्रावण शुद्ध १० ५ स्वयमाज्ञा लिखितं षष्ठिदत्तपुत्रेण कुम् [ आ ] रिलपतिके - ૧ રાબિગ ઉપરથી ૨ ૨ રહી ગયો હતો જે પંક્તિની નીચે ઉમેર્યું છે. ૩ વાંચો શોચિત પાન ૪ વાંચો मुंजतः ५ पायो-अनुमोदेतासौ ६ वांया-राजभिस्सगरादिभिः ७ रु अवनीश्य ग ना भाभी. नेसने भिगवक पाया त य( मृगुकच्छ ? ) साथे संबंध मानस.भी. नेसन क्षत्रिनके વાંચે છે અને તે વખતે ખરૂં હોય પણ બ માં નો આડે લટા નથી. છેલો અક્ષર = કે ન હોઈ શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ ધ્રુવસેન ૧ નાં પાલિતાણાનાં તામ્રપત્રા વલભી સંવત ર૦૬. ભાદ્ન. સુ. ૫ આ બે પતરાં છે અને દરેકની એક જ માજી ઉપર લેખ છે. રાવ બહાદુર વિ. વૈંકય્યના કહેવા પ્રમાણે “ કાતરનારનાં આારાનું કામ બન્ને પતરાંની ખીજી ખાજુ ઉપર દેખાઈ આવે છે.” પતરાં ?” લાંમાં અને ‹”-૭” ઉંચાં છે. દરેક અક્ષરનું માપ ” છે. પતરાં સુરક્ષિત સ્થિતિમાં જણાય છે. પહેલા પતરામાં ૧૪ તથા ખીજામાં ૧૬ સારી રીતે કાતરેલી પંક્તિઓ છે. શંકરવાટકના રહીશ શાણ્ડિય ગેત્રના કુમારશર્મન્ તથા જરભજિન્ને હસ્તવપ્રાહરણી દેશનાં મા, તાપસીય અને વિનિશક નામનાં ગામડાંઓમાં કેટલાક જમીનના કડાઓનાં, મહાસામન્ત મહારાજા ધ્રુવસેને વલભીમાંથી આપેલાં દાનનું વર્ણન આ પતરાંએ માં છે. વલભીના કેટલાક ખીજા લેખા ઉપરથી હસ્તવપ્રાહરણી પ્રખ્યાત છે. તે, ભાવનગર સ્ટેટમાં ઘેઘાથી હું મલ ઉપર આવેલું. હાલનું હાથખ છે. નીચલા વર્ણના લેકે આના ઉચ્ચાર હાથપ` કરે છે અને તે કદાચ ખરૂં હેય. તેની વ્યુત્પત્તિ હસ્તકપ્ર ઉપરથી થઈ શકે છે પણ હસ્તકવપ્ર અથવા હસ્તવપ્ર પરથી તા થતી જ નથી. આ રૂપે। અસલના હત્યપ્પનાં સંસ્કૃત રૂપા જેવાં જાય છે. પણ સાચાં લાગતાં નથી. પેરિપ્લસનું અસ્ટકપ્ર મૂળ હસ્તકપ્ર હાવું જોઈએ. તે પ્રદેશનાં ત્રણ ગામડાંઓનાં નામેા બીજે સ્થળે જણાયાં નથી. વલભી, એટલે ઉતરે ૨૧°૫૨ પૂર્વે ૭૧૦૫૭' ઉપર આવેલ હાલના વળામાંથી દાન આપવામાં આવ્યું હતું. દાન લેનારનું રહેવાનું સ્થળ શંકરવાટક હું મેળવી શકતા નથી. સંવત ૨૦૭ ના ધ્રુવસેને આપેલાં એ દાનર ના પ્રતીહાર મમ્મક તેજ દૂતક છે. ધ્રુવસેનનાં બાકી રહેલાં શાસના લખનાર ક્રિક તે જ આ દાનપત્રને લેખક છે. આ દાન ઈ. સ. પરપર૬ ને મળવા (વલભી) સંવત ૨૦૬ ના ભાદ્રપદ શુ ૫ને ક્રિને અપાયું હતું. આ ધ્રુવસેનનું જાણી શકાયેલું વહેલામાં વહેલું દાન છે. એ. ઈ. વેશ. ૧૧ મા ૧૦૫ મા. સ્ટેનકાના ૧ જુએ ઈ. એ. વા. ૭ મા. ૬૪ પા. ૨૦૬ અને એ. ઈ. વે. ૭ પા. ૭૨૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨ ઈ.એ. વા. ૫ www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरू पहेलुं १ ॐ स्वस्ति [ ॥ * ] वलभीतः प्रसभप्रणतामित्राणा [] मैत्रकाणामतुल बलसपत्न २ मण्डलाभोगसंसक्तसंप्रहारशतलब्धप्रतापः प्रतापापनतदानमानार्ज्जतो ( वो ) पा३ र्जितानुरागोनुरक्तमौलभृतमित्रश्रेणी बलावाप्तराज श्रीः पर [म] माहेश्वरः ४ सेनापति श्रीभटकः तस्य सुतस्तत्पादरजोरुण वनतपवित्रीकृतशिराश्शिरोव५ नतशत्रुचूडामणिप्रभाव ( वि ) च्छुरितपादनखपतिदीधितिः दीनानाथजनोपजी६ न् ( व् ) यमानविभवः परमाहेश्वरस्सेनापतिधरसेनः तस्यानुजस्तत्पादाभिप्र ७ णामप्रशा ( श ) स्तविमलमौली ( लि ) मणिर्म्मन्वादिप्रणीत विधिविधानधर्माधर्म्म ८ इव विहितविनयन्य ( व्य ) वस्थापद्धा ( द्ध ) तिखिलभुवनमण्डलाभोगस्वामिना परम ९ स्वामिना स्वयमुपहितराज्याभिषेरुंमहाविश्राणनावपूतराजश्रीः परममा - १० हेश्वरो महाराज द्रोणसि [ जबलेन परगज * १९ स्तव्य ब्राह्मणकुमार शर्म्म ] हः सि [ - ११ घटानी कानामेकविजयी शरणैषिणा [ - ] शरणमि [म] वबोद्धा शास्त्रार्थत [ त्× ] त्वाना [] कल्प १२ तरुरिव सुधुत् ( हृत् ) प्रणयिनां यथाभिलषितफलोपभोगदः परमभागवतः - १३ परमभट्टया ( ट्ठा ) रक पादानुध्यातो महासामन्त महाराज ध्रुवसेनः कुशली - १४ सर्व्वानेव स्वानायुक्तकविनियुक्तकद्रा [] गिकमहत्तरा (र) चाटभट ध्रुवाघिकरणिक पतरूं बीजुं J १५ दाण्डपाशिकादीनन्या [ - ] श्व [ य थासंबध्यमानाकानध्य [ षि ] त्यस्तु व ( वो ) विदितं यथा १ 4 थे। षोडश · १६ हस्तवप्रहरण्यां मदकणायामे कुटुम्बिईश्वरप्रत्ययपादावर्त्तशतं चत्वारिदधिकं १७ सोडेशपादावर्त्तपरिसरा व (वा) पी च तथा तापसीयग्रामे ढिण्डकप्रत्यय पादावा (व) शतं १८ चैत्वारिङ्गदधिकं तथा "तिनिषकग्रामे पूर्व्वतरसीम्नि पादावर्चशतं सह वाप्या शङ्करवाटकवा * ] ह इव तस्यानुजस्स्वभु गसब्रह्मचारिभ्यं (भ्यां ) मया मा Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ] भयभ्या [ ] शाण्डिल्यसगोत्राभ्यां छन्दो मे छे. २ व राज्यश्रीः ३ षेक ४ मानकाननुदर्शयत्य ५ वाथे चत्वारिंशद् साथ तथातिनिषक www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेनना पालिताणाना ताम्रपत्रो २० तापित्रोः पुण्याप्यायनायात्मनश्चैहिकामुष्मिकयथाभिलषितफलावाप्तिनिमित्तमाचन्द्रार्क् ( अ ) २१ आवक्षितिसरित्पर्व्वतस्थितिसमकालीनं पुत्रपौत्रान्वयभोत्यं बलिचस्वैश्वदे वाद्यानां क्रि. २२ याणां समुत्सयेणार्थमुदकातिसर्गेण ब्रह्मदायो निस्सृष्टः यतोनयोरुचितया ब्रह्मदाय२३ स्थित्या भुंजतोः कृषतोः प्रदिशतोर्वा न कैश्चि[ तू* ] स्वल्पाप्यापाघां कार्य्यास्मद्वैङ्ग जैरागामिभद्र २४ नृपतिभिश्चानित्यान्यैश्वर्य्यन्यस्थिर [ [] मनुष्य [ च भूमिदानफलमवगच्छद्भिः -* २५ अपमस्मद। यनुमत्तव्यः [ ॥ ] यस्चाच्छिन्द्या दाच्छिद्यमानं वानुमोदात्सँ पञ्चभिर्महदातकैः २६ सोपपातकैस्स [ - ] युक्तस्स्यादपि चात्र व्यासगीतौ श्लोको भवन्ति [ ॥ * ] षष्टिवर्षसहस्राणि स्वग्र्गे क * २७ मोदति भूमिदः [ । ] आच्छेत्ता चानुमना [न्ता ] च तान्येव नरके 'वैसेः [ ॥ * ] बहुभिर्व्वसुधा भुक्ता राजभि [ ] भूमिस्तस्य तस्य तदा फलं ( ॥ ) २८ सगरादिभिः [ । * ] यस्य यस्य यदा स्वहस्तो मम महा ] साम (मा) न्यं Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat १ थे। भोग्यं २। सर्पण ३ पांये आबाधा ७ मोतस ८ वम्महापातकैः ९ श्लोकौभवतः १५ * २९ सामन्तमहाराज ध्रुवसेनस्य ( : ) [ ॥ ] दूतकः प्रतिहारमम्मकः [* लिखितं किक्ककेन [ ॥ * ] ३० सं २००६ भाद्रपद शु ५ ४ वा वंश -५ थे। अयम १० वांथे वसेत् ६ वांथे। मन्तव्य www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર ( પંક્તિ ૧) છે. સ્વતિ! વલભીમાંથી, મિત્રક વંશમાં શત્રુઓને બળથી નમાવનાર, અતુલ બળવાન શત્રના પ્રદેશમાં સંકડે યુદ્ધ કરીને વિજય મેળવનાર, પોતાના પ્રતાપથી નમાવેલાના અનરાગને દાન, માન અને સરળતાથી પ્રાપ્ત કરનાર, પિતાના વંશપરંપરાના અને ભાડતી સેવકો અને મિત્રના બળથી રાજલક્ષ્મી પ્રાપ્ત કરનાર, મહેશ્વરના મહાન ભક્ત સેનાપતિ શ્રીમાન ભટકક જપે હતે. (પક્તિ ૪) હેને પુત્ર, જહનું શિર પ્રણામ કરવાથી તેના પદરજથી રક્ત થઈ પવિત્ર થએલું, જેની પદનખ પંક્તિ હૈને નમન કરતા શત્રુઓના મુગટનાં રત્નના તેજથી આભૂષિત થતી જેની લક્ષ્મીથી દીન અને અનાથનું પાલન થતું તે, મહેશ્વરને મહાન ભક્ત સેનાપતિ ધરસેન હતા. (પક્તિ ૬) હેને બહાને ભાઈ જેને વિમલ મુગટમણિ હેના (ભાઈના) ચરણને નમતાં પ્રશસ્ત થએલઃ જે મનુ આદિએ કરેલા નિયમો, વિધિવિધાનેનું આચરણ કરતો, જેણે ધર્મરાજ માફક સદાચારનો માર્ગ નક્કી કરેલ; જેને રાજ્યાભિષેક અખિલ ભૂમંડળના પરમસ્વામીના હસ્તે થએલે અને જેની રાજ્ય શ્રી મહાદાનથી વિશુદ્ધ થએલી તે, મહેશ્વરનો મહાન ભકત, મહારાજ દ્રોણ સહ હતો. (પંક્તિ ૧૦) હેને અનુજ સિંહ માફક સ્વબાહુબળથી જ શત્રની ગજસેનાના વ્યહોને પરાજય કરનારે શરણાગતને આશ્રયદાતા, શાસ્ત્રાર્થ તત્વજ્ઞાની, કલ્પતરૂ માફક મિત્ર અને પ્રણયિ જનેને વાંચ્છિત ફલને ઉપગ દેનાર, ભગવને પરમ ભકત; પરમ ભટ્ટારકને પાદાનુધ્યાત, મહાસામંત મહારાજ ધ્રુવસેન કુશળક્ષેમ હેઈ, સર્વ આયુક્તક, વિનિયુક્તક, દ્રાંગિક, મહુન્નર, સિનિક, ધ્રુવાધિકરણિક, દાડશિક આદિ સર્વેને હેમને તેમના સંબંધ અનુસાર જણાવે છે કે (પંક્તિ ૧૫) હમને જાહેર થાઓ કે, મકણું ગામમાં હસ્તવપ્ર આહરણિમાં કુટુંબ ઈશ્વરની માલિકીનાં ૧૪૦ પાદાવત અને એક વાપી ૧૬ પાદાવત વિસ્તારવાળી સાથે; તેમ જ તાપસીય ગામમાં કિડકના કબજાવાળાં ૧૪૦ પાદાવર્ત, તે ઉપરાંત તિનિશક ગામની ઈશાન સીમા પર વાપી સહિત ૧૦૦ પાદાવત શંકર વાટકના બે નિવાસી શાડિલ્ય ગોત્રના છંદેગ બ્રહ્મચારીઓ બ્રાહ્મણ કુમારશર્મન અને જરભયિને, હારા અને મહારા માતાપિતાની પુણ્યવૃદ્ધિ માટે તથા આ લોક તેમ જ પરલોકમાં મનવાંછિત ફલપ્રાપ્તિ માટે ચંદ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, નદીછે, અને પર્વતના અસ્તિત્વ કાળ સુધી, હેમના પુત્ર, પૈત્ર-પરંપરાના ઉપભાગ માટે, બલિ, ચરૂ, વૈશ્વદેવ વિગેરેની વિધિઓ કરવા હું પાને અર્થે કરી બ્રહ્મદાય તરીકે આપ્યાં છે. આથી કરીને આ બે જણને, બ્રહ્માય નિયમાનુસાર ઉપભોગ કરી ખેતી કરતા હોય ત્યારે અથવા તે બીજાને સોંપે ત્યારે કોઈ પણ લેશમાત્ર પ્રતિબંધ કરવું નહિ. આ અમારા દાનને, અમારા વંશને અને ભાવિ ધમીંરાજાઓએ રાજસત્તા નાશવંત છે, જીવન અનિશ્ચિત છે અને દાનનું પુણ્ય સામાન્ય છે તે મનમાં રાખી, અનુમતિ આપવી જોઈએ. અને જે તે જપ્ત કરશે અથવા સિમાં અનુમતિ આપશે તે પચમહાપાપ અને બીજું ન્હાનાં પાપને દોષી થશે, (પંક્તિ ૨૬) આને માટે વ્યાસના રચેલા બે શ્લોક પણ છે. ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦,૦૦૦ વર્ષ વૈિભવ ભોગવે છે અને જે તેની જતિ કરે છે અને જપ્ત કરવામાં અનુમતિ આપે છે તે તેટલાં જ વર્ષે નરકમાં વાસ કરે છે. સગરના સમયથી માંડી, આ પૃથ્વી ઘણા નૃપિએ ભેગવી છે, જે સમયે જે પૃથ્વી પતિ હશે હેને તે સમયે ફલ પ્રાપ્ત થશે. (પંક્તિ ૨૮) મહારા, મહાસામન્ત મહારાજ ધ્રુવસેનના, સ્વહસ્ત છે. દૂતક પ્રતીહાર મમ્મક ખનાર કિકકક. સંવત ૨૦૬, ભાદ્રપદ, શદિ ૫, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ૦ ૧૮ ધ્રુવસેન ૧ ના દાનનું બીજું પતરૂ ૨૦૬ આશ્વિન શુદ્ર ૩ ધ્રુવસેનના સં. ૨૦૬ ના દાનના અંતના ભાગ સમાવતું એક નવું વલભી પતરૂં મ્હારી પાસે આવ્યું છે, જેના સંબંધમાં ભાવનગરનાં પતરાં વિષેની ટીકાના અનુસંધાનમાં ઘેાડા શબ્દો ઉમેરવા ઈચ્છું છઉં. આ નવું પરૂં મ્હારા હાથમાં વાદરાના મહારાજા ગાએકવાડની સરકારમાં, ધર્માધ્યક્ષ મી. જે. સી. ચેત્તરજીથી સ્પષ્ટીકરણ માટે મૂકાયું હતું. હેમના કહ્યા પ્રમાણે તે કાઠીઆવાડમાંથી અધિકારી મારકૂત સ્પષ્ટીકરણ માટે હેમને મેકલ્યું હતું. હેના પૂર્વ ઇતિહાસ માટે તેમની પાસેથી હું તેટલું જ જાણી શકયા. પત્ર ૧૧} ઈંચ લાંબું અને ૬૩ ઈંચ પહેાળું છે. ત્યેની કિનારીએ પૂર્ણ સચવાએલા લખાણના રક્ષણ માટે ઉંચી કરેલી છે. અને લિપિ પતરૂં જણાવે છે તે સમયની છે. ટૂંકામાં દાન વલભી નૃપાનાં અત્યાર સુધી જાણવામાં આવેલાં દાનપત્રાને દરેક રીતે મળતું છે. આ લેખ મહારાજ ધ્રુવસેન ૧. ના છે; અને [દાનના ખાવાઈ ગએલા ભાગમાં આવતું હાવાથી ગુમ થતા નામના ] ગામનું દાન, અસૂક યજ્ઞાના અનુછાન માટે, ગણુ ગોત્રના, છન્દોગ-સબ્રહ્મચારી, સિંહપુર નિવાસી, બ્રાહ્મણ રાદ્ધમિત્રને દેવાએલું છે. દાનની તિથિ સં. ૨૦૬ આશ્વિન શુદિ. ૩ છે. વલભી સંવત પ્રમાણે આ સંવત વર્ષ ઈ. સ. ( ૨૦૬+૩૧૯ ) પરપ આપે છે. હંમેશ પ્રમાણે દૂતક મમ્મક હતા અને લખનાર ફિક હતા. આ દાનમાં ધ્યાન આપવા જેવું ફકત દાન દેવાએલા પુરૂષના નિવાસસ્થાન તરીકે તેમાં જણાવેલું સિંહપુર નામનું ગામ છે. હેને કાઠીઆવાડ દ્વીપકલ્પના પૂર્વમાં વલા—પ્રાચીન વલભી—ની પાસે ભાવનગર–વઢવાણુ રેલ્વેના જંકશન સીહાર સાથે મેળખાવવું તે આકર્ષક છે. ૧ એ. ઈ. વા ૧૭ પા. ૧૦૯. વી. એસ. સુખકર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तरे १ र्णवक्षितिसरित्पतस्थितिसमकालीनं पुत्रपौत्रान्वयभोज्यं बलि२ चरु वैश्वदेवाद्यानां क्रियाणां समुत्सर्पणार्थ सिंहपुर वास्तव्यब्राह्मण रोस्घ मित्राय ३ व्रजगणसगोत्राय (च) छन्दोगसब्रह्मचारिणे ब्रह्मदाय निसृष्टं [1] यतो स्योचितया ब्रह्म४ देयस्थित्या भुंजतः कृषतः प्रदिशतः कर्षापयतश्च न कैश्चित्स्वल्पाप्याबाधा विचारणा वा ५ कार्यास्मद्वंशजैरागुंमिनृपतिभिश्चानित्यन्यैश्वैाण्यस्थिरं मानुष्यं चावेक्ष्य सामान्यं च ६ भूमिदानफलमवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्यो यश्चाच्छिन्द्यादाच्छिद्यमानं वानुमोदेत् ७ स पंचभिर्महापातकैस्सोपपातकैस्स्संयुक्तस्स्यादपि चात्र व्यासगीतान्श्लोको ८ भवतः [। ] षष्टिं वर्षसहस्राणि स्वर्गे मोदति भूमिदः [।* ] आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके ९ वसेत् [॥ १ ] स्वदत्तां परदत्ता [-] व्वा यो हरेत वसुन्धरा [ 1] गवां शतसहस्रस्य हन्तु [ : ] प्रामोति १० किल्बिषम् [ ॥ २ ] इति स्वहस्तो मम महाराज ध्रुवसेनस्य [ ॥ ] दूतकः प्रतीहारमम्मकः [॥ *] ११ लिखितं किक्ककेन [॥ ] सं २०० ६ आश्वयुज शु ३ [1] भूज पतस तमन प्रतिति ५२या. २ वयो आगामि. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૯ ધ્રુવસેન ૧ લાનાં તામ્રપત્રો સંવત ૨૦૭ કાર્તિક સુ. ૭ લેખની નકલ હને મેજર જે. ડબલ્યુ. વૉટસન–-એકટીંગ પિલીટીકલ એજન્ટ, રેવાકાંઠાત૨ફથી મળી હતી. આ દાન ૧૩ ઇંચ લાંબો અને ૮ ઈંચ પહેલાં બે પતરાં ઉપર લખેલું છે. હમેશની માફક જે કડીઓથી તે એકઠાં બાંધેલાં હોય છે તે કડીઓ તથા મુદ્રા બેવાયાં છે. તે સિવાય તેમની સ્થિતિ પૂર્ણ રક્ષિત છે. તે ભાવનગર સ્ટેટમાંથી જડ્યાં હતાં. અક્ષર ઈ. એ. વૉ. ૪. પાના ૧૦૬ માં ધ્રુવસેન, ૧૦ ના દાનના અક્ષરેને બહુ મળતા છે. દાન વલભીમાંથી દેવાયું છે. વંશાવળી સંબંધમાં અથવા વંશાવળી આપતા ભાગ સંબંધમાં ગયા વર્ષે પહેલાં પ્રકટ કરેલા દાનમાં આવતાં પાંચ બિરૂદ અહીં ધ્રુવસેનને આપેલાં નથી, પણ તે પરમભટ્ટારક પરમેશ્વરને પાદાનુધ્યાત છે, એમ આપેલું છે. દાન લેનાર પુરૂષ કેણુયન ગેત્રને, આથર્વણ વેદને બ્રહ્મચારી બ્રાહ્મણ સચિતિશર્મન હતો. (પતરૂં બીજું લીટી. ૩-૪). દાન લેનાર પુરૂષ ભાવનગર સ્ટેટમાં નીલકંઠના મંદિરને લીધે ઉચ્ચ ગણાતું હાલનું હાથમાં છે તે હરતકવઝમાં રહેતે. એક કૂપ અને શદ,-એટલે અમુક સ્થાનની જંગલી ઉત્પન્ન, મૂળ ફળ, તૃણુ ઈત્યાદિ એમ બે વસ્તુઓ દેવાએલી જણાય છે. આ બને સૂરતવકgvષે કુરાને આવેલાં આગળ જણાવે છે, જેને હું હસ્તક આહરણમાં આવેલા કુકટ ગામમાં એ અર્થ કરે પસંદ કરું છું. કુષ્કટ, ઘોઘા તાલુંકામાં હાથબ થી થોડા માલપર આવેલું હાલનું કુકડ છે. છેવટે, દાનની તિથિ જે તદન સપષ્ટ છે તે સંવત ૨૦૭ કાર્તિક શુ. ૭ છે. + ઈ. એ. વો. ૫ પા. ૨૦૪, છ બુલર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ १२ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरू पहेलुं १ स्वस्ति वलभीतः प्रसभप्रणता मित्राणां मैत्रकाणामतुलबल२ सपत्रमण्डलाभोगसंसक्तसंप्रहारशतलब्धप्रतापः प्रतापोपनतदा ३ नमानार्जवोपार्जितानुरागानुरक्तमौलभृत मित्रश्रेणीबलावा राज्यश्रीः प-४ रममांमाहेश्वरः श्रीसेनापतिभटक्केः तस्य सुतस्तत्पादरजोरुणनतप५ वित्रीकृतशिराः शिरोवनतशत्रुचुडामणिप्रभाविच्छुरितपादनखपङ्किदीघि६ तिः दीनानाथजनोपजीव्यमानदिभवः परममाहेश्वरस्सेनापतिधर ७ सेनस्तस्यानुजस्तत्पादाभिप्रशस्त विमलमा लिर्मणिर्म्मन्वादिप्रणीतविधिवि - ८ धानधर्म्मा धर्मराज इव विहितविनयव्यवस्थापद्धतिरखिलभुवनमण्डलाभोग ९ स्वामिना परमस्वामिना स्वयमुपहितराज्याभिषेकमहाविश्राणनावपुतरा१० जश्री : परममाहेश्वरो महाराज द्रोणसिंहः सिंह इव तस्यानुजस्खभुजबलध११ टानीकानामनेकविजयीशरणैषिणां शरणमवबोद्धा शास्त्रार्थतावानां कल्पतरुरि१२ व सुहृत्प्रतयिनां यर्लाभिलषितफलोपभोगदे परमभागवतः परमभट्टा१३ रकपादानुध्यातो महाराज ध्रुवसेन कुशली पतइंजा सर्व्वानेव स्वानायुक्तकपतरूं बीजुं १ विनियुक्तकद्रमिकेंमहत्तरचाटमटध्रुवस्थानाधिकरनदैण्डपाशिकादीनन्याचं य२ थासंबध्यमानकाननुदर्शयत्यस्तु वस्सैविदितं यथा मया हस्तकवप्राहरण्यं कुकटया३ मे योतिलप्रत्ययसीतापादावर्त्तशदं कुपश्च हस्त कवप्रवास्तव्यब्रह्मर्णे सचितिशर्मणे ४ द्रोणयनॅसगोत्रायाथर्व्वण सब्रह्मचारिणं मातापित्रोः पुण्याप्यायात्मनश्चैहिकामुष्मि५ कयथाभिलषितफलावाप्तिनिमित्तमाचन्द्रार्णवक्षितिसरित्पर्व्वतसमकालीनं पुत्र६ पौत्रान्वयभोज्यं ब्रह्मदेयमनुज्ञातं यतोस्योचितया ब्रह्मदेयस्थित्या भुंजतः प्र ७ दिशतः कर्षापयतः कृषतो वा न कैश्चित्स्वल्पाप्याबाधा कार्य्यास्मद्गराजेर्रागामिनृप८ तिमिश्वानित्यान्यैश्वर्याण्यस्थिरं मानुष्यं चावेक्ष्य सामान्यं च भूमिदानफलमवगच्छद्भि ९ इयैस्मदनुमतिरनुमन्ताव्यां यश्चाच्छिन्द्यादाच्छिद्यमानं वानुमोदेत्स पचर्भिर्महा१० तकैस्सोपप।तकैस्संयुक्तस्यादिपि चात्र व्यासगीतःल्लोको भवति षष्टिं वर्यसहसा - ११ णि स्वर्गे मोदति भूमिदः आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेदिति १२ स्वहस्तो मम महाराज ध्रुवसेनस्य दूतकः प्रतीहारमम्मकः लिखितं किक्क केन सं २०७ कार्तिक सु ७ १ मा २६ । २ । भटाः ३ वां विभव ४ वा मौलि ५ वी राज्यश्री ६ वां तत्वानां प्रणय यथावदः १० वां इंगिक ११ । धिकरण १२ वांया नन्यांश्च १३ व वस्संविदितं १४ वांथे। ब्राह्मण १५ थे। द्रोणायन १६ वांथे चारिणे १७ वांगे पुण्याप्यायनाया १८ वया वंश महापा २३ । दित्यपि २४ पाठोको १९ वांरियम २० वांया मन्तव्या २१ २५ वर्ष पंचभि २२ व Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૦ ધ્રુવસેન ૧ લાનાં તામ્રપત્ર (ગુપ્ત) સંવત ૨૦૭ વૈ. વ. ૫ આ બે પતરાઓ છે. તે દરેક અંદાજે ૧૧” પહોળાં, અને ૧” ઉંચાં છે. દરેકની એક બાજુ એ જ લેખ છે. લખાણના રક્ષણ માટે કાંઠા સહેજ વાળેલા છે. ૧ થી ૪ લીટીના કેટલાક ભાગ શિવાય લખાણું સુરક્ષિત સ્થિતિમાં છે. પતરાંઓ ઠીક ઠીક જાડાં છે, તે પણ અક્ષરે ઊંડા કોતરેલા હોવાથી પાછળની બાજુએ જણાઈ આવે છે. કોતરકામ સારી રીતે કરવામાં આવ્યું છે. દરેક પતરા ઉપર બે કાણાં પાડેલાં છે. તેમાંથી પસાર કરેલા તાર વડે બને પતરાં એક બાજુએ ડેલાં છે. આવાં પતરાંઓ સાથે સાધારણ રીતે હોવી જોઈએ તેવી મુદ્રા આમાં નથી. બનેને કલ વજન ૧૦૨ તાલા છે. દરેક ઉ૫૨ ૧૨ લીટી લખેલી છે. બીજા પતરાની પંક્તિ ૧૧ માં તિથિ આપેલી છે. એ. ઈ. વ. ૧૧ પા. ૧૦ થે આ જ રાજાનાં બીજ દાનપત્ર ડો. સ્ટેન કેને એ પ્રસિદ્ધ કર્યો છે, તેમાં અને આમાં લિપિ, ભાષા વિગેરેને કાંઈ ખાસ તફાવત નથી. મૈત્રક વંશના મહારાજા ધ્રુવસેન ૧ ] લેખ છે. અને તેમાં લખેલું દાન વલભી શહેરમાં કરેલું છે. હસ્તવમાહરણીમાં જ્યષાનક (અક્ષરક પ્રાશ્ય કહેવાતા) ગામડાંના રહીશ, છગ મતના શિષ્ય, શુનક ગોત્રના માધવ નામના બ્રાહ્મણને આપેલી પિતાના ગામની જમીનની દક્ષિણું ધ્રુવસેને ચાલુ રાખી તેની નોંધ કરવાને લેખને હેતુ છે. હસ્તવમ હાલનું હાથબ (ભાવનગર સ્ટેટમાં ઘઘાથી દક્ષિણે ૬ મિલ) અને હાલમાં વળા તરીકે ઓળખાતું ( ૨૧°પર ઉત્તરે તથા ૭૧૫૭' પૂર્વ તરફ આવેલું ) વલભી આ બે સિવાય બીજા સ્થળો જાણી શકાયાં નથી. લેખની તિથિ સંવત ૨૦૭ ( સાધારણ રીત મુજબ આંકડામાં આપેલ છે.) | વદ ૫ આપેલી છે. આ સંવત ગુપ્ત–વલભી સંવત હોવાથી ઈ સ, (૨૦૩૨૦) =૫૨૭ બરાબર થાય છે, ૧ એ. ઈ. વ. ૧૭ ૫. ૧૫. ડો. વી. એસ. સુખથંકર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं 'अ'१ १० परमभट्टारकपादानुया(ध्या)तो महाराजध्रुवसेनः कुशली सर्वानेव खानायुक्तनियुक्तकचाट ११ भटद्राङ्गिकमहत्तरध्रुवस्थानाधिकरणिकदाण्डपाशिकादीनन्याश्च यथासंबद्ध्यमानर्केननु१२ दर्शयत्यस्तु वस्संविदितं यथा मया हस्तवप्रहरण्यामक्षसरकप्रावेश्ये पतरूं 'अ' २ १३ ज्येष्ठानकग्रामे उत्तरसीन्नि पादावर्त्तशतं षष्टयधिकं तस्मिन्नवं ग्राम व्यशुनक१४ सगोत्राणां छन्दोगसब्रह्मचारीणी ब्रह्मणमाधवपूर्वभुज्यभुज्यमानकं' (:) मातापित्रोः १५ पुण्याण्यायनायात्मनों श्चैहिकामुष्मिकयथाभिलषितफलावाप्तिनिमिती माचन्द्रार्कीर्ण वक्षितिसरित्१६ पर्वतस्थितिसमकालीनं पुत्रपौत्रान्वयमोज्यं सशैबरं सहि [र*] ण्यादेयं सभूत वातप्रत्यायविशुद्धों १७ उदकातिसर्गेण ब्रह्मदेयं निसृष्ठं'' [ । ] यतः एषां ब्रह्मदेयस्थित्या भुताकृषतां प्रदिशताश्च १८ स्वल्पाप्याबाँ विचारणा वा न कार्यास्मद्वंशजैर गामिभद्रनृपतिभिश्च नित्यान्यैश्वर्या ण्यस्थिरं मानुष्यं १९ सामान्य च भूमिदानफलमवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्य [ : ] ( ३ ) यश्वच्छिन्द्या दच्छिद्यमान' वानुमोदे२० त्स पंचभिः महापातकैस्सोपपातकैस्संयुक्तस्त्य दपि चात्र व्यासगीताः श्लोका भवन्ति बहुभिर्वसुधा २१ भुक्ता राजभिस्सगरादिभि [ : । *] यस्य यस्य यदा भूमिः तस्य तस्य तदा फलं [॥ * ] स्वदत्तां परदत्तां वा यो हरेत २२ वसुन्धरां । । * ] गवां शतसहस्रस्य हन्तु [ : *] प्रामोति किल्विषां "[1] पूर्वदत्तां द्विजातिभ्यो यत्नाद्रक्ष युधिष्ठर( :) [। * ] २३ महि महिमतां श्रेष्ठ दानाच्छेयोनुपालनम् ॥ ] दूतकः प्रतीहारमम्मकः [ ॥ * ] सं २०७ वैशर्स ब पू[॥ * ] २४ स्वहस्तो मम महाराजधु[ व सेनस्य [ ॥ ] लिखितं किककेनति" [॥ * ] - ૨ અહિ સુધી અક્ષરાંતરો ધ્રુવમેન પહેલા( સંવત ૨૦૬ ) ... પાલીતાણ તામ્રપત્રના અક્ષરાંતને ५ मा भगता मा छ ( गुमे। ये... ११ . 10६) ३ वाया न्यांश्च ४ वांया काणन ६ यिात्रेव पाया ग्रामवास्तव्य ८ वांया चारिणा ब्राह्मण ९ पांये। पूर्वभुक्तभुज्यमान १० पाय न ११वयात १२ वांया ज्यूं १३ वाय। द्धं १४ वांया र १५ वयो भुजतां १६ यांया तांश्व १७ पाय। बाधा १८ पांया रा १९ वाया था २० वय न्य २१वांया यचाच्छिन्यादास्छि २२ वाया स्स्या २३ वय २४ पाया ही २५ या वैशाख २६ बांया नेति. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ ध्रुषसेन १ लानां ताम्रपत्रो ભાષાન્તર (પંક્તિ-૧૧ ચાલુ પ્રસ્તાવના સમાવે છે. તરજુમા માટે, ઉદાહરણું તરીકે છે. કેનેથી પ્રકટ થએલા પાલિતાણું પત્ર. નં. ૧ ની શરૂઆતની પંક્તિઓના તરજુમા સાથે સરખા એ. ઈ વૉ. ૧૧, પાનું. ૧૦૮ ] (પંક્તિ ૧૨-૧૨ ) તમને જાહેર થાઓ કે મહારાં માતાપિતાના પુણ્યની અભિવૃદ્ધિ અર્થે અને આ લોકમાં તેમ જ પરલોકમાં ઈછિત ફળની પ્રાપ્તિ અર્થે, હસ્તવમાહરણીમાં અક્ષસરકપ્રવેશ્યના જયેષ્ઠાનક ગામની ઉત્તર સીમા ઉપર ૧૨૦ પાદાવર્ત, જેના ઉપભેગ, પૂર્વ અને હાલ પણ તે ગામને વાસી થનક ગેત્રને, છન્દગસ બ્રહ્મચારી બ્રાહ્મણ માધવ કરે છે, તે (પાદાવર્ત ) ચંદ્ર, સુરજ, સાગર, પૃથ્વી, નદીઓ, અને પર્વતના અસ્તિત્વકાળ સુધી પુત્ર, પૌત્ર અને પરંપરાના ઉપભોગ માટે, શૈબર (?) સહિત, હિરણ્ય અને આદેય સહિત, ભૂત, વાત સહિત અને (?) પ્રત્યાય સહિત બ્રહ્મદેય તરીકે પાણીના અર્ધથી મહે મંજૂર રાખેલ છે. (પંક્તિ ૧૭-૧૮ ) આથી બ્રાદેયના નિયમાનુસાર જ્યારે તે ઉપભેગ કરે, ખેતી કરે અથવા અન્યને સોંપે ત્યારે કેઈએ તેને કંઈ પ્રશ્ન અથવા પ્રતિબંધ કર નહિ. અને અમારા વંશના અને ભાવિ ભદ્ર નૃપેએ ઐશ્વર્ય અનિત્ય છે, જીવિત અનિશ્ચિત છે અને ભૂમિદાનનું ફળ સામાન્ય છે એમ માનીને આ અમારા દાનને અનુમતિ આપવી જોઈએ અને જે તે જપ્ત કરશે અથવા જપ્તિમાં અનુમતિ આપશે તે પંચમહાપાપને ૯૫ પાપ સહિત દોષી થશે (પંક્તિ ૨૦-૨૨) આને માટે વ્યાસના બે શ્લોક છે [ અહીં ચાલુ ફ્લેકમાંના બે શ્લોક આવે છે ] (પંક્તિ રસ) દૂતક પ્રતીહાર મમ્મક છે. સંવત્ ૨૦૭. વૈશાખ વદિ. ૫. (પંક્તિ ૨૪) આ મારા મહારાજ ધ્રુવસેન. ૧. ના સ્વહસ્ત છે. કિકકથી લખાયું. S Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ નં॰૧ ધ્રુવસેન ૧ લાનાં ગણેશગઢનાં પતરાંએ* [ ગુપ્ત ] સંવત ૨૦૭ વૈશાખ વદ ૧૫ ( અમાવાસ્યા ) આ તામ્રપત્ર વડોદરા રાજ્યના દામનગર તાલુકાના ગણેશગઢના એક ખેતરમાંથી મળી આવ્યાં હતાં. ૧૮૯૪ ના માર્ચમાં તે વખતના વડાદરાના આસિસ્ટન્ટ એન્ડ્રુટ ટુ ધી ગર્વનર જનરલ મેજર ડબ્લ્યુ. ખી. ક્રીસે ડૉ. ટ્વીટને તે તામ્રપત્રા મેલ્યાં હતાં. અને તેમણે પ્રસિદ્ધ કરવા માટે મારી તરફ મેકલ્યાં. હાલ તે પતરાંએ વડાદરા પાછાં મેકલી આપ્યાં છે. પતરાંની સંખ્યા એ છે અને તેનું માપ આશરે ૧૧”×૭” થાય છે. લેખના રક્ષણુ માટે તેના અન્દરના કાંઠા વાળી દીધા છે. કોતરકામ એટલું બધું ઊંડુ` છે કે ઘણા અક્ષરા પતરાંએના પાછળના ભાગમાં ચાખ્ખા દેખાય છે. પહેલા પતરાને છેડે અને બીજા પતરાની ઉપરના ભાગમાંનાં બબ્બે કાણાંએામાંથી લગભગ ? ઇંચ જાડા ત્રાંમાંના તારના એ કકડા પસાર કરેલા છે. જમણી તરફના તાર કડી કરી વાળેલા છે, પણ સાંધેલ નથી, બીજે તાર પણ તે જ પ્રમાણે વાળેલે છે, અને મને પતરાંએ મળ્યાં ત્યાં સુધી કાવ્યે નહાતા. તારના બે છેડા એક ૨- ઇંચ× ૧ટ્ટ ઇંચની સુરક્ષિત લખગેાળ મુદ્રાની નીચે ગ્રન્થીમાં ખાંધી દીધેલા છે. મુદ્રાનેા પૃષ્ઠભાગ ગાળ ઉપડતા છે. ઉપરનેા ભાગ ૧૦ૢ ઇંચ × ૧ ઇંચના માપને સપાટ લમ્બ ગોલાકૃતિવાળા એ આડી પંક્તિથી એ ખાનામાં વહેંચી નાંખેલે છે. આમાંથી ઉપરના ખાનામાં બહાર ઘેાડાક ઉપસી આવેલા ભાગમાં જમણી તરફ મુખવાળા બેઠેલા નંદીની આકૃતિ છે. નીચેના ખાનામાં ઉપસાવેલા અક્ષરામાં હંમેશ મુજબના શ્રી ભટકક” લેખ છે. એ પતરાંએનું વજન ૩ પૌંડ ૭ ઔંસ છે. અને એ કડીઓ તથા મુદ્રાનું વજન ઉર્ફે ઔંસ છે, કુલ વજન ૩ પૉડ ૧૫ ઔંસનું થાય છે. હસ્તકવપ્રાહરણીના પેટા વિભાગ અક્ષરસરક પ્રાપના હરિયાનક નામના ગામડાની આઠ ખંડ જમીન તથા બે ટાંકીએ એક બ્રાહ્મણને દાનમાં આપ્યાં તે શાસન ધ્રુવસેન ૧ લાએ પેાતાના મુખ્ય શહેર વલભીમાંથી કાઢ્યું તેનું વર્ણન લેખમાં છે. તુરિયાનક તથા જે પેટા વિભાગમાં તે આવેલું છે તે બન્નેની ઓળખ આપવી શક્ય નથી. હસ્તવપ્રાહરણી, હસ્તકવપ્રાહરણી અથવા હસ્તવપ્રાહારના પ્રદેશ વલભીનાં અન્ય ત્રણ પતરાંએમાં પણ બતાવેલે છે. ભાવનગર સ્ટેટના ઘાઘાની દક્ષિણે ૬ મૈલપર આવેલું વ્હાલનું હાથખ, તથા ટોલેમી અને પરિપ્લુસનું ‘ અસ્તકપ્ર ’ એ જ હસ્તવપ્ર અગર હસ્તકવપ્ર છે, એવું માનવામાં આવે છે. દ્વારપાળ મમ્મક દૂતક હતા. અને લેખક ક્રિક્મક હતા. ધ્રુવસેન ૧ લાનાં પ્રસિદ્ધ થન્મેલાં અન્ય ત્રણ શાસનના લેખક પણ તે જ હતા. અને તેમાંના એક શાસનના દૂતક મમ્મક હતા. નીચે આપેલ લેખ ( ગુપ્ત ) સવત ૨૦૭, મેટલે, ઇ. સ. ૫૨૬-૨૭, ના વૈશાખવદ ૧૫ ને દિવસે લખાયા છે. પ્રેસર ખુલ્હરે પ્રસિદ્ધ કરેલ ધ્રુવસેન ૧ લાના એક બીજો લેખ પણુ તે જ સંવતના છે. આ સમય અત્યાર સુધી લેખા ઉપરથી જાણવામાં આવેલે, વલભી વંશના વહેલામાં વહેલા છે. * એ, ઈ, વેા. ૩ ૫, ૩૧૮, ૪, હુલ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन १ लानां गणेशगढनां पतरांओ ૨૭ આ લેખના વંશાવળીના ભાગ ઉપરથી જણાશે કે જે ભાગમાં મૈત્રકાનું વર્ણન આવે છે તેનું નવું ભાષાંતર વધારેલું છે. પહેલી પંક્તિમાં કંઈ પણ ભૂલ સિવાય ચાખ્ખી રીતે મૂળ પાઠ મૈત્રશાળામ્ અનુરુદ્ર-સપત્ન એમ વાંચી શકાય છે. વલભીના ખાકીના પહેલાંના લેખેાની પ્રસિદ્ધ થએલી પ્રતિકૃતિએમાં પણ આ જ પાઠ છે. આ લેખાના પ્રસિદ્ધકર્તાઓએ ‘ સંપન્ન ’ વાંચેલું ' કારણ, કે વલભીના પછીના લેખામાં આવતું સંપન્ન તેમના ધ્યાનમાં હતું. પ્રથમના બધા લેખામાં ‘સપત્ન ’ જ આવે છે, અને તેથી તેના વિરૂદ્ધ સખળ કારણના અભાવે આપણે માનવું જોઇએ કે વલભીની વંશાવળીનાં મૂળ લખાણુમાં આજ પાઠ હતા, અને પછીના લેખાના ‘ સંપન્ન ’ પાઠ લખનારની ભૂલનું જ પિરણામ હતું. આ બાબત ઉપર ચર્ચા કરવાનું કારણુ એ છે કે જો ́ સપત્ન' પાઠ કબૂલ કરીએ તા ‘ મૈત્રકાણુામ ' શબ્દના, પછીના સમાસ સાથે અર્થ બેસાડી શકાતા નથી, અને તેને · અભવત્' ક્રિયાપદ જે આપ્યું નથી, પણ વાકયની પૂર્તિ માટે આપણે આપવું પડે, તે સાથે જોડવા પડે. મૈત્રાનામ્ ( એટલે, મંત્રપુ ) મટાોડમત એ પ્રમાણે આ ભાગના અર્થ કરીએ, અથવા મૈત્રાળામ્ પછી શું ઉમેરીએ તાપણુ એટલું તેા જણાઈ આવે છે કે વલભી રાજાએાના પૂર્વજ ભટાર્ક પેાતે મૈત્રક વંશના હતેા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तरे पतरूं पहेलं १ ओं' स्वस्ति [ ॥ * ] वलभीतः प्रसभप्रणत [T * ] मित्राणां मैत्रकाणामतुलबल सपत्नमण्डलाभोगसंसक्त२ संप्रहारशतलब्धप्रतापः प्रतापोपनतदानमानार्जवोपाजितानुरक्तमौलभृतमित्रश्रेणी'३ बलावाप्तराज्यश्रिः परममाहेश्वरः श्रीसेनापतिभटक्कस्तस्य सुतस्तत्पादरजोरुणावनत४ पवित्रीकृतशिराः शिरोवनतशत्रुचूडामणिप्रभाविच्छुरितपादनखपंक्तिदीधितिः दीना नाथजनो५ पजीव्यमानविभवः परममाहेश्वरस्सेनापतिघरसनस्तस्यानुजस्तत्पादाभिप्रशस्तविमलमौलि६ मणिमन्वादिप्रणीतविधिविधानधर्मा धर्मराज इव विहितविनयव्यवस्थापद्धतिरखि लभुवनमण्डला७ भोगस्वामिना परमस्वामिना स्वयमुपहितराज्याभिषेकमहाविश्राणनावपूतराजश्रीःपरम ८ माहेश्वरो म (1) हाराजद्रोणसिंहः सिह इव तस्यानुजस्स्वभुजबलेन परगजघ टानीकानामेक९ विजयी शरणैषिणां शरणमवबोद्धा शास्त्रार्थतत्वानांकल्पतरुरिव सुहृत्प्रणयिनां यथाभिलषित१० फलोपभोगद परमभागवतः परमभट्टारकपादानुद्ध्यातो महासामन्तमहाराजभुव सेन [ : *] ११ कुशली सानेवायुक्तकविनियुक्तकद्रांगिकमहत्तरध्रुवस्थानाधिकरणिकदाण्डपाशिक. चाटभटादी१२ समाज्ञापयत्यस्तुवस्संविदितं यथा हस्तवप्राहरण्या अक्षसरकप्रापीयहरियानकग्रामे १३ अपरोत्तरसीन्नि क्षेत्रखण्डचतुष्टयं पूर्वोत्तरसीमि क्षेत्रखण्डचतुष्टय" एवं क्षेत्रख ण्डान्यष्ठौ१४ यत्र पादावर्तशतत्रयं पा ३०० अस्मिने ग्रामे अपरोत्तरसीनि जमलवापि" चत्व [*] रिंशत्१५ पादावनपरिसरा द्वितीया वापि" विशत्पादावर्त्तपरिसरी एवमेकत्र सर्व [ 8 ] १ भगतात्र ७५२था- २ वि३५ छ ३१ मित्राणां. ४ पार्जितानुरागोनुरक्तं. ५ पाया श्रीः ६ पाया भटार्कस्तस्य. वायो पंक्तिदीधितिदीनां ८ पाया सिंह. पायान्समां १० वांया हरण्पामक्ष ११ पाया उपरोत्तर १२ वाया यमिव १३ वांये। अस्मिन्नेव १४ाया उपरोत्तरं १५ वाय। यमलवापी १६ पांया वापी विंशतिपादा १७वाया सरैव १८ वय। सर्वम् Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन १ लाना गणेशगढ़ना पतरांओ. __ पतरूं बीजुं १६ पादावर्तशतत्रयं [ ष ]ष्टयधिकं' अत्रैव वास्तव्यब्राह्मणधम्मिलाय दर्भस१७ गोत्राय वाजिसनयसब्रह्म[ चारि * ]णे मातापित्रोः पुण्याप्यायना [ या ] त्मनश्चै [ हि * ] कामुष्मिक (1) यथाभिलषित१८ फैलावाप्तनिमित्तमाचन्द्राकार्णवक्षितिस्थिति सरित्पर्वतसमकालिनं पुत्रपौत्रान्वयभोग्य १९ दानकरविट्टोलककरविशुद्धं भूमिच्छिद्रन्य [1] * येने उदकातिसर्गेण ब्रह्मदायो] तिसृष्टः [।x ] यतः २० ब्रह्मदेयस्थित्या भुंनतः कृषतः कर्षयतः प्रदिशतश्च न केनॅयित्स्वल्पाप्याबाधा विचारणा वा २१ कार्य्यस्मद्वंशजैरागामि [भ] द्रनृपति [ भिx ] श्च सामान्यभूमिदानफलमगवच्छ झिरयंमस्मिद्दायो - २२ मन्तव्य[: । ४] यश्चाच्छिन्द्य [1x ] दाच्छिद्यमानं वानुमोदेत्स पंचभिर्महापा तकैः सोपपातकेस्संयुक्तस्स्यात् [। +] २३ अपि चात्र व्यासगीताः श्लोका भवन्ति ॥ षष्ठिं" वर्षसहस्राणि स्वग्गे" मोदति भू मिदः [। ४ ] आच्छेता चानु२४ मन्त [[-] च ताण्ये नरके वसेत् [॥x ] स्वदत्त [i x ] परदत्तां वा यो हरेत वसुन्धरां [ 1 x ] गवां शतसह [ स ४ ] स्य हन्तुः प्र [T * ] मोति २५ किल्बिषम् [॥x ] यानीह द्रारिद्रनयान्नरन्द्रैः" धनानि धर्मायतनीकृतानि [। * ] निर्माल्यवान्तप्रतिमानि तानि २६ को नाम साधुः पुनराददाति [॥* ] पुर्खदत्तां द्विजातिभ्यो यत्नाद्रर्ष बुधिष्ठिर [। * ] महीं महिवता' श्रेष्ठ २७ दाना योनुपालनमिति [1] स्वहस्तो मम महासामन्तमहाराजध्रुवसेनस्य [ ॥ * ] २८ दूतकः प्रतीहारमम्मकः [॥ * ] लिखितं किक्ककेनति [॥ * ] २९ सं २०० ७ ३० वैशाख ब १० ५ [॥ * ] १ वाया कमत्रैव २ वांया वाजसनेय ३ वाय। फलावाप्तिनिमित्तमाचन्द्रार्कार्णव ४ पाया कालीन ५ वाया न्यायेनोदका ६ पायो यतो ७ वाय। केनचि ८ यांया रयमस्मदायोनुमन्तव्यः ९ पांय पञ्चभि १. वांया पातकैः ११ पांया षष्टिं १२ वांया स्वर्ग १३ पांया आच्छेता १४ पांया तान्येव १५ पाय। दारिद्यभयानरेन्द्रर्धनानि १६ पाया पूर्व १७ पायो द्रक्ष १८ वांया युधिष्ठिर १९ वाया महिमतां २०१य केनेति १८ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ २० गुजरातता ऐतिहासिक लेखा ભાષાન્તર ( પંક્તિ ૧ ) ૐ સ્વસ્તિ ! વલભીમાંથી. ( પેાતાના ) શત્રુએને ખળથી નમાવનાર મૈત્રકેાના કુળમાં, અતુલ ખળસંપન્ન મહાન શત્રુમંડળ સાથે કરેલાં અસંખ્ય યુદ્ધોમાં પ્રતાપ પ્રાપ્ત કરનાર, પેાતાના પ્રતાપથી નમન કરનારને, નિષ્પક્ષપાતથી દાન અને માનાર્પણુથી અનુરાગ મેળવનાર, અને અનુરક્ત મોલ–સૈનિકા અને મિત્રોની શ્રેણીના ખળથી રાજ્યશ્રી પ્રાપ્ત કરનાર, પરમ માહેશ્વર, સેનાપતિ શ્રીભટ્ટારક જન્મ્યા હતા. ( પંક્તિ ૩ ) તેના પુત્ર, જેનું નમન કરતું શિર તેના પિતાના ચરણની રજથી રક્ત ખનીને પવિત્ર થયું હતું, જેના પાદ નખનું તેજ શત્રુઓનાં નમન કરતાં શિર પરના ચૂડામણિની પ્રભા સાથે ભળતું, ( અને ) જેની લક્ષ્મીના દીન અને અનાથ જનથી ઉપભેગ થતા તે પરમ-માહેશ્વર સેનાપતિ ધરસેન હતા. ( પંક્તિ ૫ ) તેના અનુજ, જેના વમળ મુગટમણ( પેાતાના જેષ્ટબન્ધુ )ના ચરણને પ્રણામ કર્યાંથી ( અધિક ) પવિત્ર થયા હતા, જે મનુ આદિથી નિર્માણુ થએલાં વિધિવિધાનમાં પરાયણ હતા, જે સદાચારના નિયમના માર્ગ ધર્મરાજ ( યુધિષ્ઠિર ) માફ્ક બતાવતા, જેના રાજ્યાભિષેક, અખિલ ભુવનના મહાન મંડળના સ્વામિ, પરમસ્વામિથી જાતે જ થયે હતા, અને જેણે (પાતે) દાનથી રાજયશ્રી પવિત્ર કરી તે પરમ માહેશ્વર, મહારાજ દ્રોસિંહ હતા. ( પંક્તિ ૮ ) તેને અનુજ, જેણે પેાતાના ખાહુબળથી શત્રુની ગજ( સમાન )સેનાના સિંહની માફક પરાજય કર્યો હતા, જે શરણાગતના આશ્રય હતા; જે શાસ્ત્રનું તત્ત્વ જાણુતા, અને ) જે કલ્પતરૂની માફક મિત્રા અને પ્રયિજનાને અભિલાષ અનુસાર વૈભવ ફળને ઉપલેાગ આપતા, તે પરમભટ્ટારકના પાદાનુધ્યાત ભગવતના પરમભક્ત, મહાસામન્ત, અને મહારાજ ધ્રુવસેન, કુશળ હાલતમાં સર્વ આયુક્તક, નિયુક્તક, દ્રાંગિક, મહત્તર, ધ્રુવ, સ્થાનાધિકરણિક, દાડપાશિક, ચાટ, ભટ આદિને ( નીચેનું ) શાસન કરે છે — ( પંક્તિ ૧૨ ) તમને જાહેર થાએ કે મ્હારાં માતાપિતાના પુણ્ય અર્થે અને આ લેાકમાં અને પરલેાકમાં ઇચ્છિત ફળ પ્રાપ્તિ અર્થે હસ્તવપ્રાહરણીમાં અક્ષસરકપ્રાપના હરિયાનક ગામમાં વાયવ્ય સીમાપર ચાર ખંડનું ક્ષેત્ર અને ઈશાન સીમાપર, ચાર ખંડ : આ પ્રમાણે ૮ ખડ ભૂમિ જેમાં ત્રસે પાદાવર્ત્ત પા. ૩૦૦ ( સમાએલાં છે )- અને તે જ ગામની વાયુન્ય સીમા પર યમલવાપી, વિસ્તારમાં ૪૦ પાદાવર્ત્ત, અને એક ખીજી વાપી વિસ્તારમાં ૨૦ પાદાવર્ત્ત-. આમ એ જ ગામમાં એકદર ત્રણસેા સાઠ પાદાવર્ત્ત,તે ગામમાં વસતા, દર્ભગ્રેત્રના વાજસનેય સમ્રાચારી, ધમ્મિલ બ્રાહ્મણને, ચન્દ્ર, સુરજ, સાગર પૃથ્વી, નદીએ અને પર્વતાના અસ્તિત્વકાળ સુધી, પુત્ર, પૌત્ર અને વંશોના ઉપભેાગ માટે, દાનના (રૂપમાં) કર અને વેઠના (રૂપમાં) કર મુક્ત, ભૂમિશ્ચિંદ્રના ન્યાય અનુસાર, પાણીના અર્થથી બ્રહ્મદાય તરીકે મેં આપ્યું છે. "C ( પં. ૧૯ ) “ આથી બ્રહ્મદેય નિયમ અનુસાર તે ખેતી કરે, ખેતી કરાવે અથવા અન્યને સોંપે ત્યારે કાઇએ તેને લેશ પણ પ્રતિબધ કરવા નહિ. ( પૃ. ૨૧ ) “ અને અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્રનૃપાએ ભૂમિદાનનું મૂળ સર્વ નૃપાને સામાન્ય છે એમ માની, આ અમારા દાનને અનુમતિ આપવી. " પં. ૨૨ ) અને જે આ દાન જપ્ત કરે અથવા તે જપ્ત કરવામાં અનુમતિ આપે તે પંચમહાપાતક અને અન્ય અલ્પ પાપાના દોષી થશે. ( પં, ૨૩ ) આને માટે વ્યાસના રચેલા ( નિચેના ) શ્લાક છે- [ ચાલુ બ્લેકમાંના ચાર શ્લેાક, ] ( પં. ૨૭ ) આ મ્હારા મહાસામન્ત અને મહારાજ ધ્રુવસેનના સ્વહસ્ત છે. તક પ્રતી હાર મમ્મક છે. આ ( દાનપત્ર ) કક્કકથી લખાયું હતું. સંવત ૨૦૭. વૈશાખ વિદે ૧૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૨૨ ધ્રુવસેન ૧ નાં ભાવનગરનાં પતરાં [ વલભી ] સંવત ૨૧૦ શ્રાવણ સુદૃ ૧૩ ભાવનગર દરખારે ૧૯૧૪ માં મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝીયમને ભેટ આપેલાં મૂળ તામ્રપત્રા જે હાલ ત્યાં રાખેલાં છે, તેના ઉપરથી આ લેખ હું પ્રસિદ્ધ કરૂં છું. મ્યુઝીયમને મળ્યા પહેલાંના પતરાંના ઇતિહાસ મળી શકતા નથી. એક જ ખાજુ પર લખેલાં અને દરેક ૧૧” પહેાળુ અને ૬′′ ઉંચું એવાં એ પતરાં છે. લખાણુના રક્ષણ માટે કાંઠાએ જરા વાળેલા છે, અને આખા લેખ સુરક્ષિત સ્થિતિમાં છે. પતરાંએ સારી રીતે જાડાં છે તે પણ કેટલેક ઠેકાણે અક્ષરા ઊંડા"હાવાથી પૃષ્ઠ ભાગમાં દેખાય છે. દરેકના ઉપર એ કાણાંએ પાડેલાં છે. દરેક સામસામા કાણામાંથી પસાર કરેલી એક ત્રાંખાની ગાળ કડીથી પતરાંએ એક છેડે જોડેલાં છે. ખીજા છેડાના સામસામા કાણાએમાંથી એક ત્રાંબાના વાળેàા સળીએ પસાર કરેલા છે. આના છેડાએ વલભીની સંખગેાલાકૃતિની સામાન્ય મુદ્રા વડે બાંધી દીધેલા છે. આ મુદ્દા ૧⟩” લાંખી અને ૧” પાહેાળી છે. અને તેના ઉપર વંશના સ્થાપકનું નામ છે. મુદ્રાની સપાટી કટાએલ હાવાથી લેખ ચાક્કસ પણે વાંચી શકાતા નથી. લેખ ઉપર મૈત્રકેાનું ચિહ્ન નન્દી, જમણી તરફ મોંઢુ કરી ઉપડતી રીતે કેાતરેલા છે. પતરાં અને મુદ્રાનું કુલ વજન ૧૨૬ તેલા છે. પહેલા પતરા ઉપર ૧૩ અને ખીજા ઉપર ૧૫ પંકિત છે અને આમાંની છેલ્લી બે પંકિત લેખની તિથિ ટુંકામાં દર્શાવે છે. પતરાંના ઉપરના વર્ષોંનથી તેમ જ આ લેખ સાથે આપેલી પ્રતિકૃતિ ઉપરથી વાંચનાર ને જણાશે કે આજ સુધીમાં પ્રસિદ્ધ થએલ તે જ વંશનાં અસંખ્ય પતરાંએામાં અને વલભીનાં આ પતરાંઓમાં મુખ્ય ખાખતામાં ફેર નથી. આ સાથેના પ્રતિલેખ ઉપરથી પણ જણાશે કે તે આ માસિકના પહેલાના અંકમાં ડા. સ્ટેન કેનેાએ પ્રસિદ્ધ કરેલાં ધ્રુવસેનનાં પાલિતાણાનાં તે જ વર્ષનાં પતરાંઓને લગભગ મળતા જ છે અને જૂદાપણું ફ્કત દાન પૂરતું જ છે. વલભી રાજાઓના વંશજ મહાસામન્ત મહારાજ ધ્રુવસેન( ૧ )ના આ લેખ છે. તેમાં લખેલું શાસન વલભી, એટલે સાધારણ રીતે મનાતું હાલનું કાર્ડિઆવાડના વળા શહેરમાંથી કાઢયું હતું. હસ્તવપ્ર-આહરણીમાં છેકપદ્રક નામના ગામની કેટલીક જમીન યજ્ઞાદિ કાર્ય માટે વલાપદ્રના રહીશ એક બ્રાહ્મણુને ધ્રુવસેને દાનમાં આપી હતી તેનું વર્ણન કરવાના હેતુ આ લેખના છે. હસ્તવપ્ર એટલે હાલનું હાથખ, સિવાય ગામના ખીજાં નામે માળખી શકાતાં નથી. લેખની તિથિ સંવત ૨૧૦( વલભી સંવત સાથે સરખાવતાં ઇ. સ. પર૯ )ના શ્રાવણુ શુદ ૧૩ છે. સમય આંકડાઓમાં આપ્યા છે. ૧ એઈ, વા. ૧૫ પા. ૨૫૫ ન૨ વી. એસ. સુખય કર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ 35 गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पहेलुं पतरूं ११ ........ महासामन्तमहाराजध्रुवसेन · कुशली सर्वानेव स्वानायुक्तकविनि१२ युक्ताचाटमटद्राङ्गिकमहत्तरध्रुवादि' करणिकदाण्डपाशिकादीनन्यांश्च यथासंबद्ध्य१३ मानकान्बोधयव्यस्तु वो विदितं यथा हस्तवपाहारण्यां छेदकपद्रक बीजुं पतरूं १४ ग्रामे पूर्वसीनि चढ्वकस्कम्भ[फ्य]कप्रत्ययपादावर्ता पंचाशामालाकारोत्तरसिन्नि १५ षोडशपादावर्त्तपरिसरोदुम्बरकूपश्च सभूतवातसहिरण्यादेयं वलापद्रवास्तव्य१६ ब्राह्मण णण्णाय मोनसगोत्राय छन्दोगसब्रह्मचारिणे मया मातापित्रोः पुण्याप्यायनाय १७ आत्मनश्चैहिकामुभिकयथाभिलषितफलावाप्तिनिमित्तमाचन्द्रार्कार्णवक्षितिस्थिति सरित्प तस्थितिस१८ मकालीनः पुत्रपौत्रान्वायभोग्यं बलिचस्वैश्वदेवाद्यानां क्रियाणां समु सर्प णार्थमुंदकातिसर्गेण १९ ब्रह्मदायो निसृष्टः [ 1 ] यतोस्योचितया ब्रह्मदायस्थित्या भुजतेः कृषतः कर्षयतः प्रदिशतो वा २० न कैश्चित्स्वल्पाप्याबाधा विचारणा वा कार्यास्मद्वंशजैरागामिभद्रनृपतिभिश्चानि त्यान्यैश्वर्याण्य२१ स्थिरं मनुष्यं सामान्यं च भूमिदानफलमवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्य [ : ।] यश्वाच्छिन्द्या२२ दाच्छिद्यमानं वानुमोदेत्स पंचभि महापातकैस्सोपपातकैस्संयुक्तस्स्या [ द ] पि चत्र व्यासगीता [ : ] श्लोका २३ भवन्ति [1] बहुभिर्वसुधा भुक्ता राजभिस्सगरादिभिः [1] यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं [1] २४ षष्ठिं वर्षसहस्राणि स्वर्गे मोदति भूमिदः [1] आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेत् [॥] २५ स्वदत्ता परदत्तां वा यो हरेत वसुन्धरां [। ] गवां शतसहस्रस्य हन्तुः प्राप्नोति किल्बिषम् [1] २६ स्वहस्तो मम महासामन्तमहाराजध्रुवसेनस्य [॥ ] दूतकः प्रतीहारममाकः [1] लिखितं किककेन [॥] २७ सं २०० १० श्रावणबहुल २८ १० ३ [ ] ૧ અહિ સુધી અસરાંતર પ્રવસન, ૧ લાના [ સંવત ૨૧ ] પાલિતાણા તામપત્રની સાથે સરખું 8.[ नुमा ११ पान १०८] २वांचा युक्त ३ वयाधि ४ या त्यस्तु ५ वाया सीम्नि ६qया मानवस वाया न्व ८ वांयाणार्थम् ९ वाया भजतः १०वाया मानुष्यं वांया में १२ वाया चात्र १३ या तां Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन १ लाना भावनगरना पतरांओ ભાષાન્તર [ પં. ૧-૧૨ ચાલુ પ્રસ્તાવના સમાવે છે. તરજુમા માટે, ઉદાહરણ તરીકે ડા. સ્ટેન કેનેથી પ્રકટ થએલા પાલિતાણા તામ્રપત્ર નં. ૧ ની શરૂઆતની પંક્તિએાના, તરંજીમા સાથે સરખાવે. એ. ઈ.વેા, ૧૧ પાનું ૧૦૮ ] २३ ( પંક્તિ ૧૩–૧૮ ) તમને જાહેર થાએ કે મારાં માતાપિતાના પુણ્યની અભિવૃદ્ધિ અર્થ અને મારા આ લેક તેમ જ પરલેાકમાં ઇચ્છિત ફળની પ્રાપ્તિ અર્થે, હસ્તવપ્રાહરણીમાં છેઢકપક ગ્રામમાં પૂર્વ સીમા ૫૨ ૫૦ ( પચાસ ) પાદાવર્ત્ત જે ચવક-કુમ્ભયકની માલિકીનાં છે અને, માલાકારની ઉત્તર સીમા પર ૧૬ પાદાવર્ત્ત વિસ્તારના ઉદુમ્બર સહિત કૂપ, ભૂત, વાત, હિરણ્ય અને આદ્રેય સહિત, અલિ, ચરૂ, વૈશ્વદેવ આદિ વિધિ અનુષ્ઠાન માટે વાપરૂના નિવાસી માણવગેાત્રના, છન્દોગ-સબ્રહ્મચારી બ્રાહ્મણુ ણુને, ચન્દ્ર, સૂરજ, સાગર, પૃથ્વી, નદીઓ, અને પર્વતેના અસ્તિત્વકાળસુધી, પુત્ર, પૌત્ર, પરંપરાના ઉપભેગ માટે પાણીના અર્થથી બ્રહ્મદાય તરીકે મારાથી અપાયાં છે. ( પંક્તિ ૧૯–૨૦) આથી બ્રહ્મદાયના નિયમાનુસાર, તે ખેતી કરે, ખેતી કરાવે અથવા અન્યને સોંપે ત્યારે તેને કેાઈએ લેશ પણ પ્રતિબંધ કરવા નહિ. ( પંક્તિ ૨૧–૨૫–ચાલુ ઉપદેશ અને શાપ સમાવે છે. ) १९ ( પંક્તિ ૨૬ ) આ મારા મહાસામન્ત મહારાજ ધ્રુવસેનના સ્વહસ્ત છે. કૃતક પ્રતીહાર મમ્મક છે. કિથી લખાયું. ( પંક્તિ ૨૭–૨૮ ) સંવત ૨૧૦ શ્રાવણ શુદિ ૧૩ ને દિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૨૩ ધ્રુવસેન ૧ લાનાં પાલિતાણુના પતરાંઓ [ વલભી ] સંવત ૨૧૦ શ્રા. સુ. ૧૫=૫૨૮ ઈ. સ. આ પતરાંઓનું વર્ણન રાય બહાદુર વિ. વૈશ્યએ આ પ્રમાણે આપ્યું છે—” “કડી અથવા મુદ્રા વગરનાં બે પતરાંઓ છે અને તે દરેકમાં કડીનાં કાણું છે. પહેલા પતરાના ડાબી બાજુના તળીઆના ખૂણાનું કડીનું કાણું સંપૂર્ણ નથી, તેની નીચેને છેડે ભાગ ભાંગી ગયો છે. દરેક પતરાની એક બાજુ ઉપર લખેલું છે. થોડી જગ્યાએ કારીગરનાં હથીયારની નિશાનીઓ બને પતરાંની પાછળના ભાગમાં પણ જણ્ય છે. પતરાંઓની લંબાઈ ૧૦” થી ૧૦”ની અને ઉંચાઈ ૬;” થી ૬" સુધીની છે. દરેક અક્ષરની ઉંચાઈ લગભગ ” છે. દરેક પતરા ઉપર સુંદર રીતે કોતરેલી ૧૪ પંક્તિઓ છે, અને તે સુરક્ષિત સ્થિતિમાં છે. હસ્તવપ્ર-આહરણમાં આવેલી, ભલલર નામના ગામડાની અને આક્રિલિકા તળાવની નિવાય. કાણુની સરહદ્ ઉપર વિશાખ નામને બ્રાહ્મણ ખેત હતો તે કરડ ખેતરની જમીન, તથા અક્ષરસરમાંથી જઈ શકાતાં વાસુકીય ગામડાંની સરહદ પર ઉત્તર દિશામાં ૫૦ પાદાન્તનું દાન સિંહપુરના રહીશ વાજસનેય( શાખા )ના શિષ્ય, જાવાલ ગેત્રના બ્રાહ્મણ વિષ્ણુશર્મનને કરેલું તે મંજુર કરતું આ શાસન મહાસામન્ત મહારાજ ધ્રુવસેને વલભીમાંથી કાઢયું હતું. ભલ્લર અને વસુકીય નામનાં ગામડાંઓ હું ઓળખાવી શકતો નથી. વસુકીયને અક્ષરસરક-પ્રાવેશ્ય કહેલું છે. આ ગણેશગઢનાં સંવત ૨૦૭ નાં પતરાંઓમાંનાં “અક્ષરસરક-પ્રાપીય’ જેને અર્થ પ્રોફેસર હ૯શ “ અક્ષરધ્ધાપનું ” એ કરે છે, તેને મળતું આવે છે. સંવત ૨૪૮ના ગુહસેને આપેલાં તામ્રપત્ર પર નાં દાનની ૫ મી લીટીમાં લખેલ “ વટસ્થલીકા પ્રાપીય ’’ સાથે સરખાવીને આ અર્થ કર્યો છે. મહાસુદેવના ખરીઆરનાં પતરાંઓમાં આવતા પ્રવેશ્ય' શબ્દને અને પ્રાપીયને એકજ અર્થ થાય છે એમ ચોક્કસ જણાય છે. પરંતુ “ અચાત-ભટ-પ્રવેશ્ય' એ સાધારણ વાકયમાં જે અર્થ થાય છે તે સિવાય બીજો અર્થ હવા સંભવ નથી. તે પછી ' ' પ્રાપ્ય નું પ્રાકત રૂપ હોવું જોઇએ. તે પ્રમાણે “ અક્ષસર પ્રવેશ્ય ” ને અર્થે હું “અફસરકમાં થઈને જેમાં પ્રવેશ થાય છે” એટલે અક્ષરકની સરહદ ઉપર એ કરીશ. અક્ષરસરકની સ્થળ-સીમા હું નકકી કરી શકતા નથી. આ શબ્દને છેલ્લે ભાગ કદાચ સરક એટલે સરોવર, તળાવ હાય. બાકીનાં સ્થળમાં વલભી અને હસ્તવમાહરણ વિષે ઉપર કહેલું છે. આક્રિલિકાનો અર્થ “ધણુ આંબાવાળું” એ થતો હશે. બેઓ બ્ર. જે. એ.સે. જર્નલ, વેલ્યુમ. ૧૦ પા. ૭૭ માં પ્રસિદ્ધ કરેલાં ઘરસેન ૪ થાનાં સંવત ૩૨૬ નાં પતરાંઓમાં પણ દાન લેનારના નિવાસસ્થાન સિંહપુરનું વર્ણન છે. તે હાલનું ૨૧૦૪૩ ઉત્તરે અને ૨૦ પૂર્વમાં આવેલું સિહોર છે. પ્રથમના દાન પ્રમાણે, પ્રતીહાર મમ્મક દૂતક છે, અને લેખક કિકકક છે. ઈ. સ. પર૯ ને મળતા ( વલભી ) સંવત ૨૧૦ ના શ્રાવણ સુદ ૧૫ ને દિવસે દાન આપેલું છે. ૧ એ. ઈ. વો. ૧૧ નં. ૮ પા. ૧૦૯-૧૦ પ્રો. સ્ટેન કેન ૨ ઈ. પા. ૧૨ અક્ષરોતર ૫ - ૪, ૪ એ, ઈ, , ૧૧ ૫, ૮૧ અને નેટ એ. . ૫ પા. ૨૦૬ ૭ એ, ઈ. જે. ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ धवसेन १लानां पालिताणानां पतरांओ अक्षरान्तर पहेलुं पतरूं १ ॐ स्वस्ति [ ॥ *] वलभीतः प्रसभप्रणतामित्राणां मैत्रकानामतुलबलसपत्नमण्डलाभोग २ संसक्तसंप्रहारशतलब्धप्रतापः प्रत (ता ) पो पनतदानम ( मा ) नार्जवोपार्जि तानुर (रा) गोनुरक्त३ म् ( औ ) लभृतमित्रश्रेणीबलाव (वा) त राजश्रीः' परममाहेश्वरस्सेनापति श्री भटक्कः ४ तस्य सुतस्तत्पादरजोरुणावनतपवित्रीकृतशिराश्शिरोवनतशत्रुचुडामणी (णि ) ५ प्रभाविच्छुरितपादनखपंक्तिदीधितिः दि ( दी )ना नाथजनोपजीव्यम ( मा ) नविभवः ६ परममाहेश्वरस्सेनापतिधरसेनस्तस्यानुजस्तत्पादाभिप्रणामप्रशस्तविमल७ मौलिमणी( णिर् )मन्वादिप्रणीतविधिविध ( धा ) नधर्मराज इव विहित विनयव्य (अ) वस्था प८ ध्धतिरखिलंभुवनमण्डलाभोगस्वामिना परमस्वामिना स्वयमुपहितराज्याभिषेक९ महा विना (श्रा ) णनपूतराजेश्रीः परममाहेश्वरो महाराजद्रोणसिंह स्सि(-- * )ह इव १० तस्यानुजस्स्वभुजबलेन परगजघटानीकाना( : )मेकविजयी शरणैषिणा [. * ] शरण११ मवबोद्धा शास्त्रार्थतत्त्वानां कल्पतरुरिव सुहृत्प्रणयिनां यथाभिलषितफला५१२ भोगदः परमभ् ( आ ) गवतः परमभट्या ( हा ) रकपादानुद्ध्यातो महासामन्त महाराज ध्रुव १३ सेनः कुशली स् ( अ ) | नेव रवानायुक्तकविनियुक्तक च ( चा ) टभटद्रा निकमहत्तर१४ ध्रुवाधिकरणिकदाण्डपाशिकादीनन्यांश्च यथा संबन्ध्यामानक ( का) ननुदर्श १ सय ३५ २ पायो काणा ३ पायो राज्यश्रीः ४ पाये। आवपूत Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ २६ गुजरातना ऐतिहासिक लेख बीजं पतरूं १५ यत्यस्तु वो विदी (दि) तं यथा सिंहपुरवास्तव्य ब्राह्मण विष्णुशर्मणे १६ ज्यावालसगोत्राय वाजिसनेयसब्रह्मचारिणे हस्तवप्राहरण्या [ - * ] भल्लर१७ ग्रामापरदक्षिणसीनि ब्राह्मण विशाखप्रभुक्तककरदक्षेत्रं द्वादशपादा१८ वर्त परिसराम्रिलिका वापि (पी) तथाक्षसरकप्रावेश्यवसुकीयग्रामोत्तर१९ सीम्न् [ 1] पादावर्ताः पंचाशद्भुक्तभुज्यमानकाः एतन्मया मात ( ता) पित्रोः पुण्या२० प्यायनायात्मनश्चैहिकामुष्मिकयथाभिलषितफल (ला) वाप्तिनिमित्त [- *] पूर्वाचार२१ स्थित्यानुमोदे (दि) तं यतोस्य भुनतः कृषतः कर्षयतः प्रदिशतो वान कैश्चि [त् ] २२ परिपन्थना कार्यास्मद्वंशजैराग् [1] मि भद्रनृपतिभिश्च साम ( मा ) न्य भु ( भू ) मिदान फलमव. २३ गच्छद्भिरयममस्मदनुमती' मन्तव्या (॥*) भवन्ति चात्र व्यासगीताः श्लो का भवन्ति (:) २४ बहुभिर्वसुधा भुक्ता राजभिस्सगरादिभिः [। * ] यस्य यस्य यदा भूमि स्तस्य तस्य तदा २५ फलं ( ॥ ४ ) षष्ठिं वर्षसहस्राणि स्वर्गे मोदति भूमिदः (। * ) आच्छेत्स (ता) चानुमन्त ( तो) च त ( ता ) न्ये ( व * ) नरके वसे (॥ * ) २६ स्वदत्ता ( - * ) परदत्तां वा यो हरेत वसुन्धरां (1) गवा [ - ] शतसहस्रस्य हन्तुः प्र (प्रा) मोति किल्विषं (॥) २७ स्वहस्तो मम मह ( हा ) सामन्त मह (हा ) राजध्रुवसेनस्य (1) दृतकः प्रतीहारमम्मकः ( ॥) लिखितं किककेन (1) सं २०० १० २८ श्रावण शु १० ५ १ वाय। इयमस्मदनुमतिरनुमन्तव्या Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन १ लानां पालिताणानां पतरांओ ભાષાન્તર (૧-૧૪ પંક્તિઓ સંવત ૨૦૬ ના દાનપત્રની શરૂઆતને લગભગ મળતી જ છે. ) (પં. ૧૫) તમને જાહેર થાઓ કે, સિંહપુરના વતની, જ્યાબાલ ગોત્રના, વાજસનેય શાખાના બ્રાહ્મણ વિષ્ણુશર્મનને નીચેની મિલકત નામે –લર ગામમાં, હસ્તવપ્ર આહરણિમાં નાય સીમા પર બ્રાહ્મણ વિશાખના ભેગવટાનું કરદ ક્ષેત્ર ( ખેતર ) અને ૧૨ પાદાવર્ત વિરતારવાળી આક્રિલિકા વાપી, તેમજ અક્ષસરક સુધીની હદવાળા વસુકીય ગામની ઉત્તર સીમામાં ૫૦ પાદાવર્ત, જેને તે પહેલાં ઉપભેગ કરો તેમજ હાલ પણ ઉપભોગ કરે છે તેને માટે મેં, મારાં માતાપિતાના પુયવૃદ્ધિ અર્થે તથા આ લેાકમાં તેમ જ પરલેઃ ફલપ્રાપ્તિ માટે પૂર્વના ઉપભેગ( ભેગવટા )ના નિયમ અનુસાર અનુમોદન આપ્યું છે. આથી કરીને જયારે તે હેને ઉપભોગ કરતે હોય, ખેતી કરતા હોય, ખેતી કરાવતા હોય અથવા બીજાને સંપતો હોય ત્યારે કઈ પણ માણસે તેને પ્રતિબંધ કરે નહિ. આ અમારા અનુમદનને અમારા વંશજો અને ભાવિધમી નૃપેએ, ભૂમિદાનનું પુણ્ય સામાન્ય ગણી, અનુમતિ આપવી જોઈએ. (પ. ૨૩) આને માટે વ્યાસના રચેલા સ્લોક પણ છે. પૃથ્વીને ઉપભોગ કયાં છે, વગેરે ..... ... .. ભૂમિદાન દેનાર વગેરે ... ... પિોતે કરેલું અથવા અન્ય જને કરેલું ભૂમિદાન જે હરે છે તે શતસહસ્ત્ર (લક્ષ) ગાયો મારવાને અપરાધી બને છે. (૫. ૨૭) મહારા-મહાસામન્ત મહારાજ ધ્રુવસેનના-હસ્તાક્ષર. દૂતક પ્રતીહાર મમ્મ. લખના૨ કિકકક. સંવત ૨૧૦, શ્રાવણ સુદ ૧૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૪ ધ્રુવસેન ૧ લાનાં તામ્રપત્રો સંવત ૨૧૦ ભાદ્રપદ વદિ ૯ આ શાસનનું પહેલું પતરું પાલીતાણુમાં શત્રુંજય દરવાજા પાસેના તળાવમાંથી ગાળ કાઢતી વખતે મળી આવ્યું હતું. સ્વસ્થાન ભાવનગરના દરબારે તે પતરૂં મુંબઈમાંના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝીયમને ઈ. સ. ૧૯૧૮ માં ભેટ આપેલું છે. બીજું પતરું કાઠીયાવાડના ગોહિલવાડ પ્રાંતમાંના પાલીતાણાથી નિત્ય ખૂણે ૧૦ માઈલ ઉપર આવેલા અયાવેજ નામના નાના ગામડામાંથી મી. ટયુડર એવન આઈ. સી. એસ. એડમીજીટર પાલીતાણુ સ્ટેટ ને ઈ. સ. ૧૮૯૪માં મળ્યું હતું અને તે અત્યારે રાજકેટમાંના વોટસન મ્યુઝીયમ એફ એન્ટીવીટીઝમાં સુરક્ષિત છે. બને પતરાંની એક જ બાજુએ લેખ કતરેલો છે. પતરાનું માપ ૧૦૨ ઇંચ પહોળાઈ અને દફ ઇંચ ઉંચાઈ છે. પતરાંની કેર હેજ ઉપડતી છે અને તે બને સુરક્ષિત છે. અક્ષરે ઉંડા કેરેલા છે અને પતરાંની બીજી બાજુએ દેખાય છે. કોતરકામ સારી રીતે કરવામાં આવ્યું છે. પહેલા પતરાનું વજન ૫૬ તેલા છે. પતરાંના નીચલા અને ઉ૫લ્યા છેડા ઉપર બને સાથે બાંધવા માટે તેમ જ સીલ માટે છે. અને પતરાંમાં ૧૫ લીંટી કરેલી છે. સં. ૨૧૦ માં ધ્રુવસેન ૧ લાએ આપેલા દાનની હકિકત આમાં છે. (૧) નગરકના રહેવાશી, આત્રેય ગેત્રના, અને વાજસનેય શાખાના શાબ્લિશર્મન નામના બ્રાહ્મણને સુરાષ્ટ્રમાંના ભણિકા ગામના અગ્નિખૂણાના પાદરમાંની દસ પાદાવર્ત જમીન આપેલી હતી (૨) તેમજ તેજ બ્રાહ્મણના ભાઈ દેવશર્મન ને તે જ પાદરમાં ૧૦૦ પારાવર્ત જમીન, અને બાર પાઠાવર્તિ ક્ષેત્રફળવાળું વાપી ભોલર આપેલું હતું. વાપી ભેલરને અર્થ ખાત્રીપૂર્વક આપી શકાતે નથી પણ માટીથી ભરી દીધેલ વગર વપરાશની વાવ હોય એમ સંભવ છે. ભણિકા અત્યારે મળી શકતું નથી જ્યારે નગરક ઘણું કરીને નાગર બ્રાહ્મણનું મૂળ વતન વડનગર હાય એ સંભવ છે. દૂતક રુદ્રધર હતો. આની પહેલાનાં દાનપત્રોમાં દૂતક મમ્મક આપેલ છે. જ્યારે આ અને આની પછીનામાં રૂદ્રધર આપેલ છે. લેખક તે બધાં શાસનમાં તેમજ આમાં કિક છે. ITI BY પહેલું પતરૂં એ. ઈ. વ. ૧૭ ૫. ૧૮ કે. વી. એસ સુકથંકર બીજી ૫તરૂ એ. ઈ. વો ૧૯ ૫. ૧૨૫ મી. ડી. બી. હોસલકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन १ लानां ताम्रपत्रो अक्षरान्तर पतरू पहेलुं १२ मेहासामन्तमहाराज ध्रुवसेन कुशली सर्व्वानेव स्वानायुक्त१३ विनियुक्तकमहत्तरद्रांगिक ध्रुवस्थानाधिकरणिकादीनन्यांश्च यथासंबद्ध्यमानकान१४ नुदर्शयत्यस्तु वस्संविदितं यथा सुराष्ट्रायां भद्रेणिकाग्रामस्य पूर्वदक्षिण सिनिं १५ पादावर्त्तशतं नगरकवास्तव्यशान्तिशर्मणे आत्रेयगोत्रायवाजि पतरूं बीजुं १६ सनेय सब्रह्मचारिणे तथा अस्यैव भ्रात्रे देवशर्मणे अस्यामेव सीनि १७ पादावर्त्तशतं वापीभोल्लरं च द्वादशपादावर्त्तपरिसरं मया मातापित्रो * पुण्याप्याय १८ ना[ या ] त्मनश्चैहिकामुष्मिकयथाभिलषितफलावाप्तिनिमित्तमाचन्द्राकर्णवक्षितिस्थितिसरि १९ त्पर्व्वतसमकालीनं पुत्रपौत्रान्वयभोग्यं बलिचरुवैश्य ( ख ) देवाद्यानां क्रियाणा ( - ) समुत्स - २० णार्थमुदकातिसर्गेण निसृष्टं यतोनयो * पूर्व्वब्रह्मदेयस्थित्या भुंजतोः कृषतो [ : ] २१ कर्षापयतो x प्रदिशतोर्वा न कैश्चित्स्वल्पाप्याबाधा विचारणा वा कार्य्यास्मद्वंशजैश्वा२२ गामिनृपतिभिरपि अनित्यान्यैश्वर्य्याणि अस्थिरं मानुष्यं स [ ] सामान्यं भूमिदानफ २३ लं [ल]मवगच्छद्भिरयमस्मद्दायोनुमन्तव्यः यश्चाच्छिद्यादाच्छिद्यमानं वानुमोदे ( त ) २४ स पंचभिः महाप ( 1 ) तकैः सोपपातकैः संयुक्तस्स्यादिति अपि चात्रव्यासंगीत२५ श्लोका भवन्ति - षष्टिं [ष्टिं ] र्षसहस्राणि स्वर्गे मोदति भूमिदः आच्छेत्ता चानुमन्ता च २६ तान्येव नरके वसेत् [ ॥ १ ] स्वदत्तां परदत्तां वा यो हरेत वसुन्धरां स गवां शतसहस्र २७ स्य हन्तुः प्राप्नोति किल्पि [ ल्बि ]षम् ( ॥ २ ) बहुभिर्व्वसुधा भुक्ता राजभिः सगरादिभिः यस्य यस्य २८ यदा भूमिस्तस्य तस्य तदा भ ( 1 ) द्रपद वदि ९ २९ स्वहस्तो मम महासामन्तमहाराज ध्रुवसेनस्य - दूतको रुद्रधरः ( । ) लि .... खितं किक ( क्क ) - ३० केन ( । ) फलमिति ( म् ॥ ३ इति ) = सं २०० १० ( 1 ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat २९ ૧ આંહી સુધીનું અક્ષરાંતર એ. ઇ. વા ૧૧ પા. ૧૦ પામે પ્રસિદ્ધ થયેલાં ધ્રુવસેન ૧ લાનાં પાલિતાણાનાં સં. ૨૦૬ ના તામ્રપત્રમાંના અક્ષરાંતને મળતુ આવે છે. માત્ર પંક્તિ ઠી માં પામીત્રળામ ને બદલે त्यादाभिप्रणाम भने दीना ने 46ले मन्वादिना वांयवानुं छे. २ वां सीम्नि मांडीथी जीभुं पतई संधाय छ. . ४. १८५८. १२९.४ न वधारे छे. ५ वर्ष स नगमे छे. www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૨૫ ધ્રુવસેન ૧ લાનાં પતરાંએ [ ગુપ્ત ] સંવત્ ૨૧૦ ભાદ્રપદ વદિ ૧૩ મુદ્રાના ઉપલા અર્ધ ભાગમાં હંમેશ મુજખ ચપટ અર્ધ ભાગમાં શ્રી-ભટક' એવા શબ્દો લખેલા છે. ૨૭ મી પંક્તિમાં આપેલ તારીખ ઉપરથી ૨૦૦,૧૦ દાખલા મળે છે. આ એ પતરાંએ છે. દરેકનું માપ ૧૦"×′′ છે-અને તે દરેક એક જ માજુએ લખેલાં છે, બેઠેલે નન્દી દેખાય છે. અને નીચલા દરેક પતરાં ઉપર ૧૪ પંક્તિઓ લખેલ છે. અને ૩ એવા આંકડાઓનાં ચિહ્નોના આ બધાં પતરાંઓ, પહેલેથી છેલ્લે સુધી, એપિગ્રાફિયા ઇંડીકા વેા. ૧૧ પા, ૧૦૪ ઉપર પ્રે॰ સ્ટેન કાનાએ પ્રસિદ્ધ કરેલાં વલભીનાં પાંચ પતરાંઓમાંના પહેલા ગુપ્ત(સં. ૨૦૬)ને મળતાં આવે છે. પરંતુ આંહિ, ધ્રુવસેનનાં પાલિતાણાનાં ગુપ્ત સંવત્ ૨૧૦ ના પતરાંએ પરથી જાણવામાં આવેલે રુદ્રધર દૂતક છે. મૈત્રક વંશના ધ્રુવસેન[ ૧ ] એ વલભી શહેર( કાર્ડિઆવાડમાં વળા)માંથી દાન આપેલું છે. દાન લેનાર હસ્તવપ્ર( ભાવનગર તામે ઘાઘાથી ૬ મેલ ઉપર આવેલ હાથખ )ને રહીશ, ભાર્ગવ ગેાત્રના ઋગ્વેદી બ્રાહ્મણ ગ્રહટ્ટિ વર્ણવેલે છે. ભદ્રેણિકા નામના ગામડાથી અગ્નિકેાણમાં અને નટ્ટકપુર નામના ગામડાની સરહદ મળે છે ત્યાં ૨૦૦ પાદાવર્ત પૃથ્વીનું દાન આપેલુ છે. ઈ. સ. ૫૩૦ ને મળતાં [ ગુપ્ત–વલભી સંવત્ ] વર્ષ ૨૧૦ ના ભાદ્રપદના ૧૭ મા દિવસે લેખ લખેલે છે. જર્નલ ખેા. ધ્રાં. ર. એ. સેાં. ન્યુ. સી. વે, ૧ પા. ૧૫ જી. વી. આચાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ ध्रुषसेन १ लानां पतरांगो अक्षरान्तरे पतरूं पहेलं १४ मानकनदर्शयत्यस्तु वो विदितं यथा हस्तवप्राहरण्यो पतरूं बीजुं १५ भद्रेणिकाग्रामपूर्वदक्षिणसीम्नि नट्टकपुत्रग्रामसीमसन्धौ पादा१६ वर्तशतद्वयं सभूतवर्त सहिरण्यादेयं हस्तवप्रवास्तव्यब्राह्मणभट्टिगुहभट्टिभ्यः १७ भार्गवसगोत्राभ्यः बढजसब्रह्मचारिभ्यः मया मातापित्रोः पुण्याप्यायन यात्म२० उदकातिसग्र्गेण ब्रह्मदायो निसृष्टः २७ शुष्ककोटरवासिनःकृष्णाहयोहि जायन्ते ब्रह्मदेयं हरन्ति ये सं २०० १० भाद्रपद ब १३ २८ स्वहस्तो मम महेसामन्तमहाराजध्रुवसेनस्य दूतकः रुद्रधरः लिखितं किवाकेन ૧ મળ પતરા ઉપરથી. પહેલી ૧૩ પંક્તિ માટે જુઓ એ. ઈ. વો. ૧૧ પા. ૧૦૪ ૨ વાંચો काननु ३ पया हरण्यां ४ वांय। वात ५ पांया नायात्म ६ पांया महा २१ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ નં૦૨૬ ધ્રુવસેન ૧ લાનાં પાલિતાણાનાં પતરાં [ વલભી–] સંવત ૨૧૦ આશ્વિન વદ ૫ આ બે પતરાંઓનું વર્ણન રાય મહાદુર વિ. વચ્ચે આ પ્રમાણે આપ્યું છે—દરેકમાં કડીએ નાં બે કાણાં છે. દરેકમાં એક માજી ઉપર લખેલું છે. કેટલેક સ્થળે કાતરનારનાં એજારાની નિશાનીએ પાછળના ભાગમાં પણ દેખાય છે. પતરાંએ લગભગ ૧૦}” લાંમાં છે, અને ઉંચાઈ છુ'' અને ૐ” વચ્ચે છે. પતરાંએ સુરક્ષિત સ્થિતિમાં છે. પહેલા ઉપર ૧૫ અને ખીજા ઉપર ૧૨ પંક્તિઓનું સારી રીતે કાતરેલું લખાણ છે. દરેક અક્ષરની સરાસરી ઉંચાઈ ?” ઈંચ છે. ક્રેલિક નામના ગામડાની ઉત્તર તરફ્ આવેલ એકત્રીશ પાદાવર્તોનું ખેતર, તથા ખેતી માટે એક કૂવા (વાપી) ત્યાંના રહીશ, વાજીસનેય શાખાના શિષ્ય, આપવસ્તિ ગેાત્રના સ્કન્દ નામના બ્રાહ્મણને દાનમાં આપ્યાં હતાં તેને અનુમેાદન આપતું આ શાસન મહાસામૃત મહારાજા ધ્રુવસેને વલભીમાંથી કાઢયું હતું. આ ગામડું મેળવી શકાતું નથી. બીજે સ્થળે જાણુવામાં નહિ આવેલા રુદ્રધર નામના દૂતક છે. અને પ્રથમના દાનની જેમ લેખક કિક છે. ઇ. સ. પર૯ ને મળતા ( વલભી ) સંવત્ ૨૧૦ ના આયુજ વદ (?) ૫ નું આ દાન છે. પખવાડીયું ખતાવતા શબ્દ ખાટા લખાયા છે. અને ‘મ ' નહીં પણ ‘ શુ ’ તરીકે કદાચ લખવા જોઈએ. આની પહેલાંના શબ્દ ફરીથી ખેાટી રીતે આપ્યા છે, એટલે આ ભૂલ થઈ છે. ૧ એ. ઇ. વા. ૧૧ પા ૧૧૨ કે. સ્ટેન કાના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन १ लानां पालिताणानां पतरांओ अक्षरान्तर पतरू पहेलुं १ ॐ स्वस्ति ( ॥ X ) वलभीतः प्रसभप्रणतामित्राणा ( मतुलबलसपत्नम EM ) मैत्रकाना (णा ) २ ण्डलाभोगसंसक्तस - * ) प्रहारशतलब्धप्रतापः प्रतापोपनतदानम (मा) नार्ज ३ वोपार्जितानुरागोनुरक्तमौलभृत मित्रश्रेणी बलावाप्तराजश्रीः परममा४ हेश्वरस्सेनापति श्रीभटक्कस्तस्य सुतस्तच्चरणरजोरुणावनतपवित्रीकृत५ शिराः शिरोवनतशत्रुचूडामणिप्रभाविच्छुरितपादनखपंक्तिदीधितिर्दीनाना६ थजनोपजीव्यमानविभवः परममाहेश्वरस्सेनापतिधर सेनस्तस्यानुज ७ स्तत्पादाभिप्रणामप्रशस्तविमलमौलिमणिर्म्मन्वादिप्रणीतविधिविधान ८ धर्म्मा धर्मराज इव विहितविनयव्यवस्थ ( 1 ) पद्धतिरखिलभुवनमण्डलाभोग ९ स्वामिना परमस्वामिना स्वयमुपहितराज्याभिषेकमहाविश्राणनावपृतरा १० ज ( श् ) रीः परममाहेश्वरो महाराजद्रोणसिहं ( सिंह ) स्सि ( ) ह इव तस्यानुजस्स्वभुजबले ११ न परगजघटानीका ( ना * ) मेकविजयी शरणे ( णै ) षिणां शरणमवबोद्धा शास्त्रार्त (थू ) त ( त् * ) त्वा १२ नां कल्पतरुरिव सुहृ ( : ) त्प्रणयिनां यथाभिलषितफलोपभोगदः परम१३ भगवतः परमभट्टारकपादानुद्ध्यातो महासामन्त महाराज ध्रुवसेनः १४ कुशली सर्व्वानेव स्वानायुक्तकविनियुक्तकचाटभटमहत्तरद्राज्ञिक क्षुषा१५ घिकरणिकदाण्डपाशिकादीनन्यांश्च यथासंबध्ध्यमानकाननुदर्श बीजुं पत १६ यत्यस्तु वो विदितं यथाकालकग्रामउत्तरस् ( 7 ) नि द्वादशपादा (र) परिसराव (वा) पि (पी) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat १७ क्षेत्रपादाव ( र् ) चाश्च तृ (त्रि ) शत् तत्रैव वास्तव्यत्र (ब्रा) क्षणस्कन्दाय ओपस्वस्तिसगोत्राय वाजिसनेय १ यिहरू छे २४६।५ राज्यश्री. — ३३ www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख १८ सनमचारिणे यदेतत् (पू) प्रभुक्तभुज्यमानकं तन्मपा ( या )पि मातापित्रोः पुण्याप्यायन (ना) य १९ आत्मनश्चैहिकादे ( मु ) मिकयथाभिलषितफलावाप्तिनिमित्तं पूर्खाचार स्थित्यानुज्ञातम् २० प ( य ) तोस्य पूर्वभुक्तिमर्यादया भुंजता ( तः ) कृषत (:)' कर्षयतः प्रदिशतो वा न केनवि (चि ) स्वल्पाप्या२१ ब (1) धा विचारणा वा ( न ) कार्यास्मद्वंशजैरात (गा ) मिभद्रनृपति भिश्चै वित्यान्यैश्वान्येस्थिरमोनुर्य्य २२ ता ( सा ) म ( मा ) न्यं च भूमिदानफलमवगच्छद्भिरिय मस्मदनुमतिरनुम न्तव्या ( व्या ) पि चात्र व्यासगीतः' २३ श्लोकाभवन्ति ( ॥ * ) बहुभिर्वसुधा भुक्ता राजभि ( : * ) सगरादिभिः' (। * ) यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा २४ फलं (॥ *) षष्टिवर्षसहस्राणि स्वगर्गे मोदति भमिद् ( अ ) : (। * ) आच्छे (त् * ) ता (च् ) चानुमन्त (न्ता ) चा ( च ) नान्ये ( तान्ये ) व नरके वे (व) सेत् (॥ * ) २५ विछया ( विन्ध्या ) टवीष्वतोयासु शुस्क ( शुष्क ) कोटरवासिहन ( : ) ( वासिनः ) (। * ) कृष्णाहा ( ह ) यो हि जायन्ते भु (भू ) मिद (दा) यं हरन्ति ये ॥ २६ स्वहस्तो मम महासामन्तमहाराजध्रुवसेनस्य ( ॥ + ) दुतको रुद्रधरः ( ॥ *) लिखितं किकक (किककेन ) २७ सं २०० १० आ [ ] (आश्व ) युज ज (ब ) तरनारे विसर्गन से ४i मीनु र छ. २ वांया चानित्यान्यैश्वर्यान्यस्थिरं मानुष्यं Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ध्रवसेन १लानां पालिताणानां पतरांओं ‘ભાષાન્તર” [ ૧-૧૫ પંક્તિઓ સંવત્ ૨૦૬ ના દાનલેખની આરંભને લગભગ મળતી જ છે ]. ( પંક્તિ ૧૬ તમને જાહેર થાઓ કે -અકોલક ગામમાં ઉત્તર સીમા પર બાર પાદાવર્તન વિસ્તારસહિત વાપી; અને ૩૦ પારાવર્તનું ખેતર ઉક્ત ગામના વતની ઔપસ્વસ્તિ ગેત્રના, વાજસનેયને શિષ્ય બ્રાહ્મણે સ્કન્દ, જે પહેલાં તે બન્નેને ઉપભેગ કરો અને હાલ પણ ઉપભોગ કરે છે તેને, મારાં માતપિતાના પુણ્યની વૃદ્ધિ માટે અને મને આ લેક તેમ જ પરલેકમાં મનવાંછિત ફલ પ્રાપ્તિ થાય તે માટે, પૂર્વેના ઉપભેગના નિયમ અનુસાર ઉપભેગ કરવા મેં અનમેદન આપ્યું છે. આથી કરીને પૂર્વના ઉપભેગના નિયમે અનુસાર તે તેને ઉપભેગ કરતા હોય, ખેતી કરતા હોય, ખેતી કરાવતા હોય અથવા બીજાને પતા હોય ત્યારે કોઈએ લેશમાત્ર પણ બધી અથવા તકરાર કરવી નહિ. આ અમારા જાના દાનના અનુમાદનને, અમારા વંશજોએ અને ભાવિ ધમી રાજાઓએ રાજસત્તા નાશવંત છે અને જીવન ચંચલ છે, અને ભૂમિદાન સામાન્ય છે તેમ ગણીને, અનુમતિ આપવી જોઈએ. - (પ. ૨૨ ) આને માટે વ્યાસના કરેલા શ્લોકો પણ છે. પૃથ્વીને ઉપભોગ કર્યો છે વિગેરે..ભૂમિદાન દેનાર વિગેરે...ભૂમિદાન હરનારા વિશ્વનાં જળવિનાનાં વનનાં વૃક્ષેનાં શુષ્ક પોલાણુમાં રહેતા કાળા સર્ષ તરીકે પુનર્જનમ લે છે. (પંક્તિ ૨૬ ) મારા મહાસામન્ત મહારાજ ધ્રુવસેનના, હસ્તાક્ષર. દૂતક રુદ્રધર : લખનાર કિક, સંવત ૨૧૦ આશ્વ [યુજ ] કૃષ્ણ(?) પક્ષ ૫. २२ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૨૭ વલભી રાજા ધ્રુવસેન ૧ લાનું એક દાનપત્ર સંવત ૨૧૬ માઘ કૃષ્ણુપક્ષ ૩ વળામાં કાળીએને મળી આવેલું ધ્રુવસેન ૧ પડેલાનું એક દાનપત્ર ઘેાડાં અઠવાડીયાં પહેલાં મારા હાથમાં મૂકવામાં આવ્યું હતું. આની પ્રતિકૃતિ તથા ભાષાન્તર નીચે આપેલાં છે. ધ્રુવસેન રાજાએ કાઢેલુ એક ખીજું શાસન પણ આ સાથે હતું. વલભી રાજાઓના બધા લેખા મુજબ આ પણ તારની કડીએથી જોડી દીધેલાં એ પતરાંએની અંદરની બાજુએ લખેલા છે. આ પતરાંએ મને મળ્યાં ત્યારે ફકત એક જ કડી રહી હતી. બીજી કડી, જેના ઉપર મુદ્રા હશે, તે તૂટી ગઈ હતી. પતરાંઓનું માપ ૧૧”” છે. અને તે સુરક્ષિત સ્થિતિમાં છે. પણ પહેલા પતરાની ડાબી બાજુના ઉપરનેા ખૂણેા કદાચ શોધી કાઢનારની કુહાડીના અકસ્માત ઘાને લીધે ભાગી ગયેલા છે. એક ચાર ઇંચ લાંબા અને એક ઇંચ પહેાળા કકડાના ચાર ભાગ થઈ ગયા છે. પણ સુભાગ્યે આ કકડા સંભાળી રાખેલા છે. પહેલાંની જેમ ખીજા પતરાના નીચેના ભાગ પણ જરા ભાંગી ગયા છે. ખીજી ઈજાઓ કરતાં આ વધારે ગંભીર છે; કારણ કે આથી મારાથી કેટલાક અક્ષરા એળખી શકાતા નથી. મને પતરાંએ મળ્યાં ત્યારે તેઓની ઉપર કાઈ કાઈ ઠેકાણે કાદવનાં પાડાં ખાઝી ગયાં હતાં, અને મોટા ભાગમાં તે ચળકાટ મારતા કાટના થર લાગી ગયા હતા. કાંઠાના ભાગ છૂટા પડી ગયા હતા. ચૂનાના પાણીમાં ઘણા વખત રાખવાથી કચરો અને કાટ એટલાં બંધા સાફ થઈ ગયાં કે લગભગ અંધા અક્ષરા ચાખ્ખા એળખી શકાય તેવા થઈ ગયા. વલભીનાં પ્રસિદ્ધ થયેલાં શાસના ઉપરથી કેટલાક અસ્પષ્ટ રહેલા અક્ષર પણ જાણી શકાય છે. પરંતુ તારીખના છેલ્લા આંકડા મુશ્કેલી ઉભી કરે છે. વળાનાં ખીજાં પતરાં કરતાં આ પતરાં ઉપરના અક્ષરી વધારે પ્રાચીન દેખાય છે. આખા લખમાં ‘ લ ' ગિરનારના જૂના લેખા પ્રમાણે લખાયેલા છે. > પ્રાચીન હૈાવાને લીધે જ આ દાનપત્રની કિમત છે. પ્રસિદ્ધ થયેલાં પતરાંઓમાંથી ભટ્ટારકના પ્રપાત્ર ધરસેન રજાની પહેલાંનું એક પણ નથી. પરંતુ અહિં તેના ત્રીજા પુત્રના લેખ છે. આ પતરાંની સાલ શક સંવતની હાવાથી વલભી સંવત( ૩૧૮–૧૯ ઇ. સ. )ની શાત ટ્રાળુસિંહના રાજ્યાભિષેક સાથે સમકાલીન છે એટલે કે ત્યારથી થાય છે ) તે માન્યતા ધારૂં છું કે આ પતરાંની સાલથી નિર્મૂલ થાય છે. કારણ કે આ લેખ ઉપરનાં પહેલાં એ ચિહ્ના ૨૧૦, ચાક્કસ છે, એટલે જે શાક સંવત( વિવાદ ખાતર છેલ્લા આંકડા ૯ છે, એવું માનીએ તે પણ )માં લખાયેલ હાય તે ઇ. સ. ૧૯૭ થી પહેલાંના હાય નહિ. વલભીનાં આથી પણ વધારે પતરાંએ થેડા સમયમાં મળી આવશે એમ હું માનું છું. તેથી આ પતરાંએ ખરેખર કયા સમયમાં લખાયાં તે ચર્ચાસ્પદ પ્રશ્ન વિષે હાલ કંઈ પણ કહીશ નહિ. પ્રાસર ભાંડારકરે એ પતરાંઓમાંથી કેટલાક ભાગેા પ્રસિદ્ધ કર્યાં છે, તે ઉપરથી જણાય છે કે વ્લભી રાજ્ન્મે બ્રાહ્મણાના દેવને માનતા હતા, છતાં ખાદ્રે તરફ સહાનુભૂતિ રાખતા હતા. એટલે ધ્રુવસેન ૧લા એ આપેલું દાન યુરોપીય દૃષ્ટિએ વિચિત્ર જણાય તાપણ આપણને આશ્ચર્યજનક નહિ લાગે કે ધ્રુવસેનની વ્હેનની પુત્રી ઐાદ્ધધર્મની અનુયાયી હતી અને તેણે બૈદ્ધ મઠ ખાંધ્યા હતા. જ્યારે તેના મામેા વૈષ્ણવ હતા. હિન્દુસ્તાનના ઇતિહાસમાં પ્રાચીન તેમ જ અર્વાચીન સમયના રાજાભેાની ઉદારવૃત્તિના ઘણા દાખલાઓ મળી આવે છે. વળી આ પતરાંઓ ઉપરથી એક ખીજી જાણવા જેવી હકીકત એ મળી આવે છે કે ધ્રુવસેનના સમય સુધી વલભી રાજાએ તદ્દન સ્વતંત્ર ન હેાતા, પશુ કેાઈ ખીજા રાજાનું સાર્વભામત્વ સ્વીકારતા હતા. કાઈ પણ સ્વતંત્ર રાજા સામત, પ્રતીહાર અને દણ્ડનાયક એવા ઇલ્કાબેા ધારણ કરે નહિં, દ્રાણસિંહના રાજ્યાભિષેકથી તેના કુટુંબ અને સાર્વભામ સત્તા સાથેના સંબંધ તૂટયા ન હાતે પણ ફક્ત તેનું નામાભિધાન ફેરવાયું હતું, એમ લાગે છે. ૧ ઇ. એ. ા, ૪ પા. ૧૦૪-૧૦૭ જે, જી. બ્યુલર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ बलभी राजा ध्रुवसेन १ लानु एक दानपत्र ३७ अक्षरान्तर पतरूं पहेलु १ स्वस्ति जयस्कन्धावारात् खुड्डवेदीयग्रामवासकात्प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुल२ बलसंपन्नमण्डलाभोगसंसक्तसंप्रहारशतलब्धप्रतापः प्रतापोपनतदानमाना३ जवोपार्जितानुरागानुरक्तमौलभृतमित्रश्रेणीबलावाप्तराज्यश्रीः श्रीसेनापतिभटार्क:४ तस्य सुतः तच्चरणरजोरुणनतपवित्रीकृतशिराः शिरोवनतशत्रुचूडाम( णि) ५ प्रभाविच्छुरितपादनखपतिदीधितिः दीनानाथजनोपजीव्यमानविभवः६ परममाहेश्वरः श्रीसेनापतिधरसेनः तस्यानुजस्तत्पादाभिप्रणामप्रशस्त ७ तरविमलमौलिमणिः मन्वादिप्रणीतविधिविधानधर्मा धर्मराज इव विहि८ तविनयव्यवस्थापद्धतिरखिलभुवनमण्डलाभोगेकस्वामिना परमस्वा. ९ मिना स्वयमुपहितराज्याभिषेकमहाविश्राणनावपूतराजश्रीः परम१० माहेश्वरः श्रीमहाराजद्रोणसिंहः सिंह इव तस्यानुजस्वभुजबलपरा११ क्रमेण परगजघटानीकानामेकविजयि शरणैषिणां शरणमवबोद्धा१२ शास्त्रार्थतत्त्वानां कल्पतरुरिव सुहृत्प्रणयिनां यथाभिलषितकामफलो१३ पभोगदः परमभागवतः परमभट्टारकपादानुद्धयातो महासामन्त १४ महाप्रतीहारमहादण्डनायकमहाकार्ताकृतिकमहाराजश्रीध्रुवसेनः कुशली१५ सर्वानेव स्वानायुक्तकमहत्तरद्रांगिचाटभटादीन्समाज्ञा१३ पयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रोः पुण्या पतरूं बीजें १ प्यायनायात्मनश्चैहिकामुष्मिकयथाभिलषितफलावाप्ति२ निमित्तमाचन्द्राकार्णवक्षितिस्थितिसमकालीनः विहारस्य पतित३ विशीणप्रतिसंस्कारणायं धूपदीपतैलपुष्पोपयोगि च सस्मिद्रा ४ स्ताप्रक्षेपीयः सदित्यदानकरणः सवातभूतप्रत्यायः भूमिच्छिद्रन्यायेन ५ वलभ्यां स्वभागिनेयीपरमोपासिकादुड्डाकारितविहारप्रतिष्ठापितानां ६ भगवतां सम्यक्संबुद्धानां बुद्धानामार्यभिक्षुसंघस्य च पिण्डपातग्लानभेषज७ चीवरिकाद्युपयोगायानुपुंज्यपरान्ते पिप्पलरुङ्खरीग्रामो दत्त [ : ] यतः८ तत्राधिकृतानां यत्तत्रोत्पद्यते तदुद्दाहयतां न केनचित्पतिषेधो९ विचारणा वा कार्यास्मद्वंशजैरण्यनित्यं मानुष्यमस्थिराण्यैश्वर्याण्यपे१० क्ष्यायमस्मदायोनुमन्तव्यः यश्चाच्छिन्द्यादाच्छिद्यमानं वानुमोदेत स पंच ११ भिःमहापातकैश्च सोपपातकैश्च संयुक्तः स्यादत्र च व्यासोक्तः श्लोको भवति ॥ स्वदत्तां १२ परदत्तां वा यो हरेत वसुन्धरां गवां शतसहस्रस्य हन्तुः प्राप्नोति किल्विषं१३ (स्व) हस्तो मममहासामन्तमहाप्रतीहारमहादण्डनायकमहाका कृतिक१४ म (हा) रा (ज) श्रीध्रुवसेनस्य...भोगिकवैकुन्धः लिखितं किककेन ॥ सं.२१६ माधवदि ३ १ मौलिभृतने पहले मौलभृत सूक्षया व्युि छ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ ૨૮ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર સ્વસ્તિ ! પ્રવેદીય ગામમાંના વિજયી નિવાસથાનમાંથી, પોતાના શત્રુઓને બળથી નમાવનાર, મિત્રોના અતુલ પ્રતાપથી સામ્રાજ્ય પ્રાપ્ત કરનાર, સામાસામી કરેલાં અનેક યુદ્ધમાં યશ પ્રાપ્ત કરનાર, દાન, માન, (ભટ્ટારકના ) યશનાં ફળ, અને પોતાની સરળતાથી પ્રાપ્ત કરેલા અનુરાગને લઈને અનુરકત મિત્ર નૃપમંડળના પ્રતાપથી રાજ્યશ્રી પ્રાપ્ત કરનાર શ્રીમાન સેનાપતિ ભટ્ટારક પૂર્વે થઈ ગયે. તેને પુત્ર, જેનું નમન કરતું શિર તેના પિતાના ચરણની રજથી રક્ત બનીને પવિત્ર થયું હતું, જેના પદના નખની પ્રભા નમન કરતા શત્રુઓનાં ચૂડામણિના તેજથી કંકાઈ જતી, જેની લક્ષમી દીન અને અનાથનું પાલન કરતી હતી, તે પરમ માહેશ્વર શ્રી સેનાપતિ ધરસેન હતો. તેને અનુજ, જેને વિમળ ચૂડામણિ બધુના ચરણને નમન કરવાથી અધિક તેજસંપન્ન થયે હતો, જે મનુ આદિ(મુનિઓનાં જાહેર કરેલાં વિધિ વિધાનમાં યુધિષ્ઠિર સમાન હતો, જેણે ધર્મ પાલનના નિયમ પળાવ્યા, જેની રાજ્યશ્રી મહાદાનથી પવિત્ર થઈ હતી, અને જેને રાજ્યાભિષેક અખિલ પૃથ્વીના પરમસ્વામિથી જાતે જ થયો હતો તે સિહસમાન પરમ માહેશ્વર મહારાજ શ્રી કોણસિંહ હતા. તેને અનુજ, પિતાના ભુજબળ વડે શત્રુઓના ગજેની ઘટાને એકાકી વિજેતા, શરણાગતને આશ્રયસ્થાન, શાસ્ત્રાર્થ અને તત્વમાં નિપુણ, પ્રસુધિ મિત્રોને અભિલાષ અનુસાર ઈચ્છિત ફળ આપનાર કલ્પતરૂ સમાન, પરમ ભટ્ટારકને પાદાનુધ્યાત, પરમભાગવત, મહાસામન્ત, મહાપ્રતીહાર, મહાદડનાયક, મહાકાર્તાકૃતિક, મહારાજ શ્રી ધ્રુવસેન હતો. - તે કુશળ હાલતમાં સમસ્ત રાજપુરૂષ, આયુક્તક, મહત્તર, ચાટ, ભટ આદિને અનુશાસન કરે છે – તમને જાહેર થાઓ કે મારાં માતાપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે, આ લેકમાં અને પરલોકમાં ઈચ્છિત ફળની પ્રાપ્તિ માટે, અનુપુજ્યના અન્ત પર આવેલું પિપલરૂખરી ગામ, રાજ પુરૂષના હસ્ત પ્રક્ષેપણ મુક્ત, ... ... . ... ... સહિત, તેમાંની સર્વ આવક સહિત, ભૂમિછિદ્રના ન્યાયથી, વલભીમાં હારી ભગિનીની પુત્રી, બુદ્ધ ઉપાસિમ દુહાએ કરેલા વિહારમાં પ્રતિષ્ઠાપિત, પૂજાપાત્ર અને પૂર્ણ બુદ્ધિસંપન્ન બદ્ધો અને ત્યાં વસતા મુનિઓના સંઘને, વિહારના પડી ગએલા અને ભાંગી ગએલ ભાગોનું સમારકામ કરવા માટે અને ધૂપ, દીપ, તેલ અને (પૂજા માટે) પુષ્પ, અને આજારી જનેનાં અન્ન, ઓસડ, વરસ આદિ મેળવવા માટે, ચંદ્ર, સુરજ, સાગર, પૃથ્વીના અસ્તિત્વ કાળસુધી ઉપગ માટે, મેં દાન આપ્યું છેઆથી તે ગામના માલિકને, જ્યારે તે ત્યાં ઉત્પન્ન થતું ભેગું કરે ત્યારે, કંઈ પ્રતિબંધ કરવો નહિ. અમારા વંશના નૃપોએ, માનુષ્ય અનિત્ય છે, અને એશ્વર્ય ચંચળ છે, એમ માની, આ અમારા દાનને અનુમતિ આપવી. જે તે હરી લેશે, અથવા તે હરણ કરવામાં અનુમતિ આપશે, તે પંચ મહાપાપના, અને અન્ય અ૯૫ પાપને દોષી થશે. અને આને માટે વ્યાસનો કહેલો એક લેક છે -જે પોતે અથવા અન્યથી આપેલી ભૂમિ હરી લે છે, તે લક્ષ ધેનુના વધનું પાપ લે છે. મહાસામત, મહાપ્રતીહાર, મહાદડનાયક, મહાકાત્તકૃતિક, મહારાજ શ્રી ધ્રુવસેનના સ્વહસ્ત ... ... ... ... ... કિકકકથી લખાયું. સંવત. ૨૧૬. માઘ વદિ. ૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ નિં. ૨૮ ધ્રુવસેન ૧ લાનાં તામ્રપત્રો [ ગુપ્ત ] સંવત ૨૧૭ આધિન વદ ૧૩ જે બે પતરાં ઉપરથી આ અક્ષરા-તર કરવામાં આવ્યું છે તે ડો. બરજેસે છે બુલરને પ્રસિદ્ધ કરવા માટે આપ્યાં હતાં અને તેણે મને આપ્યાં હતાં. અત્યારે તે બ્રિટિશ મ્યુઝીયમમાં છે. તેમાં વલભી રાજા ધ્રુવસેન ૧ લાનું ગુ. સ. ૨૧૭ આશ્વિન વ. ૧૩( ઈ. સ. ૫૩૬-૩૭)નું દાન લખેલું છે. પતરાંઓ બહુ સુરક્ષિત નથી. પહેલા પતરાની ઉપરની કેર અને નીચેના ભાગમાં ડાબી બાજુના ખૂણાને ભાગ તૂટેલાં છે અને બીજા પતરાની જમણી બાજુ પણ તેવી જ સ્થિતિમાં છે તેથી શરૂવાતના ભાગમાં જે સ્થળેથી દાન અપાએલું છે તે સ્થળનું નામ નષ્ટ થયું છે. ઉપરાંત અક્ષરોના કેટલાક ભાગ કાળની અસરથી ઘસાઈ ગયા છે અને કેટલાક ઠેકાણે બીલકુલ વંચાતા નથી. તેપણ બીજ દાનપાની સરખામણીથી ઘણા ખરા અક્ષરો મેળવ્યા છે. જો કે દાનમાં અપાએલા ગામનું નામ મળી શકતું નથી. - લેખે આખો ગદ્યમાં છે. જ્યારે છેવટનો અમુક ભાગ શ્લોકમાં છે. કેટલીક લેખકની ભૂલો સિવાય વ્યાકરણ વિગેરે માટે ખાસ તૈધ કરવાલાયક કાંઈ નથી. શરૂવાતમાં શ્રી સેનાપતિ ભટ્ટાર્કથી માંડીને ધ્રુવસેન ૧ લા સુધીની વંશાવળી, પછી દાનની વિગત અને છેવટમાં દૂતક વિગેરેનાં નામ આપેલ છે. દાનવિભાગ–રાજબહેન દુહાએ બંધાવેલા વિહારમાં અને બુદ્ધદાસના બંધાવેલા વિહારમાં રહેતા ભિક્ષુ સંઘને દાન આપેલું છે. દાનમાં આપેલું ગામ વટપ્રજયક છે અને તે જે પરગણામાં આવેલું છે તેનું નામ વંચાતું નથી. બે વિહાર પૈકીને પહેલો બીજા ઘણાં દાનપત્રોમાં આવે છે પણ બીજે વિહાર તદન ન છે. હ્યુએન સેગે વર્ણવેલા ૧૦૦ સંઘારામો પૈકીને આ એક હોય એમ સંભવિત છે. ધ્રુવસેન પિતે શિવધર્મી હોવા છતાં બુદ્ધધર્મ માટે આપેલું આ દાન ખાસ ધ્યાન ખેચનારું છે; કારણ તેથી તેની ધર્મ સહિષ્ણુતાનું ભાન આવે છે. તેમ જ શૈવ રાજાની બહેન દુહુ બદ્ધમાં હતી તે પણ ઉપયોગી હકીક્ત છે. ગુહસેન પ્રથમ પિતાને પરમમાહેશ્વર લખે છે અને પાછળથી પરમેપાસક લખેલ છે. તેથી કદાચ પાછળથી બુદ્ધધર્મમાં આપે હોય એ સંભવ છે. ઉપરાંત ૬ ઠી અને સાતમી શતાખીમાં બુદ્ધધર્મનું બળ આનાથી પુરવાર થાય છે અને આ મધ્યકાલના રાજાઓ પણ અશક અને અકબરની માફક ધર્મધ ન હતા, એમ પણ સાબીત થાય છે. * જ. ર. એ. સ. ઈ. સ. ૧૮૯૫ પા. ૩૭૯ છે. ટી બ્લોગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ ओं [॥ ] स्वस्ति [॥] विजयस्कन्ध[ वारात्....वासका ]त्म [सभ] प्र[ण] त[1 मि ] त्र[Tणां ] म ऐ] त्रकानामतुलबलस म् ] पन्न म[0]ड[ ला ]२ भोगसंसक्त संमहारशत[ लब्ध प्रताप ]: प्रतापोपनतदानमानार्जवोपार्जितानुरा गानुरक्तमौलभृत३ मित्रश्रेणीबलावाप्तराज्यश्रीः परममाहेश्वर श्रीसेनापति भटकः तस्यसुतस्तञ्च रणरजोरुणावनत ४ [ पव] [त्री ] कृतशिराश्शिरोवनतशत्रुचूडामणिप्रभाविच्छुरितपादनख पंक्तिदीधितिः दीनानाथजनोप ५ [ जीव्य ] मानविभवः परममाहेश्वरः श्रीसेनापति धरसेनः तस्यानुजस्तत्पादामि प्रणामप्रशस्त६ [वि ]मलमौलिमणिम्मन्वादिप्रणीतविधिविधानधी धर्मराज इव विहितविन यव्यवस्थापद्ध. तिरखिलभुवनमण्डलाभोगैकस्वामिना परमस्वामिना स्वयमुपहितराज्याभिषेकमहा८ ( वि ) श्राणनावपूतराजश्रीः परममाहेश्वरश्रीमहाराजद्रोणसिंहस्सिहैव तस्यानुजस्स्वभु९ जबलपराक्रमेण परगजघटानीकानामेकविजयी शरणैषिणां शरणमवबोद्धा १० ( शास्त्रा ) र्थ तत्वानां कल्पतरुरिव सुहृत्प्रणयिनां यथाभिलषितकामफलोपभोगदः ११ [ परमभ टारकपादानुध्यातो महाप्रतिहार महादण्डनायक महाकार्ता कृतिक महासामन्त १२ [महाराज ] श्री ध्रुवसेनः [ कुशल ]f सवानेव स्वानायुक्तकविनियुक्तक द्राझिक महत्तर चाट भ. १३ टादिनन्यांश्च यथा सं[ब ]ध्यमानकान् समा [ ज्ञापय } त्यस्तुवस्संविदितं यथा मया १४ मन् ....स्थल संनिकृष्ट वटप्रज्यक ग्रामः सोपरिकक[ र स्स [ द् ] [ [ त्य] दान वात भ [ ऊत प्रत्या ] १५ [य] : सहान्यैश्च कीर्तिभा....इ...रिभा....ऐ: भ[ 7 ] मिच् [ छ ) इ [द्रन्य ] | येन ..... यत् छ ,न . २ वांया भटार्कः ३त्त शंकवाणे। छ. ४ साधारण 18 प्रशस्ततर छ।. .. ५. ५. २०५ मां पण तर नथा. ५ वाया राज्य ६ वाया तत्वानां ७ पडला अक्षर र अथवा क नवा साग. त्रीले ण्डडेय ५। मात्र पाय छ स्थनो थ ५५ यस छे. ८ व અને ૧ અ ચેસ છે. ૧ આ ત્રુટક અક્ષરાને અર્થ ક૯પી શકાતો નથી. છેલી છે એ ચેકસ છે. -------------- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ १३ [ मातापि ] त्रो: [ पुण् ]याप्यायनायात्मनश्च [ ऐ] हिकामुष्मिक यथाभिलषित फलावाप्तिनिम् [ इतमा ] ध्रुवसेनं १ लानां ताम्रपत्रो पतरू बीजुं [ चन्द्रार् कावक्षितिसरित्पर्व्वतसमकालीनः वलभीतलस्वभागिनेया दुड्डाकारित [ विहार ? ] १८ [ आ ] चा भदन्तबुद्धदास कारितविहारकुट्यांप्रतिष्ठापित भगवतां सम्य[ i ] १९ [ द्धानां बुद्ध ][नाम्गन्धधूप पुष्पदीपतैलोपयोगि विहारस्य च स्वण्डस्फुटितपति [ त ] २० [वि]शीर्ण प्रतिसंस्कारणार्थं चतुर्द्दिशाभ्यागतोभयविहारप्रतिवासिभिक्षुसंघस्य २१ [., पि]ण्डपातशयनासनग्लान प्रत्यायभैषज्यपरिष्कारोपयोगार्थं च प्र .. २२ [ तिप् ] आदितः [ ॥ ] यतो भिक्षुसंघाधिकृतानां भुञ्जतां कृषतां प्रदिशतां न कैश्चित्स्वल्पाप्या २३ [ बाधाक् ] आर्यास्मद्र्शजैरागामिनृपतिभिश्वानित्यान्यैश्वर्य्याण्यस्थिरं मानुष्यं सामान्यं च २४ [ भू ]मिदानफलमवगच्छद्भियमस्मद्दायो नुमन्तव्यः परिपालयितव्यश्व [ ॥ ] यश्वाच्छि २५ [ न्द्यात् ] आच्छिद्यमानं वानुमोदेत स पंचभिर्महापातकैः सोपपातकै संयुक्तस्स्यात् [ ॥ ][ त्य ]पि' २६ [ व्या ]स गीतौ श्लोकौ भवतः [ ॥ ] षष्टिं वर्षसहस्राणि स्वर्गे मोदति भूमिदः आच्छेत्ता २७ [ चानुमन्ता ] च ताण्येव नरके वसेत् [ ॥ ] बहुभिर्व्वसुधा भुक्ता राजभिस्सगरादिभिः यस्य २८ [ यस्य यदा भूमि ]: तस्य तस्य तदा फलमिति स्वहस्तो मम महाप्रतिहार महादण्ड २९ [ नायक महाकार्त्त ] आकृतिक महासामन्त महाराजश्री ध्रुवसेनस्य ॥ दूतको राजस्थानीय भट्टिः ३० [ लिखि ]तं किक्ककेनेति [ ॥ १ मेपास्स राठावाणी ४. उपरथी मधुं भेजवी शाय छे. २ या पाठ अ × અને ૬ ના જુજ ભાગ દેખાય છે અને ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat सं २००-१०-७ आश्वयुज ब १३ ४१ ४. मे.वा. ૨ પા. ૧૦૪ પ્લેટ ૨૫, ૫ આપેલ પાડ उस छे. ३ अथवा हाथ [हा] पि ४ वा तान्येव ५४ અને ૭ નાં ચિહ્નમાં ઘેાડું તૂટે છે, છતાં પાઠ તદ્દન ચેાકકસ છે. www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૨૯ ધ્રુવસેન ૧ લાનાં વાવડી જોગીયામાંથી મળેલાં તામ્રપત્રો ગુ. સં. રર૧ આશ્વિન વ. ૧ જૂનાગઢ તાબે ભેસાણથી થોડે છેટે અને ગાયકવાડના માણેકવાડાથી વાયવ્યમાં ૧૧ માઈલ છેટે આવેલા વાવડીં જોગીયા ગામડામાં રહેતા બે બ્રાહ્મણ ભાઈઓ પાસે આ તામ્રપત્રો હતાં. આમાંના એક તામ્રપત્રમાં કાંઈક પૈસાની વાત હશે એમ માની થોડી પતિની નકલ ઉતારી મને પૂછવા આયે. આ વલભીના તામ્રપત્રમાંથી છે એમ તેને સમજાવ્યું ત્યારે મળ પતરાં દેખાડવા કબૂલ કર્યું. થડા માસ બાદ તે પોતાના ભાઈ સાથે રાજકેટ તે પતરાં લઈને આવ્યા. આ પતર પાછાં ઉપલબ્ધ નથી. પતરાંનું માપ ૧૦ ઈ. ૪થા ઈ. હતું અને દરેકમાં બબે કાણાં હતાં જેમાં નાં ખેલી કડીથી તે બાંધેલાં હતાં. બન્ને પતરાં સુરક્ષિત હતાં માત્ર સાત આઠ અક્ષર ગયેલા હતા તે અટકળ થી બેસારી શકાય તેમ હતા. અક્ષરે સારી રીતે અને ચોખા કતરેલા હતા. પહેલા કરતાં બીજાના ઉપર અક્ષરો જરા નાના હતા અને તેનું કારણ એ હતું કે પહેલા માં જ્યારે ૧૫ પંક્તિ હતી ત્યારે બીજા માં ૧હા પતિ સમાવવી પડી હતી. ભાષા સંસ્કૃત હતી. અનુસ્વાર વિગેરેના તેમ જ શબ્દની ફેરબદલી મળી ને લગભગ ચાળીસેક ભૂલ હતી. તામ્રપત્ર અંદરની હકીકતમાંથી વલભી વંશના ઇતિહાસ ને લગતી કાંઈ નવી બીના મળતી નથી. તેની અંદર લખેલાં ગામડાંઓ હાલ વાવડી ગીયા આસપાસ મળતાં નથી. શમિહમ્બર (પત્ર ૧ ૫. ૧૫), ભણિકા ( પત્ર ૨ પં. ૧૮), દ્રાણિક) પત્ર ૨ ૫. ૧૭), સરસ્વતિય (પત્ર. ૨ ૫. ૨૦) વગેરે ગામડાં વાવડી જોગીયાની આસપાસ મળતાં નથી. અત્યારે તે તેની પૂર્વમાં ગલથ, દક્ષિણે કાલિયા અને ભેસાણ પશ્ચિમે રાણપુર અને ખંભાલિયા અને ઉત્તરે બરવાલા અને હડમતિઆ નામનાં ગામડાં મળે છે. આ ઉપરથી અટકળ થાય છે કે કાં તો ગામડાંનાં નામ બધાં ફરી ગયાં છે. અગર તો દાનનું સ્થળ કાઠિયાવાડની બહાર હોવું જોઈએ. રાષણપુર તાલુકામાં સમી નામનું ગામ છે અને તેનાથી ઉત્તરે પાંચ માઈલને છેટે સરસ્વતિ નદી વહે છે, જેના ઉપરથી સરસ્વતિવટ પડેલું હોય પણ તે સિવાય બીજાં ગામડાં આસપાસ મળતાં નથી, એમ કબુલ કરવું જોઈએ. દાન લેનાર સ્કેદત્રાત અને ગુહગાત જે ભારદ્વાજ ગોત્રના છે અને છાંદેગસ સબ્રહ્મચારી છે તે નાગર બ્રાહ્મણ છે. આનન્દપુર એટલે કે ઉત્તર ગુજરાતમાંના વડનગરના રહેવાશી હોવાથી તેમ જ તેના નામ ઉપરથી તે અનુમાન બાંધી શકાય છે. તેઓનાં મૂળ નામ સ્કેન્દ્ર અને ગહ હોવાં જોઈએ ત્યારે ત્રાત તે તેઓનાં શર્મ છે. તેવાં તેર શર્મો છે, અને અત્યારે પણ નાગર બ્રાહ્મણોનાં નામ સાથે ધાર્મિક ક્રિયા વખ્ત તેમાંનું એક જોડવામાં આવે છે. શ્રીમાલીર અને ઔદિચ્ય બ્રાહ્મણેમાં પણ ત્રાત શર્મ જોવામાં આવે છે. પણ ભારદ્વાજ અને આત્રેય ગેત્ર સાથે નાગરબ્રાહ્મણે જ્ઞાતિમાં તે શર્મ મળે છે તેથી આ દાન લેનારા નાગર બ્રાહ્મણુ હુતા, એ સાબીત થાય છે. દૂતકનું નામ ભક્ટિ આપવામાં આવ્યું છે. તેના ઈલકાબ ને અર્થ થેક્કસ થઈ શક્તા નથી. તે શબ્દ સૂપ અને કાર વાંચીએ તો ભટ્ટિ રસોડાને ઉપરી હોય એવો અર્થ થાય છે પણ "સૂ” ને “તું” ને બદલે હોય (ભૂલથી) તે રૂપારાવતિ ને અર્થ રૂપ અને જેલને અધિકારી એ થઈ શકે. વિશેષ વિવેચન આચાર્ય વલ્લભજી એ પ્રકટ કરેલાં આ નવા તામ્રપત્રો ઐતિહાસિક દષ્ટિએ ઉપયોગી છે. તેની સાલ ગુ. સં. ૨૨૧=૫૩૯-૪૦ ઈ. સ. જે સ્પષ્ટ રીતે લખેલ છે તે ધ્રુવસેનની પ્રાપ્ત સાલથી પાંચ વર્ષ મેડી છે. તેથી ધ્રુવસેન ૧ લે સં. ૨૦૭ થી ૨૨૧ સુધી રાજ્ય કરતા હો જોઈએ, એમ અનુમાન થાય છે. મી. વઠ્ઠભજીનું શર્મ બાબતનું વિવેચન ઉપયોગી છે અને જે બધાં દાનપત્રોમાંનાં નામો તથા તેનાં શમા વિગેરેનો સંગ્રહ કરવામાં આવે તે બ્રાહ્મણની પેટા જ્ઞાતિ માંહેના કેટલાક પ્રશ્નો ને નિકાલ થઈ શકે. મી આચાર્યે ગામડાંની ઓળખ આપી છે તે તપાસ કરવા જેવી છે. ૧ વીએના એરીયેન્ટલ જરનલ વો. ૭ પા. ૨૯૭ આચાર્ય વલભજી હરિદન. ૨ શ્રીમાલી તે શ્રીમાલ હાલના ભિનમાલ( મારવાડમાંના )ના રહીશ બ્રાહ્મણુની ઉપજાતિ હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन १ लानां वावडी जोगीयामांधी मळेलां ताम्रपत्रो अक्षरान्तर पतरू पहेलुं १ स्वस्ति वलभीतः प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुलबलसंपन्नमण्ड२ लाभोगसंसक्तं ' संप्रहारशतलब्धप्रतापः प्रतापोपनतदानमानर्जवोपार्जिता३ नुरागोनुरक्तमौलभृतमित्रश्रेणीबलावाप्तराज्यश्राः परममाहश्वरः श्रीसेना४ पति भैटार्कस्तस्य सुतस्तत्पादरजोरुणेवैनतपवित्रीकृतशिराशिरोवनत शत्रुचूड़ा५ मणिविच्छुरितपादनखपतिदीधितिः दीनानाथकृपणजने। पजीव्यमानविभवः ६ परममाहेश्वरः श्रीसेनापतिघरसेनस्तस्यानुजस्तत्पादाभिप्रणामप्रशस्त रवि७ मलमौलिमणिर्म्मन्वादिप्रणीत विधिविधानधर्म्मा धर्मराज इव विहितविनयव्यवस्था८ पद्धतिरखिलभुवनमण्डलाभोगैकस्वामिना परमस्वामिना स्वयमपहितैराज्यभि९ षेकमह। विश्राणनावपूतराजश्रीः परममाहेश्वरः श्रीमहाराजद्रोणसिंहस्सिंह १० इव तस्यानुजः स्वभुजबलपराक्रमेण परगजघटानीकानामेकविजयी शरणै११ षिणां शरणमवबोद्धा शास्त्रार्थतत्वानां कल्पतरुरिव सुहृत्प्रणयिनां यथाभिलषित१२ कामफलोपभोगदः परमभाशवतः परमभट्टारकपादानुध्यातो महाराज १३ श्री ध्रुवसेन [ × कु ]शली सर्व्वानेव स्वानायुक्तकविनियुक्तकद्राज्ञ्जिर्क महत्तरचाटभट १४ ध्रुवाधिकरणिकदाण्डपाशिकादीनन्यांश्च यथासंबध्यमानरोत्समनुदर्शयति १५ अस्तु वस्संविदितं यथा शमिहम्बरग्रामे पूर्वदक्षिणी १६ भद्रणिकासीमापरतः [ क्षेत्रादक्षिणतः ] पतरूं बीजुं ब्राह्मणस्कन्दसत्कक्षेत्रादुत्तरतः ब्राह्मणस्वामिदत्तसत्क १७ खुद्दिलकाश्वमित्रपादीयक केसरिकादिप्रत्ययक्षेत्रपादावर्त्तशतानि सप्त तथा च द्रोणिकासीमा १८ परतः देवब्राह्मण क्षेत्रादुत्तरतः द्रोणब्राह्मणसत्कक्षेत्रात्पूर्व्वतः यामस्य च पूव्वसीनि आदि १९ त्यकप्रत्ययक्षेत्रपादावर्त्तशतं तथानयोरेव सोम्नोः मुद्दादित्याश्वमित्रखुदिलकदामरकादिप्रत्यय - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 3 ११ये संसक्तसंप्रहार- २ वांया भट्टार्क ३ वांथे। रजोरुणाव. ४ थी मुपहितराज्या. ५ वी राज्यश्रीः ६ विसर्ग २६ १२. ७ पांये भागवतः ८ थे। द्वाङ्गिक व मानकान्स १० समना शह गया है. २४ www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ४४ गुजरातना ऐतिहासिक लेख २० वाप्यः पच प्रत्येक' षादशपादावर्तपरिसराः तथा सरस्वतिवटग्रामे दक्षिणसीम्नि वीतमध्ये वापी २१ पादशपदावर्त्तपरिसरा एकत्र पादावर्त शतान्यष्टौ वाप्यश्च षट् आनन्दपुर वास्तव्यब्राह्मण२२ स्कन्दत्रात गुहत्राताभ्यां भरद्वाजसगोत्राभ्यां छन्दोगसब्रह्मचारिभ्यां मया माता पित्रोः पुण्यप्ययनाम२३ चैहिकामुप्मकैयथाभिलषितफलाचाप्तिनिमित्तमाचत्रार्कार्णवथितभिसरि त्पर्वतस्थितिसमका२४ लीनं पुत्रपौत्रान्वयभोग्यं वलिचरुवैश्वदेवाद्यानां क्रियाणां समुत्सर्पणार्थं उदकातिसम्र्गेण२५ ब्रह्मदेयमतिसृष्टं यतोनयोः उचितया ब्रह्मदायस्थित्या भुंजतो कृपतो कर्षतोः प्रदिश २६ तोर्वा न कैश्चित्स्वल्पाप्यावाधा विचारणा वा कार्यास्मद्वऽशजैराशामनृपंतिभिश्वानि. त्यान्यैश्वर्याण्य२७ स्थिर मानुष्यं सामान्यं च भूमिदानफलमवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्यः यश्चाच्छिन्व्यात् २८ आच्छिद्यमानं वानुमोदेत्स पंचभिर्महापातकैस्सोपपातकैस्सयुक्तः स्यादपि चात्र व्यास २९ गीता श्लोका भवन्ति ॥ षष्टिं वर्पसहस्राणि स्वर्गे" मोदति भूमिदः । आच्छेत्ता चानुमन्ता च ताने"३० नरके वसेत् स्वदत्तां परदात्ती वा यो हरेत्वसुन्धरां शवों गतसहस्रस्य हन्तुः प्राप्नोति ३१ किल्बिर्षे बहुभिर्वसुधा भुक्को राजभिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिः तस्य तस्य.... ३२ फलें ॥ स्वहस्तो मम महाराजश्री ध्रुवसेनस्य दूतकस्सूपकारापतिभैट्टिः लिखितं किक्ककेनेति ३३ सं २०० + २० + १ आश्वयज ब १ १ वांया प्रत्येकं पोड. २ वांया षोडश ३ पाया ब्रह्मचारिभ्यां ४ पाया पुण्याप्यायनायात्म ५ वाय। नश्चैहिकामुष्मिक ६ वाया फलावाप्ति. ७ वांया चन्द्राणिवक्षिति ८ वाय. कृषतोः कर्षयतोः ९ वांया जैरागामि १० वांया मानुष्यं ११ वाय! छिन्द्यात् १२ पाया स्संयुक्तः १३ पायो स्वर्गे १४ वांया तान्येव १५ पाय। परदत्तां १६ वांया गवां ५७ पाया शत १८ गया किल्बिर्ष १९ वांया भुक्ता २० तस्य तस्य तदा २१ पांय। फलं .. वांया सूपकारपति २३ पाया आश्वयुज Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ નં ૩૦ ધ્રુવસેન ૧ લાનાં તામ્રપત્રા [ ગુપ્ત ] સંવત ૨૨૬ કાર્તિક સુ. ૧૫ આ બે પતરાંએના ભાંગીને ઘણુા ટુકડા થઈ ગયા છે. પહેલા પતરાના ચાર, અને ખીજાના છ ટુકડા સાચવેલા છે. તેમની મદદથી દાનપત્રના માટે ભાગ વાંચી શકાય છે અને કંઈ બહુ નુકસાનભરેલી ખેટ જણાતી નથી. દરેક પતરું ૧૧'×રૂ '' ના માપનું છે. લેખને ઇજા એટલી બધી થઈ છે કે તેની છાપ લઈ શકાય તેમ નથી. ખીજા પતરાંન', આશીર્વાદ અને શાપ આપનારા લૈક અને તિથિવાળા ભાગે પૂરતા સ્પષ્ટ છે. વલભીમાંથી જાહેર થયેલું આ દાનપત્ર ત્રસેન ૧ થી આનર્જાપુરમાં વસતા એક બ્રાહ્મણને અપાયેલા દાનની નેાંધ લે છે. દાન લેનાર પુરૂષ અને દાનની મિલ્કતનું વર્ણન ખાવાએલ છે, પણ તે મિલ્કત સાપેકેન્દ્રક મંડલીમાં કેટલાંક પાદાવર્ત્ત ભૂમિની છે. દાનપત્રમાં જાણવાલાયક ત્રણ વિશેષ હકીકત છે. ધ્રુવસેન માટે, તે ન્રુપનાં ખીજાં દાનમાં, અને તેનું નામ જણાવતાં અન્ય દાનમાં, ન મળતું એવું એક વધારે ઉપનામ આ દાનમાં આપણે ોઈએ છીએ. તે ઉપનામ પહેલા પતરાની પંક્તિએ ૧૦ અને ૧૧ માં જણાવેલું છે. બીજી ખાખત એ છે કે આ દાનની તિથિ શબ્દોમાં અને સંખ્યા બન્નેમાં આપી છે તેથી તિથિની સંખ્યા સંબંધે કંઈ પણું શક રાખવાની જરૂર નથી. તિથિ અને લખનારનું નામ એક બ્લેકમાં આપ્યાં છે. લખનારનું નામ તદ્દન નવું છે. દૂતનું નામ આપ્યું નથી. દાનની તિથિ સંવત ૨૨૬ નવી છે. અને વલભી સમયના જ્ઞાનને માટે ઘણી મહાન અગત્યની છે. કારણ કે અત્યાર સુધી જાણેલી નૃપ ધ્રુવસેનની તિથિ સંવત ૨૨૧ હતી (વી. એ. જ. લેા. પા. ૨૯૭) અને તેથી આપણું દાનપત્ર, તેના રાજ્યના સમય આમ એછાંમાં આછાં પાંચ વર્ષે વધારે છે. વલભી નૃપ ગુહુસેનની ખીજી તિથિ ૨૪૦ (ઇ. એ. વા. ૭, પા. ૬૬ ) મળેલી છે. વચ્ચે થએલા નૃપ ધરપટ્ટે કોઈ પણ દાન કર્યું કે નહિં તે જાણીતું નથી. ૧ જરનલ પ્રા. ખા. રા. એ. સા. ન્યુ સી. વે।. ૧ પા. ૧૬ ડી. બી. વિસ્કાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ४६ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तरे पहेलुं पतरूं १ [ओं स्वस्ति वल]भीतः प्रसभप्रणता मित्राणां मै]त्रकाणामतुलबलसपत्नमण्डला भोगसं[सक्तसंप्रहार-] २ [शतलब्धप्रता]पः प्रतापोपनत[दानमानार्जवोपार्जितानुराग्गनुरक्तमौलभृतमि श्रेणीबलावाप्त-] ३ [राजश्रीः परम]माहेश्वरश्रीसेनापतिभटा[कस्त]स्य सुतस्तत्पादरजोरुणावनतप वित्रीकृतशिराश्शि[रोवनत-] ४ शत्रुचूडामणिप्रभाविच्छुरितपादनखपतिदीधितिः दीनानाथजनोपनीव्यमानविभवः प[रममा-] ५ हेश्वरः सेनापतिधरसेनस्तस्यानुजस्तत्पादाभिप्रणामप्रशस्ततरविमलमौलिमणिर्म न्वादिप्रणीत६ विधिविधानधर्मा धर्मराज इव विहितविनयव्यवस्थापद्धतिरखिलभुवनमण्डला भोगैकस्वामिना ७ परमस्वामिना स्वयमुपहितराज्याभिषेक महाविश्राणनावपूतराज्यश्रीःपरममा८ हेश्वरः श्रीमहाराजद्रोणसिंहः सिंह इव तस्यानुजः स्वभुजबलपराक्रमेण परग जघटानीकाना९ मे[क] विजयी शरणैषिणां शरणमवबोद्धा शास्त्रार्थतत्वानां कल्पतरुरिव मुहृत्प्रण यिनां यथाभिलषि१० [तका ] मफलोपभोगदः सं-धिकसमाशत..... ..... ११ .... ....शिरप्रणामप्रशस्ततरीकृतविमलपादकमलयुगलः परमभट्टारकपादानुध्या१२ [तमहासामन्तमहाराज]धुवसेनः कुशली सर्लानेव स्वानन्यांश्चायुक्तकविनियुक्त. कानन्यांश्च यथा१३ [ संबध्यमानकाननुदर्श]यति यथा मयानर्तपुरवास्तव्य ... .... प-ग्राम १४ पाय स हर .... पल्लीक पतरूं बीजूं १५ . . . . . . . . . . . . . शतमेकं मातापित्रोः [ पुण्याप्यायना-] १ भग पतराभांया २ वांया पेको ३ मा ममी पतiमा वामां आवतुं नया. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ १६ र्थमात्मनश्च पुण्ययशोभिवृद्धये १७ समकालीनं १८. कीयानामहस्तप्रक्षेपणीयं भूमि सोपोकेन्द्रकमण्डल्यां ब्रह्मदेयः निसृष्टः १९ ब्रह्मदेयस्थित्या भुंजतः [कृषतः कर्ष ] यतः प्रदिशतो वा न कैश्चिद्वयासे परिपन्ना वा शजैरागामिनृपतिभिश्वानित्यान्यैश्व [य]ण्यस्थिरं मानुष्यं सामान्यं च स्मद्दायोनुमन्तव्यः पालयितव्यश्च य [श्चैनं] छिद्यादाच्छिद्यमानं वानुमो देत स पञ्चमहा २२ [पा]तकैस्संयुक्तस्स्यादपि चात्र व्यासे [न गीताः श्लोका भवन्ति [ । * ] षष्टिं वर्षसहस्राणि स्वर्गे मोदति २० २१ २४ २५ २६ २७ २८ क्रियोत्सपणार्थमाचन्द्रार्क अर्णवक्षिति पुत्रपौत्रान्वयभो[ग्यं सो][ सो] परिकरं सभूतवातप्रत्यायं सर्वहिरण्या www. .... भूमिदानफलमिति २३ [भूमिदः आच्छेत्ता चानुमन्ता च ता] न्येव नरके [ वसेत् स्वद]त्तां परदतां वा यो हरेत वसुन्धरां स विष्टा .... ... ध्रुवसेन १ लानां ताम्रपत्रो :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat यत्नाद्रक्ष युधिष्ठिर महीं महिमतां श्रेष्ठ स्वहस्तः श्रीध्रुवसेनस्य[।*]त्रिपुं(१)क शुक्लपक्षस्य पुण्यायां पौणिमा [तिथौ ] भद्रेण लिखितं ताम्रशासनं [ । * ] सं २०० २०६ कार्त्तिक शु० १० ५ १ थे। चन्द्राकार्णव २ वां षेधः उसे हे विचारणा वा ३ तारीण तायतु भावाय यहीं २५ ... ४७ माने पहले नीयेना शब्द हाय छे स्वल्पाप्याबाधा लेवामां आवे छ. www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ૧૦ ૩૧ ધ્રુવસેન ૧ લાનું પહેલું પતરૂ એક વલભી દાનપત્રના પહેલા પતરાને આ ટુકડા છે. સુભાગ્યે ધ્રુવસેન ૧ લાનું આ દાનપત્ર છે એટલું દર્શાવતા ભાગ તેમાં માજીદ છે. પતરાંનું માપ આપી શકાતું નથી, વલભી પતરાં એમાં હાય છે તેનાથી જૂદી જ જાતની ન્હાની અને પાતળી ત્રાંબાંની કડીત્રાળુ એક ન્હાનું કાણું તેની જમણી બાજુએ છે. ४८ અક્ષરે ચાણ્મા અને સંભાળપૂર્વક કાતરેલા છે, પતરાં ઉપર મેાદ રહેલે લખેલે ભાગ સરલતાથી વાંચી શકાય છે. ૧ જર્નલ ખેા. પ્રા. રા. એ. સે. ન્યુ, સી, શ્વે. ૧ હું પા. ૧૮-૧૯ ડી. બી. દિસ્કાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ १ २ ३ [ राज्यश्रीः परममाहेश्वरः सेनापति श्रीभटक्कस्तस्य सुतस्त]त्पादर [जोरुणावनतप]वित्री ४ [कृतशिराः शिरोवनतशत्रु चूडामणिप्रभाविच्छुरितपादनखप]ङ्क्तिदीधितिर्द्दनानाथजनोपजी ... १३ ५ [व्यमानविभवः परममाहेश्वरस्सेनापतिधरसेनः तस्यानुजस्तत्पादा ]भिप्रणामप्रशस्तविम ६ [ लमौलिमणिर्म्मन्वादिप्रणीत विधिविधानधर्म्मा धर्मराज इव विहित ]विनय - व्यवस्थापद्धतिरखि ७ [लभुवनमण्डलाभोगस्वामिना परमस्वामिना स्वयमुपहित ] राज्यभिषेको महाविश्राण८ [नावपूत राज्यश्रीः परममाहेश्वरो महाराजश्री द्रोणसिंह सिंह इव तस्यानुजःस्त्र] भुजबले ९ [न परगजघटानी कानामेकविजयी शरणैषिणां शरणमवबोद्धा शास्त्रा ]थतत्त्वानां कल्पतरुखि परमभागवतः पर ] मभट्टार १० [ सुहृत्प्रणयिनां कपादानुध्यातो ११ [ महाराज ध्रुवसेनः कुशली सर्व्वानेव स्वानायुक्तकविनियुक्तक ] महतरचाटभटदाण्डपाशि १२ [कध्रुवाधिकरणिकादीनन्यांश्च यथासंबध्यमानकाननुदर्शय ] त्यस्तु वस्संविदितं यथा मया ध्रुवसेन १ लानुं पहेलं पतसं अक्षरान्तर 3 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat यथाभिलषितफलोपभोगदः ४९ ૧ કૈાંસની અંદર શબ્દો અટકળે ગણીને મૂકયા છે ? મ્હારી ગણત્રી સાચી ઢાય તેા મહાસામન્ત માટે મામાં જગ્યા નથી ? છેલ્લી.પંક્તિના અક્ષર ધસાઈ ગયા છે. www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख નં૦ ૩૨ ધ્રુવસેન ૧ લાનું પહેલું પતરૂ`` આ પતરાની ખષી બાજુમાએ થાડું નુકશાન થયેલું છે. તેનું માપ ૧૧’×૬” છે. અક્ષરા જોકે તદ્દન સીધી પક્તિમાં નથી તેપણ ચાક્ખા અને છૂટા છૂટા કાતરેલા છે, સરતચૂકને લીધે કાતરનારે કાઈ કાઈ વખતે શબ્દની વચ્ચેના એક અથવા વધારે અક્ષરા કાતાં નથી. te દાન લેનારનું નામ તેમાં નથી. પણ છેલ્લી બે પંક્તિએપરથી જણાય છે કે તે ધ્રુવસેન ૧ લાનું દાનપત્ર છે, પતરાના શબ્દોપરથી દેખ:ય છે કે તે રાજાનાં પ્રથમ દાતા પૈકીનું આ એક છે. ૧ જર્નલ બે।. બ્રા. રા. એ. સા. ન્યુ. સી. વે।. ૧ હું પા. ૨૦ ડી. બી. દાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन १ लानुं पहेलुं पतरूं अक्षरान्तर १ ... ... ... ... ... ... ... ... ... ... ... ... त्नमण्डलाभोगसंसक्तस२ [प्रहारशतलब्धप्रतापः प्रतापो]पनतदानमानार्जवोपार्जितानुरागोनुरक्तमौ३ [लभृतश्रेणीबलावाप्तरा]ज्यश्रीः परममाहेश्वरः श्रीसेनापतिभटार्कस्त४ [स्य सुतस्तत्पादोरजोरुण[व*]नतपवित्रीकृतशिराः शिरोवनतशत्रुचूडामणि [प्रभाविच्छु- ५ [रि ] तपाद [ न ] खपशिदीधितिर्दीनानाथजोपजीव्यमानविभवः परममा६ [हेश्वरः सेनापतिधरसेनस्तस्यानुजस्तत्पादाभिप्रंशस्तविमलमौलि[ मणि-] ७ [ मन्वादि ] प्रणीतविधिविधानधर्मा धर्मराज इव विहितविनयव्यवस्थाप [द्धतिरखिल-] ८ भुवनमण्डलाभोगै[ क*] स्वामिना परमस्वामिना स्वयमुपहितराज्याभिषेकमहावि९ श्रा[ण ]नावपूतराजश्रीः' परममाहश्वरो' महाराजद्रोणसिंह [ :* ] सिङ्हई [व तस्यानु] १० जस्स्वभुजबलेनपरगजघटानीकानामेकविजयी शरणै[षिणां शरणमव.] ११ [ बोद्धा शास्त्रार्थतत्त्वा ]नां कल्पतरुरिव सुहृत्प्रणयिनां यथाभि [ लषित __ कामफलोपभो-] १२ [गदः परमभागवतः परमभट्टारकपादानुद्वयातो म[ हाराजश्रीधुवसेनः ] १३ "[कुशली सर्वानेव स्वानायुक्तक[ द्राशिकमहत्तरचाटभट] १ मील पतरानी भादीनानाथ ५७ कृपण श६ नयी. २ तेभन पादाभि पछी प्रणाम ह નથી. શબ્દ સં. ૨૦૭ નાં તામ્રપત્રોને મળતા છે, તેથી શરૂવાતના વર્ષનું આ દાન હશે. વાંચ રાન્ય ४ भबन भाग ५९५ सं. २०७ नां ताम्रपत्रात भात।. ५ पाया सिंह. ६ मीभां स्वभुजबलपराक्रमेण शहा छ. ७ सिमाना शम्। सगे भूया छे. २६ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ને ૩૩ ગુહસેનનાં તામ્રપત્રો સંવત ૨૪. શ્રાવણ સુ. ? આ તામ્રપત્રો ઈંડીયન એન્ટીકરીના તંત્રી તરફથી મળેલાં હતાં. તેનું માપ ૧૧.૯ ઇંચ ૪૭.૭ ઈંથ છે. સીલ અને કડી ગુમ થએલાં છે. કાટથી પતરાં ખવાઈ ગયેલાં છે અને બીજું વધુ પડતું ખંડિત છે. ગુહસનનાં બીજું પ્રસિદ્ધ થએલાં પતરાંમાંના અક્ષરથી આ પતરાંમાંના અક્ષર બહુ જુદા છે તેઓ વધુ મહાટા અને સુવ્યક્ત છે અને પ્રવસેન ૧ લાના પતરામાંના અક્ષરાની ઢબને વધુ મળતા આવે છે. દાન આપ્યાનું સ્થળ લખેલું નથી અને સ્વસ્તિ શબ્દ લખેલ નથી, એ બે બાબતમાં બીજે બધાં વલભી તામ્રપત્રોથી આ પતરાં જૂદાં પડે છે. વંશાવળી પણ બીજા પતરાંનાથી જૂદી છે અને ગુહસેનનું વર્ણન તદ્દન નવું છે. તે નીચે મુજબ છે : . તેની પછી ધ્રુવસેન રાજ કરે છે. તેના પગે પ્રણામ કરીને બધાં પાપ જેણે ઈ નાંખ્યા છે, પિતાના દુશ્મનનાં લશ્કરને હરાવવાથી જે કૃષ્ણ જે છે, શુદ્ધ અને કિંમતી રત્નોથી ભરપૂર હોઈને જે સમુદ્ર જે છે, બધાં મનુષ્યની દૃષ્ટિએ મને હર હોવાથી જે ચંદ્રના જે છે એ પરમ માહેશ્વર શ્રીમહારાજ ગુહસેન • • વળી એ પણ ગુંચવાડાભરેલું છે કે ગુહસેના પિતાના પિતા ધરપટ્ટનું નામ વંશાવળીમાં નથી અને પ્રવસેન ૧ લા પછી તરત જ પિતાનું વર્ણન આવે છે. વધુ આશ્ચર્ય તે એ છે કે તેના પછી ગુહસેનના દીકરાનાં શાસનપત્રોમાં ધરપટ્ટનું વર્ણન છે અને તેને મહારાજાને ઈલ્કાબ આપેલ છે તેથી તે ગાદી ઉપર આવેલે હવે જોઈએ. આના સમાધાન તરીકે કદાચ સંભવ છે કે ધરપટ્ટે બહુ જ થેડે સમય રાજ્ય કર્યું હોય, જેથી વશાવળીમાં તેનું વર્ણન બહુ જરૂરનું લાગ્યું નહીં હોય. આ દાનની સાલ ૨૪૦ ઉપગી છે, કારણ પ્રવસન ૧ લા અને ગુહસેન વચ્ચેને સમય ૬ વરસ ટુંક થાય છે. ધ્રુવસેન ૧ લાની બેનની દીકરી દુહાએ વલભીમાં સ્થાપેલ વિહારમાં રહેતા બૈદ્ધ શ્રમણને દાન આપવામાં આવેલ છે. આ વિહાર બીજા ઘણું લેખમાં વર્ણવેલ છે. દાનમાં આપેલા ગામનું નામ નષ્ટ થયું છે. બદ્ધ ધર્મનાં બીજા દાન માફક આ દાન આપવાને ઉદ્દેશ પણ નીચે મુજબ છે. વિહારનો જીર્ણોદ્ધાર, શ્રમણને અન્ન વસ્ત્ર ઇત્યાદિ, બુદ્ધની પૂજા માટેની સામગ્રી વિગેરે. ઉપરાંત સદ્ધર્મનાં પુસ્તકની (ખરીદી), એ એક નવો ઉદ્દેશ આમાં છે. વિહારમાં પુસ્તકાલયનું અસ્તિત્વ આનાથી પુરવાર થાય છે. ૧ ઇ. એ. વ. ૭ પા. ક૬ છે. જી. ખુલર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ गुहसेननां ताम्रपत्री ५३ अक्षरान्तर पतरूं पहेलु १ ओं प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुलबलसंपन्नमण्डलाभोगसंसक्तसंप्रहारशत२ लब्धप्रतापः प्रतापोपनतदानमानार्जवोपजितानुरागानुरक्तमौलभृतमित्रश्रेणी३ बल[1]वाप्तराज्यश्रीः परममाहेश्वरः श्रीसेनापतिभटार्कस्तस्य सुतस्तत्पादर जोरुणावत४ पवित्रीकृतशिराश्शिरोवनतशत्रुचूडामणिप्रभाविच्छुरितपादनखपंक्तिदिधिति: नानाथकृप५ णजनोपजीव्यमानविभवः परममहेश्वरः श्रीसेनापतिधरसेनस्तस्यानुजस्तत्प[1], ६ दाभिप्रणामप्रशस्तत्तरविमलमोलिमणिर्मण्वादिप्रणीतविधिविधानधर्मा धर्मराज७ इव विहितविनयव्यवस्थापद्धतिरखिलभुवनमंण्डलाभोगैकस्वामिना परमस्वामिना ८ स्वयमुपहितरज्याभिषकः परममाहेश्वरः श्रीमहाराजद्रोणसिंहस्सिह इव तस्या९ नुजस्वभुजबलपराक्रमेण परगजघटानीकानामेकविजयी शरणेषिणाम१० शरणमवबोद्धा शास्त्रार्थतत्वानां कल्पतरुरिवसुहृत्प्रणयिनां यथाभिलषितका११ मफलोपभोगदः परमभट्टारकपादानुध्यातः परमभागवतः श्रीमहाराजध्रुवसेन१२ स्तत्पादाभिप्रणामप्रभावप्रक्षालिताशेषकृष्णः कृष्ण इव निरस्तारातिसनासंगरः १३ सागर इव विश्रुद्धाद्रणमहार्हरत्नपूर्णः पूर्णचन्द्र इव सर्वजनतादर्शनाभिरामः १४ परममाहेश्वरः श्रीमहाराजगुहसेन कुशली सर्वानेव ... ... ... ... ... ... १५ ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... राजस्थानीयामात्यायुक्तकविनियुक्तकद्राङ्गिकचाटभट __ पतरूं बीजूं १ ... ... ... ... [ दी [ नन्यांश्च ] यथा[संबध्यमान... ... ... ... २ ... ... [ वलभी ]पुरे पूज्य दुड्डाकारितवि [ हार ]स्य ... क ... ... " ५.१ या सक्षरे अस्प छ. ५.२ वांया वोपार्जिता. ५.३ वाय। णावनत. ५.४ वांया दीधितिः ५.५ वांया माहेश्वरः ५. ६वाया प्रशस्ततर; मौलि; मन्वादि. ५.७ मण्डल ५२नु अनुस्वार 6 नांपा. ५. ८ वांया राज्याभिषेकः, स्सिह. ५. ९ वांये। नुजः; शरणैषिणां. ५. १२ वांय। सेना. ५. १३ विशुद्धादण ચોકકસ રીતે અશુદ્ધ છે. ૫, ૨ ટુ અસ્પષ્ટ છે છતાં બી જ સમાન લેખેને અંગે સંશય વગરને છે. ५.४ चरोवर्तेषु वतुषु सस्पष्ट छ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ३ ... ... प्रत्याय स्सर्वहिरण्यादयः सदशापराधः [सह ... ... र... श्व ... ४ ... ... चरोवतेंषु चतुर्षु [ मा ]तापित्रो - पुण्याप्यायननिमित्तमात्मनश्चैहिका मुष्मिकफलावा तिये]... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ५ ... ... तस्य गन्धपुष्पधूपदीपतैलादिक्रियोत्सर्पणार्थ सद्धर्मस्य पुस्तकोपक्र... ६ .....नादेशसमत्वागताष्टादशनिकाय( । भ्यन्तरा )य॑भिक्षु ( संघ ) स्य चीवि रपिण्डपा (त) .. ... ... ... ... ... ... ... ७ ....भ जायविहारस्य च खण्डस्फुटितविशीर्णप्रतिसंस्कारणार्थमाचन्द्राणिवक्षि (तिस्थिति )८ ( सरि पर्वतसमकालीनः भूमिच्छिद्रन्यायेन सोदकेन कमण्डलुना विसृष्टः यतोस्योचित... ... ... ... ... ..... ९ ...... परिपन्थना वा कार्यागामिनृपतिभिश्चानित्यान्यैश्वर्य्याण्यस्थिरं मानुष्यं सामान्यं च भूमिदानफल ( लम) १० ( वगच्छ )द्भिरयमस्मदायोनुमन्तव्य पाललितव्य श्च यश्चाच्छिन्द्यादाच्छिद्य मानं वानुमोदेत स ( पञ्चभि ) ११ (महा) पातकैस्सोपपातकैस्संयुक्तस्स्यादपि चात्र श्लोका भवन्ति यानीह दारि द्रभयानरेन्द्र(नानि १२ (धर्माय ) तनीकृतानि निर्माल्यवान्तपतिमानि तानि को नाम साधु पुन राददीत विन्ध्या (टवीष्व )१३ ( तोयासु ) श्रुष्ककोटरवासिनः कृष्णाहयो हि जायन्ते पूर्वदाय हरन्ति ये ॥ स्वद(तां परदत्तां) १४ (योहरे ) त वसुन्धरां गवां शतसहस्रस्य हन्तु प्राप्नोति किल्विषमिति ॥ दूतको [त्र ... ... ... ... ... ... ... ... ... १५ ... ... ... ... ... ... पुत्रविष्णुसिंहेनेति ॥' १६ ( स्वहस्तो मम श्रीमहाराजगुहसेनम्य ॥ सं २४० श्रावण शु ... ... ... ५.५ तस्य संशाणु छे. मात्र 'र' २५ष्ट छे. ५. ६ नानादेश ५६ है; या समभ्यागत. ५.७ भवजाय भरपष्ट. ५.१५ विष्णु २५ष्ट छे. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ નં. ૩૪ ગુહસેનનું વળાનું તામ્રપત્ર વલભી સંવત ૨૪ માઘ વદ આ તામ્રપત્ર પ્રથમ પ્રોફેસર બુલહરે ઈન્ડીયન એન્ટિવેરી . ૪ (૧૮૭૫) પા૧૭૪ મે પ્રસિદ્ધ કર્યું હતું. અને પ્રેફેસર કિલહેર્નના લિસ્ટ ઓફ નેધર્ન ઇક્રિપશન્સ (ઉપરનું વે. ૫)માં નવ ૪પ તરીકે નોંધાયેલું છે. તે કાઠિઆવાડમાં વળામાં અગર તેની નજદિકમાં જડ્યું હતું અને તે શહેરના કારભારીએ બેમ્બે ઈનફટ્રીની ૨૬ મી રેજીમેન્ટના લેફટનન્ટ એફ. બી. પીલને આપ્યું હતું. તેની પાસેથી બીજાઓના હાથમાં ગયું, અને ૧૮૯૦ માં બ્રિટિશ મ્યુઝીયમના ટ્રસ્ટીઓને વેચવામાં આવ્યું હતું. હાલ ત્યાં ડીપાર્ટમેન્ટ ઓફ એ. બી. બુ અને મેન્યુ. માં રાખેલું છે, અને “ઓરિએન્ટલ ચાર્ટર્સ નં. ૪૩” તરીકે નેંધાયેલું છે. તેને બને તેટલું સાફ કરી, તથા બુહરના પાઠ સાથે સરખાવીને, હવે હું સુધારેલે પ્રતિલેખ તથા પ્રતિકૃતિ આપું છું. લેખ ત્રાંબાના ચોખંડા પતરા ઉપર છે. આ પતરું અખંડ હતું ત્યારે ૧૨ પહેલું અને ૮૭” ઉંચું હતું. જ્યારે બુહરને મળ્યું ત્યારે તેને ખૂણુઓમાં કેટલુંક નુકસાન થયેલું હતું. આ પ્રતિકૃતિ અને બુહુરના પાઠની સરખામણી કરવાથી દેખાય છે કે ૧૮૭૫ અને ૧૮૯૦ ના સમયમાં થોડા કકડા કાંઠા ઉપરથી પણ નાશ પામ્યા હતા. પતરાને બાકીને ભાગ સુરક્ષિત સ્થિતિમાં છે. લિપિ તે સમયની શુદ્ધ ગુપ્ત લખેલી છે, અને જિહામૂલીય તથા ઉપદમાનીય બન્ને દેખાડે છે. હંમેશ મુજબના બે બેધક લેકે સિવાય લેખ સંસ્કૃત ગદ્યમાં લખેલે છે. વલભીના ગુહસેનના લેખને ઉત્તરાર્ધ અને અંત ભાગ આ પતરામાં છે. તે જ સમયના બીજા લેખો ઉપરથી જણાય છે તેમ આ લેખમાં દુહાએ સ્થાપેલ બૈદ્ધ મઠના પિષણ માટે દાનમાં આપેલા પાસેના ગામની હકીકત છે. સંવત ૨૪૬ એટલે ગુપ્ત સંવત અથવા વલભી સંવત્ ૨૪૬૨ ના માઘ કૃષ્ણપક્ષમાં મંત્ર અંદભટે આ લેખ લખ્યો હતો. વલભી–એટલે હાલનું વળા-સિવાય તેમાં બતાવેલાં બીજા કેઈ સ્થળે ઓળખી શકાતાં નથી. ૧ એ. ઈ. વ. ૧૩ પા. ૩૩૮. લાલ ડી. બારનેટ. ૨ બહાર આ તિથિ ૨૧ વાંચે છે, પરંતુ તે સુધારે કિનના લિસ્ટમાં કરવામાં આવ્યો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ (समदपरगजघटास्फोटनप्रकाशित) स त्वनिकषः तत्प्रभावप्रणतारातिचू (डा रत्नप्रभा संसक्तपादनखरश्मि )२ ( संहतिःस ) कल स्मृतिप्रणीतमार्गसम्यक्परिपालन ( प्रजा रञ्जनादन्वर्थराज__ शब्दोरूप )३ ( कान्तिस्थैर्यगाम्भीर्य ) बुद्धिसंपद्भिः स्मरशशाङ्कादिराजोदधित्रिदशगुरुधने शान( तिशयानः शरणा-) ४ (गता ) भयप्रदानपरतया त्रिणवदपास्ताशेषस्वकार्य्यफल: प्रार्थनाधिकार्थप्रदा नान (न्दितविद्व)५ त्सुहृत्प्रणयिहृदयः पादचारीव सकलभुवनमण्डलाभोगप्रमोदः परममाहेश्वरः६ (श्री महा )राजगुहसेनः कुशली सर्वानेवायुक्तकविनियुक्तकद्राङ्गिकमहत्तरचाटभ ध्रुवाधिकरणिकदाण्ड७ भोगि( क् ) चोरोद्धरणिकराजस्थानीयकुमारामात्यादीनन्यांश्चयथासंबद्धयमानकान् समाज्ञापयत्यस्तु वस्संविदितं८ वलभीतलसन्निविष्टदुड्डापादकारितदुड्डामहाविहारे नानादिगभ्यागताष्टादशनिका याभ्यन्तरशाक्याऱ्यांभिक्षुसं. ९ घाय ग्रासाच्छादनशय्यासनग्लानप्रत्ययभैषज्याधुपयोगार्थमानुमंजीप्रावेश्यपिप्पल रंखरीमावेश्यशमीपद्रवाटक( म् )१० तथा मण्डलीदेंगे सङ्गमानकं देटकहारे नद्दीयं । तथा चोस्सरी । एवमेतद् ग्रामचतुष्टयं सोदृङ्गं सोपरिकरं सवातभूत११ द्यान्यहिरण्यादेयं सोत्पद्यमानविष्टिकं सर्वराजकीयाहस्तप्रक्षेपणीयं भूमिच्छिद्रन्या येन मया मातापित्रोरात्मनश्चै( हि )१२ कामुष्मिकयथाभिलषितफलावाप्तये उदकसर्गेणातिसृष्टं यतो स्योचितया शाक्या. यंभिक्षुसंघस्थिर( य* )भुंजतः कृषतः क( र्षय )१३ तो वा न कैश्चित्प्रतिषेधे वर्तितव्यमागामिभद्रनृपतिभिश्चास्मद्वंशजैरनित्यान्यैश्वर्या__ण्यस्थिरं मानुष्यं सामान्यं च भूमिदा( न )१४ फलमवगच्छद्भिरयमस्मद्दायोनुमन्तव्यः परिपालयितव्यश्च यश्चैनमाच्छिद्यादाच्छि द्यमानं वानुमोदेत स पंचा(प)( कर्मफल )संयुक्तस्स्यात् त्रय्यांच वर्तमानः पंचभिर्महापातकैस्सोपपातकैस्संयु क्तस्यादपिच ॥ यानीह दारिद्रभया(न्न )१६ रेन्द्रैर्द्धनानि धर्मायतनीकृतानि । निर्माल्यवान्तप्रतिमानि तानि को नाम साधुः पुनराददीत ॥ बहुभिर्वसुधा( भुक्ता राजभि ). १७ [स्स]गरादिभिः । यस्य यस्य यदा भूमिः तस्य तस्य तदा फलमिति ।। स्वमुखाज्ञा ।। वहस्तो मम महाराजश्री( गुहसेन )१८ [ स्य ]लिखितं संधिविग्रहाधिरणाधिकृतस्कन्दभटेन । सं. २४६ माघ व १वांया त्रिणवद २५ तृणवद २ पांय। एवमेत Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ गुहसेननू वळानु ताम्रपत्र ભાષાન્તર' તેને પુત્ર, જેણે શત્રુઓના સમદ ગજેનાં કુમ્ભ ભેદીને આત્મબળ પ્રકાશિત કર્યું હતું, જેના પાદનખનાં કિરણે પિતાના પ્રતાપથી નમેલા શરુઓના મુગટમણિની કાન્તિ સાથે ભળી જાય છે, જેણે સકળ સ્મૃતિમાં નિર્મલા માર્ગનું કાળજીથી પાલન કરીને જનાનાં હૃદય અનુરંજિત કરી, રાજ ( હૃદય હરનાર) શબ્દનો અર્થ સત્ય કર્યો છે, જે રૂપમાં કામદેવ, કાન્તિમાં ઈન્દ્ર, સ્થિરતામાં ગિરીશ, ગાંભીર્યમાં સાગર, બુદ્ધિમાં બૃહસ્પતિ કરતાં અધિક છે, શરણાગતને અભયદાન આપવામાં પરાયણ હેવાથી જે પોતાના હિત માટે તૃણ સરખી પણ દરકાર રાખતું નથી, જે વિદ્વાને અને પ્રણયી મિત્રોનાં હદય, પ્રાર્થના કરતાં અધિક ધન આપી, રંજે છે, જે અખિલ ભુવનના સાક્ષાત આનંદ હતા, તે પરમ માહેશ્વર, મહારાજ શ્રી રામેન કશા હુસેન કુશળ હાલતમાં, રાજ્ય સાથે કઈ પણ સંબન્ધ ધરાવતા સર્વ આયુક્તક, વિનિયુક્તક, દ્રાંગિક, મહત્તર, ચાટ, ભટ, ધ્રુવાધિકરણિક, દડુગિક, ચેહરણિક, રાજસ્થાનીય, કુમાર, અમાત્ય આદિને શાસન કરે છે – તમને જાહેર થાઓ કે મારાં માતાપિતા અને મારા માટે આ લેકમાં અને પરલોકમાં ઇચ્છિત ફળની પ્રાપ્તિ અર્થે, ભગવતી દુહાએ કરેલા અને ... ... ... ... વરચે આવેલા દુહાના વિહારમાં ૧૮ શાખાના સર્વ દિશામાંથી આવતા શાક્ય ભિક્ષુસંઘને, આજારી આદિ જનનાં અન્ન, વસ્ત્ર, આસન ઉપાય અને ઓસડ માટે નીચેનાં ચાર ગામે – આનમજી અને પિમ્પલjખરી વચ્ચે આવેલું સમીપટ્ટ(૮)વાટક મહિલીગમાં સંગ-2 માનક, તથા દતકહારમાં નદીય અને ચેસ્સરી, . . . ..સહિત, ... ... .. .. સહિત, લીલી અને સુકી ઉત્પત્તિની આવક સહિત, અન્ન અને સુવર્ણ, અને વેઠના હકક સહિત, ભૂમિચ્છિદ્રના ન્યાયથી, પાણીના અદથી ( દાનને અનુમતિ આપી ) મેં આપ્યાં છે. આથી ભગવાન શાય-ભિક્ષુસંધની સાથે સંબંધ ધરાવનારે કોઈ પણ આ ગામની જ્યારે ખેતી કરે અથવા ખેતી કરાવે ત્યારે કોઈ પણ પ્રતિબન્ધ કરે નહિ. અને અમારા વશન ભાવિ ભદ્ર કૃપાએ, ઐશ્વર્ય અસ્થિર છે, મનુષ્ય અનિત્ય છે અને ભૂમિદાનનું ફળ (સર્વ રક્ષનારને ) સામાન્ય છે, એમ માની આ અમારા દાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું. જે તે હરી લેશે અથવા તે હરી લેવામાં અનુમતિ આપશે તે પાંચ કુકમને દંડ મેળવશે અને ત્રણ ( જાતનાં ) જીવિતમાં પંચમહાપાપ અને અન્ય અ૯૫ પાપને દેષી થશે. અને કહ્યું છે કે નૃપના દારિદ્રયના ભયને લઈને ધર્મ અર્થે આપેલું જે નિર્માલ્ય અને વાન્ત અન્ન સમાન છે તે કયે સુજન પુનઃ હરી લેશે ? સગર આદિ બહુ નૃપેએ પૃથ્વીને ઉપભેગ કર્યો છે. જે સમયે જે ભૂપતિ, તેને તેનું ફળ છે. મારા સ્વમુખે દેવાએલી આજ્ઞા : મારા, મહારાજ ગુહસેનના સ્વહસ્ત. સંધિવિગ્રહાધિકરણધિકૃત સ્કન્દભઠ્ઠી લખાયું. સં. ૨૪૬ ૧ ઈ. એન્ટી. વો. ૪ પા. ૧૭૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ નં. ૩૫ વલભી રાજા ગુહસેનના સમયના માટીના ઘટના અવશેષ ઉપરનો લેખ ( સંવત ૨૪૭ ) વળાના દરબારમાં તરતમાં જ મળી આવેલ એક મેટા માટીના ઘટનો ભાગ મને બતાવવામાં આવ્યે હતું. તેના ઉપર નીચે પ્રમાણે વલભી લિપિમાં લખેલો લેખ હતે. તે લિપિની પ્રતિકૃતિ નીચે આપી છે : अक्षरान्तर . . ૨૦૦] ૪૦ ૭ ધી ગુનઃ ઘટ .. . . . પહેલે શબ્દ સુવિખ્યાત વલભી રાજા ગુહસેનનું નામ છે, જેનાં કેટલાંક દાનપત્ર સંવત ૨૪૬,૨૪૭ અને ૨૮ નાં છે. બીજા શબ્દથી ઘટની જ સૂચના સાફ રીતે જણાય છે. ઘટ પહે લાંની સંધિ ભૂલાઈ ગઈ છે. વિધિનું ત્રીજું ચિહ્ન, ૭ માટેનું, સુરક્ષિત છે. તે પહેલાંનું ચિહ્ન - થોડું નાશ પામ્યું છે. આ ચિહ્ન કદાચ ૨૦૦, અથવા ૧૦, ૨૦, ૩૦ અથવા ૪૦ હેવું જોઈએ કારણ કે ગુહસેનનું રાજ્ય ધ્રુવસેન ૧(૨૦૭ )ના સમય અને ધરસેન ૨ જા(૨પર)ને વહેલામાં વહેલા સમય વચ્ચે હતું. પંડિત ભગવાનલાલ ઇંદરજીના પત્રક પરથી જાણી શકાય છે કે તે ચિહ્ન ૪૦ નું છે. તદ્દન નાશ પામેલું પહેલું ચિહ્ન ખરેખર ૨૦૦ છે. ઈ. એ. વ. ૧૪ પા. ૭૫ ઈ. હુશે. વીએના, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ ગુહુસૈનનાં તામ્રપત્રા' સંવત ૨૪૮ આશ્વિન વદ ૧૪ ગુહુસેનનું દાન ૧૪” અને ૯” નાં એ પતરાંઓ પર કેાતર્યું છે. કડી અને મુદ્રા જે બન્ને પતરાંઓને જોડાએલાં રાખતાં હતાં તે સાચવેલાં છે અને મુદ્રા ‘ શ્રીભટાર્ક ' લખાણુ સહિત બેઠેલા વૃષભનું હંમેશનું નિશાન ખતાવે છે. મુદ્રા તેના સ્થાનમાંથી ખળથી તેડી લીધેલી છે તેથી કડીના કાણા આગળના પતરાના ભાગોને ઈજા થઈ છે. બન્ને પતરાં ઘટ્ટ કાટથી ઢંકાએલ છે. પતરા ૧ લા ઉપર ઘણા જ ઘેાડા શબ્દો વંચાય છે. પણ તેએ એટલું જણાવવા પૂરત છે કે આ દાનપત્ર વલભીમાંથી લખાયું હતું અને પહેલું પતરું ધ્રુવસેન ૧. અને ધરસેન ૨ નાં જ્ઞાનપત્રમાંથી પિરિચત છે તે પ્રમાણે, ભટ્ટારકથી ધરપટ્ટ સુધી વંશાવળી સિવાય કંઈ ખીજું દર્શાવતું નથી. નં૦૩૬ પતરૂ બીજું દાન દેનાર ગ્રુહુસેનના વર્ણનના છેલ્લા ભાગથી શરૂ થાય છે. ત્યાં સર્વથી મહત્વના હેવાલ આવે છે. કારણ કે પંક્તિ ર માં શ્રીમાન્ નૃપ ગૃહસેન પરમે પાસક, બુદ્ધના ‘પરમભક્ત' છે, જેમાંથી જણાય છે કે આ નૃપ ખરેખર યુદ્ધપંથમાં બદલાઈ ગયા હતા. પહેલાં પ્રકટ થએલા દાનપત્રમાં ( ઈ. એ. વૉ. ૪ પાનું ૧૭૪ ) તે હજી પણ શિવમત પેાતાના કહેતા અને પેાતાને પરમ માહેશ્વર હેડાવતા. " દાનનું પાત્ર, ( પંક્તિ ૬-૭ ), રાજસ્થાનીય શૂરને ( પંક્તિ ૭ ) અર્પણુ થએલા ભટારક વિહારના સમીપમાં શ્રી મિમ્માએ બાંધેલા અભ્યન્તરિકા વિહારમાં વસતા, અને (હીનયાનના ) ૧૮ મતના અભ્યાગત ભિક્ષુકેાના સંઘ છે. ભટારક એ વંચાણુ ને તદ્ન નક્કી હાય તેા વલભી વંશના સ્થાપનાર યુદ્ધમતને સહાય આપતે તે સાબિત થાય, તેથી તે કંઈક મહત્વનું થઈ પડશે આ “ ભટારક વિહાર “ રાજસ્થાનીય શૂરાય પ્રસાદીકૃત ” એ જણાવે છે તેમ પાછળથી તેના મૂળ આશયથી બદલાઈ ગયા હૈાવા જોઇએ. મિમ્મા, ખરેખર, ધ્રુવસેન ૧ અને ગુહુસેનનાં પૂર્વે પ્રકટ આવે છે તે શ્રી હુડ્ડા સમાન ખૌદ્ધ બ્રહ્મચારિણી હતી. દાનની વસ્તુ વચ્ચીશીવચહુમૂલ્યામે યુદ્ધવિમળેતો જેના અર્થ હું પ્રયાગ તરીકે વટસ્થલીકાપ્રાય(?)ના બહુમૂલા શ્યામશેર અને દાસક અસ્રથી આપવાની ઉપજ ( આય ) એમ કરૂ છું. થયેલાં દાનપત્રમાં જેનું નામ વનવાસના(યઃ ( પંક્તિ ૫ ) છે, ગામમાં ચેષ્ડવક ગેાપક, સુખી તિથિ અને સંવત કદાચ ૨૬૮, આયુજ વદિ ૧૪ છે. પણ ત્રીજી' ચિહ્ન જનરલ કનિંગહામે ૪૦, અને પંડિત ભગવાનલાલ ઈન્દ્રજી અને પ્રેફેસર ભાણ્ડારકરે ૫૦ વાંચેલ છે. ઈ. એ. વાઁ. ૪ પાનાં ૧૭૪ માં તેને ૬૦ વાંચવાનું પસંદ કરવા માટેનું કારણ આપ્યું છે. હું માનું છું કે આ સવાલ માટે વધુ વિચાર જરૂરનેા નથી, પણ તેના નિર્ણય કરવા વધારે દાનપુત્રા જોઈએ છે. છેલ્લું ચિહ્ન પ્રો. ભાંડારકરે ૬ માટે ગયું છે. પણ ૬ માટે જૂદુ ચિહ્ન છે. પંડિત ભગવાનલાલે મ્હારી સાથે ગયે વર્ષે કરેલી આ વિષયની ચર્ચાથી મ્હારૂં. ચાણ સૂચવાયું હતું. ગૃહસેન રૃપે તેનાં શાસન આપેલા રાજપુરૂષામાં ખીજાં દાનપત્રોમાં નહી દÎવેલા એ રાજપુરૂષા છે--અનુત્પન્નાદાન સમુગ્રાહક અને શૌલ્કિક. પાછળના શુલ્ક અથવા ક ઉઘરાવનાર જકાત ખાતાના અધિકારીએ કદાચ છે. ખીન્ને રાજપુરૂષ જેને આપણું દાન એ વખત ગણાવે છે તે રાજસ્થાનીય ' માટે ક્ષેમેન્દ્રના લેકપ્રકાશમાં કેટલીક હકીકત મળી છે. ત્યાં કહ્યું છે કે— પ્રક. ૪ ( શરૂઆત ) < प्रजापालनार्थमुद्वहति रक्षयति स राजस्थानीयः ॥ જે પ્રજાપાલનનેા હેતુ પૂર્ણ કરે છે અને તેમને રહે છે તે રાજસ્થાનીય કહેવાય છે. ૧ ઇ. એ. વેા. ૫ પા, ૨૦૬ જી. બ્યુલર ૨૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं बीजूं १ प्रार्थनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारीव सकलभुवन मण्डलाभोग २ प्रमोदः परमोपासकः महाराजश्रीगुहसेन कुशलीसानेवायुक्तकविनियुक्तक ... ... महत्तर* ॥ चाट३ भटभुवाधिकरणिकदाण्डपाशिकचोरोद्धरणिकानुत्पन्नादानसमुद्राहकशौकिकरा जस्थानीयकुमारानमात्यादिकान्यांश्च यथा ४ संवध्यमानकान्समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रोः पुण्याप्यायना स्र्थमात्मनश्चैहिकामुष्मिकयथाभि५ लपितफलावाप्तये वटस्थलीकापायीयबहुमुलाग्रामे कुटुंबिश्यामणेरगोपकडेण्डवक__दासकास्त्रायस्सोद्रङ्ग सोपरि६ करास्सभुतवाप्रत्या यः सर्वधान्यहिरण्यादेया सोत्पद्यमानविष्टिकः राजस्थानीय शूराय प्रसादीकृत७ भटार्कविहारप्रत्यासन्नमिम्मापादकारिताभ्यन्तरिकाविहारे नानादिगभ्यागताष्टाद शनिकायाभ्यन्तरार्यभिक्षुसङ्घाय८ ग्रासाच्छादनशयनासनग्लानभैषज्यादिक्रियोत्सर्पर्णाथमाचन्द्रार्कार्णवसरिक्षिति स्थितिसमकालीनंभूमिच्छिद्रन्यायेन प्रति९ पादितं यतोस्य न कैश्चित्परिपन्थना कार्यागामिभद्रनृपतिभिश्चास्मुद्वंशजैरनित्या___ न्यैश्वर्याण्यस्थिरंमानुष्यं सामान्य च १० भुमिदायफलमवमच्छद्भिरयमस्मदायोनुमन्तव्यः परिपालयितव्यश्च यश्चैनमाच्छि न्यादाच्छिद्यमानंवानुमोदेत स पञ्चभि११ महापातकैरसोपपातकैस्संयुक्तस्सयादपि च । बहुभिर्वसुधा भुक्ता राजभिस्स गरादिभिः यस्ययस्य यदा १२ भूमिः तस्यतस्य तदा फलम् ।। यानीह दारिद्यभयान्नरेन्द्रर्द्धनानिधर्मायतनीकृतानी निर्माल्यवान्त१३ प्रतिमानि तानि को नाम साधु: पुनराददीत ॥ लक्ष्मीनिकेतं यदपाश्रयेण प्राप्तोसि ... ... ... १४ ... ... पक्षंन्येव च पुण्यान्यभिवाद्धा यथा न कर्शनीयो झुपकारिपक्ष इति १५ स्वमुखाज्ञा ॥ लिखितं सन्धिविग्रहाधिकरणाधिकृतस्कन्दभटेनेति सं आश्वयुजबदि २५.२ महत्तर २५ष्ट १. ५. ५ वटस्थ संशयवाणुछ. . ५ वांया करस्स; देयः पं. ७ भट्टार्क सं२५ વાળું છે. ૫. ૧૪ છેલ્લા પાંચ શબ્દો સિવાય બધું અસ્પષ્ટ અને શંકાસ્પદ છે. - - --- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ નં. ૩૭ જામનગર સ્ટેટ તાબે બાસ્કેડી ગામમાંથી મળેલ રાજા ગુહસેનના સમયને શિલાલેખ કાઠિઆવાડમાં પોરબંદરથી ઈશાન કોણમાં લગભગ ૨૦ માઈલ પર આવેલા રાવળ હાલનાં બાકડિ નામે ગામડામાં આ લેખવાળે ૫થર મળી આવ્યા હતા. તે ભાવનગરના મ્યુઝીયમમાં રાખે છે. લેખ ૩ પંક્તિઓને છે, અને ૧૮”૭” માપને છે. જો કે તેની બધી બાજુઓ તથા ખૂણાઓ કપાઈ ગયા છે. તેમાં રાજા ગુહસેનનું નામ આપેલું છે. પણ ઘણું ખરા અક્ષરે ન હોવાથી તેની તિથિ મળી શકતી નથી. એટલે શી બાબતને આ લેખ છે તે કહી શકાતું નથી. ભાષા સંસ્કૃત અને લિપિ વલભી છે. જામનગર સ્ટેટના રાવલ તાલુકામાં કલ્યાણપર મહાલનાં બાણુકેડિ ગામના પટેલને ફ ખેરાવતાં આ શિલાલેખ મળ્યું હતું. પરંતુ પત્થર ભાગી ગયેલો હેવાથી ગુહસેનના નામ સિવાયનું બીજું કાંઈ જાણી શકાતું નથી. अक्षरान्तर वविप ख दाहेनलमहरगुह सेनरनहोन • પ્રા. સં. ઈ. ૫. ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ i૦ ૩૮ ધરસેન ૨જાનાં ઝરનાં તામ્રપત્રા' ગુ. સં. ૧૫૨ ( ઈ. સ. ૫૭૧-૭૨ ) ચૈત્ર વ. ૫ કાઠિયાવાડના અમરેલી પરગણામાંના ઝર ગામમાંથી મળેલાં ધરસેન ૨ જાનાં ગુ. સં. ૨૫૨ ( ઈ. સ. ૫૭૧-૭૨ )નાં તામ્રપત્રોની પ્રતિકૃતિ, અક્ષરાન્તર અને ભાષાન્તર કર્નલ. જે. ડબ્લ્યુ વેટસન પેાલીટીકલ એજન્ટ કાઠિયાવાડ મારફત ભાવનગરના મી. વજેશંકર ગૌરીશંકર એઝા તરફથી મને મળ્યાં હતાં. તે પતરાં મી. વજેશંકરને મળ્યાં હતાં અને તે તેમની પાસે છે. આખાં તામ્રપત્રો પ્રસિદ્ધ કરવા કાંઈ જરૂર નથી પણ તેનું ટુંક વર્ણન આ નીચે આપું છઉં. આ દાનપત્રનાં એ પતરાં છે અને તેનું માપ ૧૧”×૮” છે. તેએ સુરક્ષિત છે. પહેલા પતરામાં ૧૬ પક્તિ અને મીામાં ૧૮ પંક્તિઓ છે. લીપિ તે વખતના વલભી પતરાંની જ છે અને ભાષા સંસ્કૃત છે. આ ઇંડીયન એન્ટીકવેરીમાં પ્રસિદ્ધ થએલ આ જ રાજાનાં સં. ૨૫૨ નાં ત્રણ તામ્રપત્ર ( વા. ૭ પા. ૬૮, વેા. ૮ પા. ૩૦૧, વેા. ૧૩ પા. ૧૬૦ ની માફ્ક જ વંશાવલી વિભાગ છે, તેપણ નીચેના ઘેાડા ભાગેા સાચે પાઠ ચાક્કસ કરવાને જરૂરના હાઇ નીચે આપું છઉં. પંક્તિ ૩ સેનાપતિ ભટાર્ક . . د. .. " ૪ તેના દીકરા સેનાપતિ ધરસેન હતેા. ૯ ૭. તેના નાના ભાઈ મહારાજા દ્રાસિંહ હતા. તેના નાના ભાઈ મહારાજા ધ્રુવસેન હતા. તેના નાના ભાઈ મહારાજા ધરપટ્ટ હતેા. ૧૦ ૧૫ તેના દીકરા મહારાજ ગુહુસેન હતા. ૧૯ તેના દીકરા સામન્ત મહારાજા શ્રી ધરસેન હતા. .. આ ધરસેન કુશળ હાઇને વલભીમાંથી પાવાના આયુક્તક વિગેરે અમલદારને હુકમ કરે છે કે ખલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહેાત્ર અને અતિથિ એમ પંચમહાયજ્ઞાના પાષણ માટે બ્રહ્મદેવ તરીકે દાન આપેલ છે. તે દાન બ્રહ્મપુરના રહેવાશી ભાર્ગવ ગોત્રના અને મૈત્રાયણુક માનવક શાખાના બ્રાહ્મણ ચહરને આપવામાં આવ્યું છે. દાનમાં નીચે મુજબ આપેલ છે. ( ૧ ) ખિત્વખાત સ્થલીમાં દ્વીપનક પેઠમાં વટગ્રામ ( પં. રર ) ( ૨ ) ખિવખાતની ઉત્તર સીમમાં સેાપાદાવર્ત્ત જમીન. તે ભટાર્કભેદની ઉત્તરે, રાડાની પૂર્વે અને અગ્નિલિકવહની પશ્ચિમે હતી. ( ૩ ) તે જ વિભાગમાં આસપાસની ૨૫ પાદાવર્ત જમીનસહિત વાવ. ( ૪ ) ઝરી સ્થલીમાં વેલાપદ્રકની પૂર્વ સીમામાં રાજમાર્ગથી દક્ષિણે, ઝઝઝકના ક્ષેત્રની પૂર્વમાં, ધિકૂપકની સીમાએ ના સંગમથી પશ્ચિમે અને ભ્રામરકલ્પ ગ્રામના રહેવાસી ખણ્ડકના ક્ષેત્રથી ઉત્તરે ૧૬૦ પાદાવર્ત્ત જમીન. ( ૫ ) તે જ ગામની દક્ષિણ સીમમાં ૨૫ પાદાવર્ત્ત જમીન. પંક્તિ ૨૮ થી ૩ર માં દાનને અવરોધ વિગેરે ન કરવા માટેની આજ્ઞામે તથા શાપસૂચક એ શ્લેાકેા છે. પંક્તિ ૩૩—કૃતક ાિંખર હતા અને લેખક સંધિવિગ્રહાધિકૃત સ્કન્દ ભટ હતા. પછી સાલ નીચે મુજખ આપેલ છે; ૨૫૨ ચૈત્ર વ. ૫. મહારાજા ધરસેનના હસ્તાક્ષર છે. ૧ ઇ. એ. વા. ૧૫ પા. ૧૮૭ ડૉ. લીટ. ભા. પ્રા. સં. ઈ. પા. ૩૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ धरसेन २ जानां ताम्रपत्री अक्षरान्तरमांथी अमुक भाग पतरूं पहेलं १ ओं स्वस्ति वलभीतः प्रसभ ... ... ... ... १६ सहस्रोपजीव्यमान ... ... ... ... ... ... पतरूं बीजुं १७ धनुर्धरः प्रथमनरपतिसमभिसृष्टानामनुपालयिताः... ... १८ ... ... १९ परममाहेश्वरसामन्तमहाराजश्रीधरसेनः कुशली सर्वानेव ... २० ... ... ... ... ... ... वस्संविदितं यथा मया माता२१ पित्रोः पुण्याप्यायननिमित्तमात्मनश्चैहिकामुष्मिक यथाभिलषितफलावाप्तये ब्रह्मपुर निवासि भार्गवसगोत्रमैत्रायणरमनकवस २२ ब्रह्मचारिब्राह्मण च्छच्छराय विल्वखाभस्थल्यदीपनक पेथवटग्र[ग्रा ]मः विल्व____ खाभस्थलेरु( ल्याउ )त्तरसीन्नि भट्टाभदोदुत्तरतः वल्मीकात् २३ पूर्वतः अम्रिलिकवहादपरतः त्रिभिराघाटनैर्विशुद्धं पादावर्तशतं तथा त्रैवाष्टमे दिग्भागे वापी पञ्चविंग( श)त्पादावर्त्तप्रतिसरा २४ तथा झरिस्थल्यां वेलापद्रकग्रामपूर्वसीम्नि महापथाद्दक्षिणतः झञ्झकक्षेत्रात्पूर्वतः दधिकूपकसीमसन्ध्यपरतः भ्रामरकूल्य २५ ग्रामनिवासि खण्डकक्षेत्रादुत्तरत एवं चतुर्वि( भि )राघाटनैर्विशुद्धं पादावर्तशतं षष्ठयधिकं तथास्मिन्नेव दक्षिणसीम्नि पादावर्ताः २६ पञ्चविंश( श )तिः सर्वमेतत्सोद्रङ्गं सोपरिकरं . ... ... २७ .... भूमिच्छिद्रन्यायेन बलिचस्वैश्वदेवामिहोत्रातथा( तिथि ) पंचमहायज्ञिकना ( याज्ञिक )क्रियाणां समुत्सर्पणार्थआचन्द्रार्क ( की ) ३१ ... षष्टि वर्ष... ३२ ... ... स्वदत्तां परदत्तां वा ... ३३ स्वहस्तोमम महाराजश्रीधरसेनस्य दूतकश्चिर्बिरः लिखितं सन्धिविग्रहाधिकृत स्कंदभटेन २५२ चैत्र. व. ५ १ ॥. प्रा. सं. ४. पा. १-२ भाथी. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ નં. ૩૯ ભાવનગર તાબે મહુવા પાસે કતપુર ગામેથી મળેલાં ઘરસેન ૨ જાનાં તામ્રપત્રો સંવત ૨૫ર વિશાખ વદ ૫ (ઈ. સ. ૧૭૧-૭૨) ભાવનગર તાબે કાઠિવાડના દક્ષિણ કિનારા પરનું મહુવા બંદર એક હાનું શહેર છે. અને જ્યાંથી આ પતરાંઓ મળ્યાં છે તે કતપુર ગામ તેની પૂર્વમાં બે મૈલપર આવેલું છે. આ બન્ને પતરાંઓ, વલભી રાજાઓની મુદ્રા તથા બને પતરાંઓ જોડાએલાં રાખવા માટે પસાર કરેલી કડીઓ સહિત, ભાવનગરના મ્યુઝીયમમાં રાખ્યાં છે. કાટને લીધે બીજા પતરાંના થોડા અક્ષરો ઝાંખા થઈ ગયા છે પણ તે સુરક્ષિત સ્થિતિમાં છે. તે ઉકેલવામાં કાટને લીધે કંઈ પણ હરકત થતી નથી. તેનું મા૫ ૧૦૪૭” છે અને તેમાં અનુક્રમે ૧૬ અને ૧૭ પંક્તિઓ ફક્ત એક બાજુએ લખેલી છે. વિશાખ અને બપા નામના કેઈ બ્રહ્મચારીઓને અમુક યજ્ઞ કરવાના બદલામાં ડામરિપટકની પૂર્વ તરફની સરહદ ઉપર એક ખેતરનું દાન બાબતને આ લેખ છે. તે વલભી સંવત ૨પર (ઈ. સ. ૧૭૧-૭૨ )ને છે. તે સંરકત ગદ્યમાં લખેલે છે. અને લિપિ વલભી છે. ૧ પ્રા. સ. ઈ. ૫. ૩૫-૩૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ भावनगर ताधे महुवा पासे कतपुर गामेथी मळेलां धरसेन २ जानां ताम्रपत्रो ६५ अक्षरान्तर पतरूं पहेलं १ स्वस्ति विजयस्कंधावारात् भद्रपत्तनकवासकात् प्रसभप्रणतामित्राणां मैत्रकाणाम तुलबलसंपन्नमण्डलाभोगसंस२ क्तप्रहारशतलब्धप्रतापः प्रतापोपनतदानमानार्जवोपार्जितानुरागानुरक्तमौलभृता ( त्या )मित्रमित्रश्रेणीबलावाप्तराज्यश्री( :) ॥ ३ परममाहेश्वरः श्रीसेनापतिभटार्कः (कस्त )तस्यसुतःत( तस्त)त्पादरजोरुणावनतक तशिरा(:)शिरोवनतशत्रुचूडामणिप्रभाविच्छुरितपाद ४ नखपंक्तिदीधितिर्दीनानाथकृपणजनो(प)जीव्यमानविभवः परममाहेश्वरः श्रीसे नापतिधरसेनः त( नस्त )स्यानुजः त( जस्त )त्पादाभिप्रणाम ५ प्रशस्ततरविमलमौलिमणिर्मन्वादिप्रणि( णी )तविधिविधानधर्मा धर्मराज ईव विहितविनयव्यवस्थापद्धतिरखिलभुवनमण्डलाभोगै ६ कस्वामिना परमस्वामिना स्वयमुपहितराज्याभिशे(षे)को महाविश्राणनावपूत राज(ज्य )श्रीः परमागहेरो( परममाहेश्वरो)महाराजश्रीद्रोणसिंहः सिंह ७ इव तस्यानुजः स्वभुजबलपराक्रमेण परगजघटानीकानामेकविजयी शरणैशि( षि) णां शरणमवबोद्धा शास्त्रार्थतत्त्वानां कल्पत ८ रुरिवसुहृत्प्रणयिनां यथाभिलषितकामफलोपभोगदः परमभागवतः महाराजश्रीध्रुव सेनंः त( स्त )स्यानुजः त( स्त)च( च )रणारविन्दप्रणतिप्रवि ९ धौताशेषकल्मषः सुविशुद्धस्वचरितोदकक्षालितसकलकल( कलि )कलंकः प्रसभ निर्जितारातिपक्षप्रथितमहिमा परमादित्यभक्त१० श्रीमहाराजद्ध(ध )रपट्टः त(स्त )स्यात्मजः त( स्त)त्पादसपर्यावाप्तपुण्योदयः शैशवात्प्रभृतिखङ्गद्वितीयबाहुरेव समदपरगजघटा ११ स्फोटनप्रकाशितसत्त्वनिकषः त( स्त प्रभावप्रणतारातिचूडारत्नप्रभासंसक्तसस्त्व्य (व्य) पादनखरश्मिसंहतिः सकलस्मृतिप्रणीत १२ मार्गसम्यक्परिपालनप्रजाहृदयरंजनादन्वर्थराजशब्दो रूपकान्तिस्थैर्यगाम्भीर्य बुद्धिसंपद्भिः १३ स्मरशशाङ्कादिराजोदधित्रिदशगुरुधनेशानतिशयानः शरणागताभयप्रदानपरतयात णवदपास्ताशेषस्वकार्य १४ फलप्रार्थनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृदयः पादचारीवसकलभुवनमण्डलाभो गप्रमोदः परममाहेश्वरः श्रीमहाराज १५ गुहसेनः त(स्त )स्य सुतः तत्पादनखमयूखसंताननि स्मृ तजान्हवीजलौघ. विक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानभोगसंप १६ द्रूपलोभादिवाश्रितः सरसमाभिगामिकैर्गुणै( : )सहनशक्तिशिक्षाविशेषविस्मापिता खिलधनुर्धरः ।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ६६ गुजरातना ऐतिहासिक लेख पतरूं बीजुं १ प्रथमनरपतिसमभिसृष्टानामनुपालयिता धर्म्यदा यानामपाकर्त्ता प्रजेोपघातकारिणा २ मुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य संहतारा तिपक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमः ॥ ३ विक्रमोपसंप्राप्त विमलपार्थि ( व ) श्री ( : ) परममाहेश्वरः श्रीमहाराजधरसेन कुशली सर्व्वानेवायुक्त कि ( क ) विनियुक्तक ४ द्राङ्किकमहत्तरचाटभ ( ट ) ध्रुवाधिकरणिकदण्डपाशिकराजस्थ ( स्था ) नीयकुमारामात्यादीनन्यांश्चयथासंबध्यमानकान् ५ समाज्ञापयत्यस्तु व ( : ) संविदितं यथा मया मातापित्रोः पुण्याप्यायनायात्मनाश्चैहिकामुष्मिक यथाभिलषितफलावाप्तये ६ वहपलिकस्थल्यां डामरिपाटकग्रामे पूर्व्वेसीग्निक्षेत्रपादावर्तषष्टि ( : ) साङ्गा सपरिकरा सवातभृत ७ घाण्या (न्य ) हिरण्यादेया सोत्पद्यमानविष्टिकासमस्त राजकीयानामहस्तप्रक्षेपणीया भूमिच्छिद्रन्यायेन छन्दोग ८ सब्रह्मचारिकश्यपसगोत्रब्राह्मण विशाख बप्पाभ्यांबलिचरुवैश्वदेवाग्निहोत्रातिथिपञ्चमहायाज्ञिकानां क्रियाणां ९ समुत्सर्पणार्थमाचन्द्रार्कार्णवसरित्क्षितिस्थिस्ति ( ति ) समकालीनं पुत्रपौत्रान्वयभोग्याउदकसर्गेण ब्रह्मदेये १० निसृष्टायतोस्योचितया ब्रह्मदेयस्थित्या भुंजतः कृषतः कर्षयता व्त्रा (वा) न कैश्चित्प्रतिषेधे वर्तितव्य ११ मागमिभद्रनृपतिभिश्चास्मद्वंशजैर नित्यान्यैश्वय्र्याण्यस्थिरं मानुष्यं सामान्यं च भूमिदानफलमवगच्छद्भिः (श्च ) १२ अयमस्मदा ( द्दा ) योनुमन्तव्य ( : ) परिपालयितव्यश्चयश्चैनमाच्छिद्य दाच्छिद्यमानंवानुमोदेत सपञ्चभिर्महापातकैः सोपपात १३ कै (:) संयुक्तः स्यादित्युक्तंच भगवता वेदव्यासेन व्यासेन षष्टिवर्षसहस्राणि स्वर्गे तिष्ठतिभूमिदः आच्छेत्ता चानुमन्ता च १४ तान्येव नरके वसेत् । विध्याटवीष्वतोयासु शुष्ककोटरवासिनः कृष्णाहयोहि जायन्ते भूमिदायहरानराः पूर्व्वदतां द्विजा १५ तिभ्यो यत्नाद्रक्षयुधिष्ठिर महीं महिमतां श्रेष्ठ दानाच्छ्रेयोनुपालनं बहुभिर्व्वसुधा भुक्ता राजभिः सगरादिभिः यस्य यस्य १६ यदा भूमिः तस्य तस्य तदा फलं । यानीहदारिद्रभयान्नरेंद्रैर्धनानि धर्मायतनीकृतानि निर्माल्यवान्तप्रतिमा नि १७ तानि को नाम साधुः पुनराददीत इति ॥ लिखितं सन्धिविग्रहाधिकृतस्कन्दभटेन ॥ सं. २५२ वैशाख बहु ५ १८ स्वहस्तोमम महाराजश्री धरसेनस्य ॥ ह. चिर्बिरः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ धरसेन २ जानां ताम्रपत्रो “ભાષાન્તર ” ભદ્વપત્તનકમાં છાવણી નાંખી રહેલી વિજયી સેનામાંથી, મહારાજ ધરસેન, જેણે પોતાના પિતાના પાનખમાંથી નિકળતાં કિરણરૂપી ગંગાપ્રવાહ વડે પોતાનાં બધાં પાપ ધોઈ નાખ્યાં છે. જે પોતાના સૌંદર્યથી જાણે ખેંચાઈ આવ્યા ન હોય તેવા સઘળા સદગુણો વડે સંપન્ન છે, જેની લક્ષમીનો પ્રભાવ પોતાના અસંખ્ય મિત્રોનો આરામ થઈ રહ્યો છે. જે પે કુદરતી બળ તથા ચાતુર્ય વડે ધનુર્વિદ્યામાં કુશળ એવા સઘળાને આશ્ચર્ય પમાડ્યા છે, જે પ્રથમના રાજાઓનાં સારાં ધામક દાને ચાલુ રાખે છે, ને પોતાની પ્રજાને પીડા કરતી દરેક ઉપાધિ દૂર કરે છે, જેનામાં શ્રી અને સરસ્વતી અને વાસ છે, જે શત્રુઓની લમીનો હોશિયારીથી ઉપભોગ કરે છે, જેને રાજ્યપદ સીધી રીતે પ્રાપ્ત થયું છે, અને જે કાંકરને મહાન ભક્ત છે અને જે મહારાજ શ્રીરાહસેનના પુત્ર હતા, જેણે (ગુહસેને) પોતાના પિતાના પાદસેવનથી આધ્યાત્મિક કલની પ્રાપ્તિ કરી હતી, જેણે પોતાની બાલ્યાવસ્થાથી જ ફક્ત એક તલવારની જ મદદથી શત્રુઓના મદાંધ ગજેનાં મસ્તક ભેદી અપૂર્વ શૌર્યની નિશાનીઓ બતાવી હતી, જેના ડાબા પાદનખન કિરણે પોતાની સત્તાને નમવા ફરજ પાડેલા શત્રુઓના મુગટનાં જવાહિરોના તેજ સાથે મળેલાં હતાં, જે સ્મૃતિઓના બધા આદેશ પ્રમાણે વર્તન કરી, પિતાની પ્રજાનાં હૃદયેને રંજન કરવા રાજા નામ ધારણ કરવાને સંપૂર્ણ રીતે લાયક હતું, જે સૌદર્યમાં કામદેવથી, શેભામાં ચન્દ્રથી, ર્યમાં હિમાલયથી, ગભીરતામાં સમુદ્રથી, જ્ઞાનમાં બહસ્પતિથી અને લમીમાં કુબેરથી પણ અધિક હતા, જે શરણાગતને રક્ષણ આપતો, અને એટલા માટે જે પોતાનું સર્વસ્વ એક તૃણવત્ સમજી આપી દેતે, જે વિદ્વાનોને તેઓની મહેનત બદલ માગવા કરતાં પણ વધારે આપી તેમનાં હૃદયને ખુશ કરતો, જે જાણે સમસ્ત જગને સાક્ષાત આનંદ જ હોય તે હતો, જે શંકરને મહાન ભક્ત હતો, અને જે શ્રી મહારાજ ધરપટ્ટને પુત્ર હતો, જેણે (ધરપટ્ટ) તેને પ્રણામ કરી પિતાના સર્વ પાપો ધોઈ નાખ્યાં હતાં, જેણે પિતાના સુચરિતથી કલિ સાથે આવેલી બધી દુષ્ટતા ધોઈ નાંખી હતી, જેની કીર્તિ શત્રુઓને પરાજય કરવાથી સર્વત્ર પ્રસરી હતી, જે સૂર્યને મહાન ભક્ત હતો, અને જે મહારાજ શ્રી ધ્રુવસેનને ન્હાનો ભાઈ હતું જેણે (ધ્રુવસેન) પિતાના બાહુબળ વડે શત્રુઓના અસંખ્ય હાથીઓનાં ટેળાંઓ પર વિજય મેળવ્યો હતો, જે શરણાગતનું રક્ષણ કરતા હતા, જે ધર્મમાં નિપુણ હતો, જે મિત્રો અને સંબંધીઓની ઈચ્છાઓ પાર પાડવાને લીધે કલ્પતરૂ સમાન હતો, જે ભગવાનને મહાન ભક્ત હતો, અને જે સિંહસમાન મહારાજ શ્રી દ્રાણસિંહને ખ્યાને ભાઈ હતું જેના (કણસંહના) મુગટનું મણિ પોતાના બંધુને નમન કરવાથી પવિત્ર થયું હતું, જે મનુ વગેરેના આદેશનું પાલન એજ ધર્મ માનતો હતો, જે સાક્ષાત ધર્મ જ હતું, જેણે નમ્રતા અને ફરજના નિયમે કર્યા હતા, જેને રાજ્યાભિષેક પરમસ્વામિએ પોતે કર્યો હતો, જેની રાજ્યલક્ષમી ધાર્મિક દાનાને લીધે પવિત્ર થઈ હતી, જે શંકરને પરમ ભક્ત હતા, અને જે શ્રી સેનાપતિ ધરસેનને હાનો ભાઈ હતો, જેનું (ધરસેનનું) મસ્તક પિતાના પિતાને નમઃ વાથી તેની ચરણરજથી લાલ થયું હતું, જેના પગના નખોનું તેજ શત્રુઓનાં નમેલાં મસ્તકેના મુગટનાં રત્નના તેજમાં ભળવાથી વૃદ્ધિગત થતું હતું, જેના તેજને લીધે ગરીબ, નિરાધાર અને દુઃખી લોકો પોતાનું જીવન ટકાવી શકતા હતા, જે શંકરને મહાન ભક્ત હતા, અને જે શ્રી સેનાપતિ ભટ્ટારકને પુત્ર હતું, જેણે (ભટ્ટારકે) પોતાના અસંખ્ય મિત્રોના મોટાં લશ્કર વડે શત્રુઓને નમાવી કીર્તિ મેળવી હતી, જે પોતાના બળ વડે મેળવેલાં કોમળતા, માન અને દયાળુપણાનાં સુખ ભગવતે હતો, જેણે વંશપરંપરાના સેવકોનાં બળ વડે રાજ્યશ્રી પ્રાપ્ત કરી હતી, અને જે શંકરને પરમ ભક્ત હતા, તે ધરસેન કુશળ હાઈને પોતાની સર્વ પ્રજા, સેવકો, દ્રાર્ષિક (૧) મહત્તર, ચાટભટ, ધ્રુવાધિકરણિકા, દડપાશિક, મંત્રિઓ, રાજકુમારો, અને આ રાજ્યમાં રહેતા લોકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख તેમ જ જેને જેને સંબંધ હોય તેઓની જાણ માટે પ્રસિદ્ધ કરે છે કે વિશાખ અને બપ્પા નામના કશ્યપગોત્રના બ્રાહ્મણ બ્રહ્યચારીઓને ચગ્ય સંકલ્પ સાથે, પિતાના માતાપિતાના પુણ્ય માટે અને પિતાના આ લેક તથા પરાકનાં ઈચ્છિત ફલોની પ્રાપ્તિ અર્થે, વહપલિકસ્થલીમાં આવેલા ડામરિપાટક ગામની પૂર્વની સરહદ પર ખેતી માટે (૬૦) સાઠ પદાવર્તિનું દાન કર્યું છે. તેઓ બન્ને સામવેદને અભ્યાસ કરી, સાથે બલિદાન, ચરૂમ, વિશ્વદેવ, અગ્નિહોત્ર, અને અતિથિ નામના પાંચ યજ્ઞ કરે એટલા માટે આ ક્ષેત્ર સાથેની તથા આસપાસની વસ્તુઓ, તેમાં કુદરતે ઉત્પન્ન કરે અથવા વાયુથી આણવામાં આવેલ એક, સોનું લેવા અધિકાર, તથા ફરજીયાત મારીનું ઉત્પન્ન વિગેરે સહિત આપવામાં આવે છે. આને ઉપભાગ તેના વંશ યાવચંદ્રદિવાકરી કરશે. આ ઉપભેગ કરવામાં અથવા દાન તરીકે આપેલ ક્ષેત્ર ખેડ.' વામાં કોઈએ પણ તેઓને હરકત કરવી નહિ. ઐશ્વર્ય અનિત્ય છે અને મનુષ્ય અસ્થિર છે. તથા આ દાનનું ફલ પણ પોતાને પણ મળવાનું છે, એવું જાણું તેના પછીના રાજાઓએ પણ આ દાનને માન આપવું તથા રક્ષણ કરવું. જે કઈ આ દાન પાછું લેશે અગર તેમ કરવામાં અમેદન આપશે તે ન્હાના અનેક પાપે સાથે હેટાં પાંચ પાપ કરવાના ગુન્હેગાર થશે. ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે –“ જમીનનું દાન કરનાર માણસ સ્વર્ગમાં સાઠ હજાર વર્ષ રહે છે, અને તે પાછું લેનાર અગર લઈ લેવા દેના૨ તેટલો જ વખત નરકમાં રહે છે. પાછું લેનારાએ કાળા સપ થઈ વિધ્યાચલના પાણી વગરના પ્રદેશની સૂકી ગુફાઓમાં રહે છે. હે યુધિઝિર ! રાજાઓમાં શ્રેષ્ઠ ! બ્રાહ્મણોને પૂર્વે આપેલાં દાનેનું ૨ક્ષણ કર. દાન આપવા કરતાં પણ આપેલાં દાનનું રક્ષણ કરવામાં રાજાઓનું વધારે શ્રેય છે. સગર આદિ ઘણા રાજાઓએ ભૂમિને ઉપભોગ કર્યો છે, પણ જે સમયે જે રાજા હોય છે તે જ તેને ઉપભેગ કરે છે. રાજાઓએ જે ધન ધર્મમાં આપેલું છે, તે નિર્માલ્ય અને વમન કરેલી વસ્તુ સમાન છે, કયે સાધુ પુરૂષ નિર્ધનાવસ્થાની બીકે તે પાછું લેશે ? » સંધિવિગ્રહાધિકારી સ્કન્ધભટ્ટે આ લખ્યું છે. ( વલભી ) સંવત ૨પર ના વિશાખ કૃષ્ણપક્ષ ૫ ની તિથિ. આ સ્વહસ્ત મહારાજ શ્રી ધરસેન પોતાના છે. દતક ચિમ્બિર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ નં. ૪૦ ધરસેન ૨ જાનાં ભાડવામાંથી મળેલાં તામ્રપત્રો ગુપ્ત સંવત ૨૫૨ વૈશાખ વદ ૧૫ ( અમાવાસ્યા ) આ બે પતરાંઓ ૨૭ વર્ષ પહેલાં કાઠિવાડના હાલાર પ્રાંતમાં રાજકેટથી અગ્નિકોણમાં ૧૫ માઈલ ઉપર લાડવા નામના મોટા ગામડાંમાંથી મળ્યાં હતાં. તે રાજકેટના વાટસન મ્યુઝીયમમાં રાખવામાં આવ્યાં છે. આ બે પતરાંઓ વલભીની સામાન્ય મુદ્રા વડે જોડેલાં છે; અને તે મુદ્રા પહેલાં પતરાંના નીચેના ભાગમાં એક કાણામાંથી બીજા પતરાના ઉપરના એક કાણામાં પસાર કરેલી છે. બન્ને પતરાંની જમણી બાજુનાં બે કાણાંઓમાંથી પસાર કરેલી કડી ખવાઈ ગઈ છે. પતરાંઓ એક બાજુ લખેલાં અને ઉત્તમ સુરક્ષિત સ્થિતિમાં છે. તેનું દરેકનું માપ ૧૦x૮” છે. લખાણના રક્ષણ માટે ચારે હાંસીયાના કાંઠાઓ વાળી દીધેલા છે. દરેક પતરાપર ૧૬ પંક્તિઓ લખેલી છે. બધા અક્ષરે તદ્દન સીધી લીટીમાં સુંદર અને ચોખા કોતરેલા હે દરેક સહેલાઈથી વાંચી શકાય છે. દરેક અક્ષર આશરે ?” પોહળે અને ફ” ઉંચે છે. પતરાંઓ પૂરાં ?” જાડાં હેવાથી અક્ષરો ઉંડા કોતરેલા છતાં પાછળ દેખાતા નથી. આ દાનપત્ર વલભીમાંથી પરમ માહેશ્વર સામંત મહારાજ શ્રી ધરસેન ૨)એ જાહેર કરેલું છે. અને તે જ રાજાનાં બીજા પાંચ દાનપત્રોનાં વર્ષ તથા તિથિએ, એટલે વૈશાખ બ(હુલ) ૧૫ સંવત ૨પર, આપેલું છે. પ્રશંસાવાળી પ્રરતાવના તથા દરેક રાજાનું વર્ણન પણ ધરસેન ૨ જાનાં પ્રસિદ્ધ થયેલાં બીજાં સર્વ દાનપત્રો પ્રમાણે જ છે. પરંતુ તેના પૂર્વે ગુહસેને છોડી દીધેલ “સામંત 'ને ઈદકાબ ધ્રુવસેન ૧ લાની માફક તે પણ ધારણ કરે છે. તેના દાદાનું નામ ધરપડ લખ્યું છે, જ્યારે એક વધારાના અપવાદ સિવાય, તેના બીજા દાનપત્રોમાં ધરપટ્ટ અથવા ધરપણું લખેલું છે. દાન લેનાર આનર્તપુરના રહીશ, અથર્વવેદના વિઘાથી, કૌશવસ ગોત્રના રૂકાશને રૂદ્રગોપ નામને બ્રાહ્મણ છે. આ બ્રાહ્મણનું ગોત્ર વિચિત્ર છે. આ ગેત્રવાળે બ્રાહ્મણ મારા જાણવામાં નથી. દાનમાં આપેલી વસ્તુ, આંબરેણુ સ્થલી( પ્રદેશ)(પ્રાપીય)માં આવેલું ગામ ઈષિકાનક ૩૪, ૩પરિવર, વિગેરે સાધારણ હક્ક સંહિત છે. દાન આપવાને ઉદ્દેશ બ્રાહ્મણોને અપાતી દરેક દક્ષિણના હેતુ મુજબ, પાંચ યજ્ઞો કરાવવાનો છે. દાનપત્રમાં સંબોધન કરાએલા અધિકારીએામાં અવેલેકિક અને દશાપરાધિક નામના બે છે, જે અત્યાર સુધીમાં મળી આવેલાં તે વંશના કેઈપણ દાનપત્રમાં જોવામાં આવ્યાં નથી. પહેલા શબ્દનો અર્થ સમજાતું નથી. તેને અર્થ કદાચ, જમીન મહેસુલ માટે ગામડાના લોકોની જમીન ઉપર દેખરેખ રાખનાર અમલદાર એવો હેય. દશાપરાધિકાને અર્થ ઘણું કરીને ગામની * એ ભાઈ , ૪ ૫. ૩૩-૩૭ ડી. બી, દિલકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ७० गुजरातना ऐतिहासिक लेख હઃમાં દશ અપરાધ કરનારાઓ ઉપર નાંખેલે દંડ વસુલ કરનાર એવા છે. કાઇ કાઈ વાર આ હક્ક દાન લેનારને આપવામાં આવતા હતા. (જીવેા. સવાપાત્રં-ને દાનને લગતા ઠુક્કોમાં ખતાવ્યું છે. ) દૂતક અથવા આ દાનના અમલકરનાર અધિકારી ચિક્ખિર છે. અને લેખક, સંધિ અને વિગ્રહને મંત્રિ સ્કંદભત છે. આ અધિકારી એ ઘણા લાંખા સમય સુધી, ગુહુસેનના રાજ્યના ઉત્તર ભાગથી ધરસેન રાજાના અંત સુધી, મે અધિકારનેા ઉપલેાગ કર્યો લાગે છે. લેખમાં બતાવેલાં સ્થળે!માં, વાભી એ ભાવનગરથી વાયવ્ય કેણુમાં ૧૮ મૈલ ઉપર આવેલું હાલનું વળા કહી શકાય. આનર્ત્તપુર એ, સુવિખ્યાત નાગર બ્રાહ્મણ જ્ઞાતિનું વતન ઉત્તર ગુજરાતમાં આવેલા હાલના વડનગરનું જૂનું નામ આન ંદપુર એ જ મનાય છે. નવાનગર સ્ટેટના એક પ્રવાસગિરાસદારના મુખ્ય શહેર આંખરણુ અને આંખરેણુ' એ બન્ને વચ્ચે બહુ જ મળતાપણું છે, પરંતુ ઇષિકાનક ગામ એળખી શકાતું નથી. પણ આખરેણું સ્થળ ટાઢિઆવાડ કરતાં ગુજરાતમાં હેાવાને વધારે સંભવ છે. તિથિનું વર્ણન ( હુલ) ૧૫ તરીકે કરેલું છે તે ઐતિહાસિક દ્રષ્ટિએ જાણવાલાયક છે. મેં ઉપર કહ્યું છે તેમ, તે જ તારીખનાં ખીજા પાંચ દાનામાં, તથા ખીજા, માસ અને વર્ષ જુદાં હેાય એવાં દાનપત્રામાં પણ એ આવે છે. તેના અર્થ કૃષ્ણપક્ષના ૧૫ મે દિવસ, એટલે અમાવાસ્યા એ જ છે. હાલના સમયમાં આપણેા તે દિવસ વદ્ય ( અથવા ખાહુલ ) ૩૦ એ રીતે બતાવીએ છીએ, જ્યારે પ્રાચીન સમયમાં પખવાડીઆનેા છેલ્લે દિવસ શુ૦ ૧૫ અને મ. ૧૫ એ પ્રમાણે બતાવતા હતા, એવું જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ७१ धरसेन २ जानां ताम्रपत्रो अक्षरान्तर पहेलं पतरूं १ ओं' स्वस्ति वलभितः प्रसभप्रणतामित्राणां मैत्रकाणांमतुलबलसत्नमण्डलाभोग संसक्तसंप्रहारशतलब्धप्रताप २ तापोपनतदानमानाजवोपार्जितानुरागोनुरक्तमौलभृतमित्रश्रेणिबैलावाप्तराज्यश्री परममाहेश्वरः श्रिसेनापति ३ भटार्कः तस्य सुतस्तत्पादरजोरुणावनतपनित्रिक्रितशिरी शिरोवनतशत्रुनूडामणि प्रभाविच्छुरितपादनखपंक्तिः" ४ "दिधितिर्दिनानाथक्रिपणजनोपजीव्यमानवि भवः परममाहेश्वरः" श्रिसेनापति धरसेनस्तस्या जतत्पादाभि ५ मप्रशास्ततरविमलमौलिमणिर्मन्वादिप्रणिते विधिविधानधर्मा धर्मराज इव विहि तविनयव्यवस्थापद्धतिराखिल ६ भूवनमण्डलभोगै स्वामिना परमस्वामिना स्वयमुपहितराज्याभिषिको' महाविश्रेण - नावपूतरांजैश्रिः परममहे ७ वरः श्रीमहाराजद्रोणसीङ्खः सिंह इव तस्यानुज स्वभुजबलपराक्रमेण परगजघ टानीकानामेकक्जिाय" शरणैषि ८ णां शरणमवबोद्धा शास्त्रर्थतत्वानां कल्पतरुरिव सुहित्प्रणयिनां यथाभिलषितफ लोपभोगदः परमभागवतः श्रीम९ हाराजध्रुवसेनः तस्यनुजस्तच्चरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषे सुविशुंध स्वच रितोदकक्षालिताशेषकलि १० कलंक प्रसभनिर्जितारातिपक्षप्रथितमहिमा परमादियभक्तः श्रीमहागजधर पै. तस्यसुतस्तत्पादसपर्यावाप्त ११ पूण्योदय शैषवात्प्रभृति खङ्गद्वितीयबाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितसत्व निकषः तत्प्रभावप्रणता १ २३२ २ वांया वलभीतः ३ वांया मैत्रकाणामतुल ४:-मा वर्षन अन्य नपत्रामनिया सेवा સત્ન શબ્દ માંહિ વપરાય છે કે જે શબ્દ આ દાનપત્ર કરતાં પ્રાચીન દાનપત્રોમાં જોવામાં આવે છે. જુઓ એ. ध... ३ .. १८५वांया प्रताप ६ वयोमानार्जवो ७ वाया श्रेणी ८ वाय राज्यश्रीः ९ वांया श्री १० पाये। शिरा ११-१२ सने १३ पाया नखपतिदीधितिर्दीनानाथ १४ पायो कृपण १५ पाय। श्री १६ पांया नुजस्तत्पादा १७वांया प्रणाम १८ वांया प्रणति १९ पांये। पद्धतिरखिल २० वांया भुवनमण्डलाभोगैक २१ पाया राज्याभिषेको २२ वांया महाविधाण २३ पांया राज्यश्री: २४ वांया माहेश्वर २५ पाया दोणसिंह २६ वांय तस्यानुज २७वांया विजयी २८ वांय। शास्त्रार्थतत्वानां २९ वाया सुहृत् ३० वांय तस्यानुज ३१वांया कल्मषः ३२ पास सुविशुद्ध ३३ वांया कलङ्क ३४ पाया धरपडः ३५ वांया पुण्योदयः ३६ पाय। शैशवात् ३७ वाया सत्त्व ३१ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ७२ गुजरातना ऐतिहासिक लेख १२ रातिचू डारत्नप्रभासंसक्तसख्यपादनखरेष्मिसंहति सकलैस्त्रितिप्रणितमार्गसम्य बुद्धि १३ ग्परिपालनाप्रजाहृिर्देयरंजना १३ देन्वर्थराजशब्दो रुपकान्तिस्थैर्य्यधैर्य्यगांभीर्य्य बँषिसंपद्भिः स्मारशशाङ्काद्रिराजोदधित्रिदशगुरुधनेशानतिशयानः श १४ रणागताभयप्रदानपरतया 'त्रिणवदपास्ताशेषस्वकार्य्यफलं प्रार्थनाधिकार्थप्रजा( दा ) नानन्दितविद्वेच्छुहप्रणयिहृद १५ यः पादचारिखे' सकलभूवनमण्डलाभोगप्रमोदः परममाहेश्वरी महाराजश्रीगुहसे तस्य सुते तत्पादनखमयू १६ खसन्तानेंविस्रितजह्नवी जलौघविक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यभोगसर्पत् रुपलोभा बीजुंपतरूं १७ दिवाश्रितः सँरमाभिगामिकौर्गुणैः सहजशक्तिशिक्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनरपतिसमतिस्रि" १८ ष्टानामनुपालयिता दायानामपाकर्ता प्रजोपघातकरिणांमुपप्लवानों दरिशयित श्रीसरस्वत्योरेकाधिवासस्य सं १९ हतारातिपक्षलक्षेिपैरिभोगदक्षविक्रमक्रमोपसंप्राप्तविमलपाथैिवं श्री परममाहेश्वराः समन्तमहाराजश्रीधर २० सेनः कुशली सर्व्वनेवायुक्त कविनियूक्तकेंद्राङ्गिकमहत्तरचाटभटध्रुवाघिकरणिकदाण्डपींषिकशौल्किकावलोकि २१ प्रतिसार कचोर, धैरैणिकदशापराधिकराजस्था नियकुमार रामात्यादीन्यैन्यांश्च यथा सम्बध्यमानकां समाज्ञापयत्यस्तु वै २२ संविदितं यथा मया मातापित्रो" पुण्याप्ययनायात्मनश्चैहिकामुष्मिक यथाभिलषितफलावाप्तये आनर्त्तपुरवास्तव्यकौश्र २३ वससगोत्राय अथर्व्वणसंचारिणे ब्राह्मणरुद्रघोष पुत्ररुद्रगोपाय अम्बरेणुस्थलीप्रापीय इषिकानक ग्रामः सोद्र १ वांथे। सन्य २ ते ३ रश्मिसंहतिः ४ थे। स्मृतिप्रणीत ५ हृदय ६ वां रूप ७ ८वां स्मर ९ थे। तृण १० फिल ११ विद्वत्सुहृत्प्रणयि १२ वां पादचारीब । भुवन १४ गुहसेन १५ वां सुत १६ । सन्तान १७ वांवित १८ व संपत् १९त्रयेा रूप २० पांया सरसमाभिगामिकैर्गुणैः २१ व सुष्टाना २२ २३ वांथे। कारिणामुपप्लवानां २४ वय दर्शयिता २५वांचे लक्ष्मी २६ । श्रीः २७ पांच माहेश्वरः २८ वा सामन्त विनियुक्तक ३० व पाशिक ३१ वांये चौरोद्धरणिक ३४ व मानकान् ३५ वः ३६ वां मातापित्रोः Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat २९ व ३२ व राजस्थानीय ३३ वांया दीनन्यांश्च थे। पुण्यान्यायनाय ३८ । ब्रह्मचारिणे ३७ www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ७३ धरसेन २ जानां ताम्रपत्रो २४ ग सोपरिकर सभूतवातप्रत्याय सधान्यहिरण्यदेय स्योत्पद्यमानविष्टीकै सद शापरांध समस्तराजकीयानामहस्त २५ प्रक्षेपणीयः भूमिच्छिद्रन्यायेन बलिचस्वैश्वदेवामिहोत्रातिथिपञ्चमहायाज्ञिकानां क्रयानां समुत्सर्पणार्थमाचर्का २६ र्णवसरिक्षितिस्थितिसमकालीनं पुत्रपौत्रान्वयभोग्यं'' उदकातिसर्गेण ब्रह्मदेयं निस्रिष्टि" यतोस्योचितया ब्रह्मदेयस्थित्या — २७ जैतः क्रुषतः कर्षापयतः प्रदिषतः प्रदिशापयतो वा न कैश्चि प्रतिषेधे वर्तितव्य मागाभिभद्रबिपतिभिश्चास्मद्वंशजैर २८ न्यद्वंशजैानित्यन्यैश्वर्यन्यस्थिरं" मानुष्यं सामान्यंञ्च भूमिदानफलमवगच्छद्भि रयमस्मदायोनुमन्तव्य परिपालयितव्य २९ श्च [1] यश्चैनमाच्छिद्यदाच्छिद्यमानं वानुमोदेत स पञ्चभिर्माहापातकेः सोपपातकैः संयुक्त स्यादित्युक्तंञ्च भगवता वेदव्यासेन व्यसे ३० ने' ॥ षष्टी वर्षसहस्राणि स्वगर्गे मोदति भूमिदः [1] आच्छेत्ताचामन्ताँ च तान्येव नरके वसे ॥ पूर्वदत्तां द्विजातिभ्यो यहाँद्रक्ष युधिष्ठिरौं [ 1] महीं ३१ महिमतांश्रेष्ठ दानाच्छयेयोनुपालनं ॥ बहुभिर्वसुधाँभूक्ता राजैमि सगरा. दिमि [1] यस्य यस्य यादी भूमितस्य तस्य तदा फलमिति= [॥ ] ३२ स्वहस्तो मम महाराजश्रीधरसेनस्य । लिखितं सन्धिविग्रहाधिकरणाधिक्रित स्कन्दभटेन । दूं चिबिरः [। ] से २०० ५० २ वैशाख ब १५ १वाया सोद्रङ्ग २ वांया सोपरिकर ३ वांया सभुतवातप्रत्यायः ४ वांया सधान्यहिरण्यादेयः ५ वांय। सोत्पद्यमानविष्टीकः ६ वाया सदशापराधः ७ पाया क्रियाणां ८ पाया चन्द्रा ९ पांया सरित्क्षितिसमकालीनः १० पाय। पुत्रपौत्रान्वयभोग्यः ११ वांया ब्रह्मदेयः १२ वांया निस्रष्टः १३ वांया भुनतः कृषतः कर्षयतः प्रदिशतः प्रदेशयता १४ पांय कैश्चित् १५ वाया नृपतिभिश्चास्मद्वंशजैः १६ वाया अनित्यान्यैश्वर्याण्यस्थिरं १७वांया सामान्यश्च १८ पायो मस्मदायोनुमन्तव्यः १९ वाया छिद्यादा २० पाया महापातकैः २१ वांया संयुक्त २२ वांयाक्तञ्च २३ वांया व्यासेन २४ या षष्टिं २५ वाया चानुमन्ता २६ वांया वसेत २७ वाया यत्नाद्रक्ष २८ वाया युधिष्ठिर २९ वांया दानाच्छेयो ३० वांया भक्ता ३१ वांया राजभिः ३२ वय। सगरादिभिः ३३ वायो यदा ३४ वांया कृत ३५ वांया दूतक ३६ संवत ३७ वांया बहुलपक्ष Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ નં. ૪૧ ધરસેન ૨ જાનાં પાલિતાણુનાં તામ્રપત્રો [ ગુપ્ત-] સંવત્ રપર વૈશાખ વદ ૧૫ (અમાસ) ઈ. સ. ૫૭૧ કાઠિવાડમાં પાલિતાણામાંના ભોંયરામાંથી આશરે ૪૦ વર્ષ ઉપર મળી આવેલાં અને હાલ પાલિતાણું સ્ટેટની માલિકીનાં તામ્રપત્રાની સાત જેડીઓમાંનાં આ પતરાંઓ છે. સિંહાદિત્યનાં પતરાંઓ માફક આ પણ પ્રથમ ઈન્ડીયન એન્ટિકરી . ૩૯ પા. ૧૩૦ નં૦ ૫ માં મી. એ. એમ. ટી. જેકસને, (આ ઈ. સી. એસ) વર્ણવ્યાં હતાં. ડે. ગેલન કારકુને બના. વેલી તેની બે શાહીની છાપ ઉપરથી તે ઉપરનો લેખ હું પ્રસિદ્ધ કરું છું. પાલિતાણાના એડમિનિસ્ટ્રેટર મી. ડબ્લ્યુ. સી. ટયુડર એવને અસલ પતરાંઓ કૃપા કરીને રાય. બાહાદુર વૈકીને આપ્યાં હતાં, અને તેમણે આ શાહીની છાપ મારા ઉપયોગ માટે મને આપી હતી. આ બે તામ્રપત્રો છે, અને તે મી. વૈકયના કહેવા પ્રમાણે, ૧૧ ઇંચ પહોળાં અને 9 ઇંચ લાંબાં છે. દરેક પતરાની અંદરની બાજુએ લેખની ૧૮ પંક્તિઓ છે. પહેલા પતરાને નીચે અને બીજાની ઉપર બે કડીએનાં કાણું છે. પરંતુ મળેલી મુદ્રા આ પતરાંઓની છે કે તે સાથે મળેલાં મિત્રોનાં બીજાં પાંચ પતરાંઓની છે, તે કહેવું મુશ્કેલ છે. તે ઉપર લેખ સુરક્ષિત સ્થિતિમાં છે. અને લિપિ સામાન્ય વલભી છે. લેખમાં વલભીના રાજા ધરસેન ૨ જાના જમીનના દાનનું વર્ણન છે. અને તેની તિથિ વર્ષ વગેરે તે જ રાજાનાં બીજા ચાર દાને પ્રમાણેની છે. યશગાન કરતી પ્રસ્તાવના લગભગ ધરસેન ૨ જાનાં પ્રસિદ્ધ થયેલાં બીજા દાને પ્રમાણે જ છે. ખાસ જાણવા જેવી હકીકત ફક્ત એ જ છે કે તેના દાદાનું નામ ધર૫ડ લખેલું છે, જ્યારે તેના બીજા દાનમાં ધરપટ્ટ અથવા ધરપણુ આપેલું છે. દાનનો ભાગ આ પ્રમાણે છેઃ (પં. ૧) વલભી માંથી (૫. ર૧) મહેશ્વર(શિવ)નો પરમ ભકત, યશવી મહારાજ ધરસેન (૨) કુશળ હેઈ, સર્વ અધિકારીઓ, જેવાકે, આયુક્તકે, વિનિયુક્તકો, દ્રાંફિકે, મહત્ત, કાચા અને પાકા સૈનિકે, ધુવાધિકરણિકે, દડુપાશિક, ચેરદ્ધરણિક, રાજસ્થાનીય, કુમારામા વિગેરે તથા સંબંધ ધરાવતા સર્વેને શાસન કરે છે કે – તમને જણાવું છું કે મારા માતાપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે તથા આલોકે તેમ જ પરલેકમાં ફલ પ્રાપ્તિ અર્થે મેં નીચે પ્રમાણે દાન કરેલું છે -- ૧૮૦ પાદાવર્ત-[બq] વાનક પ્રદેશના નાયોટક ગામની ઈશાને અને એકલિક ગામમાં દારકના ક્ષેત્રની પશ્ચિમે અને આદિત્યના ક્ષેત્રની ઉત્તરે ૧૨૦ પાદાવા અને ૩૨ પાદાવતનું નિબતળાવ જે (નાટકની) વાયવ્યના રસ્તાની પૂર્વે છે; નિબકૃપ પ્રદેશના દેવ)રક્ષિત પાટકની નૈરૂત્ય તરફ ખડભેદક તળાવની ઉપરના ભાગમાં, અને વસવહક નદીના બન્ને કાંઠા પર ગોક્ષની માલીકિના ૧ એ. ઈ. વો. ૧૧૫. ૮૦ છે. ઈ. હુશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ धरसेन २ जानां पालिताणानां ताम्रपत्रो ૧૩. પારાવતોં કદમ્બપદ્ર પ્રદેશનાં ચિત્રકસ્થલ્ય ગામની ઉત્તરે ધાર્મિકની માલિકીના ૧૦૦ પાદાવત અને કદમ્બપદ્રની જમીનની પૂર્વ તરફની સીમા પર કેધકની માલીકિનું અવતર તળાવ. આ જમીન તે સાથેના લુક પરિવર-વાત-મૂત-બાપ-દિવાળા, તથા ફરજીયાત મજુરીના હકક સાથે, કોઈ પણ રાજના અધિકારીની દખલગિરિ ૨હિત મુમિરિદ્ર ન્યાયે, તે કેશિક ગોત્રના વાજસનેય-માધ્યદિન શાખાના બે રોઘ તથા સ્પેન નામના બ્રાહ્મણને, , ૪૨, ચૈત્ર, અત્રિ, અને ક્ષિત્તિ નામના પાંચ મહાયો કરવા માટે, ચંદ્ર, સૂર્ય, સમુદ્ર અને નદીના અસ્તિત્વ પર્યત તેના પુત્ર, પૌત્ર અને પછીના વંશજોના ઉપભોગ માટે પ્રયા તરીકે આપેલી છે. ત્યાર પછી હમેશ મુજબ બોધ અને વ્યાસના બે શ્લોક છે. છેલલી પંક્તિ આ પ્રમાણે છે:-- મારી, મહારાજ શ્રીધરસેનની સહી ( આ છે ) (આ લેખ) પિવિપ્રયકૃત અંદભાટે લખે છે. દૂ(તક) ચિર્બિર (હતો). સંવત્ ૨૫૨ વૈશાખ વદ ૧૫. તારીખ ગુપ્ત-વલભી સંવત ની ગણવી. અને બતાવેલો મહિને ઈ. સ. ૫૭૧ ને આવે છે. ધરસેન ૨ જાનાં બીજાં પાંચ દાનામાં દતક ચિબર બતાવેલ છે. લેખક સ્કંદભટ, ધરસેન ૨ જા તથા તેના પિતા અને પડેલા આવનાર ગહસેન બનેને સેવક હતા. લેખમાં બતાવેલાં સ્થળ એાળખી શકાયાં નથી. અનુલેખ, વલભીના દાન વિના પહેલાંના બે લેખમાં ભૂલ કરી છે તે સુધારવાને આ તકનો હું લાભ લઉં છું. ૧. વ. ૩ પા. ૩૨૩.૫. ૧૧ માં વાંચે “હરિયાનક, જે હરતવમાહરણના (એક પિટા ભાગ ) અક્ષસરકમાં આવેલું છે.” (પ્રાગ્યને બદલે) પ્રાપીય સારૂ જુઓ ઉપર, પા. ૮૧ નેટ ૧. ૨. મી. ટી. કે. લછુ એ મારી સાથે ગાવાનાં પતરાં (વો. ૮ નં ૨૦ ) વાંચતાં યોગ્ય કહ્યું હતું કે ગુમાન ને અર્થ “ કહ્યું ” નથી, પરંતુ “કહેવાનું, હવે પછી જણાવવામાં આવતું” એવે છે. માટે જનાની અને સામાનવિર (વે. ૮ પા. ૧૮૯ ) એ શબ્દ નવETHવમુ અને ચંદ%-વિ ને બદલે છે. તે જ પ્રમાણે, પા. ૧૯૩ માં પાઠની પંક્તિઓ ૩૮ અને ૪૦ માં રથમાન-gશ્વ-સામાન્ય એ નવામ-વશ્વ-સામગ ને બદલે છે. અને ૫. ૧૯૮ ઉપર પંક્તિ ૪૩ માં તે જ શબ્દ રંng-gવાસમાના ને બદલે છે. તેથી - ૮ના સાંકળીઓમાં નવઘામ –મુક્તિ અને સંલપુર--વિષા એ બે પ્રદેશ આપવા પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ७६ गुजरातना ऐतिहासिक लेख पतरूं पहेलं १ [ओं ] स्वस्त [॥ ] वलभीत[ : ]प्रसभप्रणतामित्राणां मैत्रकाणांमतुलबलस पत्नमण्डल[। भोगसं( स 'सक्तसंग्रह । रशतलब्धप्रता२ प[ : ] [प्र]तापोपनतदानम[ । ]ना वोपार्जिता[ नु ] रागोनुरक्तमौलभृतमि श्रीणीबलावाप्त( ॥ )राज्यश्री[ : ] परममाहेश्वरः ३ श्रीसेनापतिभटार्कस्तस्यै सुतस्तत्पादरजोरुणावनतपवित्रिक्रितशिरा[ : ] शिरावन तशत्रुचूडामणिप्रभाविछु ४ रितपद्नखपन्तिदीधितिदीनानाथक्रिपणजनोपजीव्यमानविभव[ ·: ] पर[ म् ] माहेश्वरः श्रीसेनापतिघरसेनस्तस्यानु५ जस्त[ त पादाभिप्रणामप्रस्ततस्ततरविमलमौलिमणिर्म(न्वादिप्रणीतविधिवि. घानधर्मा धर्मराज यि वि[ हि ] तविन६ यव्यवस्थापद्धतरखिलभुवनमण्डलाभगैकस्वामिनी परमस्वामिनास्वयमुपहितराज्या भिषकमही विश्राणनाव७ पूतराजश्री[ : ] परममाहेश्वर महाराजश्रीद्रोणसिङ्ग [ : ] सिड़े इव तस्या नुज[ : ] स्वभुजबलपराक्रमेण परगजघ८ टानीकानामकविजयि शरणेषिणां"शरणमवबोद्धा शास्त्रार्थतत्वानों कल्पतररिवं सुह[ त् प्रणयिनों यथाभि९ लषितकामफलोपभोगद[ : ] परमभागवत [ : ] श्रीमहाराजध्रुवसेनस्तस्यानुज. स्तच्चरणार[ विन्दप्रणतिप्रविधता१० शेषकल्मषः सुविशुद्धस्वचरितोदकक्षालित(।)सकलकलिकलंकः प्रसभनिर्जिता रातिपक्षप्रथितमहिमां पर११ मादित्यभक्त[ : ] श्रीमहाराजधरपडस्तस्य[ 1 ]त्मजस्तत्पाद(।) सपरिय्यावा तपुण्योदय[ : ]" शैशवा[ त् ] प्रभृत स्वाद्वितिये१२ बाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितस्वत्वनिकषः तत्प्रभाव( । )प्रणताराति. चूड( 1 )रत्नप्रभासंस१३ क्तसव्यपादनखरश्मिसंहति[ : ] सकलस्मितिप्रणितमार्गसम्यत्परिपालनप्रजाहृद यर[ ज ] नादन्वर्थराजशब्दो" [] १वांया स्वस्ति २ वांया मैत्रकाणाम ३ वांया श्रेणी ४ वांया सेनापति ५ वा-या पवित्रीकृत ६ पाया शिरो भने विच्छु ७ वांय पादनखपतिदीधितिर्दीनानाथकृपण ८ पांया प्रशस्ततर ९ वाया इव १० पाया पद्धति भने लाभोगैक ११ पाया भिषेक १२ वांये। श्वरो १३ पाया सिंहः सिंह १४ वांया नामेकविजयी १५ वाया शरणे १६ पांय तत्त्वानां १७ वांया तरुरिव १८वांये। नां १९ वय। विधौता. २० पाय मा २१ पाये। सपा २२ पाया प्रभृति २३ वाय। द्वितीय २४ वाय। सत्त्व २५ पाये। स्मृतिप्रणीत भने सम्यक्परि Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ धरसेन २ जानां पालिताणानां ताम्रपत्रो १४ पकान्तिस्थिय॑गाम्भिर्य्यबुद्धिसम्पद्भि[ : ]' स्मरशश[ 1 ]क[ 1 ]दिराजोदधि त्रिदशगुरुधनेशान[ 1 ]तिशयान[ : ] शरणगताभय१५ प्रदानपरतया तृणवदपास्त[1]शेषस्वकार्य्यफल[ :][]र्थन[1]धिका र्थप्रदानानन्दितविद्वत्सुह[ त् ] प्रणयिहृद१६ य[ : ] पादचारिखें सकलभूवनमण्डलाभोगप्रमोद[ : ] परममाहेशर[ : ] श्रीमह[ 1 ] राजगुहसेनस्तस्य सुतस्तत्पा१७ दन[ ख मयूखसन्त[ 1 ]ननिवितजाहविजलोघविक्षालिताशेषकल्मषः प्रणयि शतसहस्रोपजी१८ व्य( : ) भोगसम्प[ द् ] [ रूपलोभा दि ]वाश्रीत[ : ] सरसम[ 1 ]भिगा मिकैYणे सहजशक्तिशीक्षाविशेषविमापिताखिलधनु[ र्द्धर ] [ : ]" पतरूं बीजें १९ प्रथम[ न ]रपतिस[ मतिस ] ष्ट [ 1 ] नांमनुपालयती धर्मदायाना[ म ]पकर्ता प्रजोपघ[ 1 ]तकारिणां( न )मु[प]" २० प्लवानं[1] दरिशयिती श्रीसरस्वत्योरेकाधिवासस्य संहतारातिपक्ष्मलक्ष्मिपरिक्षो भदक्षविक्रम[ : ]" क्रमो[ प ]२१ संप्र[ 1 ]प्तविमलपास्थिवश्री[ : ] परममाहेश्वर[ : ] श्रीमहाराजधरसेन ॥) __ कुशली सर्वानेवायुक्तकविनियुक्तकद्रांगिक२२ महत्तरचाटभटध्रुवाधिकरणिकदाण्डपाशकचोरोद्धरणिकराजस्थानीयकुमारामात्यादी (नां ) नन्यांश्चैं य[ था - २३ सबद्धमानका[ न् ]" समाज्ञापयत्यस्तु व[ : ] संविदित यथा मया म[1]. __तापित्रुपुण्याप्यायना[ या ] त्मनश्चैहिक[ 1 ] मुष्मिकर्फे२४ ल[1] वाप्तये ॥ [ बंदू वानकस्थलिप पीये" नाट्योटकग्रामे पुर्वोत्तर सिम्नि तथा एकलिकग्रामे च[ द ]रकसत्कक्षेत्राद. २५ परत[ ] [च रिपादावर्तशतं अशीत्यधिक तथा आदित्यक्षेत्राचोतरत [:]* ॥ तथा(द )परोतरसीम्नि पौँ पूर्वत[:] पादावर्तशत १वांया स्थैर्यगाम्भीर्य्य २ वाया शशाङ्काद्रि ३ तृणवद् नाद तरनारे व भाथा सुधार्यो ४ांया चारीव ५ पाया भुवन ६ वाय। हेश्वर ७वांच्या संताननिर्वत्तजाह्नवीजलौघ ८ वांया वाश्रित ९वाया कैर्गुणैः १.वया शिक्षा अन विस्मापिता ११ वाया नामनुपालयिता १२ वाया कारिणामुप १३ वांया दर्शयिता १४ वांया लक्ष्मीपरिभोग १५ पाया पाशिक १६ बांया संबध्यमान १७ वाया त १८ वांया पितृ १९ वाया स्थलीप्राप्ये २.वाया पूर्वोत्तरसीनि १वाया शतमशीत्यधिक २२ या क्षेत्राचोत्तरतः २३ सेत्तर २४ पाया प २५ शतं Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ७८ गुजरातना ऐतिहासिक लेख २६ विशधिक द्वात्रिशपादावर्त्तपरिसरी निम्बवापी[ । } तथा निम्बकुपस्थलिप - पीये' दे[ व ] रक्षितपाटके अवरदक्षणसीन्मेिं २७ वत्सवहकस्योभयतटेषु खण्डभेदकतटाकाग्रोदरे च पादावर्त्तशतं त्रिशधिक गोक्ष प्रत्ययं[1] कदम्बप२८ द्रस्थलिप्रापिये चित्रकस्थल्यग्रामे उत्तरसीम्नि पादावर्तशतं धार्मिकप्रत्ययं ।] नशाकदम्बपदस्वतले पूर्खमीम्नि कोएलएल्ग्या ! अवनर - २९ वापी[1] एत[ 1 ] सोद्रङ्ग सोपरिकई सव : ] लभूतधान्यहि यादेयं सोत्पद्यम[ 1 ]नवेष्टिकं समस्तराजकिय[ । ] न (।) महस्तप्रक्षेपेणियं भूमि च्छिद्रन्याये(न)" ३० ( न ) वाजसनेयमाध्यन्दिनकौशिकसगोत्रब(1)ह्मणरोघश्येनाभ्यां बलिचरुवैश्व देवाग्निहोत्रातिथिपञ्चमहायाज्ञिकानं ] ३१ क्रियाणां समुत्सर्पणार्थमाचन्द्रर्णि (व) "सिरिक्षितिस्थितिसमकालिनं पुत्रपौ त्रान्वयभोग्यं उ( द )कातिस( गगें )ण ब्र ३२ ह्मदेयं निस्रिष्टं(।) यतोस्योचितया ब्रह्मदेयस्थित्या भूजत( : ) क्रिषत( : ) कर्षिपयत( :) प्रदिश(य ).तो वा व कैश्चि(त् ) प्रतिषेधे वर्तित व्य ) ३३ मागामिभद्रनितिभिश्चास्वद्वशजैरनित्यानैश्वर्यान्यस्थिरं" म( 1 ) नुष्यं सामा न्यश्च भुमिदानफलामवगछद्भिरयमस्मदायोनुमन्तव्य[ : ]५ ३४ परिपालयतव्यश्च (।)यश्चैनमाछिन्द्य (1)दाछिद्यम( नं।) वानुमोदेत स पञ्चभिमहापातकै( :)" सोपपातकै(:) सयुक्त : )" स्यादित्युक्तं च भग वता वैदव्या३५ सेन व्य( 1 )से[ न ॥ ] षष्टिवरिषसहस्राणि स्वगर्गे तिष्ठति भुमिदः( : 1) ऑछेत चानुमन्त(1) च तान्येव नरेके वसे( त् )। [१] बहुभिर्वसुधा भुक्ता राजभि[ : ] सगरादिभि:) यस्य यस्य यदा भु ३६ मि( त स्यं तस्य तदा (फ)लमिति ॥ ( २ ) स्वहस्तो मम महाराज (श्री) धरसेनस्य ॥ लिखितं सन्धिविग्रहाधिक्रितस्कन्दभटेन ॥ चिबिर[ : ] ॥ स २०० ५० २ वैश[1]ख ब १० ५ (॥) । १ वांया विंशत्यधिकं २ वाय। द्वात्रिंशत्पादा ३ वाया कुपस्थलीप्राप्ये. ४ वाया अपरदक्षिण ५ पांय। तटयोः ६ पांय! त्रिंशदधिकं वांया स्थलीप्राप्ये ८ वाय! कर ९ वांय! राजकीया भने प्रक्षेपणीयं १० पायः भूमिच्छिद्र ११ पांया सरित्क्षितिमानकालीनं १२ वाय। निसृष्टं १३ वाया भुंजवः कृषतः कषेयतः १४ पाये। नृपतिभिवास्मद्वंशजैरनित्यान्यैश्वाण्यस्थिर. १५ बाय भूमि, गच्छ, सन स्मद्दायो १६ वाय पालखित १७ वांया माच्छिन्यादाच्छ्यि. १८ पाय भिर्महा १९या संयुक्तः २० बाय! तं २१ पायो वेद २२ पाय वर्ष २१ वाया भूमि २४ पाया आच्छेत्ता २५ वाया नरके २६ बाय भूमिस्तस्य २७ धिकृतं २८ दु तनु३५ छ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ નં. ૪ર ધરસેન ૨ જાનાં માળિયાનાં તામ્રપત્રો ગુ. સંવત ૨૫૨ (ઈ. સ. ૫૭૧-૭૨) વૈશાખ વદ ૧૫ આ લેખ તરફ પ્રથમ ૧૮૮૪ માં ઈ. એ. વ. ૧૩ ૫. ૧૬૦ માં મેં ધ્યાન ખેંચ્યું હતું સંબઈ ઇલાકામાં કાઠિવાડના સ્વસ્થાન જુનાગઢના માળિયા મહાલના મુખ્ય શહેર માળિયામાંથી મળી આવેલાં કેટલાક તામ્રપત્ર ઉપરથી આ લેખ લખેલે છે. મૂળ પતરાંઓ જૂનાગઢના દરબારના હવાલામાં છે. દરેક લગભગ ૧૧૮૭રૂ” ના માપનાં એવાં બે પતરાંઓ છે. અને તેની એક બાજુપર લેખ લખેલો છે. લેખના રક્ષણ માટે કાંઠાઓ વાળી દીધેલા છે. અને આખો લેખ સુરક્ષિત સ્થિતિમાં છે. પતરાંઓ ઠીક ઠીક જાડાં છે, પણું અક્ષરો ઉંડા હાઈ પાછળના ભાગમાં ચેખા દેખી શકાય છે. કોતરકામ સારૂં કરેલું છે, પરંતુ અક્ષરાની અંદર કોતરનારનાં ઓજારોનાં નિશાન હમેશ મુજબ દેખાય છે. પહેલા પતરાની નીચે અને બીજાની ઉપરના ભાગમાં કાણામાંથી પસાર કરેલી કડીઓથી પતરાંઓ જોડેલાં છે. મારા જેવામાં આવ્યાં ત્યારે મને કડીઓ કાપેલ હતી. એક કડી સાદી ત્રાંબાની છે તે રૂ” જાડી અને ૧” વ્યાસવાળી ગળ છે. બીજી તેટલી જ જાડી પણ વલભી મુદ્રાઓની કડીઓ પ્રમાણે લબગળ છે. આના છેડા ઉપરથી ૧૪ર વાળી લંબગોળ મુદ્રાથી બાંધેલા છે. આ મુદ્રામાં જરા ઉંડી સપાટીમાં ઉપડતી રીતે કોતરેલે જમણી બાજી મહાવાળો નંદી છે જે વલભી મુદ્રામાં સામાન્ય રીતે કોતરવામાં આવે છે. તેની નીચે બે આડી લીટીઓ કરી તેની નીચે શ્રીભટકઃ (શ્રીભટાર્ક ) એટલે પ્રતાપી ભટાર્ક એમ લખેલું છે. બે પતરાંઓનું વજન ૩ પૌડ ૧ ઔસ છે. બે કડીઓ તથા મુદ્રાનું વજન ૧૨ ઔસ છે. અને કુલ વજન ૩ પૉડ, ૧૩ ઑસ છે. અક્ષરનું માપ 2 અને ” વચ્ચે છે. વલભી વંશના મહારાજા ધરસેન ૨ જાને આ લેખ છે તેમાં લખેલ શાસન વલભી એટલે કાઠીઆવાડમાં ગોહિલવાડ પ્રાંતના વળાસ્ટેટના હાલના મુખ્ય શહેર વળામાંથી કાઢેલું છે. સમય આંકડાઓથી આપેલ છે. તે સંવત ૨૫૨( ઈ.સ. ૫૭૧-૭૨ )ના વિશાખ (એપ્રીલ-મે ) વદિ ૧૫ છે. આ લેખ કોઈપણું પંથના નથી. તેને હેતુ ફકત મહારાજી ધરસેન ૨ જાએ એક બ્રાહ્મણને પંચ મહાયજ્ઞ ચાલુ રાખવા માટે અંતરત્રા ઓભિગ્રામ, તથા વજગ્રામ નામનાં ગામડાંઓમાં દાનમાં આપેલા જમીનની નોંધ કરવાના છે. ૧ કે. ઈ. ઈ. વ. ૩ પા. ૧૬૪–૧૬૫ કલીટ ૨ જૂનાગઢથી નૈરૂત્ય ખુણામાં આશરે ૨૩ માઈલ ઉપર ઉત્તરમાંના માળિયા મીઆણાથી જૂદું પાડવાને અને માળિઆ હાટીના પણ કહે છે. ૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तरं पत १ ॐ स्वस्ति वलभीतः प्रसभप्रणता मित्राणां मैत्रकाणामतुलबलस [ म् ]पन्नमण्डलाभोगसंसक्तसंप्रहारश तलब्धप्रतापः २ प्रतापोपनतदानमानार्जवोपार्जितानुरागानुरक्तमौलभृत मित्रश्रेणी बलावाप्तराज्यश्रीःपरममाहेश्वरः श्रीसेनापति ३ भटार्क [ ॥ ] तस्य सुतस्तत्पादरजोरुणावनत पवित्रीकृतशिराः शिरोवनतशत्रुचुडामणिप्रभाविच्छुरितपादनखपङ्क्ति दीधितिर्ही ४ नानाथ कृपणजनेोपजीव्यमानविभवः परममाहेश्वरः श्रीसेनापतिधरसेनस्तस्यानुजस्तत्पादप्रणामप्रशस्ततरविमल ५ मणिर्मन्वादिप्रणीतविधिविधानधर्म्मा धर्मराज इव विहितविनयव्यस्थापद्धतिरखिलभुवनमण्डलाभोगैकस्वामिना परमस्वामिना ६ स्वयमुपहितराज्याभिषेकः महाविश्राणानावपूत राज्यश्रीः परममाहेश्वरो महाराजद्रोसिंहः सिंह इव [ ॥ ] तस्यानुजस्वभुज ७ बलापराक्रमेण परगजघटानीकानामेकविजयी शरणैषिणां शरणमवबोब्धौ शास्त्रार्थतत्त्वानां कल्पतरुवि सुहृत्प्र ८ णयिनां यथाभिलषित कामफलोपभोगदः परमभागवतः श्रीमहाराज ध्रुवसेनस्तस्यानुजस्तच्चरणारविंदप्रणितप्र ९ विधौताशेषकल्मषः सुविशुद्धभ्य [स्व ] चरितोदकप्रक्षालितसकलकलिकलङ्कः प्रसभनिर्जितारा तिपक्ष प्रथितमहिमा श्रीमहाराजधरपट्टस्तस्यात्मजस्तत्पाद सपर्य्यावाप्तपुण्योदय [:] शैशवात्प्रभृतिखड्ग द्वितयबाहुरे ११ व समदपरगजघटास्फोटनप्रकाशितसत् [त् ]वनिकषः तत्प्रभावप्रणतारात चूडा रत्नप्रभासंसक्तसख्य व्य ]पा १२ दनखरश्मिसंहति[ : ] सकल स्मृतिप्रणीतमार्गसम्यक् परिपालनप्रजाहृदयरञ्जनादन्वर्थराजशब्दो रूपकान्तिस्थैर्य १० परमादित्यभक्तः १३ गाम्मीर्य बुद्धिसम्पद्भिः स्मरशशांकाद्रि [ द्वि ] राजोदधित्रिदशगुरुधने [शा ]नतिशयाना[ नो ] भयप्रदानपरतया तृणव ૧ મૂળ પતરા ઉપરયા ૨ ૪. અ. વા. ૧૫ પા ૧૮૭ મે આપેલા આ જ મહારાજાનું ઝરતુ દાનપત્ર धारे सारे पाया - प्रशास्ततरविमलमौलिमणिर् 3 पांथे। अवबोद्धा ४ यत् भूसी वाये। હતા અને પાછળથી તેની જગ્યા કરતાં જરા ઉંચા ઉમેરવામાં આવેલ છે. ૫ व्यतिशयानः शरणागतअभयप्रदान भेभ पाए छे. ઝરના દાનપત્રમાં મી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ गुहसेननां ताम्रपत्रो १४ दपास्ताशेषस्वकार्यफलः पादचारीव सकलभुवनमण्डलाभोगप्रमोदः परममाहे श्वरः श्रीमहारा१५ जगुहसेनः [॥] तस्यसुतस्तत्पादनखमयूखसंताननिवृत्तजाह्नवीनलो[ लौ - विक्षालिताशेषकल्मषः प्रणयिशत१६ सहस्रोपजीव्यभोगसंपतरूपलोभादिवा[ श्रि ]तस्सरसमाभिगामिकैर्गुणैः सहज शक्तिशिक्षाविशेषविस्मा१७ पिताखिलधनुर्धरः प्रथमनरपतिसमतिसृष्टानामनुपालयित्वा धर्म्य[ M ]दाया नमपाकर्ता १८ प्रजोपघाटकारिणामुपप्लवानाम् दर्शयित्वा श्रीसरस्वत्योरेकाधिवासस्य संहताराति पतरूं बीजुं १९ पक्षलक्ष्मीपरिक्षोभदेक्षविक्रमः क्रमोपसंप्राप्त विमलपार्थिवश्रीः परममाहेश्वरः महाराज२० श्रि(श्री) धरसेनः कुशली सर्वानेवायुक्तकविनियुक्तकद्राङ्गिक महत्तरचाटभटध्रुवा विकरणिकदण्डपाशिक२१ राजस्थानीयकुमारामात्यादीनन्यांश्च यथासंबध्यमानकान् समाज्ञापयत्यस्तु वः संविदितं यथा मया माता२२ पित्रोः पुण्याप्यायनायात्मनश्चैहिकामुष्मिकयथाभिलषितफलावाप्तये अन्तर त्रायां शिवकपद्रके वीरसेन२३ दन्तिकप्रत्ययपादावर्तशतं एतस्मादपरतः पादावर्तः पञ्चदश तथा अपरसोम्नि स्कम्भसेनप्रत्ययपादावर्त्तशतं विंशाधिक' २४ पूर्वसीम्नि पादावर्तदश डोम्भिग्रामे पूर्वसीम्नि वर्द्धकिप्रत्ययपादावर्त नवतिः] वज्रग्रामेपरसीम्नि ग्रामशिखरपादावर्तशतं २५ वी( ? )कि(?) दिनमहत्तरप्रत्यया अष्टाविंशति पादावर्तपरिसरा वापी । भुम्भुसपदके कुटुम्बि( म्बि ) बोटकप्रत्यया[च ]पादावर्तशतं २६ वापी च । एतत्सोद्रङ्गं सोपरिकरं सवातभूतधान्यहिरण्यादेयं सोत्पद्यमानविष्टी. [ष्टि ]कं समस्तराजकीयानाम ૧ ઝરના દાનપત્રમાં આંહી મોજ પાઠ છે. ૨ આ વિસર્ગ ઉપરના સ્થાને લીધે જરા નીચે લખવામાં રાવેલ છે. . આ દશ અક્ષરો પ્રથમ કાંઈ કાતર્યું હતું તેના ઉપર ફરીથી કોતર્યો છે. ૪ આ બન્ને અક્ષરના સ્વર ચોખા છે, પણ વયજને કાવાળા છે. ત્રાંબામાં કાંઈક દોષ હોવાથી વ્યંજન કાતરેલા નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख २७ हस्तप्रक्षेपणीयं भूमिच्छिद्रन्यायेन उन्नतनिवासी [ सि ] वाजसनेयी[ यि कण्ववत्ससगोत्रब्राह्मणरुद्रभूतये बलिचरुवैश्व२८ देवामिहोत्रातिथि पञ्चमहायाज्ञिकानां क्रियाणां समुत्सर्पणार्थमाचन्द्रार्कार्णव सरिरिक्षतिस्थितिसमकालीनं पुत्रपौ२९ त्रान्वयभाग्यं उदक सर्गेण निसृष्टं[1] यतोस्योचितया ब्रह्मदेयस्थित्या भुंजतः कृषतः कर्षयतः प्रदिशतो वा ३० न कैश्वित्प्रतिषेधे वर्तितव्यम् [1] ( आ ) गामिभद्रनृपतिभिश्चास्मद्वंशजैरनि त्यान्यश्वर्याध्यस्थिरम् मानुष्यं सामान्यं च भूमि३१ दानफलमवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्यः परिपालयितव्यश्च[ । ] यश्चैनमाच्छि द्यादाच्छिद्यमानं वानु३२ मोदेत स पञ्चभिर्महापातकै( : ) ॥ सोपपातकै[ : ] ॥ स ( सं )युक्तस्स्यादि त्युक्तं च भगवता वेदव्यासेन व्यासेन ॥ (।) २३ षष्टिं' वर्षसहस्राणि स्वर्गे तिष्टति भूमिदः आच्छेत्ता चानुमन्ता च । तान्ये व नरके वसेत् ॥ पूर्वदत्तं । ३४ .... .... द्विजातिभ्यो यत्नाद्रक्ष युधिष्ठिर ॥ (१)मही म् महिमतांश्रेष्ठ ॥ दानाच्छ्रेयोनुपालनम् ॥ बहुभिर्वसुधा भुक्ता । ३५ .... .... राजभिस्सगरादिभिः ॥ (।) यस्य यस्य यदा भूमिः तस्य तस्य तदा फलमितिः ।। (॥) लिखितं स्[ आ ]न्धिविग्रहिक स्कन्दभटेन ॥ ३६ स्वहस्तो मम महाराजश्रीधरसेनस्य ॥ र्दू चिबिर[ : ] सं २००, ५०, २, वैशाख ब १०, ५ [॥] ૧,૨, આ બંને જગ્યાએ વિસર્ગને બદલે વિરામચિહ્ન કરેલ છે. ૩ છંદ અનુષ્ય૫ કલેક ખા અને પછીના भन्ने समां. ४,५, मनमाय विरामयिनी ३२.वाया इति ७ भे। शासनम् ८ मटने दूतका Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन १ लानुं पहेलुं पतरूं ભાષાન્તર છે! સ્વસ્તિ ! વલભી( નગર )માંથી–બળથી શત્રુઓને નમાવનાર, મૈત્રકાનાં અતુલ બળવાન મહાન સન્યા સાથે અનેક યુદ્ધોમાં યશ પ્રાપ્ત કરનાર, અને પ્રતાપથી વશ કરેલા અને દાન, માન અને સરળતાથી પ્રાપ્ત કરેલા અનુરાગથી અનુરકત મૌલભત અને મિત્રની શ્રેણિના બળથી રાજયશ્રી પ્રાપ્ત કરનાર પરમ માહેશ્વર શ્રીસેનાપતિ ભટાર્ક હતા, (લી.૩) તેને પુત્ર, જેનું શિર તેના ચરણની રત રજમાં નમન કરવાથી પવિત્ર થયું હતું, જેના પદનખની પંકિતનાં કિરણે તેને શિર નમાવતા શત્રુઓના ચૂડામણિનાં ૨ની પ્રજા સાથે ભળતાં, (અને જેની લક્ષમી દીન, અનાથ અને કુપણુ જનેનું પાલન કરતી તે પરમ માહેશ્વર (મહેશ્વરને પૂજક) શ્રી સેનાપતિ ધરસેન (૧) હતે. (લી.૪) તેને અનુજ, જેને ચૂડામણિ તેના ચરણને નમન કરવાથી પ્રથમ કરતાં અધિક પ્રકાશવાળો થયો હતો, જે મનુ આદિ મુનિઓએ કરેલા વિધિ અને વિધાનનું પાલન કરતે, જે ધર્મરાજ (યુધિષ્ઠિર )જેમ સદાચારના માર્ગમાં પરાયણ હતું, જેને અભિષેક અખિલ ભૂમંડળના પરમ સ્વામિથી જાતે જ થયો હતે, (અને ) જેની રાજ્યશ્રીને યશ તેના મહાન દાનથી પવિત્ર થયે હતું તે સિંહ સમાન પરમ માહેશ્વર મહારાજ દ્રાણસિંહ હતે. ( લી. ૬) તેને અનુજ, જે નિજ ભુજના પરાકમથી શત્રુઓના માતંગોની સેનાને એક વિજયી હતો, જે શરણાગતને આશ્રય હતા, જે શાસ્ત્રાર્થ તત્ત્વને બંધ આપતે, અને જે ક૯પતરૂ સમાન મિત્રો અને પ્રભુજિનેને ઈચ્છિત ફળ આપતો તે પરમ ભાગવત મહારાજ શ્રી ધ્રુવસેન (૧) હતે. (લી,૮) તેને અનુજ, જેના સર્વ પાપ તેના ચરણકમળને પ્રણામ કરી દેવાઈ ગયાં હતાં, જેનાં અતિશુદ્ધ કાના જળથી કલિયુગનાં સર્વ કલંક ધોવાઈ ગયાં હતા, અને જેણે બળથી - શત્રુપક્ષને મહિમા હરી લીધું હતું તે પરમાદિત્ય ભક્ત શ્રી મહારાજ ધરપત્ત હતો. (લી. ૧૦) તેને પુત્ર, જેણે તેના ચરણની સેવાથી પુણ્યની વૃદ્ધિ પ્રાપ્ત કરી હતી, જેને બાળપણથી તરવાર બીજા કર સમાન હતી, જેનું બળ નિજ શત્રુઓના સમદ માતંગેનાં કપાળ ઉપર કરથી પ્રહાર કરી પ્રકાશિત થયું હતું, જેના પદનખની ૨મિ તેના પ્રતાપથી નમાવેલા શત્ર એના ચૂડામણિની પ્રભા સાથે ભળતી, જેણે સકળ સૃતિથી નિર્માણ થએલા માર્ગનું યોગ્ય પરિપાલન કરી નિજ પ્રજાનાં હૃદય અનુરંજી રાજશદ સત્ય અને ઉચિત કર્યો હતો, જે રૂપ, કાન્તિ, રિથરતા, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપદમાં, સ્મર, ઈન્દુ, અદ્રિરાજ ( હિમાલય), સાગર, દેના ગુરુ (બૃહસ્પતિ) અને ધનેશ કરતાં અનુક્રમે અધિક હતા, જે શરણાગતને અભયદાન દેવામાં પરાયણ હોવાથી નિજ સર્વ કાયૉનાં ફળ તૃણવત્ લેખતે, અને જે અખિલ ભૂમંડળને સાક્ષાત્ + આનન્દ હતો તે પરમ માહેશ્વર શ્રીમહારાજ ગુહસેન હતે. (લી. ૧૫) તેને પુત્ર, જેનાં સર્વ પાપ તેના પિતાના પદનખની રશિમના પ્રસારથી બનેલી જાન્હવી નદીના જળના પ્રવાહથી છેવાઈ ગયાં છે—જેની સંપદ ( લમી ) લક્ષ અનુરાગીઓને પાલન કરે છે, જેનું, સર્વ આકર્ષક ગુણેએ જાણે તેના અપના અભિલાષથી (અને) મેહથી, અવલંબન કર્યું છે, જે સર્વ ધનુર્ધરને નૈસર્ગિક બળ અને શિક્ષાથી (અભ્યાસથી) પ્રાપ્ત કરેલી વિદ્યાની વિશેષતાથી વિસ્મય પમાડે છે, જે પૂર્વેના નૃપેએ કરેલાં દાન રક્ષે છે, જે નિજ પ્રજાને પીડા ૧ આનો સંબંધ પંક્તિ ૧૯માં મહારાજ ધરસેન કુશળ હોઈને આજ્ઞા કરે છે તેની સાથે છે. ૨ સેનાને પતિ તે લશકરી હોદા છે. ૩ બધી અભિલાષા પરનાર ઇદ્રના સ્વર્ગમાં ઝાડ ૪ અથવા કદાચ બાળપણથી બને હાથે તલવાર ફેરવી શકો એમ પણ અર્થ હોય. ૫ પગે ચાલનાર - ૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૮૪ गुजरातना ऐतिहासिक लेख કરનારાં દુ:ખને હરે છે; જે શ્રી અને સરસ્વતીના એકત્ર નિવાસના પુરાવેા છે, જેનેા પ્રભાવ શત્રુગની લક્ષ્મીને સંતાપવામાં દક્ષ છે; (અને) જે પરંપરાથી પ્રાપ્ત કરેલી વિમળ રાજ્યશ્રી સંપન્ન છે, તે પરમ માહેશ્વર મહારાજ શ્રીધરસેન (૨) કુશળ હાલતમાં સર્વ આયુક્તક, વિનિયુક્ત, દ્રાદ્ધિક, મહત્તર, ચાટ, ભટ, ધ્રુવાધિકરણિક, વ્રુણ્ડપાશિક, રાજસ્થાનીય, કુમારામાય, આદ્ધિને તેમના સંબંધ અનુસાર શાસન કરે છે:-- ( લી. ૨૧ ) તમને જાહેર થાએ કે મારાં માતપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે અને આ લેકમાં તેમજ પરલેાકમાં મારાં ઇચ્છિત ફળની પ્રાપ્તિ અર્થે, ઉન્નતના વાસી, વાજસનેયિ–કવ સમ્રાચારી અને વત્સ ગોત્રના બ્રાહ્મણુ રૂદ્રભૂતિને બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહેાત્ર, અને અતિથિના પંચમહાયજ્ઞના અનુષ્ઠાન અર્થે ચંદ્ર, સૂરજ, સાગર, નદીએ, અને પૃથ્વીના અસ્તિત્વ કાળ સુધી પુત્ર અને પૌત્રાના ઉપલેાગ માટે અન્તરત્રા ગામમાં, શિવકપદ્રક કહેવાતા પાદરમાં વીરસેન દન્તિકની માલિકીની ૧૦૦ પાદાવર્ત ભૂમિ, (અને) આની પશ્ચિમે ૧૫ પાદાવર્ત; વળી પશ્ચિમ સીમામાં કમ્ભસેનની માલિકીનાં ૧૨૦ પાદાવર્ત (અને) પૂર્વ સીમામાં ૧૦ પાદાવર્ત—ઝામ્ભિગ્રામમાં પૂર્વેસીમામાં વકિની માલિકીનાં ૯૦ પાદાવđ;-વાગ્રામમાં પશ્ચિમ સીમામાં સર્વથી ઉંચા ભાગમા ૧૦૦ પાદાવર્ત અને મહત્તર વીકિક્રિશ્નની માલિકીના ૨૮ પાદાવર્ત વિસ્તારના વાપી; (અને) ભુમ્ભુસપદ્ર'નામના પાદરમાં ભેાટક ખેડૂતની માલિકીનાં ૧૦૦ પાદાવર્ત અને ચેક વાપી~~આ સર્વે ઉદ્ભંગ અને ઉપરિકર સહિત, વાત, ભૂત, અન્ન, સુવણું, આદેય સહિત, ઉર્દૂભવતી વેઠના હૅકસહિત, (અને) રાજપુરૂષના હસ્તપ્રક્ષેપણુ મુક્ત, ભૂમિચ્છિદ્રના ન્યાયથી મારાથી, પાણીના અર્ધથી અપાયું છે. ( લી. ર૯ ) આથી આ માણુસ જ્યારે બ્રહ્મદેય અનુસાર ઉપભાગ કરતા હોય, ખેતી કરતા હાય, અથવા ખેતી કરાવે અથવા અન્યને સોંપે તેમાં કાઈ એ પ્રતિબંધ કરવા નહિ. ( લી. ૩૦ ) અને આ અમારા દાનને અમારા વંશના ભાવિ ભદ્ર નૃપાએ લક્ષ્મી અનિય છે, જીવિત અનિશ્ચિત છે, અને ભૂમિદ્યાનનું ફળ ( દાન કરનાર અને તે રક્ષનારને ) સામાન્ય છે એ મનમાં રાખી અનુમતિ આપવી અને રક્ષવું જોઇએ. અને જે આ દાન જપ્ત કરશે અથવા તેની જપ્તિમાં અનુમતિ આપશેતે પંચ મહાપાપ અને અન્ય અલ્પ પાપાના દોષી થશે. ( લી. ૩૨ ) અને ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે—ભૂમિ દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ વસે છે, ( પણું ) દાનજપ્ત કરનાર અને (જપ્તિમાં ) અનુમતિ આપનાર તેટલાજ વર્ષ નર્કમાં વસે છે! નૃપામાં ઉત્તમ હું યુધિષ્ઠિર ! દ્વિજોને આપેલી ભૂમિનું સંભાળથી રક્ષણુ કર; (ખરેખર) દાનનું રક્ષણુ દાન્ કરવા કરતાં અધિક છે! સગરથી માંડીને ઘણા તૃપાએ ભૂમિના ઉપભેગ કયા છે; જે સમયે જે ભૂપતિ હશે તે તેનું રક્ષણ કરે તે તેને તે સમયનું (આ હમણાં કરેલાં દાનનું ) મૂળ છે ! ( લી. ૩૫ ) સાંધિવિગ્રહિક સ્કન્દ્રભટથી આ દાનપત્ર લખાયું છે. (આ) મારા મહારાજ શ્રી ધરસેનના સ્વહસ્ત છે. કૃતક ચાર્મર છે. સંવત્ ૨૫ર, વૈશાખ વિ. ૧પ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ નં. ૪૩ ધરસેન ૨ જાનાં તામ્રપત્રો સંવત ૨૫૨ વૈશાખ વદ ૧૫ (અમાવાસ્યા) આ લેખ દરેક ૧૨.૫ ઈંચ૮૮.૫ ઇંચના માપનાં બે પતરાંઓ ઉપર લખેલો છે. હમેશ મુજબ ચિહ્નો અને લેખવાળી મુદ્રા સહિત જમણી બાજુની કડી તેની યોગ્ય જગ્યાએ છે. લિપિ, નીચે આપેલાં ધરસેનના દાનપત્રમાં છે, તેના જેવી છે. પતરાંઓ સુરક્ષિત સ્થિતિમાં છે તથા કાટ લાગેલ નથી. પરંતુ ધી કાઢનારે તે સાફ કયા હોય એવું લાગે છે. કોતરકામ ઘણું જ ખરાબ અને મલીન છે. અને હું માં ભેદ રાખે નથી. ઝ ને બદલે ઘણી વાર ૩ લખેલો છે. છ ની પહેલા ટુ ની નિશાની કરી નથી. અને વિસર્ગ, અનુનાસિક, તથા આ ઘણુ વાર છોડી દીધેલા છે અથવા પેટે ઠેકાણે મૂકેલા છે, તે સિવાય જોડણીમાં અસંખ્ય ભૂલો છે અને કેટલાક ભાગ ખાલી રહેલ છે. અશુદ્ધિમાં આ પતરાંઓ છે, એ. . ૬ પા. ૧૨ માં પ્રસિદ્ધ કરેલાં શિલાદિત્ય ૫ માનાં પતરાંઓને મળતાં આવે છે. સંસ્કૃત ભાષા પણ શુદ્ધ નથી. કેટલાક શબ્દની જાતિનું ચોક્કસ તથા ને બદલે વધારે પ્રમાણમાં થતા રા ને ઉપગ બતાવે છે કે લેખક સંરકત કરતાં પ્રાકૃત ભાષા સાથે વધારે પરિચય ધરાવતા હતા. વંશાવળીમાં કાંઈ નવીન જાણવા જેવું નથી. પરંતુ " તારીખ-સંવત્ ૨૫ર ની વૈશાખ વદિ ૧૫ ઐતિહાસિક દૃષ્ટિએ જાણવા જેવી છે. કારણ કે, ધરસેનના પિતા ગુહસેનને જાણવામાં આવેલો છે લે લેખ સંવત ૨૪૮ ને છે. અને આથી પિતાના મૃત્યુ તથા પુત્રના રાજ્યારહણ વચ્ચે સમય ચાર વર્ષને થાય છે. દાનની વસ્તુઓમાં, સૂર્યદાસ નામના ગામમાં એક ક્ષેત્ર તથા વાવ, તથા જતિપદ્રક અને લેશુક ગામમાંના વધારાનાં બે ક્ષેત્રે છે. ધરસેન ૪ થા નાં ઈ. એ. જે. ૧ પા. ૧૬ માં પ્રસિદ્ધ થયેલાં દાનપત્ર પ્રમાણે, આ ક્ષેત્રનું માપ ફૂટ “પાદ” થી આપ્યું છે, “હદૃવિસ્થિત” નવીન તથા મારાથી ન સમજી શકાય તે શબ્દ છે. દાન લેનારાઓ શાડિલ્ય ગોત્રના દશા તથા ષષ્ઠિ નામના બે બ્રાહ્મણે છે. તેઓ, હાલમાં ગુજરાતમાં પ્રસિદ્ધ, સામવેદની ઈગ્ય કૌથુમી શાખાના શિષ્યો હતા. કાશમીરના ગ્રંથમાં બ્રાહ્મણના નામ તરીકે “ષષ્ઠિ” શબ્દ વાપરેલો છે. “દશ” સંસ્કૃત નથી, કદાચ તે દેશી ઉપનામ હાય. આ લિસ્ટમાં વર્ભપાલ અને પ્રતિરક એ બે અધિકારીઓનાં નામ આપ્યાં છે. આ અધિકારીઓ પ્રથમના લેખમાં બતાવ્યા નથી. “વત્મપાલ” નો અર્થ “માર્ગરક્ષક” એવો થાય છે અને કદાચ તે રસ્તા ઉપર ચારીઓ થતી અટકાવવા રાખેલ ચોકીદાર હોય. આધુનિક સમયમાં પણ કાઠિઆવાડ અને રાજપૂતાનાના રસ્તાઓનું, બે ત્રણ કેસને અંતરે ઝુપડાઓમાં રહેતા આવા ચેકીદારોથી રક્ષણ કરવામાં આવે છે. “ પ્રતિસરક” ને અર્થ સામાન્ય રોકીદાર થાય છે અને ગામડાંઓમાં રાખવામાં આવતા રાત્રિના ચેકીદારને માટે વપરાયે લાગે છે. ઈ. એ. વિ. ૭ પા. ૬૮ છે. મ્યુહર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ गुजरातमा ऐतिहासिक लेख अक्षरान्तर १ ओं स्वस्ति वलभीतः प्रसभप्रणातामित्राणामैत्रकाणामतु[ ल ]बलसंपन्नमण्डलामो गसंसक्तसप्रहारशतलब्धप्रतापः प्र२ तापो( प )नतदानमानार्जवोपर्जितनुरगनुरक्तमौलभृत-मित्रश्रेणीबलावप्तरजश्रीः परममहेश्वरः श्रीसेनापतिभटर्क ३ स्तस्य सुतस्तत्पदरजोरुणावनतपवित्रीकृतशिरा शिरोवनतपशत्रुचूडमणिप्रभाविच्छु रितपादनखपक्तिदीधितिर्दीनानाथकृ. ४ पणजनोपजीव्यमनविभव परममाहेश्वरः श्रीसेनापतिधरसेनस्तस्यनुज त्यपद पणामप्रशस्ततरविमलमौलिमणि५ मन्वदिप्रणीतविधिविधानधर्मा धर्मराज इव विहितविनयव्यवस्थापधतिरखिल भुवनमण्डलाभोगै क ]स्वमिना पर६ मस्वमिना स्वयमुपहित रज्यभिशेको महाविश्रगनावपूतराजश्रीः परममाहेश्वर महाराजाश्रीद्रोणसिंहः सिंह इव ७ तस्यनुजः स्वभुजवलपराक्रमेण परगजघटनीकनामेकविजयी शरणेशिणा शरण मवबोध्या शस्त्रार्थतत्वा८ ना कल्पतरुरिब सुहित्प्रणयिना यथाभिलशितफलोपभोगदः परमभागवतः महा रजध्रुवसेनस्तस्यानुजः ९ स्तचरणारविन्दप्रणतिप्रविधौताशेशकल्मशः सुविशुधस्वचरितोदकक्षालितासकल कलिकलंकः प्रसभनिजिता१० रतिपक्षप्रथितमहिमा परमदित्यभक्तः श्रीमहारजधरपट्टस्तस्यात्मजस्तत्पाद सपर्यावाप्तपुणोदयः शैशवत्पभृति खगद्वि११ तीयबहुरेव समदपरगजघटास्फौटनप्रकाशितसत्वनिकशस्तत्प्रभावप्रणतारतिचूड रत्नप्रभसंसक्तसरव्यपादनखरश्मि ५.१ ५तकाभावार्थ तथा २५ "वस्येनात काम याच्या नथी. वाया प्रणतामित्राणां; संप्रहार.° ५. २ वाया पार्जितानुरागानु, वाप्तराज्यश्रीः; माहेश्वरः; भट्टार्क. ५.३ पायो त्पाद; शिराः; शत्रु ५साना नांगा. वांया चुडा; पङ्कि ५. ४ वाया जीव्यमानविभवः; स्तस्यानुजः; तत्पादन. ५.५वय। मन्वादि; पद्धति; स्वामिना ५.६ पांया स्वामिना; राज्याभिषेक, राज्यश्रीः; माहेश्वरः महाराज ५. ७वांया तस्या; ब, घटानीका; शरणैषिणां बोद्धाशा ५.८ वायनां: हृत्प्रणयिनां; लषितः महाराज; तिना विसर्ग 30 नामा ५.८ पाया स्तचरणा; ताशेष: मुविशुद्ध; क्षालित ल्मषः ५. १० वाया राति; परमादि; महाराज, पुण्यो; शैशवात्प्र. ५. ११ पाया बाहु; स्फोटन; सत्त्वनिकष; तारातिचूडा; प्रभा सव्य. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ धरसेन २ जानां ताम्रपत्रो १२ संहति सकलस्मृति पिणीतमार्गसंम्यक्परिपालनप्रजहृिदयर जनादद्वर्थराजशब्दो रु[ प ] कांतिस्थैर्य्यगाम्भीर्य्यबुधि संपद्भि १३ स्मरशशाङ्कद्रिरजोदधितृदशगुरुधेनेशानतिशयान शरणागताभयप्रदानपरतया तृणवदपास्ताशेषखकार्य्यफल प्र १४ थेनाधिकार्थप्रदानानन्दितविद्वसुहित्प्रणयिहिदय पदचरीव सकलभुवनमण्डलाभोगप्रमोदः परममा सुतस्तत्पदनखमयुखसंतन निपृतजन्हवीजलौघ. ११ हेश्वर श्रीमहाराजगुहसेनस्तस्य विक्षालिताशेशक १६ ल्मश प्रणयिशतसहस्त्रोपजीव्यभोगसंपत रुपलोभदिवश्रितः सरसमाभिगमिकै गुणै सहजशक्ति १७ शिक्षाविशेशविस्मपिताखिलधनुर्धरः प्रथम नरपतिसमतिसृष्टनाम धर्म पतरूं बीजुं १ प्रजापघतकरिणामुपप्लवान दर्शियिता श्रीसरस्वत्योरेकाधिवासस्य सं ( ह ) तारतिपक्षल २ क्ष्मीपरिक्षोभ दक्षविक्रम क्रमोपसप्रप्तविमलपात्थििवश्रीः परममाहेश्वरो: महाराजश्रीधर सेन ३ x कुशलि सर्व्वानेवायुक्त कद्राङ्गिकः महतरचटभटभ्रुवाघिकरणिकदण्डपाशिक भोगाधरणिकशौ-' ४ ल्किकवर्त्मपल प्रतिसर कराजस्थानीय कुमारमात्यदीनन्याछ यथासबध्यमानका समाज्ञापयत्यस्तु वस्सं ५ विदितं यथा मया मतापित्रोः पूण्याप्यायनायात्मनश्चैहिकामुष्मिक यथाभिलशितफलावाप्तयेः=सुर्य्यदासग्रामे दक्षि ६ णपूर्व सीम्नि पदावर्त्तशतद्वयः वापी च जोतिपद्रकग्रमे उत्तरपूर्वसीनि क्षेत्रपादावर्चशतद्वयः विंशोत पाल १८ दायानामपकर्त्ता ... ७ र लेदकग्रामे खट्टखट्टावस्थितपादावर्त्ता पञ्चा त्रिशः । एतसोदृशं सोपरिकरं सवातभूतघानहिरण्या Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ८७ ५.१२ संहतिः; प्रणीत; सम्यक्; प्रजा हृदयरंजनादन्व; रूप; बुद्धिसंपद्भि: ५ १३ पायो कात्रिरा; त्रिदश; धनेशा; शयानः, फलः प्रा. ५. १४ वा विद्वत्सुहृत्प्र; हृदयः पादचारीव ५.१५ पांया त्पाद; मयूखस तानविसृतजा - ताशेष. पंडित १९ वाया ल्मषः; मानभोगसंपद् रूपलोभादिवा, सरभसभा; भिगाभि; णौ: पं. १७ पायाविशेषविस्मा; सृष्टा १ पाय पघातका प्लवानांदर्श; राति ५ २ पांयो दक्षविक्रमो विक्रमोपसंप्राप्त माहेश्वरो पछी विसर्ग डाडी नाम प. 3 वां द्वाङ्गिक महत्तरचाट; दण्डपाशिक. पं. ४ वर्त्मपाल, रामात्यादीनन्यांश्च; कान्समा ५.५ पाये। माता, पुण्या भिलषित; आर्यदारा हवाना संभव छ. ३५ www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ गुजरातका ऐतिहासिक लेख ८ देयः सत्त्वधमानविष्टिकः समस्तराजकीयानामहस्तप्रक्षेपणीयं भूमिच्छिन्द्रना येन-शाण्डिल्य९ समोत्रच्छदोगकौथुमसब्रह्मचारिनालणदुशाय तथा ब्राह्मणषष्ठये ॥ बलि चरुवैश्वदेवामिहोत्रा- १० तिथिश्चमहायज्ञिकाना क्रियाना समुत्सर्पणार्थमाचन्द्रार्कार्णवसारिरिक्षतिसम कालीन पूत्रपौत्रान्व११ यभोग्य उदकसम्र्गेण ब्रह्मदेय निस्रिष्ट यतो- सोचितायाब्रह्मदेयस्थित्या भुजतः कृशत कर्शयतः १२ प्रदिशतो व न कैश्चित्प्रतिषेधे वर्तितव्यमगामिभद्रनृपतिभिश्चास्मद्वजैरनित्यान्यैश्व र्याणस्थिर मानुश्य सामान्यच १३ भूमिदानफलमवगछद्भिरयमस्मदायोनुमन्तव्यः परिपालयितव्यच्छ यश्चैनमाच्छिद्या दाच्छि१४ [द्यमान वानुमोदेत स पंचभिर्महापातेकैः सोपपातकैः संयुक्त स्यादित्युक्त. च भगक्ता वेदव्यासेन न्यास्येन १५ षष्ठिवर्षसहस्राणिस्वर्गे तिष्ठति भूमिदः [ 1 ]आच्छेता चानुमता च तानेव नरके वसेत [ ॥ ]पूर्वदता द्विनतिभ्यो १६ यलदक्ष युधिष्ठिर महीमहीमता श्रेष्ठ दानाच्छ्योनुपालनम् । यानीहि दारिद्रभयान रेन्द्रैर्द्धनानि घ१७ आयतनीकृतानि निर्माल्यवात्पतिमानि तानि को नाम साधु पुनरावदीत लिखि तस्सद्धिविग्रहा१८ धिनस्कन्दभटेन- स्वहस्तो मम महाराजश्रीधरसेनस्य ॥ दू= चिब्बिर सं २५२ वैशाख ब १५ ५.८ पाये। विसर्गने यह अनुसार च्छिद्र न्यायेन. ५.८वाय। च्छन्दोग. ५.१० वांया पत्रा; यज्ञादीनां क्रियाणां; कालीन पं. ११ वाया भोग्यमु; देयं यतोस्यो; भुजतः; कृषतः; कर्षयतः.५. १२ या वा; मागामि; दंशाण्यस्थिरं मानुष्यं सामान्य, पं. १३ वाया मवगच्छद्भिः हायो व्यश्च माच्छिन्द्या; व्यासेन ५.१४ पाये। मानयुकः. ५. १५ पाया षष्टिं; तिष्टति; छेत्ता; मन्ता; तान्येव; वसेत् ; दत्तां. ५. 18 वायो यत्नाद; युधि; महीमतां यानीह; पं. १७वाय वान्त; साधुः; धिविग्रहा. ५.१८ पायो चिन्बिरः; वैशाख. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ નં. ૪૪ ધરસેન ૨ જાનાં બંટીયાવાળાં તામ્રપત્ર ગુ. સં. ૨૫૭ ૨. વ. ૧૫ બંટીયાના માસ્તરે આ તામ્રપત્રની પ્રતિકૃતિ ૧૯૦૪ માં વોટસન મ્યુઝીયમમાં મોકલી હતી. અસલ તામ્રપત્રે મળી શક્યાં નથી. પતરાંઓનું મા૫ આશરે ૧૨૪૮” છે અને તેમાં ૧૭ અને ૧૫ પંક્તિઓ છે. આ જ રાજાનાં એ. ઈ. જે. ૧૧ પા. ૮૦ એ પ્રસિદ્ધ થએલાં તામ્રપત્રો ને આ બહુ અંશે મળતાં આવે છે. શરૂવાતમાં વલભીનું નામ આપેલ છે, જ્યાંથી દાન આપેલ છે. પછી ભટ્ટાર્કથી માંડીને દાન આપનાર ધરસેન બીજા સુધીના રાજાઓની વંશાવલિ આપેલ છે. જે બ્રાહ્મણને દાન આપવામાં આવેલ છે તેનું નામ દેવદત્ત છે. તેનું ગોત્ર શાંડિલ્ય છે અને તે મિત્રાયણિ શાખાને છે દાનમાં આપેલું ગામ ભક્કપત્ર છે અને સુરાષ્ટ્રમાં કેન્ડીન્યપુરની ઉત્તરમાં આવેલું છે. સુલેહ અને લડાઈ ખાતાના અધિકારિ સ્કન્દભટે દાન લખેલું છે અને દતક ચિબિર નામે છે. દાન આપાયાની તિથિ સં. ૨૫૭ ના વૈશાખ વદિ ૧૫ અમાવાસ્યા છે અને તે દિવસે સૂર્યગ્રહણ હતું ધરસેન ૨ જાનાં પ્રાપ્ત તામ્રપત્રોમાંના સં. ૨૫ અને સં. ૨૨૯ ની વચેનું આ સં. ૨૫૭નું તામ્રપત્ર તે માટે ગાળે અમુક અંશે ટુંકે કરે છે. તે દિવસ સૂર્યગ્રહણ હતું, એ હકીકત પણ ખાસ આ સંવતની શરૂવાત ચેકસ કરવામાં ઉપયોગી થાય, એ સંભવ છે વ. મ્યુ. રી. ઈ. સ. ૧૯૨૫-૨૬ પા. ૧૩ ડી. બી. ડીસ્કલકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ નં. ૪૫ ધરસેન ૨ જાનાં તામ્રપત્રો સંવત ૨૫૯ ચૈત્ર વદિ ૨ હાલમાં પ્રસિદ્ધ થયેલાં વલભીનાં ત્રણ દાનપત્રમાંનું પ્રથમ દાનપત્ર વલભીનાં ખંડેરામાંથી જૂની ઇંટ ખેદતાં કેળીઓને મળ્યું હતું. મને તે ૧૮૭૫ ન જાનેવારીમાં મળ્યું હતું. ધસેન ૨ જાનું દાનપત્ર ૯ ઇંચ૮૧૬૨ ઇંચનાં બે પતરાંઓ ઉપર લખેલું છે. મુદ્રા સાથેની કડીઓ અર્ધ બળથી તેડેલી અને અધ કાપેલી છે, તેથી ડાબી બાજુની કડીની આસપાસમાં પહેલા પતરાના નીચેના ભાગમાં અને બીજાના ઉપરના ભાગમાં, અર્ધ ગોળ પતરાંના કકડાઓ નાશ પામ્યા છે. આ અકસ્માતને લીધે બીજા પતરાની પહેલી પંક્તિઓના કેટલાક અક્ષરો બહુ ઝાંખા અને અસ્પષ્ટ છે, જે એક મહદર્શક કાચથી જોઈ શકાય છે. બીજા પતરાને જમણી બાજુએ નીચે એક કકડે પણ નાશ પામ્યો છે. મને મળ્યાં ત્યારે મને પતરાં પર રેતી તથા કાટ લાગેલાં હતાં, અને ચૂનાના પાણીમાં ઘણો સમય રાખવાથી તે સાફ થયાં. તેમ છતાં પહેલું પતરું સહેલાઈથી વાંચી શકાય તેવું નથી, અને ફેટોગ્રાફ લેવા માટે પણ નકામું છે. બીજાને ફેટોગ્રાફ સારો આવે છે. પતરાં પરના અક્ષરે ગહસેનની જેમ ગળાકારના અને પાતળા છે. દાનપત્રની તારીખ એક “વિજ્યી છાવણ' માંથી નાંખેલી છે. ગામનું નામ ખરાબ થઈ ગયું હોવાથી તે સ્થળ નક્કી થઈ શકાતું નથી. નામની શરૂવાત ભદ્રાપાટ્ટથી થાય છે. વંશાવળીમાં નિયમ પ્રમાણે ભટારકથી ગુહસેનના પુત્ર ધરસેન સુધીના રાજક્તઓની યાદી આપ્યું છે. વલભીમાં આવેલે, આચાર્ય ભદંત સ્થિરમતિએ બંધાવેલે શ્રીબમ્પપાદને મઠ દાનમાં આપે છે. હું ધારું છું કે, આ વિહાર હિવેનસાંગે “અહત ” “ એપેલે ” ને કહે છે તે જ છે, તેમાં શંકા નથી. તેણે આ મઠ વિષે આ પ્રમાણે કહ્યું છે – - શહેર( વલભી)થી થોડે દૂર પ્રાચીન સમયમાં અહંત ચેલે એ બંધાવેલો એક મઠ છે? ગુણુમતિ અને સ્થિરમતિ નામના બોદ્ધિસોએ આજ સ્થળે પિતાને નિવાસ રાખ્યો હતે. અને તેમણે પ્રખ્યાત થયેલા કેટલાક ગ્રંથે પણ આંહિ જ લખ્યા હતા. આપણું લેખને તથા હિવેનસાંગે લખેલે સ્થિરમતિ વસુબંધુને સુવિખ્યાત શિષ્ય હતે. અને તેણે પોતાના ગુરૂના લેખેની ટીકા લખી હતી એ નિર્વિવાદ છે. દાનમાં બે ગામો આપેલાં છે–એક હસ્તવપ્ર–આહરણીમાં મહેશ્વરદાસેનક અને બીજું ધારાકેઠ સ્થલીમાં દેવદ્વિપલ્લિકા. ધ્રુવસેન ૧ લાના સંવત ૨૦૭ ના પતરાંમાં “હસ્તવપ્ર’ હસ્તકવપ્ર” તરીકે આપેલું છે. અને તે હાલના હાથબ તરીકે ઓળખાવેલું છે. કર્નલ યુલે ત્યાર બાદ, હાથબને ગ્રીક અટકેત માનેલું છે. મહેશ્વરદાસેનક કદાચ હાથબની નૈરૂત્યમાં આવેલું મહાદેવપુર હેય. ધરસેનના દાનમાં ઉતાબાદથાનું એ પાઠ આખે આપેલ છે, અને તેથી મારો સુધારો થ અને “આહરણ” એ કઈ પ્રદેશને ભાગ બતાવે છે, એ મતને પુષ્ટિ મળે છે, ઈ. એ. . ૬ પાનું છે. મ્યુલર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ धरसेन २ जानां ताम्रपत्रो ९.१ દાન આપવાના હેતુ, દરેક બૌદ્ધ મઠને આપવામાં આવતાં દાન પ્રમાણે, બુદ્ધ ભગવાનની પૂજાના ખર્ચ માટે, પૂજ્ય ભિક્ષુએના કપડાં, ખારાક તથા આષધ વિગેરેના સમારકામ વિગેરેના ખર્ચ કરવા માટે છે. ખર્ચે, તથા મઢના દાનની તારીખ વિષે, હું હવે તે ૨૬૯ ચૈત્ર વદ ૨ વાંચું છું. ખીજી નિશાનીના અર્થ માટે પંડિત ભગવાનલાલ ઇંદ્રજીના મતને હું મળતા આવું છું. મારા અભિપ્રાય પ્રમાણે, તે પેાતાની પાસેના કેટલાક ક્ષત્રપના સિક્કાઓની મદદથી, ૪૦ અને ૭૦ માટેની નિશાનીઓની મુશ્કેલી ઉકેલવામાં ફળીભૂત થયા છે. જમીનનાં ઢાનામાં · વિર’ અથવા · વિરપતિ ' ના ઇલ્કાબ હંમેશાં વપરાય છે, અને શાસના ઘડનારા અધિકારીએ માટે તે ખાસ વપરાય છે. એટલે ઢિવિપતિ સંદર્ભટના અર્થ મુખ્ય કારકુન અથવા સેક્રેટરી સ્કંદમટ ’ થાય છે. આ શબ્દની સંસ્કૃત વ્યુત્પત્તિ ચેષી શયા નથી. ખીલા આકારના લેખામાં આવે છે તે પશીઅન દિલિ ' “ લખાણ ” સાથે તે શબ્દના સબંધ કદાચ હાય. * . 14 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ९२ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलुं १ स्वस्ति विजयस्कन्धावारा (त्) भद्रेोपात्त-वास [ कात्] प्रस[ प्रणतामित्राणां मैत्रकाणा* ]मतुलबलसपन्नमण्ड [ ला ] भोगसंसक्तसंप्रहारशतलब्ध [ प्रताप प्रता ]२ [ पोपनत दानमानार्जवोपार्जितानुरागानु [ रक्तमौल ]भृत [ मित्र ] श्रेणीबलावात परममोहश्वरः श्रीसेनापती भटार्कस्तस्य सुत [स्तत्पा] दरजो [रु ] ण३ नतपवित्रीकृतशिराः शिरोवनतशत्रुचूडामणिप्रभाविच्छुरितपादनखपङ्क्ति-दीधितिः दीनानाथकृपणजनोपजीव्यमानविभवः परममा ४ हेश्वरः श्रीसेनापतिधरसेनः तस्यानुर्जा स्तत्पाद ] प्रणामप्रशस्ततरविमलमणिर्म्मन्वादिप्रणीतविधिविधानधर्म्मा धर्मराज इवविनय विहित परमस्वामिना स्वयमुपहित ५ व्यवस्थापद्धतिरखिलभुवनमण्डलाभोगैकस्वामिना राज्याभिषेकमहाविश्राणनावपूत राज्यश्रीः परमनाहे ६ श्वरः महाराजश्री द्रोणसिङ्घ सिङ्घ इव तस्यानुजस्स्वभुजबलपराकमेण परगजघटानिकानामेकविजयी शरणैषिणां शरणमवबोद्धा ७ शास्त्रार्थतत्वानां कल्पतरुरिव सुहृत्प्रणयिनां यथाभिलषितकामफलभोगदः परमभागवतः महाराजश्री ध्रुवसेनस्तस्यानुजः ८ [ तच्च ]रणारविन्दप्रणतिप्रविधौतावशेष कल्मषःसुविश्रुद्धस्स्वचरितोदकप्रक्षालिताशेषकलिकलङ्कप्रसभनिर्जितारातिः ९ - ( प ) रमादित्यभक्तः श्रीमहाराजधरपट्टः तस्य सुतस्तत्पाद सपर्य्यावाप्तपुण्योदयश्शैशवात्प्रभृतिखड्गद्वितीबाहुरेव सम १० ( दपर ) गजघटास्फोटनप्रकाशितसत्वनिकषस्तत्प्रतापप्रणतारा तिचूडारत्नप्रभासंसक्तसव्यपादनखपङ्क्ति दीधितिः सकलस्मृति ११ प्रणीतमार्गसम्यक्परिपालनप्रजाहृदयरंजनान्वर्थराजशब्दः रूपकान्तिस्थैर्य्यधैर्यबुद्धिसंपद्भिः स्मरशशाङ्काद्विराजोदधित्रिदशगुरु १२ धनेशानतिशयानः शरणागताभय ( प्रदान ) परतया तृणवदपास्ताशेषस्वकार्य्यफल: प्रार्थनाविकार्थप्रदानानंदितविद्वत्सुहृ ( त्प्रण ) - १३ यिहृदयःपादचारीव ( सकलभुवनमण्डलाभोगप्रमोदः ) परमाहेश्वरो महाराजश्री - सेनः तस्य सुतस्तत्पादनख ( मयूखसंतान ) १४ ( विसृत ) जान्हवीजलौघप्र ( क्षालिताशेषकल्मषः प्रण ) यिशतसहस्रोपजी - व्यमानभोगसंपद्रूपलो ( भा ) दिवाश्रितस्सर समाभिगामिकैर्गुणैः १५ सहजशक्तिशिक्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनरपतिसमतिसृष्टानामनुपालयिता (ध) दायानामपकर्त्ता प्रनो १६ पघातकारिणामुप ( प्लवा ) नां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य संहताराति पक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमः विक्रमोपसंप्रा *११-१४ अक्षरे। संशयवाणा छे. पं. १ व संपन्न. पं. ४ थे। मौलिमणि, पं. १ वां द्रोणसिंह सिंह, पं. ७ वा। तस्थानां. पं. १० थे। सत्त्वनिकष, पं. ११ धैर्य पछी गाम्भीर्य मेरे Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ धरसेन २ जानां ताम्रपत्रो पतरूं बीजें १ प्तविमलपार्थिवश्रीः परममा( हेश्वरो) महासामन्तमहाराजश्रीधरसेन कुशली सर्वानेव स्वानायुक्तकद्राङ्गिकमहत्तरचाट ( भट ) - - - - - * २ ध्रुवाधिकारणिकविषयपतिरा(ज)स्थानीयोपरिककुमारामात्यहस्त्यश्वारोहादीनन्यांश्च यथासंबध्यमानकान्समाज्ञापयत्यस्तु वस्संवि३ दितं यथा . मया मातापित्रोः पुण्याप्यायनायात्मनश्चैहिकामुष्मिकयथाभिलषित फलावाप्तये वलभ्यां आचार्य्यभदन्तस्थिरमतिकारितश्रीबप्पपादीय४ विहारे भगवतां बुद्धानां पुष्पधूपगन्धदीपतैलादिक्रियोत्सर्पणार्थं नानादिगभ्या गतायंभिक्षुसङ्घस्य च चीवरपिण्डपातग्लानभैषजाद्यर्थ विहारस्य च ख५ ण्डस्फुटितविशीर्णप्रतिसंस्कारणास्थं हस्तवप्राहरण्यां महेश्वरदासेनकग्रामधाराखेट स्थल्यां च देवभद्रिपल्लिकाग्रामौ सोहङ्गौ सोपरिकरौ सवा६ तभूतप्रत्यायसधान्यभागभोगहरण्यादेयौ सोत्पद्यमानविष्टिकरौ सदशापराधौ सम स्तराजकीयानामहस्तप्रक्षेपणीयौ भूमिच्छिद्रन्या( येन ) ७ आचन्द्रार्कार्णवसरित्क्षितिस्थितिपर्वतसमकालीनौ उदकातिसम्र्गेण देवदायौ निसृष्टौ यत उचितया देवविहारस्थित्या भुंजतः कृष( तः) ८ कर्षयतः प्रतिदिशतो वा न कैश्चियाघाते वर्तितव्यौ आगामिभद्रनृपतिभिरस्मद्वं शजैरन्यैर्वानित्यान्यैश्वर्याण्यस्थिरां मानुष्यं सामान्यं च ( भूमि ) ९ ( दानफल ) मवगच्छद्भिरयमस्मदायोनुमंतव्यः परिपालयितव्यश्च यश्चैनमाच्छि न्यादाच्छिद्यमनां वानुमोदेत स पञ्चभिर्महापा( तकैः) १० (स्सोप) पातकैस्संयुक्तः स्यात् इत्युक्तं च भगवता वेदव्यासेन व्यासेन ।। षष्टिवर्षसहस्राणि स्वगर्गे मोदति भूमिदः । आच्छेत्ता चानुमन्ता च (तान्येव नर.) ११ के वसेत् ॥ बहुभिर्वसुधा भुक्ता राजभिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिः तस्य तस्य तदा फलम् ॥ अनोदकेष्वरण्येषु ( शुष्ककोटर- ) १२ वासिनः कृष्णसर्पा हि जायन्ते धर्मादायापहारकाः ॥ स्वदत्तां परदत्तां वा यो हरेत वसुन्धरां । गवां शतस( हस्रस्य हन्तुः प्रामोति) १३ किल्बिषम् ॥ यानीह दारिद्रभयान्नरेन्द्रर्द्धनानि धर्मायतनीकृतानि । निर्मास्य वान्तप्रतिमानि तानि को नाम ( साधुः पुनराददीत) १४ लक्ष्मीनिकेतं यदपाश्रयेण प्राप्तो....... कोभिमतं नृपार्थ । तान्येव पुण्यानि विव र्द्धयेथा न हापनीयो ह्युपकारिपक्षः ॥ १५ स्वहस्तो .... मम .... महाधिराजश्रीधरसेनस्य दुतकः सामन्तशीलादित्यः ॥. १६ लिखितं .... सन्धिविग्रहाधिकरणाधिकृतदिवीरपतिस्कन्दभटेन । सं २६९ चैत्र ब २॥ ૫. ૧ અક્ષરો ૯-૧૨ અને ૧૬-૧૭ તદ્દન ઝાંખા છે ૫. ૨ અક્ષરો ૧૧-૧૦ અને ૧૫-૧૮ તદન ઝાંખા છે. ૫. ૩ અક્ષરો ૯-૧૬ બિલકુલ ઝાંખા છે. ૫. ૪ અક્ષરો ૧૧-૧૮ ઘણાજ ઝાંખા છે અને या संशयाना छे. पं. ५ बाय दासेनग्रामो पल्लिकाग्रामो. पं. पाय हिरण्या. पं. ७ वाया काळीनाषु पं. पायवर्तितव्य. स्थिरं. ५.८ वाय च्छियमानं, ५. ११वाया अनुदकेष्य. पं. ११ वादिविर. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૪૬ ધરસેન ૨ જાનાં તામ્રપા [ગુપ્ત–] સંવત રહ॰ માધ સુઃ ૧૦ (ઈ. સ. ૫૯૦ ) આ સેાસાયટી તરફથી પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝીયમ ઑક્ વેસ્ટર્ન ઇન્ડિઆને આપવામાં આવેલાં તામ્રપત્રામાં નં૦ ૭૩ની નિશાનીવાળાં ૪ પતરાંના કકડા છે. આ નબર દેખીતી રીતે સેાસાયટીના લીસ્ટને છે. આ પતરાંએમાં સૌથી મેટું આ દાનપત્રનું બીજી' પતરૂ' છે, જેના નીચેના બે ખૂણાએ કટાઈને નાશ પામ્યા છે. તેનાથી નાના કકડામાં પહેલાં પતરાંના મધ્ય ભાગ છે, અને તેમાં ફક્ત હંમેશના વંશાવળીને ભાગ જ સુરક્ષિત છે. ખન્ને છેડાની બાજુએ નાશ પામી છે. બાકીના એ કકડામાંના એક, ટ્ટ” ”માપના, કઈ અન્ય દાનપત્રના ખીજા પતરાના ઉપરના ભાગ છે, અને આ દાનપત્ર સાથે કંઈ પણ સબંધ ધરાવતા નથી. છેલ્લા કકડા, આશરે ૧૦× માપને, એક વલભીના દાનપત્રનાં પહેલાં પતરાંના ભાંગી ગયેલા ભાગ જણાય છે; પણ આ દાનપત્ર સાથે સંબંધ ધરાવતા નથી. આ છેલ્લા એ કકડામેાનું મૂળ મળી આવે ત્યાં સુધી રાખી મૂકવા પડશે. પહેલા પત્તરાવાળા કકડા પ”પ” અને બીજો ૧૨"x” માપના છે. મન્ને એક જ ખાજીપર લખેલા છે. પહેલા પતરા ઉપર ૧૫ અને બીજા ઉપર ૧૭ પંક્તિ સાચવેલી છે. તારીખ પહેલાં પતરાંની છેલ્લી પંક્તિમાં આપેલી છે. અને તેમાંથી ૨૦૦,૭૦,૧૦નાં ચિહ્નો મળી શકે છે. પહેલા પતરામાં આપેલા વંશાવળીના ભાગ છેં. એ. છ પા. ૯૦માં પ્રસિદ્ધ કરેલા ગુપ્ત સંવત્ ૨૭૦ના દાનપત્રમાં છે તેને ખરાઅર મળતા છે. ખીજા પતરાની ખીજી પંક્તિમાં દાન કરનાર ધરસેન(૨)નું નામ આપ્યું છે. તેણે સુરાષ્ટ્રપ્રાંતમાં સુદત્તભટ્ટાનક પાસે આવેલા ઉદ્દેપાલક ગામનું દાન આપેલું છે. આ દાન નીચેનાં ત્રણ કાર્યો માટે આપ્યું છેઃ— ૧)મુદ્ધની મૂર્તિની પૂજા, ( ૨ ) પૂજ્ય ભિક્ષુઓનું સ્વાગત ( કપડાં, ખારાક ઔષધ વિગેરે વડે ), ( ૩ ) મઠનું સમારકામ, તારીખ ઈ. સ. ૫૦ને મળતી ગુ.સં. ૨૭૦ના માલ શુદ્ધ ૧૦ આપેલી છે. દાનના દૂતક સામત શિલાદિત્ય અને લેખક દ્વિવિરપતિ ન્હલટ છે. જર્નલ મા. પ્રા. રા. એ, સે, વેા. ૧ પા. ૬૬-૬૭ છ. વી. આયાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ धरसेन २ जाना ताम्रपत्रो अक्षरान्तरं पतरूं पहेलं ... ... प्रसभ पोपनतदानमानार्जवो ... ... सुतः तत्पादरजोरुणावनतपवित्रीकृतशिराः ... ... : ::: . ... नाथकृपणजनोपजीव्यमानविभवः प ... ... ... प्रशस्ततरविमलमौलिमणिमन्वादिप्रणितविधिवि : ___ मण्डलाभोगैकस्वामिना परमस्वामिना स्वयमुपहित. :::: राज्या ... स्यानुजः स्वभुजबलपराक्रमेण परगजघटानीका नामेकविज स्पतरुरिव सुहृत्प्रणयिनां यथाभिलषितफलभोगदः परम विन्दप्रणतिप्रविधौताशेषकल्मषः सुविशुद्धस्वचरि ::: रतिपक्षप्रथितमहिमा परमादित्यभकः महाराजघरप ... प्रभृति खड्गद्वितीयवाहुरेव समदपरगजषटाफो टनप्रकाशि नखरश्मिसंहतिः सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परि :: : धैर्य्यगांभीर्यबुद्धिसंपद्भिः स्मरशशाकादिराजो. दषितुदशगुरु तृणवदपास्ताशेषस्वकार्यफलिः प्रार्थनाधिकार्थ : प्रदानानंदि ... ... ... ... मण्डलाभोगप्रमोदः परममाहे ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ૧ મૂળ પતરા ઉપરથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ९६ गुजरातना ऐतिहासिक लेख पतरू बीजुं १६ स्य संहतारातिपक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमः विक्रमोपसंप्राप्तविमल( पाथिव- ) श्रीः परममाहे१७ श्वरः महासामन्तमहाराजश्रीधरसेनः कुशली सर्वानेव स्वानायुक्तकद्रांगिकम१८ हा घाटभटध्रुवाधिकरणिकविषयपतिराजस्थानीयोपरिककुमारामात्यादीनन्यांश्च यथासम्बध्य१९ मानकान्समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रोः पुण्याप्यायनाय आत्मनश्चैहिकामुष्मिकयथाभि २० लषितफलावाप्तये दुड्डांविहारस्याभ्यन्तरेव - - - - - - लकारितविहारे भगवत्सम्यग्संबुद्धस्य २१ बुद्धस्य पुष्पधूपदीपतैलादि - - - - चतुर्दिगभ्यागतार्यभिक्षुसंघस्य चीव रिकशयनासन२२ ग्लानभैषज्याथै विहारस्य च खण्डस्फुटितविशीर्णप्रतिसंस्करणार्थं च सुराष्ट्रसु सुदत्तभट्टानकसमी२३ पे उट्टपालकग्रामः सोद्रङ्गः ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... २६ ... ... ... धर्मदायो निसृष्टः ... ... ... ... ... ... दूतकस्सामन्तशीलादित्यः लिखितं सन्धिविग्रहाधिका - - ३२ - - दिविरपतिस्कन्दभटेम सं २०० ७० माघ सु १० स्वहस्तो. मम महाराजश्रीधरसे - - ૧ ડાવિહારનો ઉલ્લેખ ઇ. એ. વ. ૬ પા.૧૩મે પણ કરેલ છે. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૪૭ ધરસેન ૨ જાનાં તામ્રપત્રો સંવત્ ૨૭ ફાલ્ગન વદિ ૧૦ ધરસેન ૨ નું દાનપત્ર ૧૨.૮ ઇંચ૮૬.૫ ઇંચના માપનાં બે પતરાંઓ ઉપર લખેલું છે. તે બને પતરાંઓને જોડતી બે કડી ખેવાયાનું જ ફકત નુકશાન થયું છે. પરંતુ તેના ઉપર કાટને જાડા થર લાગેલ હતું અને કેટલેક સ્થળે તે તે દૂર કરવાના પ્રયત્ન નિષ્ફળ થયા અને તેથી કેટલાક અક્ષરે શંકાભરેલા રહ્યા છે. અક્ષરો ધ્રુવસેન ૧લાનાં પતરાંઓ તથા ગુહસેનનાં સંવત ૨૪૦નાં શાસનને મળતાં છે, અને ચેખા અને સારી રીતે કરેલા છે. લખાણની ભૂલો થેડી છે. વંશાવળી હંમેશ મુજબ છે. પરંતુ ધરસેન ૨ જાને આ દાનમાં પણ મટ્ટાણામંત હાટો ખંડીઓ રાજા “એ ઈલ્કાબ આપેલ છે, તે ખાસ નોંધ લેવા જેવું છે. ધરસેન ૨ જાનું એક દાનપત્ર સંવત ૨૫ર તથા એક સંવત્ ૨૬૯નું હોવાથી, નવા સંવત્ ૨૭૦ના દાન આપનારના રાજ્યના વખત વિષે આપણું જ્ઞાનમાં કંઈ વધારે ઉમેરે કરતાં નથી. દાન લેનાર ખેટકમાં વસતા, આનર્તપુરના રહિશ . .. મિત્રને પુત્ર વિષ્ણમિત્ર શાર્કરાક્ષિ ગોત્રને આદિ બ્રાહ્મણ હતે. ખેટક જીલ્લા( આહાર )ને તાલુકા ( પથક) બડરિજીદ્ધિમાં અશિલાપદ્ધિક ગામ દાનમાં આપ્યું હતું. મારા શબ્દ, ધ્રુવસેન ૧ લા તથા ધરસેન ૨ જ ( સંવત્ ૨૬૯ના) અને ધરસેન ૪ થા (ઈ. એ.. ૧. પા. ૪૫)ના શાસનમાં આવતા ગાઢ શબ્દને મળતો આવે છે. અને તે દેખતી રીતે “વિષા“જીલા નો પર્યાય લાગે છે. તેને પિટા વિભાગ “ઘણા' શબ્દ ધ્રુવસેન ૨ જા( ઈ. એ. . ૬ પા. ૧૩ )ના દાનપત્રમાં, તથા ચાલુક્યોના લેખમાં મળી આવે છે. દાન આપવાનો હેતુ દરેક બ્રાહ્મણને આપેલાં દાન મુજબ, યજ્ઞ કરાવવાને છે. નામથી બતાવેલા અધિકારીઓમાં, દૂતક, સામંત શિલાદિત્ય, અને વિવિદિલ અને વિપત્તિ, એટલે “દિવાન” અને મુખ્ય સેક્રેટરી, સ્કંદભટ છે. રાજાએ દાનપત્રની પ્રસ્તાવનામાં સંબોધેલા અધિકારીઓમાં એક વાથેવરા નામને નવીન હેદ્દેદાર આવે છે. આ શબ્દનો અર્થ હું જાણતા ન હોવાથી ફકત અહિં તે લખું છું. ઈ. એ. વ. ૭ પા. ૭૦.૭૧ જી. બ્યુહર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिकलेख अक्षरान्तर पतरूं पहेलु १ ओं ॥ स्वस्ति विजयस्कन्धावारात् भर्तृटाट्टनकवासकात्प्रसमप्रणतामित्राणां मैत्रकाणामतुलबलसपन्नमण्डलाभोगसंस२ क्तसंप्रहारशतलब्धप्रतापः प्रतापोपनतदानमानार्जवादार्जितानुरागोनुरक्तमौलभृ तमित्रश्रेणीबलावाप्त३ राज्यश्रीः पाममाहेश्वरः श्रीसेनापतिभटार्कस्तस्य सुतः स्तत्पादरजोरुणावनत पवित्रीकृतशिरः शरोवन(त )शत्रु४ चूडामणिप्रभाविच्छुरितदादनखपतिदीधितिः दीनानाथकृपणजनोपजीव्यमानवि भवः परममाहेश्वरः श्रीसे५ नापतिधरसेनः तस्यनुजः तत्पाद( प्रणाम )प्रशस्ततरविमलमौलिमणिर्मन्वा. दिप्रणितविधिविधानधर्मा धर्म६ राज इव विनयविहितव्यवस्थापद्धतिरखिलभुवनमण्डलाभोगैकस्वामिना परमस्वा मिना स्वयमुपहितरा७ ज्याभिषेक महाविश्राणनावपूतरज्यश्रीः परममाहेश्वरः महाराज श्रीद्रोणसिंहः ___ सिंह इव तस्यानुजः ८ स्वभुजबलपराक्रमेण परगजघटानीकानामेकविजयी शरणैषिणां शरणमवबोद्धा शास्त्रार्थतत्वानां ९ कल्पतरुरिव सुहृत्प्रणयिनां यथाभिलषितकामफलभोगदः परमभागवतः महारा___ जश्रीध्रुवसेनः तस्या१० नुजः तच्चरणारविंदप्रणतिप्रविधौतावशेषकल्मषः सुविशुद्धस्वपरितोदकप्रक्षालिता शेषकलिकलकः प्र११ सभविर्जितारतिपक्षप्रथितमहिमा परमादित्यभक्तः महाराजश्रीधरपट्टः तस्य सुतः तत्पादसपर्य्यावाप्त१२ पुण्योदयः शैशवात्प्रभृति खन्तद्वितीयबाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितस त्वनिकषः तत्प्रभाव ५.पाया संपन्न पं. २ वाया पार्जित भने वात पं. पाये। सुतस्त, शिराः; शिरो, पं. ४ांच्या पाद. पं. ५ वांया तस्या, प्रणित, ५. ५ पाया विहितविनयः; पं. ७ वाया राज्यश्रीः; पं. ११ पांये। निर्जिताराति. 4. १२ पाया खड्ग Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ धरसेन २ जानां ताम्रपत्रो १३ प्रणतारातिचूडारत्नप्रभासंसक्तसह्यदादनखरश्मिसंहतिः सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परिपालनप्रजा हृदय १४ रंजानादन्वर्थराजशब्दोभिरूपकान्तस्थैर्यधैर्य्यगांभीर्य्यबुद्धिसंपद्भिः स्मरशशाङ्काद्विराजोदधितृदशगुरुषने शानति १५ शयानः शरणागताभयप्रदानपरतया तृणवदपास्ताशेषस्व कार्य्यफल: प्रार्थनाभिकार्थप्रदानानंदित विद्वसु १६ हृ-दयः पादचारीव सकलभुवनमण्डलाभोगप्रमोदः पर माहेश्वरः महाराजश्रीगुहसेनस्तस्य सुतस्तत्पादन १७ खमयूरवसंतान विसृत जाह्नवी जलौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहसहस्थोपजीव्यमानभोगसद्रूपलोभा १८ विवोश्रितः सरसमाभिगमिकैर्गुणैः सहजशिक्तिशिक्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनरपतिसृष्टानां - १९ अनुपालयिता धर्मदायानामपाकर्त्ता प्रजोपघातकारिणामुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्येोरेका घिवस २० स्य संहतारातिपक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमः विक्रमोपसंदातविमलपात्थिश्रीः । परममाहेश्वरः पतरूं बीजुं ९ महासामन्तमहाराजश्रीधरसेन कुशली सर्व्वानेव स्वानायुक्तकविनियुक्तकद्राक्रिकवाहत्तरभट २ चारभटभ्रुवाधिकरणिकशौल्किकचोरोद्धरणिकबण्डपाशिककाथेनरिक विषयपतिराजस्थानीयो ३ परिककुमारामात्यहस्त्यश्वारोहादीनान्यांश्च यथासंबद्ध्यमानकान्समनुदर्शयत्यस्तुवस्संविदितं यथा ४ मया मातापित्रोः पुण्याप्यायनायात्मनश्चैहिकामुष्मिक यथाभिलषितफलावाप्तये आनर्त्त पुरवनि ५ तखेटकनिवासिशर्करा क्षिसगोत्रबह्वृचसब्रह्मचारिब्राह्मण मित्र पुत्रब्राह्मणविष्णुमित्राय खे ६ टकाहारविषये बण्डरिजिद्विपथकान्तर्गत अशिलापल्लिकाग्रामः सोदृङ्गः सोपरिकरः रंजाना; रूप पहेलना लि डाडी नाव कान्तिप्रणयिहृदयः; हृ पछीनी नीशानीना उपसे लाग पं. १७ वा सहस्त्रो ५ १८ दिवाश्रितः; १ व महत्तर; 'टकाहारवि; ' - बण्डरिजिवि पं. १३ पांथे। सव्यपाद १६ पं. १४ व 'त्रिदश' ५. १५ वांया फलः; ' विद्वत्सु पं. १९ थी शते नथी; न येना आगर अथवा ऋ छे. माभिगामिकै; - शक्ति; समतिसृष्टानां पं.१८ वां रेकाधिवास पं. २० वां संप्राप्त. पं. लट शब्द बिडारी ना.२ चाट; दण्ड, पं. उपांगे नन्यांश्च ५६ - સંશયવાળુ છે કદાચ ઓરિનિધિ ાઈ શકે ३८ ગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ १७० . . गुजरातना ऐतिहासिक लेख ७ सवातमूतप्रत्याय सधान्यभागमोगहिरण्यदेयः सोत्पद्यमानविष्टिकः सदशापराधः समस्त राजकीयानामहस्तप्रक्षेपणीयः भूमिच्छिद्रन्यायेन बलिचरुवैश्वदेवामिहोत्रा__ तिथिपंचमहा२. यज्ञिकानां क्रियाणां समुत्सर्पणार्थमाचन्द्राकार्णवसरित्क्षितिस्थितिपर्वतसमका लीनः पुत्रपौत्रान्वय१० भोग्यः उदकातिसर्गेण ब्रह्मदयो निसृष्टः यतो ( स्योचि ) तया ब्रह्मदेयस्थित्या भुंजतः । कृषतः कर्ष११ यतः प्रदिशतो वा न कैश्चिद्वयाघाते वर्तितव्यमागामिमद्रनृपतिभिरस्मद्वंशजैरन्यै नित्यान्यैश्वर्याण्य१२ स्थिरं मानुष्यं सामान्यं च भूमिदानफलमवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्यः परि___पालयितव्य१३ श्च यश्चैनमाच्छिन्यादाच्छिद्यमानं वानुमोदेत स पंचभिर्महापातकैस्सोपपातकैश्च संयुक्तस्स्यादित्युक्तं च भगव१४ ता वेदव्यासेन व्यासेन ॥ षष्टिं वर्षसहस्राणि श्वगर्गे मोदति भूमिदः आच्छेत्ता ..... चानुमन्ता च तान्येव नरके १५ वसेत् बहुमिर्वसुधा भुक्ता राजभिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिः तस्य तस्य __ तदा फलं ॥ विंध्याटवी१६ ष्वतोयामु-शुष्ककोटरवासिनः कृष्णाहयो हि जायन्ते ब्रह्मदेयापहारकाः ॥ :: स्वदत्तां परदत्तां वा १७ यो हरेत वसन्धरा गवां शतसहस्रस्य हन्तुः प्राप्नोति किल्बिषं ॥ पूर्वदत्तां द्विजा तिभ्यो यल.द्रक्ष युधिष्ठिर १८ महीं महिमतां श्रष्ठ दानाच्छ्योनुपालनं ।। यानीह दारिद्यभयानरेन्द्रैः धनानि धर्मायतनीकृतानि १९ निर्माल्यवान्तप्रतिमानि तानि को नाम साधुः पुनराददीतेति-स्वहस्तो मम महा राज श्रीधरसेनस्य ॥ २० दू–सामन्तशीलादित्यः ॥ लिखितं सन्धिविग्रहाधिकरणाधिकृतदिविरपतिस्कन्द भटेन ॥ सं २७० फागुन व १०---------- -- . ७ वांया प्रत्यायः-ण्यादेयः. ५. वांया सरित्पर्वतक्षिति पं. १३ सोपपातकैः पछीना च GSAनांम। ५.१४ पायो स्वर्ग ५. १७ बांयी वसुंधरा पं. १८ वायोमहीमतां श्रेष्ठ, नरे पं.२० वांया फाल्गुन. -- --- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ નં. ૪૮ ધરસેન ૨ જાનાં બે તામ્રપત્રો આ બે પતરાંઓની સપાટીમાં કેટલાંક ન્હાનાં કાણું પડેલાં છે. તે બહુ જ પાતળાં હોવાથી તરત ભાંગી જાય એવાં છે. દરેક પતરાને જમણી બાજુને ભાગ ભાંગી ગયું છે. દરેક પતરું લગભગ ૧૨”માપનું છે. તેને દરેકના ઉપર ૧૭ પંક્તિઓ લખેલી છે. પહેલા પતરાના જે ભાગ ઉપર દાન આપવાનું સ્થળ આપ્યું છે તે ભાગ વાંચી શકાય તે નથી. જોકે ભાંગી ગયેલા ભાગ સાથે દાન આપનાર રાજાનું નામ પણ ગયું છે, તોપણ ૨૧ અને ૨૨મી પંક્તિઓ ઉપરથી ચેખું જણાય છે કે ધરસેન ૨ જાએ આ દાન આપ્યું હતું. તે દાન લેનાર વલભીને કેઈ બદ્ધ મઠ હતો. તે મઠને આપેલી મિલ્કતની વિગત આપણને મળી શકી નથી, પરંતુ તે હરિયાણક નામના ગામડાંમાં આવી હશે એવું જણાય છે. બૈદ્ધ દાનના હેતુ મુજબ, આ દાનને ઉદ્દેશ પણ બુદ્ધની પૂજા, મઠમાં રહેનારને માટે રહેવા ખાવાની સગવડ, તથા મઠનાં સમારકામ વિગેરે માટે ખર્ચ કરવાને હતે. આ દાનપત્રમાં સંબોધાએલા કેટલાક અધિકારીઓ નીચે પ્રમાણે છે-આયુક્તક, વિનિયુક્તક, મહત્તર, ચાટ, ભટ, તથા પ્રવાધિકરણિક આ દાનપત્રને અમલ કરનાર અધિકારી, દતક શીલાદિત્ય હતે. લેખકનું નામ નાશ પામ્યું છે. પણ તેને લગાડવામાં આવેલાં વિશેષ ઉપરથી જણ્ય છે કે તે, ધ્રુવસેન ૨ જાનાં ઘણું ખરાં દાનપત્રોને લેખક, દિવિરપતિ સ્કન્દભટ પતે જ હતા. કમનશીબે તારીખવાળું પતરાંને ભાગ ખવાઈ ગયું છે. પરંતુ એટલું કહી શકાય છે કે આ દાનપત્ર તે રાજાના રાજયના અંતકાળનું છે. કારણ કે લેખક એક જ છે, છતાં દૂતક સંવત ૨૫૨નાં બધાં દાનપત્રમાં શિબિર છે. જ્યારે આ દાનપત્રમાં છે તે પ્રમાણે, ર૬૯ અને ર૭૦નાં દાનપત્રોમાં દતક શીલાદિત્ય છે. બીજું ધરસેન ૨ જાનાં આરંભકાળનાં દાનપત્રમાં પોતે સામંતને ઈલકાબ કવચિત જ ધારણ કરે છે. પરંતુ છેવટનાં દાનપત્રોમાં તે મહાસામંતનો ઈલ્કાબ હંમેશાં ધારણ કરે છે. આ દાનપત્રમાં કઈ પણ ઈલ્કાબ ધારણ કરેલ જણાતો નથી. એટલે, આ દાનપત્ર સં. ર૫ર પછીનું પરંતુ સં. ૨૯ પહેલાંનું હવા સંભવ છે. જ. બા. બા. ર. એ. સે. ૧. સી. વો. ૧ પા. ૨૧-૧ર ડી. બી. વિવાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ १.२ गुजरातना ऐतिहासिक लेख मारान्तर م ... शतलब्धप्र س २ ... ... ... ... ... लभृतमित्रश्रेणी ... ... ... ... ३ श्रीः [परममाहेश्वरः श्रीसेनापतिभटार्कः ] ... ... वित्रीक ... ... ... ... ... ... ... ... ... ४ ... ... ... ... ... ... ... [ श्रीसेनापतिधरसेनस्तस्या. ] ५ [ नुजस्तत्पाद प्रणामप्रशस्ततरविमलमौलिमणिर्मन्वादिप्रणीतविधि विधान धर्मा धर्मराज इव] ६ विहित[ विनयव्यवस्था ]पद्धतिरखिलभुवनमण्डलाभोगैकस्वामिना परमस्वामिना स्वयमुप[ हितराज्याभिषेको महा-] ७ विश्राणनावपूतराज्यश्रीः परममाहेश्वरी महाराजश्री[ द्रोणसिंहः ] सि[ म्ह इव तस्या नु ८ नपरगजघटानीकानामेकविजयी शरणैषिणां शरणमवबोद्धा शास्त्रार्थतत्वानां क ... ९ नां यथाभिलषितकामफलोपभोगदः परमभागवतः श्रीमहाराजध्रुवसेनस्तस्यानु [ जस्तचरणारविन्द-] १० प्रणतिप्रविधौताशेषकल्मषः सुविशुद्धस्व[ च* ]रितोदकक्षालिताशेषकलिकल[ः प्रसभनिर्जितारातिपक्षप्रथित-] ११ महिमा परमा[ दित्यभक्तः श्री महाराजघर[ पडस्तस्य सु ]तः तत्पावसप -वाप्त ... ... ... ... ... .. ... ... ... ... १२ भृति खवाद्वितीयबाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितसत्वनिकषः तत्प्रभा ... १३ रत्नप्रभासंसक्तसव्यपादनखरश्मिसंहति' सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परिपालन प्रजा[ हृदयरञ्जना-] १४ दन्वय[ राजशब्दः रू ]पकान्तिस्थैर्यधर्म्यगाम्भीर्य्यबुद्धिसंपद्भिः स्मरशशाहा विराजोदपित्रिदशगुरुवनेशान१५ तिशयान[ : शरणा ]गताभयप्रदानपरतया तृणवदपास्ताशेषस्वकार्यफलमार्थना घिकालपदानानन्दित१६ [विद्वत्सुह ]त्प्रणयिहृदयः पादचारीव सकलभुवनमण्डलाभोगप्रमोदः परममाहे श्व[रः महाराज.] १७ [ श्रीगुहसेनः ] तस्य सुतस्तत्पादनखमयूखसन्तानविसतबाहवी जलौष विक्षामिताशेषकस्मनः वाया हतिः Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ १०३ धरसेन २ जानां बे ताम्रपत्रो पतरूं बीजें १८ [ प्रणयिशतसह ] स्त्रोप[ जीव्यमानभोग ]संपद्रूपलोभादिवाश्रि[ तः सरसमाभि ] गामि[कैर्गुणैः । १९ [ सहज ]शक्तिशिक्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनरपतिसमतिसृष्टाना [मनुपालयिता धर्म-] २० दायाना]मपाकर्ता प्रजोपघातकारिणामुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरकाधिवा... २१ [लक्ष्मी परिभोगदक्षविक्रमकमोपसंप्राप्तविमलपार्थिवश्री परममाहेश्वरी महाराज [ श्रीधरसेनः कुशली ] २२ [ सर्वानेवा ]युक्तकविनियुक्तकमहत्तरचाटभटध्रुवाधिकरणिक ... ... ... यथासंबध्यमानकान्समाज्ञापयत्यस्तुवस्संविदितं यथा मया ... २४ [नश्चैहिका मुष्मिकयथाभिलषितफलावाप्तये श्रीवलभी ... ... ... २९ ... ... ... बुद्धस्य बुद्धस्य पुष्पधूपदीपतैलपूजानिमित्तं चतुर्दिगा २६ ... ... Q विहारस्य च खण्डस्फटितविशीर्णप्रतिसंस्करणार्थं ... ... २७ ... ... ... हरियाणकामे पूर्वदक्षिणदि ... ... २८ ... सभूतवातप्रत्यायः सधान्यगतभागः सहिर ... स्य २९ प्रक्षेपणीयः भूमिच्छिद्न्यायेनाचन्द्रार्णवसरितिक्षति ... ... ३. ... ... परिपन्धना कार्यागामिभद्रनृपतिभिरस्मद्वईशजैवा ३१ दानफलमवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्य ... ... ... ३२ धर्मायतनीकृतानि निर्माल्यमाल्य ... ... ... .... ३. दूतकः [श्री]शीलादित्यः लिखितं सन्धिविग्रहाधिकृत[ दिविरपतिस्कन्दभटेन] स्व... १ वांय। श्रीः २ पाये। वंशजैा . ३९ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ નિં. ૯ ધરસેન ૨ જાના એક દાનપત્રનું પહેલું પતરું આ પતરાના નીચેના બે ખુણુઓ ભાંગેલા છે. પણ તે સિવાય એ સારી સ્થિતિમાં છે. તેનું માપ ”x૧ર” છે. તેમાં ૧૯ પંક્તિઓ લખેલ છે, અને આખો લેખ વ્યાકરણની ભૂલ વગરને છે. દાનપત્ર વલભીમાંથી જાહેર કરવામાં આવ્યું હતું. ધરસેન ૨ જાના પ્રાસ્તાવિક વર્ણનના ભાગથી આ લેખ પૂરે થાય છે. પરંતુ દાનપત્ર તે જ રાજાનું છે એમાં સંશય નથી. કારણ કે તેને પ્રસ્તાવનાને ભાગ, વંશના સ્થાપક ભટ્ટારકથી શરૂ કરી ધરસેન ૨ જા પછી આવતા શીલાદિત્ય ૧ લાના સમયનાં દાનપત્રોમાં જણાયું છે. તેમ, કંઈ પણ ઓછું કર્યા સિવાય, સંપૂર્ણ વંશાવળી આપે છે. ધરસેન ૨ જાનાં દાનપત્રો પછીનાં બધાં દાનપત્રોમાં ગુહસેનનું નામ ભટ્ટારક પછી વંશાવળીમાં તરતજ આવે છે, જ્યારે વચ્ચેના ચાર રાજાઓ, ધરસેન ૧, કોણસિંહ, ધ્રુવસેન ૧ અને ધરપદ( અથવા ધરપટ્ટ)નાં નામ તન છોડી દેવામાં આવ્યાં છે. માટે આ દાનપત્રમાં ધરસન ૨ જના વર્ણનને ભાગ (તેનાં નામ શિવાય) પહેલા પતરામાં આવતો હોવાથી, તેણે જ તે જાહેર કરેલું હોવું જોઈએ. અને જે દૈવયેગે બીજું પતરું મળી આવે તે આ બાબત ચેકસ તેમ જ છે, એવું માલુમ પડશે. વળી, આ દાનપત્ર ધરસેન ૨ જાના રાજ્યના પ્રથમ સમયનું છે, એમ પણ બતાવી શકાય છે. કારણ કે, આ રાજાના આરંભકાળનાં દાનપત્રો એટલે, સં. ૨૪૮ અને ૨૫રનાં વલભીમાંથી જાહેર કરાયેલાં છે, અને પછીનાં દાનપત્રો, એટલે સં. ર૬૯ અને ૨૭૦ નાં ભદ્રપટ્ટન નામની લશ્કરી છાવણીમાંથી જાહેર થયાં છે. આ દાનપત્ર વલભીમાંથી જાહેર થયું હતું તેથી તે તેના રાજ્યના આરંભકાળનું હોવાનો ઘણો સંભવ છે. ' *જ છે. બ્રા. ર. એ. સ. યુ. સી. , પા ૨૪ ડી. બી. દિકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ धरसेन २ जानां ताम्रपत्रो १०५ १ ओं स्वस्ति वलभीतः प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुलबलसपत्नमण्डलाभो. गसंसक्तसंप्रहारशतलब्ध२ प्रतापः प्रतापोपनतदानानार्जवोपर्जितानुरागादनुरक्तमौलभृतश्रेणीबलावाप्तराज्यश्रीः ३ परममाहेश्वरः श्रीसेनापतिभटार्कस्तस्य सुतस्तत्पादरजोरुणावनतपवित्रीकृतशिराः शिरोवनत४ शत्रुचूडामणिप्रभाविच्छुरितपादनखपंक्तिदि घितिदिनानाथकृपणजनोपजीव्यमान विभवः परममाहेश्वरः ५ श्रीसेनापतिधरसेनस्तस्यानुजस्तत्पादाभिप्रणामप्रशस्ततरविमलमौलिमणिर्मन्वादि प्रणीतविधिविधानधर्माधर्म६ राज इव विहितविनयव्यवस्थापद्धतिरखिलभुवनमण्डलाभोगैकस्वामिनापरमस्वा मिना स्वयमुपहित७ राज्याभिषेकः महाविश्राणनावपूतराजश्रीः परभमाहेश्वरः श्रीमहाराजद्रोणसिंहः ___ सिंह इव तस्यानु८ जः स्वभुजबलपराक्रमेण परगजघटानीकानामेकविजयी शरणैषिणां शरणमव बोद्धा शास्त्रार्थ९ [ त ]त्त्वाना कल्पतरुरिव सुहृत्प्रणयिनां यथाभिलषितफलोपभोगदः परमभाग वतः श्रीमहाराज१० [ ध्रुवसेनस्तस्या ]नुजस्तच्चरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषः सविशुद्धस्वच रितोदकक्षालिताशेष११ [ कलिकलङ्क ]: प्रसन्ननिर्जितारातिपक्षप्रथितमहिमा परमादित्यभक्तः श्रीमहा राजधरपडस्तत्य १२ [ सुतस्तत्पादसपर्यावाप्तपु ]ण्योदयः शैशवात्प्रभृतिखड्गद्वितीयबाहुरेव समदपरग जघटास्फोटनप्रकाशित१३ [ सत्वनिकषस्तत्प्रभावप्रणतारा तिचूडारत्नप्रभासंसक्तसव्यपादनखरश्मिसंहति स्सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परि१४ [ पालनप्रजाहृदयरंजनादन्वर्थरा ]जशब्दो रूपकान्तिस्थैर्यगाम्भीर्यबुद्धिसंपद्भिः स्मरशशाङ्कादिराजोदधित्रिदश[ गुरुध-] १५ [ नेशानतिशयानः शरणागताभ ]यप्रदानपरतया तृणवदपास्ताशेषस्वकार्यफल: प्रार्थनाधिका[र्थप्रदानान-] १६ [न्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः ] पादचारीव सकलभुवनमण्डलाभोगप्रमोदः पर ___ ममाहेश्वरो [ महाराजश्री- ] १७ [ गुहसेनस्तस्य सुतस्तत्पाद ]नखमयूखसंताननिवृत्तजाह्नवीजलौघविक्षालिताशे ष[ कल्मषः प्रण] १८ [यिशतसहस्रोपजीव्यमान भोगसंपत् रूपलोभादिवाश्रितस्सरसमाभिगामिकैर्गुणैस्सहज१९ [ शक्तिशिक्षाविशेषवि स्मापिताखिलधनुर्द्धरः प्रथमनरपतिसम[ तिसुष्टानामनु] १ पाय दीधितिर्दीना Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ નં ૫૦ ધરસેન ૨ જાનાં બનાવટી તામ્રપત્રો શક સંવત્ ૪૦૦. ગુ. સં. (૨૬૫) વલભીના ધરસેન ૨ જા એ શક સંવત્ ૪૦૦માં આપેલું હોવાના આશયવા નીચે આપેલ દાનપત્ર ઑ. . . એ. સો.ના મ્યુઝીયમની માલિકીનું છે. તેની પ્રથમ નોંધ સદ્ગત મી. ભાઉ દાજી(જ. બે, બૅ. ર. એ. સી. જે. ૮ પા. ૨૪૪)એ લીધી હતી, અને પછી મહે ( ઈ. એ . ૫ પા ૧૧૦; . ૭ પા. ૧૬૩) લીધી હતી. ૧૮૭૮માં બેખે ગવર્નમેન્ટ તે ડૉ. બર્જેસને “ફોટોઝીકોગ્રાફ” કરવા માટે આપ્યું હતું. મૂળ બે કડીઓ વડે સાથે બાંધેલાં ૧૦ ઇંચx૭ ઈંચનાં બે પતરાંઓ ઉપર આ દાનપત્ર કેરેલું છે. ફકત ડાબી બાજુની કડી જેના ઉપર મુદ્રા ચટાડી છે તે જ સાચવેલી છે. મુદ્દા ઉપર ઉભા રહેલા નંદીની છાપ છે, જેનું મુખ જમણી તરફ છે, અને તે પર “ધન એ લેખ છે. દાનપત્ર વલભીથી કાઢેલું છે અને તેની તારીખ, શક-સંવત્ ૪૦૦(ઈસ. ૪૭૮)ના વૈશાખની પૂર્ણિમા છે. દાન આપનાર, ભટ્ટાર્કએટલે ભટ્ટાર્ક)ને પત્ર અને ગુહસનને પુત્ર ધરસન દેવ ક છે. દાન મેળવનાર, સામવેદની છંદેગ શાખાના, તથા કૌશિક ગેત્રના, અને દશપુરના રહીશ એક ચતુર્વેદી, ભટ્ટ ઈસર( એટલે ઈશ્વર)ને પુત્ર ભટ્ટ ગેમંદ( એટલે ગોવિંદ) છે. દાનની વસ્તુ, બમરોડરાર (એટલે કતારગ્રામના સોળસો વિષય અથવા જીલ્લામાં આવેલું) નદીઅર અથવા નંદીસર ગામ છે. ગામની સીમા નીચે મુજબ આપેલ છે. પૂર્વે, ગિરિવિલિ ગામ, દક્ષિણે મદાવિ નદી પશ્ચિમે મહાસાગર, અને ઉત્તરે દેથલિ ગામ. વલભી રાજાએ આપેલા કહેવાતા એક દાનમાં ગુર્જર લિપિ તથા શક સંવતને થએલે ઉપયોગ, તેના બીજા અને મુખ્ય ભાગનું ઉમેટાનાં ગુર્જર શાસન સાથે નિકટનું મળતાપણું, તથા વલભી રાજાઓની વંશાવળીમાં દેખીતી ભૂલ, વિગેરે બાબતેને આધારે મી. ભાઉ દાજીએ તથા મેં આ પતરાને બનાવટી હોવાનું જાહેર કરેલ છે. ૧ ઇ. એ. વ. ૧૦ પા. ૨૪ ડે. ઇ. બ્યુલર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ धरसेन २ जानां बनावटी ताम्रपत्र अक्षरान्तर पहेलुं पतरूं १ ओं स्वस्ति श्रीबलभितः सकलपृथ्वीपालमौलिमाला परिचुंबितचरणारविन्दो निजभुजस्तम्भोद्धृतवि २ श्वविश्वांभरभारः परममाहेस्वरो निजभुजबलनिहतसकलरिपुकुलललना लोचनः कमलविनि ३ स्सृतवारिधारा परिशांत कोपानलः कलिकालकलङ्कङ्कितलोकपापनिर्णाशनचतुरतराशुभाचरितः श्री ४ भट्टार्कस्तस्य सूनुराखन्डल इव खन्डितविक्रम पृथुरिव पृथुतरयशोवितानविमली कृतसकल ५ दिगान्तश्चतुः सागरमेखलाय भुवः पालयिता संस्कृतप्रकृतापभ्रंश भाषात्रयप्रति बद्धप्रबन्धरच ६ नानिपुणातरांत करणो विपश्चित्समाजमानसरजहंस समरशिरोविदारितराति करीघटकुंभस्थलप्र ७ क्षालितरुधिरधार निकुरुंबकाल संध्योजितविश्वांतारालः करीराजइव सदादानार्दिकृतकरो हिमाचल ८ इवांतसरालोतितुगश्चा रत्नाकर इव बहुसत्वाश्रयोतिगंभिरश्च शिशिरेतर किरणा इव निजपादच्छाया १० ९ क्रांतमहामहीधरचक्रवाल: श्रीगुहसेनस्तस्य सुनुरनुपमगुणगणाघरभूतो भुतनथइव रिपुपूरां भेत चतुरांभोधिवेलामेखलाय भुतधात्र्या भर्त्ता निजभुजबलहठाकृष्णसमस्तसापत्नसंपत्कः १०७ ११ पङ्कजनाभ इव सदा लक्ष्मिनिवासो विबुद्धधुनीप्रवाह इव भुवनत्रयपवित्रकरणोद्यतो दिन १२ कर इव करनिकरनिहतबहुतारारिपुतिमिरविसारो विशादतरयशोराशि प्रसरप्रसाधि१३ तासकल दिगंत भुतलः कमलासन इव विबुद्धवृन्दसंसेवित पयोदसमयजलधरनिवाह इव सकलाशा २३ पं. १ वांया भीतः- पं. २ वांया विश्वभर; श्वरो; लोचन पं. उप परिश्रान्तः -कलङ्काडित; तर शुभचारित:- पं. ४ वां भटार्क राखण्ड, वाखण्डितविक्रमः पं. ५ वां दिगन्त मेखलाया; प्राकृता. पं. ६ या निपुणतरान्तः; राजहंसः; तारा तिकरिघटा पं. ७ वा धारा; करि; नाद्रकृत ५ ८ थे। इवातिसरको; तुङ्गश्च गंभीर; किरण; पं. वांथे। सूनुर; गणधर भूतनाथ १० रिपुपुरां भेत्ता; चतुरभो; मेखलाया भूतकृष्ट ११वांचे लक्ष्मी १२ वां। बहुतर; विस्तारो विशद. पं. १३ पाय तसकल; भूतल:; विबुध; - सेवितः ; " विबुध ४० Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ गुवरातना ऐतिहासिक लेख १४ परीपूरणाकुशलो लोकसंतापहारी च वज्रघर इव पटुतराधिषणो बहुद्रेकच महारा जाधिराजप१५ रमेश्वरपरमभट्टारकः श्रीधरसेनदव कुशली सर्वानेव राष्ट्रपतिविषयपतिग्रामकू टायुक्तका१६ नियुक्तकाधिकमहात्तारादित्समाज्ञापयति अस्तु वो विदितं यथा मय मा१७ तापित्रोरात्मनश्चैवामुष्मिकपुण्यायशोभिवृद्धाये दशपुरविनिर्गत पतरूं बीजूं १ तचातुर्विद्यसामान्यकौसिकस्यगोत्रच्छंदोगासब्रह्मचारिभाट्टा इसरस्तस्यसुत२ भादृगोमिंद बलिचरुवैस्वदेवामिहोत्रपञ्चमहायज्ञार्थ कंतारग्रामशोडशतं वि३ पयंतःपातिनंदीअरकग्रामो तस्य च घटानानि पुर्वतः गिरिविलिग्रामः दक्षिणतः म४ दाविनदि पश्चिमतः समुंद्रो उतरतः देयथलिग्रामः एवमयं स्वचतुराषटनवि शुद्धो ग्रामः सोनंग सप५ रिकर सधान्यहिरन्यादेय सोत्पद्यमानवेष्टिक समस्तराजीकयनमप्रवेस्यमाचद्रार्का र्णवक्षितिसरी६ पतसमानकालिना पुत्रपौत्रांन्वयक्रमोपभोग्य पुर्वप्रतदवब्रह्मदायवर्जमभ्यंतर शिध्य शकनृप७ कालातीतसंवच्छरशतचतुष्टये वैशाख्यं पौर्णमशि उदकातिस्वग्नेंणप्रतिपादितं यतोस्योचि ८ तया ब्रह्मदायस्थित्या कृषतः कर्षयतो भुंजतो भोजयतः प्रतिदिशतो वा न व्या. सेधः प्रवर्ति९ तव्यश्च तथागामिभिरापि नृपतिभिरास्मद्वंस्यैन्यौर्वा सामान्य भुमिदानफलमवे. त्य बिन्दूलो१० लान्यनित्यैन्यैश्वर्याणि तृणालमाजलबिन्दुचण्चलण्चजिवितमकलय्यस्वदायोनिर्वि सेषोयम११ स्मद्वायोनुमन्तव्य पलयितव्यश्च तथा चोक्तं बहुभिर्वसुधा भुक्तराजभिः साग रादिभिः जस्य जस्य य पं. १४ पांया परिपूरण; बहुद्रुकच. ५.१५ वांया देवः; युक्तक; ५.१५ वाया महत्तरादीन्स; मया पं. १७ वांया पुण्ययशोभिवृद्धये ५१ वांया तचातुर्विद्य; कौशिकसगोच्छंदोग;-भट्ट. ५. २ वांया भगोविन्दाय; वैश्वदेवा; पत्र. पं.. वांया षयान्त; चाघाटनानि; पूर्वतः ५ ४ वांया दावी नदी; समुद्र उत्तर; राषाटन; सोनंगः-५.५ पाया करः; ज्यादयः, विष्टिकः; राजकीयानामप्रवेश्यआ; सरि- पं. पाया समानकालीन; पौत्रा. न्वय; भोग्यः पूर्वप्रत्त; माभ्यंतरसिद्धथा. ५.७ पाया वैशाख्यां पौर्णमास्यां; सर्गेण प्रतिपादित. ५.८ पाया तव्यः तथा; रापि; रस्मद्वंश्यैर; सामान्यभूमि बिन्दु. ५. 10 वांया नित्यान्यै; तृणाग्रलग्न, चञ्चलमा माकळय्य; स्वदायनिर्षिशेषो. पं. ११ पांय। स्मदा; मन्तव्यः पा: भुक्ता; राजभिः स; यस्य यस्य. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ धरसेन २ जानां बनावटी ताम्रपत्रो १२ दा भुमिस्तस्य तस्य तदा फलंजश्वज्ञनतिमिरवृतमतिराच्छींद्यदाच्छिद्यमनमनुमो देता व स पंचभिर्महा१३ पातकैरुपपातकैश्च शंयुक्त स्यादिति उक्त च भागवता वेदव्यासेन व्यासेन षष्टिं वर्षसहस्राणि स्व१४ में तिष्ठति भूमिदः अच्छेत चानुमंत च तांनेव नरके वसेत् जनिह दतानि पुरतना नि दानानि धर्मा१५ यषस्कराणि निर्मुक्तमाल्यप्रतिमानि तानि को नाम साधुः पुनरादादित स्व दत्तां परदत्तां वा यत्ना१६ वषा नराधिपः महीं महिमतां श्रेष्ठ दानाच्छ्योनुपालनं लिखित संघीविग्रहा धिकृतेन माधवसु१७ तेन देवेण स्वहस्तोयं मम श्रीधरसेनदेवास्य ॥ ॥ ५ १२. पाया भूमि; यश्चाज्ञान; राच्छिन्यादाच्छियमानम; देत वा. पं. १. पाय संकुपाः सहमाणि. ५.१४ वांया भूमिदः आच्छेत्ता चानुमंता; तान्येव; यानीह दत्तानि पुरा; ५, १५ पाये। र्थयशस्क; राददीत ५16 पाया बक्ष. प, महीमता; लिखितं संधि; माधवसु;. ५. १७ पाया मम श्रीधरसेनदेवस्य. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ ११० गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર' s, સ્વસ્તિ, વિખ્યાત વલભીમાંથી ! જેનાં ચરણુ-કમળ માળાની પેઠે આવૃત કરતા નૃપના મગટથી ચંબિત થતાં-જે સ્તંભ સરખા બળવાન કરથી અખિલ ભમિને ભારે ધારતા-જેના કાપાગ્નિ બલસંપન્ન ભુજથી સંહારેલા પિતાના શત્રુઓની વનિતાઓનાં નેત્રોમાંથી વહેતી અશ્રુધારાથી શાન્ત થયો હતો જેને સદાચાર કલિકાલથી કલંકિત જગનાં પાપ હણવા અતિ શક્તિમાન હતું તે પરમ માહેશ્વર શ્રી ભઠ્ઠર્ક ( ભટાર્ક ) થયે. તેને પુત્ર અખંડિત વિકમને લઈને આખડલ ( ઈન્દ્ર ) સમાન અને પ્રયુતર યશનાં વિતાન વડે સકળ દિગન્ત વિમળ થયેલ હોવાથી પૃથુ સમાન મેખલાની પેઠે ચાર સાગરથી આવૃત થએલી પૃથ્વીને ૨ક્ષનાર, અને સંરકત, પ્રાકૃત અને અપભ્રંશ એ ત્રણુ ભાષામાં પ્રબળ રચનામાં અધિક નિપુણ–પંડિત સમાજના માનસમાં રાજહંસ સરખા, યુદ્ધના અગે શત્રઓના માતંગોના સૈન્યનાં કર્ભમાંથી વહેતા સંધ્યાકાળ સમા રત રૂધિરની અનેક ધારાઓથી પૃથ્વીના સર્વ પ્રદેશને વિજય કરનાર, સર્વ અંતરભાગને વિજય કરનાર, દાનમાં અનુમતિ માટે પાણીના અઘંથી ભીંજાએલા કરવાળે હોવાથી કુષ્ણમાંથી કરતા મદથી નિત્ય ભીંજાયેલી ચૂંઠવાળા કરિરાજ સમાન, અતિ સરળ અને અતિ તુંગ હેઈ હિમાલય સરખે,-બહુ સવાશ્રય (બહુ હિંમતવાન) અને અતિ ગંભીર હોવાથી બહુ સજ્વાશ્રય ( બહુ પ્રાણીઓના આશ્રિય) અને અતિ ગંભીર સાગર સમાન, પાછાયા ઘણુ મહાન મહીધરે (રાજ) ઉપર પડતી હોવાથી અતિ મહાન મહીધર (પર્વતો) ઉપર પડતી પાદછાયા (ાકરની પ્રભા) વાળા સૂર્ય સમાન શ્રી ગુહસેન હતા. તેને પુત્ર, અતુલ ગુણસમૂહ સંપન્ન, શત્રુઓનાં ત્રિપુર( ત્રણ શહેર)ને નાશ કરનાર હોવાથી ત્રિપુર હણનાર શિવસમોન, મેખલાની પેઠે સાગરથી આવૃત પૃથ્વીને પતિ, પોતાના સર્વ સ્પર્ધાઓની શ્રી સ્વ બાહુબળથી પિતાની પાસે ખેંચી લેનાર -વિષ્ણુ જેમ સદા લક્ષમીથી સેવાએલા, ગંગાના પ્રવાહ જેમ નિત્ય ત્રિભુવનની શુદ્ધિમાં પ્રવૃત્ત, પિતાના માતંગેની સૂંઢાના સમૂહ થી અસંખ્ય શત્રુઓનાં તિમિર હણવાથી, અને સકલ ભુવનને અતિ પ્રસરેલા અને અતિ ઉજવલ યશવડે શોભાવતે હેવાથી, કિરણેના સમૂહથી પ્રસરેલા તિમિર શત્રુને હણનાર અને અતિ પ્રસરેલા ઉજ્જવલ તેજ વડે અખિલ ભુવનને શોભાવનાર સૂર્ય સમાન, વિબુદ્ધ મંડળથી સેવા હેવાથી દેવમંડળથી સેવન થતા બ્રહ્માસમાન-જનની સર્વ અભિલાષ પૂર્ણ કરવામાં નિપુણ હોવાથી અને સંતાપ હરનાર હોવાથી સકળ નભને ભરી દેવા શકિતમાન અને સંતાપી જનાના તાપ હરનાર, વર્ષો ઋતુના મેઘ સમાન, મહા મતિ અને ધિષણું સંપન્ન હાઇ ધિષણ (બૃહસ્પતિ) ગુરૂવાળા અને બહુ નયનવાલા ઈન્દ્ર સમાન મહારાજાધિરાજ પરમેશ્વર, પરમભટ્ટારક શ્રી ધરસેન દેવ હતે. તે કુશળ હાલતમાં સર્વ પાપતિ, વિષયપતિ, કામકૂટ, આયુકતક, નિયુક્તક, મહત્તર આદિને આ શાસન કરે છેઃ તમને જાહેર થાઓ કે પરલોકમાં મારાં માતાપિતા અને મારા પ્રશ્યની અને મારા યશની વૃદ્ધિ અર્થે સિ૨ (ઈશ્વર) ના પુત્ર, દશપુરથી આવેલા, તે નગરના ચતુર્વેદી મીના, અને કૌશિક ગેત્રના, છગસબ્રહ્યચારી, ગેમિન્દ( ગેવિન્દ )ને, બલિ, ચરૂ, વિશ્વદેવ, અગ્નિ, પંચમહાયજ્ઞ આદિ વિધિ અનકાન માટે કન્તાગ્રામશાહશત વિષયમાં આવેલું નન્દીઅરેક ગામ જેની સીમા-પૂર્વ ગિરિવિલિગામ, દક્ષિણે મદારીનદી, પશ્ચિમે સાગર; ઉત્તરે દેથલિ ગામ: આ ગામ રાજ પુરૂની દખલગિરિ મુકત, પુત્ર, પૌત્ર અને વંશના ઉપભેગ માટે ઉપરની સીમા પ્રમાણે . ... ... ... સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, વેઠ સહિત દે અને દ્વિજોને પૂર્વે કરેલાં દાને વર્જ કરી, ચંદ્ર, સૂરજ, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતાના અસ્તિત્વકાળ સુધી, મેં ભક્તિથી પાણીના અર્થથી શક સં. ૪૦૦ વિશાખ પૂર્ણિમાને દિને દાનમાં આવ્યું છે. આથી જ્યારે તે બ્રહ્મદેયના નિયમ અનુસાર આ ગામની જમી. નની ખેતી કરે, ખેતી કરાવે, ઉપભોગ કરે કે અન્યથી ઉપભેગ કરાવે અથવા અન્યને સોંપે ત્યારે કેઈએ પ્રતિબંધ કર નહિ ... ... ... ... ... ... .. ••• • • માધવના પુત્ર, સંધિવિગ્રહધિકારી રેવથી લખાયું. આ મારા શ્રી ધરસેન દેવના સ્વહરત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ નં. ૫૧ શીલાદિત્ય ૧ લા(ધર્માદિત્ય)નાં પાલિતાણાનાં તામ્રપત્રો સંવત્ ૨૮૬ વૈશાખ વદ ૬ રાય બહાદુર વિ. વૈકચ્યએ મારા ઉપર કૃપા કરીને આ પતરાનું વર્ણન નીચે પ્રમાણે આપ્યું છે –“ લેખનું એક જ પતરું સાચવેલું છે. તેને નીચેના ભાગમાં બે કડીનાં કાણું છે; પરંત કડી અથવા તેના પરની મુદ્રા મળી શકતાં નથી. પતરાને એક હાને કકડો ઉપરના ડાબા ખુણેપરથી ભાગી જવાથી 9 ચિહ્નને થોડો ભાગ બગડી ગયા છે. એ જ પ્રમાણે ૧૦ મી પંક્તિની શરૂવાતને છેડો ભાગ પણ ગયો છે, પરંતુ એક પણ અક્ષરને નુકશાન થયું નથી. પતરાની એક જ બાજુએ કાતર કામ કરેલું છે. અને કેતરનારનાં ઓજારોનાં ચિહ્નો પાછળની બાજુએ સંપૂર્ણ રીતે દેખાય છે. પતરાની લંબાઈ ૧૧થી ૧૧ની છે અને ઉંચાઈ લગભગ ૮ ” છે. પતરા ઉપર સુંદર રીતે લખેલી ૧૮ પંક્તિઓ છે. દરેક અક્ષરની સરાસરી ઉંચાઈ ” છે. લિપિ શીલાદિત્ય ૧ લાનાં દાનપત્રોમાંની લિપિને મળતી છે. પતરામાં ફક્ત દાનપત્રના નિયમ પ્રમાણેને થોડો ભાગ છે અને શીલાદિત્ય ૧ લા ધર્મદાયના વર્ણનથી ભાગી ગયેલ છે. પરંતુ આ દાનપત્ર તેનું જ છે, એ મી. જેકસનને મત ખરો છે એ વાત તદ્દન નક્કી છે. ડા. ભાંડારકરે પ્રસિદ્ધ કરેલા સંવત ૨૮૨ વશાખ-વદ ૬ ના, શીલાદિત્ય ૧ ( ધર્માદિત્ય)ના વળાના બીજા પતરાના અવશેષપરના આ પહેલા શબ્દો છે. પ્રસિદ્ધકર્તાના આધાર પ્રમાણે આ પતરું ૧૨” લાંબું અને ૮ઉંચું છે. એટલે આપણું પતરા સાથે માપ પણ મળતું આવે છે. અને બે પતરાં જેડકાં જ છે, એ વિષે કંઈ પણ શંકા નથી. એટલે હવે આખું દાનપત્ર આપણી પાસે મોજુદ છે. ડા. ભાંડારકરે પ્રસિદ્ધ કર્યું છે તે ઉપરથી એમ જણાય છે કે બીજું પતરું સંભાળપૂર્વક રાખેલું નથી. પહેલા પતરા સાથે ફરીથી પ્રસિદ્ધ કરી શકાય તે માટે તે પતરૂં મેળવવા માટે મેં રાવ. બહાદુર વિ.વેકને વિનંતી કરી હતી, પરંતુ એમને પ્રયાસ ફળીભૂત થયો નથી. એટલે હું શરૂવાત જ પ્રસિદ્ધ કરૂં છું. પ્રો. સ્ટેનકેન ઈ. એ. વ. ૧jપા. ૪૬ બીજું પતરૂં પ્રો. ૧ એ. ઈ. વ. ૧૧ પા. ૧૧૫-૧૫૬ પહેલું પતરૂ ભાંડારકર ૨ જી ઈ. એ. વો. ૧ પા. ૪૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ ११२ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ ॐ स्वस्ति [ ॥* ] वलभीतः प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुलबलसंपन्न मण्डलाभोगसंसक्तप्रहा२ रशतलब्धप्रतापात्प्रतापोपनतदानमानार्जवोपार्जितानुरागादनुरक्तमौलभृतश्रेणीबला३ वाप्तराज्यश्रियःपरममाहेश्वर श्री भटा/दव्यवच्छिन्नरा[ - ]जवंशान्माता पितृचरणारविन्द प्रणतिप्रविधौताशेषकल्म४ षः शैशवात्प्रभृतिखाद्वितीयबाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितस[त्*] त्वनि कषस्तत्प[ * ] भा५ वप्रणतारातिचूडारत्नप्रभासंसक्तपादनखरश्मिसंघ[ ह]तिस्सकलस्मृतिप्रणीतमार्ग. सम्यक्परिपालन६ प्रजाहृदयरंजनान्वर्थराजशब्दः रूपकान्तिस्थैर्यधैर्यगाम्भीर्यबुद्धिसंपद्भिः स्मरशशा कादिराजो७ दघि तृ[ त्रि] दशगुरुधनेशानतिशयानश्शरणागताभयप्रदानपरतया त्रि[तृ ण [व]दपास्ताशेषस्वकार्य८ फल[ :* प्रार्थना धिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारीव सक लमुवनमण्डलामो९ गप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूखस न्ता ]न विसृत जाहवीजलो१० घप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानसम्पपलोभादिवाश्रितस्सर भसमाभि११ गामिकैर्गुणैस्सहजशक्तिशिक्षाविशेषविस्मापिताखिलबलधर्नुद्धरः प्रथमनरपतिसम तिसृष्टाना१२ मनुपालयिता धर्मदायानामपाकर्ता प्रजोपघातकारिणामुपप्लवानां दर्शयिता श्रीसर स्वत्योरेका१३ धिवासस्य संघ[ ह ]तारातिपक्षजलक्ष्मीपरिभोगदक्षविक्रमो विक्रमोपसंप्राप्तवि मलपार्थिवश्रीः परममाहे१४ श्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुध्यातस्सकलजगदानन्दनात्यद्भुतगुणसमुदय स्थगितसमग्रदिङ्म१५ ण्डलस्समरशतविजयशोभासनाथमण्डलाप्रद्युतिभासुरतरांसपीठोदूढगुरुमनोरथमहाभारः ૧ ચિતરૂપે દર્શાવેલો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ ११३ शीलादित्य १ लानां पालिताणानां ताम्रपत्री १६ सर्वविद्यापराबरविभागाधिगमविमलमतिरपि सर्वतस्सुभाषितलवेनापि सुखोपपाद नीयपरि१७ तोष[ :* ]समग्रलोकागाधगाम्भीर्यहृदयोपि सुचरितातिशयसुव्यक्तपरमकल्याण स्वभावः खिलीभू१८ तकृतयुगनृपतिपे( ५ )थ विशोधनाधिगतोदग्रकीर्तिर्रानुपरोधो[ न्* ज्वल ज्वलतरीकृतार्थ अक्षरान्तर* ( सवत् २८९ वैशाम 4 ) पतरूं बीजूं १ सुखसंपदुपसेवानिरुढधाद्वित्यदितीयनामापरममाहेश्वरः श्रीशिला२ ... युक्तकविनियुक्तक ... महात्तरा ... ... दीनन्या ... ... ... .... ३ ... समाज्ञापयत्यस्तुवस्संविदितं यथा मया मातापितृ( पुण्या )प्ययनाय४ ... करितविहारनिवासिचतुर्दिगभ्यागतार्याभिक्षुसंघस्यचीवरपिण्डपातशयनासन. ५ परिष्कारार्थबुद्धानाश्च भगवतां गन्धधुपपुष्पमाल्यदीपतैलाधुपयोगार्थविहारस्य च खण्डस्फुटितप्रतिसं६ स्काराय पालतीरोलले [ ? ] रक्षरपुत्र[ ? प्रामे नद्युत्तरतटे ... ... ... ... ७ क्षेत्रं तथोद्रपद्रकग्राम ... ... ... ... ... ... क्षेत्रं सोहङ्गं सोपरिकरं १५ दूतक : ] पुत्रभट्टादित्ययशाः लिखितं संधिविग्र ... ... ... ... ... ... १६ ... ... ... सं २८६ वैशाख व ६ ॥ ... ... ... ... ... ... ... स्वहस्तो म . *6.2.1.१ ५.४९ भी पता २५२ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ११४ ભાષાન્તર ( પક્તિ ૧ ) . સ્વસ્તિ ! વલભીમાં મૈત્રક વંશમાં શત્રુને ખળથી નમાવનાર, અતુલ ખલથી પ્રાપ્ત કરેલા ભૂમિમંડળમાં સેંકડો યુદ્ધ કરી પ્રતાપ મેળવનાર, એના પ્રતાપને વશ થઈને નમન કરનારના દાન, માન, અને સરળતાથી અનુરાગ જિતનાર, વંશપરંપરાના તેમ જ પગારદાર સેવકગણના ખલથી રાજ્યશ્રી પ્રાપ્ત કરનાર, મહેશ્વરના પરમ ભક્ત શ્રીમાન્ ભટ્ટાર્કથી શરૂ થઈ અછિન્ન રાજવંશમાં, મહેશ્વરના પરમ ભક્ત શ્રીમાન ગુહુસેન ઉત્પન્ન થયેા;–જેનાં પાપ માતાપિતાનાં ચરણકમળને નમન કરવાથી ધાવાઈ ગયાં હતાં, જેને ખાલપણુથી તાર બીજા ખાડુ જેવી જ હતી, જેની શક્તિ શત્રુએના મદભરેલા હાથીના કપાલ ભેદીને પ્રકાશિત થઈ હતી, જેના પદનખપંક્તિનાં રિા તેના પ્રતાપથી તેને નમન કરતા શત્રુએના મુગટનાં રત્નાની પ્રભા સાથે એકમેક થતાં, જેણે બધી સ્મૃતિના માર્ગ અનુસાર પ્રજાનું મનરંજન કર્યું હતું અને એ રીતે પાતાનું રાજપદ અન્વર્થ કરી ખતાવ્યું હતું; જે રૂપ, કાન્તિ, સ્થિરતા, ધૈર્ય, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપદમાં અનુક્રમે કામદેવ, ચંદ્ર, મૈં, સાગર, બૃહસ્પતિ અને કુબેરથી ચઢી. આતે હતા, જે રક્ષણુ માગનારને અભયદાન આપવાના દૃઢ નિશ્ચયવાળા હતા એને તેથી પેાતાનાં સર્વ કાર્યોનાં ફૂલ તૃણવત્ તજી દેતે, જે પ્રજા, મિત્ર, અને અનુરાગીએનાં હૃદયાને પ્રાર્થના કતાં અધિક ધન આપી રંજતા, અને જે અખિલ ભૂમંડળના મૂર્તિમાન હર્ષ હતા. (પક્તિ ૯ ) તેનેા પુત્ર, પરમમાહેશ્વર શ્રી ધરસેન હતા, જેનાં પાપ તેના પિતાના પદનખની પંક્તિના રશ્મિ સમૂહમાંથી વહેતી ગંગા નદીના પાણીથી ધોવાઈ ગયાં હતાં, જેની લક્ષ્મીને ઉપલેાગ તેના સેંકડા હજારો અનુરાગી કરતા, આકર્ષક ગુણા જેવા રૂપથી ખેંચાઈને તેને અવલંખતા; જે સર્વ સેનાના ધનુર્ધરીને પેાતાની શક્તિ અને ઉત્તમ તાલીમ( વિદ્યા )થી અજાયબ કરતા, જે પહેલાંના નૃપાનાં દીધેલાં ધર્મદાનનું રક્ષણ કરતા, છે પ્રજાનાં ત્રાસદાયક દુઃખા હરતા, જેનામાં શ્રી અને સરસ્વતીને સાથે જ વાસ થતા હુંતે, જેનું પરાક્રમ શત્રુગણુાની સંપદને ઉપભાગ કરવામાં ચતુર હતું, અને જેણે પ્રભાવથી વિમલ રાજ્યશ્રી પ્રાપ્ત કરેલી હતી. પંક્તિ ૧૪ ) તેના પુત્ર, અને પાદાનુધ્યાત, સકલ જગતને આનન્દદાયી સદ્ગુણેાના ઉદયથી દિશામંડળને ભરત, સેંકડા યુદ્ધોમાં વિજયવતી તલવારથી પ્રકાશિત થતા સ્કંધ ઉપર મનેારથાના મહાભારતે નિભાવનાર વિદ્યાતા સર્વ વિભાગથી વિમલ થયેલી મતિવાળા હેાવા છતાં ન્હાના સરખા પણ સુભાષિતથી સદા જે સંતુષ્ટ થતા, સમસ્ત જગતથી નિડું માપી શકાય એવા ઉંડા હૃદયવાળા, છતાં સદાચારથી સ્પષ્ટ જણાઈ આવતા ઉમદા સ્વભાવવાળા, મુંઝાઈને ઉભા રહેલા કુવયુગના રાજાઓના પથ વિશુદ્ધ કરી મહાકીô સંપાદન કરનાર, સંપ, સુખ અને ધારાઓનું અપ્રતિબંધ શાસનથી ઉજ્જવળ કીર્તિવાળી થએલી શ્રીના ઉપસેગથી ધર્માદિત્ય ઉપનામ મેળવનાર થઈ મહેશ્વરના પરમ ભક્ત, શ્રીમાન્ શિલાદિત્ય હતેા. गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર પરૂં ૨ જીં તમાને ... થી બંધા શ્રિ શીલા પરમમાહેશ્વર, જેનું બીજું નામ ઉપભેાગથી પ્રાપ્ત થયેલું ધર્માદ્દિત્ય હતું, તે અધિકારીઆ, યુક્તક વિનિયુક્તક મહત્તર આદિને શાસન કરે છે કે જાહેર થાએ કે, મારાં માતાપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે મેં, પલતિરાલમ્હે ( ! ) માં રક્ષ-ર-પુત્ર(?) ગામમાં નદીની ઉત્તરે નામનું ક્ષેત્ર, અને ઉદ્રપદ્રક ગામમાં ક્ષેત્ર, વાએલા વિહારમાં વસતા, ચાર દિશામેામાંથી આવતા ભિક્ષુ સંધને, વજ્ર, અન્ન, શયન, અસન, ગન્ધ, ધૂપ, પુષ્પ, શ્રી બુદ્ધના દ્વીપ માટે તેલ અને વિહારના સમાર કામ માટે ( એટલે ખંડિત થયેલા ભાગેા સરખા મૂકવા ) આપ્યું છે. આ ક્ષેત્રા પાણીના અર્ધથી તે સબંધની વસ્તુઓ સહિત આપ્યાં છે. વિગેરે વિગેરે. ( બાકીનું હમેશમુજબ છે) પુત્ર ભટ્ટાહિત્ય-યશઃ અહી તક છે દિન, મારા સ્વહરત. લખાયું ૨૮૬ ના વૈશાખ વદ્ય હું ને ... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ... www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ નં૦ પર શીલાદિત્ય ૧ લાનાં તામ્રપા સવત ૨૮૬ જ્યેષ્ઠ વૃદ્ધિ ૬ કાઠિયાવાડમાં ગેાહીલવાડ પ્રાંતના સંસ્થાન વળાના મુખ્ય શહેર વળા-પ્રાચીન વલભી–માંથી મળેલાં કાઇ તામ્રપત્રા ઉપરના આ લેખ છે. આ પતરાં હાલ એ. બ્રે. એક્ સ. એ. સા, ની લાયબ્રેરીમાં રાખ્યાં છે. પતરાંએની સંખ્યા એ છે, અને દરેકનું માપ આશરે ૧૧૧” ” છે. લખાણના રક્ષણ માટે કાંઠાએ જાડા વાળેલા છે. લેખને કાને લીધે ઘણું નુકશાન થયું છે, પરંતુ તે જ વંશના તે જ નમુના ઉપરથી લખેલાં બીજાં દાનેાની મદદથી, તે લગભગ આખા વાંચી શકાય છે. પહેલા પતરાને નીચે તથા બીજાને મથાળેથી થેાડું ત્રાંબુ કપાઈ ગયું હાવાથી ઘેાડી હકીકત તદ્ન નાશ પામી છે. પતરાંઓમાં એ કડીએ માટે કાણાં છે. પરંતુ તે કડીએ તથા મુદ્રા મળી આવતાં નથી. બન્ને પતરાંઓનું વજન ૨ પૌંડ ૧૦ ઔંસ છે. છેવટ સુધી ભાષા સંસ્કૃત વાપરેલી છે. આ લેખ પ્રથમ એનરેખલ, વિ. એન, મંડલિકે જ, મે, બ્રે. એક્ એ. સે. વેા. ૧૧ પા. ૩૫૯ માં પ્રસિદ્ધ કર્યાં હતા. લેખ શિલાદિત્ય ૧ લાના સમયના છે. અને તારીખ આંકડામેાથી, સંવત્ ૨૮૬ ના જ્યેષ્ઠ વદ ૬ આપેલી છે. આ દાનપત્ર ઉપરથી મળતી ઐતિહાસિક માહિતી, આ જર્નલમાં વેલ્યુમ ૯ પા. ૨૩૭ માં પ્રસિદ્ધ કરેલ તે જ રાજાના એક દાનપત્રને ખરાખર મળતી આવે છે. હમ્મેશ મુજખ વંશાવળી ભટ્ટાહુથી શરૂ થાય છે. વચ્ચેનાં કેટલાંક નામેા ખાદ કરતાં તેના પછીનેા સીધે વંશજ ગુહુસેન હતા. તેના પુત્ર ધરસેન ર ો, અને તેના પુત્ર શીલાદિત્ય ૧ હતેા, તેણે ધર્માદિત્ય ૧ લે એ નામ પણ ધારણ કર્યું હતું, અને તેણે વલભીમાંથી શાસન જાહેર કર્યું હતું. વલભીનાં બીજાં દાનપત્રામાં ખતાવેલી રાજવંશી શ્રી દુઠ્ઠાએ સ્થાપેલા વલભીના એક બૌદ્ધ મને આ દાન આપ્યું છે. અને દાનના હેતુ પણ હમ્મેશ મુજબને, એટલે, ધાર્મિક પૂજા, મઠમાં રહેનારાઓનું પાષણ, તથા મઠના સમારકામ વિગેરેના ખર્ચ કરવાના છે. દાનની વસ્તુઓ નીચે મુજબ છેઃ—પદ્મરકૂપિકા (?) નામનું ગામ, કુટુંબિન સૂર્યકની માલિકીનું એક ક્ષેત્ર, અને એક (?)ની માલિકીનું ઉચ્ચાપમાંનું ક્ષેત્ર, અફ્રિકની માલિકીનું એક નહેર વતી પાણી પાયેલું ક્ષેત્ર, અને એક કુંભારની માલિકીનું કક્કિજ નામનું ક્ષેત્ર, એક ઇંદ્રાØિપકમાં .....ની માલિકીનું ક્ષેત્ર આ બધાં પુષ્પક સ્થલીમાં આવેલાં છે. આ ઉપરાંત વલભીની સીમા ઉપર આવેલી ચાર પુષ્પવાટિકામેા તથા કૂવા છે. દાનમાં લખેલા અધિકારીખેમાં, દૂતક ભટ્ટાહિત્યયશસ, જે પ્રથમ વેા. ૧ પા. ૪૬ ૫. ૧૫ માં પણ મતાવેલ છે, તે અને સંધિવિગ્રહાધિકૃત તથા દ્વિનિપતિ વત્રાટ્ટિ છે. આ પાછળના અધિકારીનું નામ ઘણાં દાનપત્રામાં આવે છે, અને જૂદી જૂદી રીતે તેની નકલ કરવામાં આવી છે. ઈ. એ. વે. ૧૪ પા. ૩૨૭ પ્રા. એફ. કિલ્હાર્ન ૪૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ ११६ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलं १ ओं स्वस्त वलभितः प्रसभप्रणतामित्राणांमै[त्रकाणाम ]तुलबलसंपन्नमण्डलाभा गसंसक्तप्रहारशतलब्धप्रतापात्प्रतापो२ पनतदानमाना[ ज ]वोपा[ Gि ]तानुरागादनुरक्तमौलभृतश्रे[ णी ]बलावाप्तरा ज्यश्रियः परममाहेश्वरश्रीभटार्काद३ व्यवच्छिन्नरजवंशान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषः शैशवात्प्रं. भृतिखड्गद्वितीयबाहुँरेव ४ समदपरगजघटास्फोटनप्रकाशितस[ त्व निकषस्तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभा संसक्तपादनखरश्मि५ संघतिस्सरल स.तिप्रणीतमर्ग'सम्यक्परिपालनप्रजाहृदयरंजनान्वर्थराजशब्दःरूप कान्तिस्थैर्य्य[ धैर्य६ गाम्भीर्य्यबुद्धिसंपद्भिः स्मरशाशाङ्कद्रि राजोदघितृदर्शगुरुधनेशानतिशयानः शर णागताभयप्रदान७ परतया तृणवदपास्ताशे ष )स्वका[ N ]फल[ : प्रार्थनाधिकार्थप्रदानानन्दि तविद्वत्सुहृत्प्रणयिहृदयः पाद८ चारीव सकलभुवनमण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पा दनखमयूर्ख[ सन्तान९ विसृतजाहीजलौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानसम्मद्रूपलो भादिवा श्रित[ : *] १० सरभसमाभिगामिकैर्गुणैस्सहजशक्तिशिक्षाविशेषविस्मापिताखिलबलधनुर्द्धरः प्रथ मनरपतिसमतिस११ ष्टानामनुपालयिताधर्मदायानामपाकर्ता प्रजोपघातकारिणामुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरेका१२ घिवासस्य संघतीरातिपक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमो विक्रमोपसंप्राप्तविमलपाधि___ वश्रीः परममाहेश्व१३ रः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुद्ध्यातस्सकलजगदानन्दनात्यद्भुतगुणसमुदयस्थ गितसमग्रदिग्मण्ड १ वांया स्वस्ति २ पायो वलभीत 3 पायो राज ४ वांये। द्वितीया ५ वांया संहतिस्सकल, वाय मार्मा ७ पाया शशाकादि ८ वाय। त्रिदश ५ पाय। मयूख १० मांया संहता Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ ११७ शीलादित्य १ लानां ताम्रपत्रो ११७ १४ लस्समरशतविजयशोभासनाथमण्डलाग्रद्युतिभासुरतरान्स पाठोदूढगुरुमनोरथमम हाभारस्सर्व१५ विद्यापरावरविभागाधिगमविमलमतिरपिसर्वतस्सुभाषितलवेनापि सुखोपपाद नी] यपरितोषस्स१६ मप्रलोकागाधगाम्भीर्य्यहृदयोपि सुचरितातिशयसुव्यक्तपरमकल्याणस्वभावः खिली भूतकृतयुगनृ१७ पतिपथविशोधनाधिगतोदप्रकार्तिर्द्धर्मानुप[ रो ]घोज्वलंतरीकृतार्थसुखसंपदुपसे वानिरू[ ढघ • ] [ ` ]दि[ त्य] १८ द्वितीयनामा परममाहेश्वरः श्रीशिलादित्य कुशली सर्वानेवायु[क्त ]कविनि १९ ह त ]रचाटभटकुमारामात्यदीनन्यांश्च यथाभिसंबद्ध्यमानका[ न्स ]मा___ज्ञाप .... .... २० दि[तं ] यथा मया[ म तपित्रो * ]: पुण्याप्या[ यना ]य वलभी[ प्रतिष्ठितराज्ञीदुड्डाकारितवि ] ... ... .... .... पतरूं बीजूं .... ... ....पिण्डपातशयनासन[ ग्ला ]नप्रत्ययभैषज्यपरिष्कारार्थ[ बु] [द्धाना] .... ष्पमाल्यदीपतैलायुपयोगाथं विहारस्य च खण्डस्फुटितपति[सं] ... ... पण्ड( ? )रकूपिका । पुण्यानकस्थल्यन्तर्गतउच्चापद्रक कुटुम्बिसू यंकप्रत्ययक्षेत्रं [ तथा ] २४ ... .... [प्रत्य ]यक्षे[ त्रं ]तथा कतिजग्रामेअर्बिकप्रत्ययवॉपि । तथा कुम्भारप्रत्यवापि तन्द्राणिपद्रके ... स्प्रत्ययक्षेत्र तथा वलभीस्वतलसीनिपुपवाटिकाकूपकचतुष्टयमेवमयं क्षेत्रत्रयवापि२६ द्वयपुप्पवटिकोकूपकचतुष्टयसमेतो ग्रामस्सोद्रजस्तोपरिकरस्सवातभूतप्रत्यायस्स घान्यहिरण्या माणपत्रक १वांया रांस २ वाया धोज्ज्वल वांया श्रीशीला, ४ वाया त्यादीन, ५ वयार्थ पाया बापखके ७ वांया वापी ८ वांया पुष्प, वाया पुष्पवाटिका. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ ११८ गुजरातना ऐतिहासिक लेख २७ देयस्सदशापराधस्सोत्पद्यमनेविष्टिस्सर्व्वराजकीयानाम [ ह ]स्तप्रक्षेपणीय: पूर्व प्रतदेवबह्मदेय २८ वर्जितः भूमिच्छिद्रन्यायेनाचन्द्रार्कार्णवक्षितिसरित्पर्व्वतसमकालीनोव्यवच्छित्तिभोग्यः धर्म्मद त २९ या प्रतिपादितः यत उ[ चित ]या [ च ] देवाग्राहारस्थिया भुज्यमनकेः न कैश्वित्परिपन्थनीयः आगा ३० मिभद्रनृपतिभिरप्यस्मद्वंश [ जै ] रन्यवी अनित्यान्यैश्वर्य्याण्यस्थिरं मानुष्यं सामान्यं च भूमिदानफलम ३१ वगच्छद्भिरयमस्मद्दायोनुमन्तव्यः परिपालयितव्यश्चेति ॥ बहुभिर्व्वसुधा भुक्ता राजभिस्सगरादि ३२ भिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ यानीह दारिद्र्यभयान्नरन्द्रैर्द्धननिधम्र्म्मायतनी ३३ कृतानि निब्र्भुक्तमाप्रति [ मा ]नि तानि को नाम साधुः पुनराददीत ॥ षष्टिं वर्षसह[ स्रा ]णि स्वर्गे मो ३४ देत भूमिदः आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेत् || दूतकश्चात्र भट्टादित्ययशाः लिखितं ३५ संन्धिविग्रहाधिकृतदिविरपतिवत्रभट्टिना ॥ सं २०० ८० ६ ज्येष्ठ ब ६ ॥ ३६ स्वहस्तो मम ॥ १ थे। त्पद्यमान २ पांच दाय 3 वाया भुज्यमानकः ४ पांथेोरन्यैर्व्वा, भवरेन्द्रर्द्धनानि ६। लिखितं Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ નં. ૫૩ શીલાદિત્ય ૧ લાનાં નવલખીમાંથી મળેલાં તામ્રપત્રો સં. ૨૮૬ આષાઢ વ, ૮ મી. ડી. આર. ભાંડારકરે આપેલી શાહીની છાપ ઉપરથી આ લેખ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જાનાગઢથી ૮-૧૦માઈલ છેટે આવેલા શાહપૂર પાસેના નવલખી ગામડામાંથી ઈ. સ. ૧૯૦૪૫ માં આ તામ્રપત્ર મળેલું છે. તે અત્યારે જૂનાગઢમાંના બહાદુરખાનજી મ્યુઝિયમમાં સુરક્ષિત છે. પતરાં બે છે અને દરેક એકેક બાજુએ કાતરેલું છે. ચારે બાજુના છેડા જડી કારના જેવા છે. પહેલા પતરાંમાં નીચે અને બીજામાં ઉપર બે કાણું છે તે ઉપરથી અનુમાન થાય છે કે જાડી કડીથી પતરાંમાં જડેલા હશે. કાણાં 3 ઈંચ પહોળાં છે અને લેખ કર્યા પહેલાં પાડવામાં આવેલાં લાગે છે. સીલ મળી નથી. પતરાંની લંબાઈ પહોળાઈ ૧૦. ૮ ઇં. અને ૯ ઇંચ છે. પહેલામાં ૨૧ અને બીજામાં ૧૫ પંક્તિ છે. અક્ષરનું સરેરાશ કદ ” ઈંચ છે. . ગુસવતુ ર૯૦ ના રાજકેટ મ્યુજીયમમાંના ડે. બુલરે ઈ. એ. જે. ૯ પા. ૨૩૭ મે પ્રસિદ્ધ કરેલા પતરાની સાથે સરખાવતા આ દાનપત્રમાં બહુ જ ઓછી ભલા છે. અક્ષર દક્ષણના પશ્ચિમ વિભાગના જેવા છે. ભટાર્કના વંશના શ્રીગુહસેનના પૌત્ર અને ધરસેનના પુત્ર શીલાદિત્ય ૧ લા ઉર્ફે ધર્માદિત્યને આ લેખ છે. તેની તિથિ સં. ૨૮૬ (ઈ. સ. ૬૦૫ )ના આષાઢ વદિ ૮ છે. આ દાનપત્રને દરેક રાજાના વર્ણનવાળો શરૂવાતનો ભાગ ઉપર વર્ણવેલા સં. ૨૯૦ ના દાનપત્રની સાથે મળતો આવે છે. તેની સરખામણી ઉપરથી જણાય છે કે મૂળપુરૂષ ભટાકર્ક અને આમાંના રાજાના દાદા ગુહસેન્ વચ્ચેના રાજાઓનું વર્ણન શીલાદિત્યે પ્રથમે છોડી દીધું અને ત્યાર પછીનાં બધાં તામ્રપત્રોમાંથી તે વર્ણન બાતલ કરવામાં આવ્યું છે. વટનગરની હદમાં આવેલા ભેડાનક ગામનું દાન આપ્યાની હકીક્ત આ દાનપત્રમાં છે. આ વટનગર તે વડોદરા રાજ્યમાંનું વડનગર હશે કે ડે. બુલરે કયું છે તેમ વડોદ્રા હશે તે હું ખાતરીથી કહી શકતો નથી. કોઈ પણ પ્રકારે ગામ ઓળખી શકાતું નથી. સંગપુરી જે કદાચ જૂનાગઢ પાસેનું શહાપૂર હોય. ત્યાંથી નીકળેલા ૪૩ બ્રાહ્મણને દાન આપેલું છે. કદાય આ દાનથી જ ત્યાં આવીને વસવા માટે લલચાવ્યા હોય એવો સંભવ છે. બ્રાહ્મણનાં નામ વિચિત્ર છે. કેટલાંક નામ એડખ જેવાં અગર ગોત્રના નામ જેવાં છે, જ્યારે બાકીનાં સ્પષ્ટ વ્યક્તિનાં નામ છેબપસ્વામી તૈલંગૂ બ્રાહ્મણના જેવું લાગે છે, કેટલાંક નામ સંરકૃતનાં પ્રાકૃત રૂપમાં જ છે; જેવાં કે ક૬નું ખણ્ડ, સિંહનું સીહ, નર્તકનું નટ્ટક, ગોપશમનું દેવશર્મા અને ભર્તુમાંથી ભક્ટિ થએવું લાગે છે. આ એવું નામ ભદ્રિકાવ્યના કર્તાને હાઈ પરિચિત છે. બીજું કેટલાંક નામેાનાં મૂળ સ્વરૂપ કલ્પી શકાતાં નથી. વત્સ અત્યારે પણ ગોત્રનું નામ છે, કેટલાંક નામો જેવા કે દ્રોણ, ભટ્ટિ, અદિત્ય ભદ્ર એક કરતાં વધારે નાં નામે ગણાવ્યાં છે તેથી તે જ નામ બીજી વાર આવે છે ત્યારે તેથી પહેલાં દ્વિ, ત્રિ, ઇત્યાદિ લખેલાં છે. આને અર્થ બીજો ત્રીજો એમ થ જોઈએ, દાનપત્રમાં નીચેના અધિકારીઓનાં નામ છે : આયુક્તક, વિનિયુક્તક, દ્વારિક, મહત્તર, ચાટ, ભટ, કુમારામાત્ય વિગેરે. દાનના ગામ સાથે નીચેનાં વિશેષ લગાડેલાં છે: સેદ્રઃ પરિકરઃ સવંતભૂતપ્રત્યાય સધા હિરણ્યાદેયઃ સદશાપરાધઃ સે-પદ્યમાનવિષ્ટિઃ અહસ્તપ્રક્ષેપણુય: અને ભૂમિછિદ્રન્યાયેન. પં. ૩૪ માં આપેલા દતક શબ્દને અર્થ દૂત એ કરવામાં આવે છે પણ કેટલીક વખતે રાજપત્રો દતક તરીકે આવે છે, તેથી એવું અનુમાન થાય છે કે તે મૃત અનુસાર દાનના સાક્ષી તરીકે રહનાર માટે અધિકારી હવે જઈએ. મનુસ્મૃતિ અ. ૭ પ્લે-૬૩–૫ માં તને રાજાના વિશ્વાસના પાત્ર મુખ્ય પ્રધાન તરીકે વર્ણગ્યા છે. તેની સલાહ લડાઈ તેમ જ સંધિ ઈત્યાદિ પ્રસંગે લેવામાં આવતી. ડે. ભાંડારકરે કર્યો છે તેમ તેને અથ ‘પ્રધાન ” અગર ” આધકારી” કરો જઇ એ. દિવાર૫ાત તે મુખ્ય કારકુન અગર મુખ્ય મંત્રી હોવા જોઈએ. ૧ એ.ઈ., ૧૧ પા.૧૭૪ . એચ. એમ. ભડકંકર ૨ આ બધાના અર્થ વિવેચન માટે અંતમાં આપેલ શબ્દકોશ જુબા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ १२० गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलं १ ओं' स्वस्ति वलभीतः प्रसभप्रणतामित्राणों मैत्रकाणामतुलबलेसंपन्नमण्डलाभोगसं. सक्तंप्रहारशतलब्ध प्रतापा[] २ तापोपनतदानमानार्जवोपार्जितानुरागादनुरक्तमौलभृत[ श्रेणीबलावाप्तराज्य श्रियः परममाहेश्वरश्री. ३ भटार्कादव्यवच्छिन्नराजवंशान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषः शैशवात्प्रभृतिखड्गद्वितीयबा४ हुरेव समदपरगजघटास्फोटनप्रकाशितसत्वंनिकषस्तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभा. संसक्तपादनखरश्मि५ संघतिसकलस्मृतिप्रणीतमार्गसम्यक्परिपालनप्रजाहृदयरंजनान्वर्थराजशब्दः रूप. कान्तिस्थैर्यधैर्यगा ६ म्भीर्य्यबुद्धिसंपद्भिः स्मरशशङ्कादिराजोदधिदशगुरुधनेशानतिशयानश्शरणागता भयप्रदानपरतया ७ त्रिणवेदेपास्ताशेषस्वकार्यफले प्रार्थनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारी सकलभुवन८ मण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूखसन्तान विसृतजाहन[वी जलौघप्र. ९ क्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानसम्पटू पलोभादिवाश्रितस्सरभसमा भिगामिकैर्गुणैः१० सहजशक्तिशिक्षाविशेषविस्मापिताखिलबलधनुर्द्धरः प्रथमनरपतिसमतिसृष्टानामनु पालयिता धर्मदा૧ ચિદ રૂપે છે. ર આના સ્થળ માટે જા આ ગામના શિલાલેખો" પા. ૧૬૫ અને નોટ. ૩ ૪ પા. ૧૬૫ અને નેટ. ૩ મૈત્રકો માટે ઈ. એ. વો. ૧૫ ૫. ૩૬૧ અને નેટ, ૪ આમાં અને આ પછીના શાસનમાં પણ પાઠ છે. પ્રથમના શાસનેમાં સપત્ર પાઠ છે. તેના ઉપર ડા, હુલ રાની નેટ જુઓ એ. ઈ. વ. ૩ ૫. ૧૮ ५ भामा भने मा ५छीनामा प्रहारने पहले प्रथभाभा संप्रहार भनेछ.वाय सत्व ७ वाय॥ संहति ૮ આ, સં. ૨૯૦ના અને ધરસેન ૨ જાના (ઈ. એ. વ. ૭ પા. ૭૧ ) તામ્રપત્ર સિવાય બીજામાં કયાંય પૈસૈ શબ્દ આવતો નથી. તેના અભાવમાં આગળ ઉ૫૨ના સમાસમાંના અદ્રિરાજ શબ્દને અર્થ હિમાલય થાય છે. પણ જ્યારે ધૈર્ય શબ્દ હોય ત્યારે સ્થથ્ય અને ધૈર્ય અને ગુણ માટે અદિરાજને અદ્વિ=પર્વત અને રાજ એ ધર્મરાજનું દુ ક રૂપ ગણું ધર્યના નમુનારૂપ યુધિષ્ઠિરને ઉદ્દેશીને पाय..पाया शशाङ्क १० वांया त्रिदशगुरु ११ पाया तृणवद. १२ वाया फलः १० सुत्प्रणयि ૧૪ ૯૬ હa નો અર્થ જાણે કે મૂર્તિમાન હોય એવો થાય છે. ૧૫ અભિગામિઃ ગુરૈઃ નો અર્થ સાકર્ષિતા ગુણે થાય છે. જુઓ ગુસલેખો પા. ૧૬૪ નેટ ૨. -- -- - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ १२१ शीलादित्य पहेलानां नवलखीमांधी मळेला ताम्रपत्रो ११ यानामपाकर्ता प्रजोपघातकारिणामुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरकाधिवा सस्य संघेतारातिपक्ष१२ लक्ष्म[ परि भोगदक्षविक्रमो विक्रमोपसंप्राप्तविमलपार्थिवश्रिः परममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुस्तस्तत्पदानु१३ यातस्सकलजगदानन्दनात्यद्भुतगुणसमुदयस्थगितसमग्रदिङ्गमण्डलस्समरशतवि जयशोभासनाथमण्डला१४ प्रद्युतिभासुरतरन्सपिठोढेगुरुमनो[ र थमहाभारस्सर्वविद्यापरावरविभागाधिगम विमलमतिरपि सर्व १५ तस्सुभाषितलवेनापि सुखोपपादनीयपरितोषस्समग्रलोकागाधगाम्भीर्यहृदयोपि सुच रितातिशयसुव्य१६ क्तपरमकल्याणस्वभाव - खिलीभूतकृतयुगनृपतिपथविशोधनाधिगतोदप्रकीर्द्धि उनुपरोधोज्वलतरीकृता१७ र्थसुखसंपदुपसेवानिरुढधर्मादित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीशीलादित्य : कुशली सर्वानेवायुक्त१८ कविनियुक्तकद्राङ्गिकमहत्तरचाटभटकुमारामात्यादीनन्यांश्च यथाभिसंबद्धयमान कान्समाज्ञापयत्यस्तु वः १९ संविदितं यथा मया मातापित्रो ५ पुण्याप्यायनाय संगपुरीविनिर्गतनानागोत्र. चरणतपस्स्वे२० घ्यायोपेतब्राह्मणद्रोण-ईव्रवसु-वत्स-षष्टि गुहिला-भट्टिसूर्य-दिनभट्टि२१ लुद्रक-आदित्यवसुद्विद्रोण-त्रिद्रोण-कुमारशर्म-भट्टि-आदित्यरवि पतरूं बीजुं २२ [ गणर्क ! j° उ [झ ]]-गोपाढयक खन्द शर्म-भद्र-आदित्य-द्विआदित्य बप्पटक-मतृश२३ ा-ईश्वर-बोप्पस्वामि-द्विबप्पटक-गोप-दाम-द्विभद्र-खोक्खक-केशव १पाया संहताराति २ वाया पार्थिवश्रीः ३ वाय भासुरतरांसपीठो ४ वांया ज्ज्वल ५ बास्स्वाना योपेत । वाया इन्द्रवसु (1) ७ का नाम पायी तथा त गणक २ गणर्क (गणाईन ) । ण पीना अक्षर नवो सारी तथा गणत्न ( गणरत्न २ मा)ो। अध..नाम सामु નહીં તેની ખાત્રી નથી. તેમાંથી કાંઈ વંચાતું નથી. ૯ વચ્ચે માતૃવાર્ના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ १२२ गुजरातना ऐतिहासिक लेख २४ गोवशा -अमिशा -द्विगोप-नावुव[ क ]कुमारभद्र-सीह-नट्टक-गिंजक गोग्गक-संगम - 3 २५ द्विभट्टि-भानु-एवं चतुश्चत्वारिङ्गतेब्राह्मणेभ्यः वटनगरस्थल्यन्तर्गतभोण्डानक ग्रामस्सोद्रन२६ स्सोपरिकरस्सवातभूतप्रत्यायस्सधान्यहिरण्यादेयस्सदशापराधस्सोत्पद्यम[ 1 ]नैवि ष्टिसवरं[1]२७ जकीयानामहस्तप्रक्षेपणीयः पूर्वप्रत्तदेवब्रह्मदेयवर्जितः भूमिच्छिद्रन्यायेनाच२८ न्र्द्रार्निवैक्षितिसरित्पर्वतसमकालीनः पुत्रपौत्रान्वयभोग्य उदकातिसर्गेण धर्मदायो २९ निसृष्टः यतः ए[ षां भुंजतां[ कृ ]षतां कर्षयतां प्रदिशतां वा न कश्चिद्व्या सेधे वर्जितव्यमागामिभद्र३० नृपतिभिरप्यस्म[ इं ]शजैरन्यैवी अनित्यान्यैश्वर्याण्यस्थिरं मानुष्यं सामान्यञ्च भूमिदानफलम. ३१ वगच्छद्भिरयमस्मदायोनुमन्तव्यः परिपालयितव्यश्चेति ॥ बहुभिर्वसुधा भुक्ता राजमिस्सग३२ रादिभिः [ । ] यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ यानीह दौरिद्य भयानरेन्द्रर्द्धनानि ध३३ आयतनीकृतानि[ । ] निर्भुक्तमाल्यप्रतिमानि तानि को नाम साधु पुनराद दीत ॥ [ष ]ष्टिं वर्षस३४ हस्राणि स्वर्गे मोदेत भूमिदः [ 1]आच्छेत्ता चानुमन्ता च तान्यवे नरके वसेत् ॥ दूतकश्चा३५ त्र भट्टादित्ययशाः[ । लिखितं सन्धिविग्रहाधिकृत दिवीरपतिवत्रभट्टिना ॥ ३६ सं २०० ८०६ आषाढ व ८ ।। स्वहस्तो मम ॥ १ पधारे शुद्ध श्वत्वारिंशते २ वाय। विष्टिस्स अगर विष्टिकस्स उवाया पर्णव ४२६० नानपत्रमा भासनी श३वात “ उक्तं च भगवता वेदव्यासेन व्यासेन" से शाथी थाय छ. ५पेन्द्र भने ४-१०० भात यतो B4M छ. मोदेत २५ मील शासनमा मोदति पशाय छ, ५५ स्मृतिमा वसति छ. ७ भणभा यापु वत्रभटिना छ, ५ । अर्थ थत। नथा. २८. ना शासनमा चन्द्र भहिना सपहुंछते पधारे सायीले सा छे.. .. १ ५. १७ मां . सारे प्रसि કરેલ શાસનમાં પણ પત્રમદિના હોવું જોઈએ, જે વરમ વાંચેલું છે. ૮ અહિી શરૂવાતમાં છે તેવું જ ચિહ્ન छ, तथा तन ओं वायनेये. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ નં. ૫૪ શીલાદિત્ય ૧ લા ઉર્ફે ધર્માદિત્ય ]ના સંવત્ ૨૮૬ ના એક દાનપત્રનું બીજું પતરું સંવત ૨૮૬ શ્રાવણ વદિ ૭ આ પતરું મને વળામાં મળ્યું ત્યારે તેના પર જાડાં પોડાં બાઝેલાં હતાં, અને બહુ થોડા અક્ષરો વાંચી શકાતા હતા. પરંતુ આર્કોલોજીકલ કેમીસ્ટે સાફ કર્યા પછી તેને દરેક અક્ષર સહેલાઈથી વાંચી શકાય. પતરાની સપાટી ઉપર અસંખ્ય નાનાં કાણાંઓ પડેલાં છે, અને બન્ને બાજુઓને, ખાસ કરીને ડાબી બાજુના નીચેના ખુણને ઘણું નુકશાન થયું છે. પતરાની ઉપલી કેર તથા ઉપલા ભાગનાં બે કડીઓ માટેનાં કાણુઓ સુરક્ષિત છે. પતરાંઓ આશરે ૧૦૩૭ માપનાં છે, અને લખાણ ૧૫ પંક્તિઓનું છે. અક્ષરે પ્રમાણમાં મેટા કદના છે, અને ચેખા ઊંડા તથા સંભાળપૂર્વક કતરેલા છે. તેથી લેખમાં વ્યાકરણની ભૂલો ઓછી છે. વલભીનાં દાનપત્રનાં બીજાં પતરાંમાં દાન આપનાર રાજાનું નામ હતું નથી. પરંતુ સંવત ૨૮૯ ઉપરથી અનુમાન કરી શકાય કે દાન આપનાર, શીલાદિત્ય ૧ ધમાંદિત્ય, છે. તેનાં તે જ વર્ષનાં ત્રણ દાને પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. આ દાન લેનાર વશકટમાં આવેલા બૌદ્ધ મઠ છે. આ મઠ, તે જ રાજાના (નં ૮ નીચેનામાં) જણાવ્યા પ્રમાણેના બીજા દાનપત્ર પરથી જણાય છે તેમ, શીલાદિત્ય ૧ એ પોતે જ બંધાવ્યું હતું. દુર્ભાગ્યે, દાનમાં આપેલી મિલ્કતનું વર્ણન એવાઈ ગયું છે, પરંતુ તે કલાપક(?)પથકમાં આવી હશે, એવું જણાય છે. તે જ વર્ષમાં જાહેર કરેલાં બીજાં દાનપત્ર પ્રમાણે આને દતક પણુ ભટ્ટ આદિત્યયશસ્ છે. લેખકનું નામ દેખાતું નથી, પરંતુ તે જ વર્ષમાં કાઢેલાં તે જ રાજાનાં બીજાં દાનપત્રને લેખક સંધિવિગ્રહાધિકૃત-દિવિરપતિ વત્રભક્ટિ આ દાનપત્રને પણ લેખક હે જઈએ. ૧ જર્નલ. બો. બ્રા રે. એ, સે, ન્યુ. સી. ધો. ૧ પા. ર૬ ડી. બી, દિલકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ १२४ १ युक्तकद्रानि क़महत्तरचाटभटकुमारा मात्यादीनन्यांचं यथाभिसम्बद्ध्यमानकान्स २ त्यस्तुवस्संविदितं यथा मयाँ मतापित्रोः पुण्याप्यायनाय वंशकटप्रति ३ रितविहारनिवासिचतुर्द्दिगभ्यागतार्य्यभिक्षुसंघस्य चीवरपिण्डपातश ४ [ ग्लानप्र ]त्यय[ भै ]षज्यपरिष्कारार्त्य बुद्धानाञ्च भगवतां गन्धधूपपुष्पमास्य [] ११: ५ रस्य खण्डस्फु[ टि ]तप्रतिसंस्काराय कल्पिकारपाद मूलप्रजीवनाय चै ...... कपथके . ... ६ सोद्रङ्गस्सोपरिकरस्सवात भूतप्रत्यायस्सधान्यहिरण्यादेयस्सदशापराघस्सोत्पद्य[मान ]वि ७ [ ज ]कीयानामहस्तप्रक्षेपणीयः पूर्व्वप्रत्तदेवब्रह्मदेयवर्जितः भूमिच्छिद्रन्याये [ नाचन्द्रा ] ... गुजरातना ऐतिहासिक लेख .... ... .... ८ [ ति ]सरित्पर्व्वतसमकालीनः अव्यबच्छिन्नभो[[:* ] धर्म्मदायतया निसृष्टः यत 'उचितया देवब्र ९ स्थित्या भुज्यमनकः न जैरन्यैर्व्वा अ कैश्चित्परिपन्थनीयः आगामिभद्रनृपतिभिरप्यस्मद्वं १० [ अ ]वर्य्यायास्थिरं मानुष्यं सामान्यश्च भूमिदानफलमवगच्छद्भिरयमस्मद्दायो नुमन्तव्यः ... अक्षरान्तर ... ति । बहुभिर्व्वसुधा भुक्ता राजभिस्सगरा दिभिः यस्य यस्य यदा भूमिस्तस्य १३ १२ निह दारिद्र्यभयान्नरेन्द्रैर्द्धनानि धर्म्मायतनीकृतानि निर्भुक्तमाल्य प्रतिमा... धुxपुनराददीत ॥ पेप्टिं वर्षसहस्राणि स्वर्गे मोदेत भूमिदः आ नरके वसेत् ॥ दूतकश्चात्र भट्टादित्ययशाः । लिखितं सन्धि ११ सं २००८० ६ श्रावण व ७॥ ॥ स्व १४ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat .... .... ... ... ... ११ नन्यांश्च २ व माता 3 पथस्तु नाम [ साथ ] हाय ? ४२ भुज्यमानकः ५ वषष्टिं www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ નં. ૫૫ શીલાદિત્ય ૧ લા(ઉર્ફે ધર્માદિત્ય)નાં બે તામ્રપત્રો | ગુપ્ત સંવત્ ૨૮૭ માર્ગશીર્ષ વદિ ૭ આ દાનપત્રનું બીજું પતરું બહુ જ સુરક્ષિત સ્થિતિમાં છે. પહેલા પતરાની શોધ કરતાં. સંગ્રહમાંથી મને ચાર કકડાઓ મળી આવ્યા. આ કકડાઓ જોડવાથી પહેલા પતરાને માટે ભાગ થયા છે. બીજા પતરા સાથે હમેશની વલભી મુદ્રા જેલી છે. તેનું માપ ૧૧”x૪” છે, પહેલા પતરામાં ૧૯ પંક્તિઓ લખેલી હોય એવું જણાય છે. બીજામાં ૧૭ પંક્તિઓ છે. અક્ષર ચેખા અને સંભાળ પૂર્વક કતરેલા છે. પહેલા પતરાને જે ભાગ દાન જાહેર કર્યું તે સ્થળ બતાવતું હતું, તે નાશ પામે છે. પરંતુ તે સ્થળ વલભી હશે એમ લાગે છે. દાન આપનાર રાજાના નામનું પણ એમ જ થયું છે. પરંતુ બીજા પતરાના સંવત ૨૮૭ ઉપરથી દાન આપનાર શિલાદિત્ય ૧ ઉર્ફે ધર્માદિત્ય હોવું જોઈએ એમ જણાય છે. તેણે સંવત્ ૨૮૨ નાં (ત્રણ દાનપત્રો) તથા ર૮૦ નાં (બે દાનપત્ર) દાનપત્રો પણ જાહેર કર્યા છે. એથી આ સંવત ૨૮૭ ના દાનપત્ર ઉપરથી તેનું રાજ્ય કેટલો સમય ચાલ્યું તે વિશે વધુ જાણવામાં આવતું નથી. આનર્તપુરમાંથી વલભીમાં આવી વસેલા, સામવેદની કૌથુમ-શાખાના શિષ્ય, અને ભારદ્વાજ ગોત્રના ભટ્ટગુહના પુત્ર, ભદિ નામના બ્રાહ્મણને આ દાન આપ્યું છે. તેને આપેલી મિલકત આ પ્રમાણે બતાવેલી છે (?) પૂજ્ય રાષ્ટ્ર જજિકાના તાબાના કાલાસામક ગામની ઈશાન દિશામાં સહદત્તની માલીકીની ૧૨૦ પાદાવર્ત જમીન જે–પિપલ(પુષ્યમિત્ર ગામને એક રહીશ )ના ક્ષેત્ર તથા કર્ટિકના ક્ષેત્રની પશ્ચિમે, મિશ્રણના ક્ષેત્રની ઉત્તરે, તશાક તથા મણુકના ક્ષેત્રની પૂર્વે, તથા ચેક્રિયાનક ગામની સીમા ઉપર આવેલાં કણબી વલ્સના ક્ષેત્રની દક્ષિણે આવી છે. (૨) ઈશાન કેણમાં તે જ સીહદને ૧૬ પહાવર્તાના ક્ષેત્રફળને, મોનિકા નામને કુ. આ દાનને તક ભટ્ટ આદિત્યયશસ હતું, અને તે સંધિવિગ્રહના મંત્રી તથા મુખ્ય મત્રી વત્રભટ્રિએ લખ્યું હતું. સ્થળોના એળખાણ વિષે, હું ઉપર કહ્યું છે તેમ, વલભી એ હાલનું વળા છે, અને આનર્તપુર એ હાલનું વડનગર છે. બીજાં ગામો એાળખી શકાતાં નથી. જ છે. બ્રા. એ. સે. ૧. સી. . ૧ પા. ૨૮ ડી. બી. હિરાલાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ १२६ गुजरातमा ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहलं १ [ ओं स्वस्ति वलभीतः प्र ] सभप्रणतामित्राणां मैत्रकाणामतुल बलसंपन्नमण्ड[ ला ] भोगसंसक्तप्रहारशतलब्धप्रताप. २ [ प्रतापोपनतदानमानार्जवोपार्जितानुरागादनुरक्तमौलभृत श्रेणीबलावाप्तराज्यश्रियः परममाहेश्वर ३ [ श्रीभटाकादव्यव ]च्छिन्नरराजवंशान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषः शैशवात्प्रभृति खङ्ग ४ [ द्वितीयचाहुररेव समद ]परगजघटा [ स्फो ] टनप्रकाशितसत्त्वनिकषस्तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभा ५ [ संसक्तपादनखरश्मि ] सङ्घतिस्सकलस्मृतिप्रणीत मार्गसम्यक्परिपालनंप्रजाहृदयरंजनान्वर्थराज ६ [ शब्दः रूपकान्तिस्थै ]धै गाम्भीर्य्यबुद्धिसम्पद्भिः स्मरशशाङ्काद्रिराजोदधि [ त्रिद ] शगुरुधनेशान - ७ ( तिशयानः शरणागताभयप्रदानपरतया तृणवदपास्ताशेषस्वकार्य्य ( फ- ) ल ( * ) प्रार्थनाधिकार्थप्रदाना ८ ( नन्दितविद्वत्सुहृत्प्र ) णयिहृदयः सकलभुवनमण्डला (भोगप्र ) मोदः परममाहेश्वरः ९ ( श्रीगुहसेनस्तस्य सु ) तस्तत्पादन खमयूखसन्तान ( वि ) सृतजाह्नवी जलौघ ( प्रक्षालि ) ताशेषकल्मषः प्रणयि १० ( शतसहस्रोपजीव्यमा ) नसम्पद्रूप लाभादिवा ( श्रितः स ) रभसमाभिगा (मिकैर्गु ) गैस्सहजशक्तिशिक्षाविशे ११ ( षविस्मापिताखिलबलधनुर्द्धरः प्रथमनर ) पतिसमतिसृष्टानामनुपा ( ल ) यिताधर्मदायानामपा १२ ( कर्त्ती प्रजोपघातकारिणामुपप्लवानां दर्श )यिता श्रीसरस्वत्योरेकाधिवा ( स ) स्य संघतारातिपक्ष १३ ( लक्ष्मीपरिभोगदक्षविक्रमो विक्रमोप ) संप्राप्त विमल पार्थिव श्रीः परममाहे( श्वरः श्रीधर ) सेनस्त १४ ( स्य सुतस्तत्पादानुध्यातः सकलज )गदानन्दनात्यद्भुत गुणसमुदयस्थगि प्रद्युतिभासुरतरान्सपीठो दूढगुरु मनोरथम पिसर्व्वतस्सुभाषितलवेनापि सुखोपपा .... १५ योपि सुच १६ १७ १८ १९ ... .... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat *** 670 ( श्रीशीळा दित्यः कुशली ) ... www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ १२७ शीलादित्य १ ला उर्फे (धर्मादित्य ) नां बे ताम्रपत्रो पतरूं बीजं २० सर्वानेवायुक्तकविनियुक्तकद्राङ्गिकमहत्तरचाटभटकुमारामात्या( दीन )न्यांश्च यथाभिसंबद्धयमान२१ कान्समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रो. पुण्याप्यायनायानर्तपुर विनिर्गतवलभी२२ वास्तव्यभरद्वा(ज)सगोत्रच्छान्दोगकौथुमसब्रह्मचारिब्राह्म( ण )भट्टगुहपुत्रभट्टिन (1)ह्मणे राज्ञी जञ्जि(?) २३ कापादीयकालासामकग्रामे पूर्वोत्तरसीम्नि ( पुष्यमित्रग्रामनिवासिपिप्पलस कक्षेत्रात्कर्ककसत्कक्षेत्राचापरतः मिश्रणसत्कक्षेत्रादुत्तरतः तथा दूषकसत्कक्षेत्रान्मण्णकसत्कक्षेत्राच्च पूर्वतः चोट्टियानकग्रामसीम्नि कुटुम्बिवत्सप्रत्ययक्षेत्रादक्षिणतः सीहदत्तप्रत्ययपादावर्तशतं विंशोत्तरं अपरो२६ तरसीम्नि सीहदत्तप्रत्यया एव षोडशपादावर्तपरिसरा मोचनिका संश हितवापी । एव२७ मेतद्वापीक्षेत्रं सोद्रङ्गं सोपरिकरं सवातभूतप्रत्यायं सधान्यहिरण्यादेयं सदशापराधं सोत्प २८ द्यम[*] नविष्टीकं सर्वराजकीयानामहस्तप्रक्षेपणीयं पूर्वप्रचदेवब्रह्मदेयवर्जितं मु(भूमि२९ च्छिद्रन्यायेनाचन्द्राणिव क्षितिसरित्पर्वतसमकालीनं पुत्रपौत्रान्वयभोग्य मुदकातिसर्गे३० ण धर्मदायतया निसृष्टं यथास्योचितया ब्रह्मदेयस्थित्या भुजंत कृषत कर्ष यतः प्रदिशतो वा न कै३१ श्चिद्वयासेघे वर्तितव्यमागामिभद्रनृपतिभिरप्यस्मद्वंशजैरन्यानित्यान्यैश्वर्य्यायस्थ (स्थि )रं मानुष्यं सा३२ मान्यञ्च भूमिद[ [* ]नफलवमगच्छद्भिरयमस्म दाया( यो )नुमन्तव्यः परिपाल यितव्यश्चेति ॥ बहुभिर्वसुधा ३३ भुक्ता राजमिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तवा फलं ।। यानि (नी)ह दारिद्रयभयानरे ३४ न्द्रैर्द्धनानि धर्मायतनीकृतानि निर्भुक्तमाल्यप्रतिमानि तानि को नाम साधु पुनराददीत् ॥ षष्ठिं वर्ष३५ सहस्राणि स्वर्गे मोदेत( मोदति ) भमिदः आच्छेत्ता चानुमन्ता च ताम्बेव नर के वसेत् ॥ दूतकश्चात्र भट्टादित्ययशाः [* ] ३६ लिखितं सन्धिविग्रहाधिकृतदिविरपतिवत्रभट्टिना ॥ सं २०० ८० ७ मार्गशिर व ७॥ स्वहस्तो मम ॥ ४५ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ન પર વળામાંથી મળેલાં શીલાદિત્ય ૧ લાનાં તામ્રપા ૩. સેં. ૨૮૭ ઈ. સ. ૬૦૬ ઈ. સ. ૧૯૩૦ માં વલભીમાંથી મળેલાં પાંચ તામ્રપત્રો પૈકીનું આ એક છે. તે શીલાદિત્ય ૧ લાના સમયનું શુ. સં. ૧૮૭ ના વર્ષનું છે. વંશાવલિ—ભટાર્કના વંશમાં ગુહુસેન જન્મ્યા હતા. તેના દીકરા ધરસેન ખીએ, તેના દીકરા શીલાદિત્ય હતા, જેનું ખીજું નામ ધર્માદિત્ય પણ હતું. દાનવિભાગ—ઘાસરઠ પ્રાંતમાં આવેલા નિર્ગુડ ગામનું દાન કરેલ છે. દાન યક્ષસુર વિહારમાં રહેલી ભિક્ષુણીઓના સંઘને કપડાં, ખારાક અને દવા માટે તેમ જ ભગવાન્ બુદ્ધની પૂજા નિમિત્તે જોઈતાં ચંદ્રન, ધૂપ, પુષ્પા માટે અને વિહારના ત્રુટક ભાગાના જીર્ણોદ્ધાર માટે આપ વામાં આવેલ છે. નેટમાત્ર, ગૌ. હી, એઝા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ નં૫૭ શીલાદિત્ય ૧ લાનાં તામ્રપત્રો સંવત ર૦ ભાદ્રપદ વદિ ૮ નીચે આપેલ લેખ જે પતરાંઓ પર લખેલે હો તે પતરાં કેટલાંક વર્ષ પહેલાં કાઠિયાવાડમાં ઢાંકમાંથી મળ્યાં હતાં, અને હાલ તે રાજકેટના મ્યુઝીયમમાં રાખ્યાં છે. કર્નલ એલ. બારટન અને મેજર સી. એચ. વુડહાઉસે કૃપા કરી, મને થોડા દિવસ માટે તે પતરાંઓ આપ્યાં હતાં, અને ત્યાર પછી તે પૂનાની ગવર્નમેન્ટ ટેઝિકગ્રાફિક ઓફિસમાં મોકલ્યા હતાં, જ્યાં આ સાથે આપેલી પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. પતરાંઓનું રક્ષણ બહુ સંભાળપૂર્વક કરેલું છે. અને હમેશનું ચિહ્ન તથા લેખવાળી મુદ્રા હજી તે ઉપર છે. અક્ષરે, જ. જે. એ. સે. . ૧૧ ૫, ૩૬૦ માં પ્રસિદ્ધ કરેલાં પતરાંઓના જેવાજ છે. તે ઊંડા અને સારી રીતે કાપેલા છે. આમાં આવતી લખાણુની ભૂલો તે જ વંશનાં બી પતરાંઓ કરતાં વધારે નથી. એક, રૂપ ને બદલે ની ભૂલ સંસ્કૃત મૂળ રૂપને બદલે પ્રાકૃત લખવાથી થયેલી લાગે છે. દાનપત્રના પહેલા અથવા વંશાવળીના ભાગના શબ્દો શીલાદિત્યનાં પહેલાંના, સંવત્ ૨૮નાં શાસનેના શબને લગભગ મળતા આવે છે. તેથી તેમાં કંઈ નવીન હકીકત નથી. આમાં દર્શાવેલા વલભીના રાજાઓમાં-૧ ભટાર્ક, ૨ ગુહસેન, ૩ ધરસેન ૨ જે, અને ૪ દાન આપનાર શીલાદિત્ય ૧ ઉર્ફે ધર્માદિત્ય છે. ફકત એટલું જ જાણવાજેવું છે કે, ભટાર્કના ચાર પુત્રોનાં નામ છોડી દેનાર પહેલો રાજા શીલાદિત્ય છે. ઘણું કરીને કારણ એ છે કે તેના મંત્રીઓએ વાપરેલાં પતરાંઓ એટલાં બધાં નાનાં હતાં કે રાજાઓની સંપૂર્ણ નેધ, તેઓ દરેકની આવશ્યક પ્રશંસાસહિત, તેમાં આવી શકે નહિ. બીજી રીતે, આ દાનપત્ર કેટલીક જાણવા જેવી બાબતે રજુ કરે છે, પહેલું–જે વિનવાવાજન્ રીઝરમવાના એટલે, “વલભીના દ્વાર આગળ ખુલ્લી જગ્યામાં આવેલા હજ ઉપર અથવા અંદર નાંખેલી વિજયી છાવણીમાંથી,” લખેલું છે, અહિ વિચિત્ર “” શબ્દ જે દેશી જેવો લાગે છે તે કઈક મુશ્કેલી ઉભી કરે છે. આ શબ્દ બીજા કોઈ દાનપત્રમાં મેં જોયો નથી, અને તેના ચેકસ અર્થ વિષે વળામાં તપાસ કરતા કંઈ જાણી શક્ય નથી. પરંતુ પૂર્વાપર સંબંધ ઉપરથી જણાય છે કે તે કઈ લશ્કરી રહેઠાણ, અથવા તે રાજાએ પિતાના તંબુઓ નાંખેલા કે બગીચે હશે. બીજું, દાન લેનાર અવનવ–પતિનિવિણ–હનિવરિત–મહવિલા –“ હરિનાથે અર્પણ કરેલા અને બલવર્માનક-વટપદ્રની સીમામાં વસતા પૂજ્ય મહાદેવ” એ જાણવાજોગ છે-કારણ કે, જે કે બે અપવાદે સિવાય પિતાને માહેર “મહેશ્વરના પરમ ભક્ત” કહેવડાવતા વલભી રાજાઓનાં ઉકેલેલાં અને ઉકેલી શકાય તેવાં વીસેક પતરાંઓ આપણુ પાસે છે, તેપણ રાજાનું દાન લેનાર તરીકે કુળદેવને દર્શાવતું આ પહેલું જ દાનપત્ર છે. બીજાં બધામાં બ્રાહ્મણે અથવા બુદ્ધ સંઘને દાન આપ્યાનું જણાવેલું છે. આ દાન ઉપરથી સાબિત થાય છે કે વલભી રાજાઓની શિવની ભક્તિ એકલા શબ્દો કરતાં વધારે પ્રકારની હતી. બ્રાહ્મણ લાગતા હરિનાથે જે સ્થળે લિંગ અર્પણ કર્યું હતું તે સ્થળ હું નક્કી કરી શક્યો નથી. પર હાલના ૧ ઈ. એ. જે. ૯ પા. ર૩૭-૩૯ ડે. ઇ. બ્યુહર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ १३० गुजरातना ऐतिहासिक लेख વરાદ્રા અથવા વડેદરાને મળતું આવે છે. પરંતુ કાઠિયાવાડના નકશામાં આ નામવાળાં ઘણાં સ્થળે છે પણ તેમાંનાં એક પણ પાસેથ્યા દાનપત્રમાં લખેલાં ભદ્રાણક, પુષ્પિલનક, પ્રમિલનક અને દીક્ષાનાક નામનાં ગામે આવેલાં નથી. પ્રાચીન સમયમાં પણ વટપદ્ર સાધારણુ નામ હશે એમ જણાય છે. કારણ કે, આ દાનપત્રમાં વટપદ્રની આગળ લગાડેલે શબ્દ પવાં, જેના અર્થ મેં, “ ખલવર્મનનું અથવા ખલવર્મને સ્થાપેલું ” કર્યાં છે, તે ફક્ત આ ગામ તથા તેવાં અનેકાથી ગામે વચ્ચેના તફાવત ખતાવે છે. ' દાનમાં આપેલી વસ્તુએનું વર્ણન આપતા ભાગ નીચે પ્રમાણે છેઃ— યમલવાપી, જે, પચીસ ચેરસ ફૂટના ઘેરાવવાળી, વટપદ્રની સીમાની અંદર ઉત્તર તરફ આવેલી છે. અને વાણિધાષ કુવાની પશ્ચિમે, બલભટના ફૂવાની દક્ષિણે તથા ચન્દ્વભટના કૂવાની પૂર્વે છે. આ ઉપરાંત ૧૫૦ ચેારસ ફૂટનું પશ્ચિમ તરફની સીમા ઉપરનું એક ક્ષેત્ર, જે ભતાણક ગામના રસ્તાની દક્ષિણે, વીતખટ્ટાની પશ્ચિમે દીન્નાનાકના રસ્તાના ઉત્તરે, તથા ખરટકની સીમાની પૂર્વે છે; તથા [ ૧૫૦ ચારસ ફૂટનું એક ક્ષેત્ર] દક્ષિણ તરફની સીમા ઉપર, પૂજ્ય ભગવાન આદિત્યના કુવાની પૂર્વે, માઆ(?) કાકિન્નિ(કાકિમ્બિ ?)ના ક્ષેત્રની ઉત્તરે, શ્રમિલનક ગામના રસ્તાની દક્ષિણે, પુમ્મિલાનક ગામની સીમાની પશ્ચિમે; આ રીતે કૂવા સહિત આ ર૯૫ ચારસ ફૂટ ( જમીન ) ( આપવામાં આવી છે ) ... ... આ દાન આપવાના હેતુ હમ્મેશ મુજખને, એટલે, મંદિરની પૂજા તથા સમાર કામના ખર્ચની સગવડ કરવાના છે. આખષી હકીકતા કરતાં વધારે જાણવા જેવી હકીકત દૂતક, જે કદાચ વટપદ્ર જ્યાં આવેલું છે તે પ્રદેશના અમલ કરનાર અધિકારી હશે, તેનું નામ, અને દાનની તારીખ છે. દૂતક ખરગ્રહ નામનેા છે. અને પછીનાં પતરાંઓ ઉપરથી આપણે જાણીએ છીએ કે ખરગ્રહ ૧ લેા શિલાદિત્ય ૧ લાતે ન્હાના ભાઈ અને તેના પછી ગાદીએ આવનાર હતા. અને તે શીલાદિત્યના સમયમાં રાજ્યવહીવટ ચલાવતા હતા. દ્ભુતક અને રાજાને એક જ કહેવામાં હું જરા પણ સંકેચ રાખતા નથી, તથા આ જવામદારીવાળી જગ્યાએ તેની નિમણુંક હાવાની અંગે રાજ્યની ખરી સત્તા છેવટે તેના હાથમાં આવી અને “પાતાના બંધુના આદેશ પ્રમાણે વર્તન કરી, એક કેળવાયલા ખળદ ધાંસરૂં ઉપાડે તેવી રીતે, જો કે ઉપેન્દ્ર( વિષ્ણુ )ના વડિલ બંધુ ( ઇન્દ્ર ) જેવા પાતાના વિડલ બંધુની બહુ ઈચ્છા જાતે ( રાજ્યલક્ષ્મી ) ઉપાડવાની હશે છતાં, પોતે રાજ્યલક્ષ્મીના ભાર ઉપાડી લીધે હતા. આ લેખની તારીખ સંવત ૨૯૦ છે. જ્યારે શીલાદિત્યનાં બીજા બધા જાણવામાં આવેલ લેખા સંવત્ ૨૮૬ ના છે. આ નવી તારીખથી શીલાદિત્યનાં અને ખીજા ધ્રુવસેનનાં સંવત્ ૩૧૦ નાં જ્ઞાનપા વચ્ચેનું અંતર ૨૦ વર્ષનું જ રહે છે. જે સમયાન્તરમાં બે રાજાએ થયા, એક ખરગ્રહ ૧ લે અને ધરસેન ૩ જે. તેથી આ દાન શીલાદિત્યના રાજ્યના અંતના સમયમાં આપ્યું હશે અને ત્યાર બાદ ચાડા સમયમાં જ તેને પદભ્રષ્ટ કર્યાં હશે, એ બહુ સંભવિત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य १ लानां ताम्रपत्रो अक्षरान्तरे पतरू पहेलुं १ ओ स्वस्ति विजयस्कन्धावाराद्वलमीप्रद्वारहोम्बवसकात्प्रसभप्रणतां मित्राणामैत्रका णामतुलबले २ संपन्नमण्डलाभोगसंसक्त प्रहारशतलद्धप्रतापात्प्रतापापानतदानमानार्जवोपार्जितानुरा ३ गादनुरक्तमौलभृतश्रेणीबलावाप्तराज्यश्रियः परममाहेश्वर श्री भटादध्यवच्छिन्न ४ पिकृचरणारविन्दप्रणतिप्रविधौता शेषा कल्मषः शैशवत्प्रभृतिखङ्गद्वितीय बाहुरेव सम ५ घटस्फोटनप्रकाशितसत्व निकषस्तत्प्रभाव प्रणताराति चूडार लप्रभाससाक्तपादनखरश्मिसंहतिस्सक ६ लस्प्रितिप्रणीतमार्गसम्यक्परिपालनप्रजा हृदयरन्जनान्वर्थराजशब्दः रूपकान्तिस्थै गाम्भी ७ बुद्धिसम्पद्भिः स्मरशशाङ्काद्रिराजोदघि त्रिदशगुरुधनेश। नतिशयानश्शरणागताभयप्र दानपरतया ८ तृणवदपास्ताशेषस्क कार्य्य फलप्रार्थनधिकार्थप्रदाना नन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पादचरीव सकल ९ भुवनमण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूखसन्तानविस्तृत १० जाह्ववीजलौघप्रक्षालिताशेषकाल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानसम्पद्रूपलोभादि ११ रभसमाभिगामिकैगुणैस्सहजशक्तिशिक्षाविशेषविस्मा पितखिलबल धनुर्द्धरः प्रथमन १२ तिसृष्टानामनुपालयितधर्म्मदायानामपाकर्त्ता प्रजोपघातकारिणामुपप्लवानां दर्शयिता श्रीसरस्व १३ त्योरेकधिवसस्य संहतरातिपक्षलक्ष्मीपारिभोगदक्षविक्रमोपसंप्राप्तविमलपार्थिवश्रीः पर १४ ममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुद्ध्या तस्सकालाज गदनन्दनात्यद्भुतगुणसमुदयस्थगतिसम राजवँशान्माता दपरगज वास् रपातिसम १३१ पं.१ पाये। ओं; वास; प्रणतामित्रार्णा पं. २ वांया संसक्त; लब्ध; पोपनत पं. ४ वायो पितृ प्रविधौताशेष; शैशवात्प्र. पं. वसंत पं. वाया स्मृति; रञ्जना; शब्दो. पं. ८ वी फल; प्रार्थनाधि; चारीव. पं. १० वांगे कल्मषः; वाश्रित पं. ११ वांया कैर्गुणै, ताखिल; बल शब्द डाडी नाओ. नरपति. पं. १२ वी पालयिता:पं. १ वा रेकाधिवासस्य; संहताराति; परिभोग. पं. १४ वया सकलजगदान. ४६ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ १३२ गुजरातना ऐतिहासिक लेल १५ प्रदिम्मण्डलस्समरशतविजयशोमासंनाथमण्डलाप्रद्युतिभासुरतरान्सपीठोढगुरूम नोरथमहा १६ भरस्यविद्यापरावरविभागांधिगमविमलमतिरपि सर्वतस्सुभाषितलवेनापि सुखो पपादनीयप १७ रितोपः समग्रलोकागाधगाम्भीर्य्यहृदयोपिसुचरितातिशयसुव्यक्तपरमकल्याणस्व भावः खिलीभूत १८ कृतयुगनृपतिपथविशोधनाधिगतोदप्रकीर्तिर्द्धर्मनुपरोघज्वलतरीकृतार्थमुखसम्पदुपसेवा १९ निरूढधर्मादित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीशीलादित्य कुशली सर्वानेवयु क्तकविनियुक्तकद्रा पतरूं बीजू १ निकशौकिकचौरोद्धरणिकचाटभटकुमरामात्यादीनन्यांश्च यथासम्बद्धयमानकान्स माज्ञाप२ यत्यस्तु वरसंविदितं यथा मया मातापित्रो. पुण्याप्यायनाय बलवानकवाट पद्रस्वतलनिविष्टहरिनाथ ३ कारितमहादेवपादानं पूजास्नपनगन्धधूपपुष्पमाल्यदीपतैलाद्यव्यवच्छित्तये चाद्य गी तनृत्याधु ४ पयोगाय देवकुलस्य च खण्डस्फुटितप्रतिसस्करयपादमूलपजीवननिमित्तय वटपद्र स्वतल एवोत्त ५ रसीम्नि वाणिजकघोषसस्कवाप्या अपरतःतथा बलभटसत्कलवाप्या दक्षिणतः तथा चन्द्रभटसत्कवाप्या ६ पूर्वतः वटपद्रादेवोत्तरतः पंचविशत्पादावर्तपरिसरा यमलवापी तथापरसीनि भद्राणक ७ ग्रामपथाद्दक्षिणतः वीतखट्टायापरतः दिनानाकग्रामप्रथदुत्तरतः बरटकमर्यादपूर्वतः ८ पादावर्तशतं साई तथा दक्षिणसीम्नि आदित्यदेवपादीयवाप्या पूर्वतः काकिन्नि मूवकसत्कक्षेत्रादु ९ तरतः ब्रमिलनकग्रामपथदक्षिणतः पुष्मिलानकग्राभसीन्नि अपरतः एवमेतत्सह वप्या पादा ५. १५ पाया सनाथ; रांस; गुरुम. पं. १६ पाये। भारस्सर्व; परापर. पं. १७ वांया तोषः. पं. १८ पांया चानुपरोधोज्ज्वलतरी. ५. १८ बांया नेवायुक्तक. ५. १ पाया कुमार; ५. २ वाया माता. पं. पाय। पादानां; वाद्यगीत. पं. ४ वांया संस्काराय, निमित्ताय. ५.५ पाया घोष सत्क चन्द्रभटसत्कवाप्याः. पं .पाया पथादुत्तरत; दापूर्वत. पं. ८ वाप्याः; आय काकिम्बिमूचक पं. वांया पथाद्दक्षि; वाप्या. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य १ लानां ताम्रपत्रो १० दावर्च शतद्वयं पंचनवत्याधिकं सोहंगं सोपरिकरं सवातभूतप्रत्ययं सधान्यहिरसद यादे ११ शापराधं सोत्पद्यमानविष्टिकं सर्व्वराजकीयानामहस्तप्रक्षेपणीयं पूर्व्वप्रत्तब्रह्मदेयवर्जितं १२ भूमिच्छिद्रन्यायेनाचन्द्राकीर्णव क्षितिस रित्पर्व्वतसमकालीनं धर्म्मदेयतया प्रतिपादित यतो रिलि १३ खितस्थित्या भुज्यमानं न कैश्विद्यासेधे वर्तितव्यमागामिभद्रनृपतिभिरप्यस्भद्वंशजैरन्यैव्र्व्वानित्यान्यै १४ श्वय्र्याण्यस्थिरं मानुष्यं सामन्यं च भूमिदानफलमवगच्छद्भिरयमस्मद्दायोनुमन्तव्य परिपा १५ लयितव्यश्चेत्युक्तं च भगवता वेदव्यासेन व्यासेन || बहुभिर्व्वसुधाभुक्ता राजमिसगरादिभिः य १६ स्य यस्य यदाभूमि तस्य तस्य तदा फलं० यानीह दारिद्यभयान्नरेन्द्रैर्द्धनानि धर्म्मायतनीकृत १७ निभुक्तमस्यप्रतिमानि तानि को नाम साधु पुनराददीत = षष्टिं वर्षसहस्राणि स्वमोदति भू १८ मिदः आच्छेचा चानुमता च तान्येव नरके वसेदिति ॥ दूतकश्चात्र श्रीखरग्रहः = लिखितं सन्धिवि १९ ग्रहाषिकृतदिविरपतिचन्द्रभट्टिना ।। सं [ २९० ] भद्रपद व ८ स्वहस्तोमम. १३३ ५ १० दावर्त भांदा उडाडी नांगो त्यधिक; प्रत्यायं. ५. १२ थे। पादितं यत उपरि ५. १६ व भूमिस्त. पं. १७ पांथे। निर्मुक्तमान्य. पं. १८ वा भाद्रपद Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ નં ૫૮ વળામાંથી મળેલાં શીલાદિત્ય ૧ થાનાં તામ્રપા ગુપ્ત. સં ૨૯૦ ઈ. સ. ૬૦૬ ઈ. સ. ૧૯૩૦ માં વળામાંથી મળેલાં પાંચ તામ્રપત્ર પૈકીનું આ એક છે. તે શીલાદિત્ય ૧ લાના સમયનું અને ગુ. સં. ર૯૦ ના વર્ષનું છે. વંશાવલિ- ભટાર્કના વંશમાં ગુહુસેન જન્મ્યા હતા. તેના દીકરો ધરસેન ખીન્ને હતા અને તેના દીકરા શીલાદિત્ય ધર્માદિત્ય નામે પ્રસિદ્ધ હતા. દાનવિભાગ-ઔદરેશન ગેાત્રના દશપુરથી આવેલા અને મિત્રશમેન અને ગમેશ્વર જે દ્રશર્મનના દીકરા હતા, તેને પુત્ર નામનું ગામડું શીલાદિત્યે દાન આપ્યું, દેશપુર તે માળવામાંનું હાલનું મંઢાસાર ગામ છે. નોટ માત્ર ગો, હી. આઝા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat વલલા( વળા)માં રહેતા બ્રાહ્મણે મૌડલી ગામના તાખામાંનું દન્તુર www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૫૯ વળામાંથી મળેલાં શીલાદિત્ય ૧ લાનાં તામ્રપત્રા ગુપ્ત સં. ૧૯૦ ઈ. સ. ૬૦ ઈ. સ. ૧૯૩૦ માં વળામાંથી મળેલાં પાંચ તામ્રપત્ર પૈકીનું આ એક છે. તે શીલાદિત્ય ૧ લાના સમયનું છે અને ગુ. સં. ૧૯૦ ના વર્ષનું છે. વલભી દરવાજા બહાર ભદ્રેશ્વર મુકામેથી દાન અપાએલું છે. ' વંશાવલિ–ભટાર્કના વંશમાં ગુહુસેન જન્મ્યા હતા. તેના દીકરા ધરસેન ખીને તે અને તેના દીકરા શીલાદિત્ય ધર્માદિત્ય નામથી પ્રસિદ્ધ હતા. દાનવિભાગ—યક્ષસુર વિહારમાં રહેતી ભિક્ષુણીએના સંધને માટે કપડાં, ખારાક તેમજ દવા મેળવવા માટે તેમજ ભગવાન બુદ્ધની પૂજા માટે જોઈતાં ચંદન, ધૂપ પુષ્પા વિગેરે માટે અને વિહારના ત્રુટક ભાગના જીર્ણોદ્ધાર વાસ્તે ઘસરકના પ્રાંતમાં વટદ્ર પાસેના અમદપુત્રના ગામનું દાન શીલાદિત્યે કર્યું છે. ૧ નાઢ માત્ર, ગૌ. ડી. એઝા O Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ નં ૬૦ શીલાદિત્ય ( ઉર્ફે ધર્માદિત્ય ) ૧ લાનાં તામ્રપત્રા આ છે પતરાંઓને બધી બાજુએ થાડું નુકશાન થયું છે. દરેક પતરાનું કડી માટેનું જમણી ખાજીનું કાણું ચાખ્ખું દેખાય છે. સહુથી વધારે નુક્શાન દાનનું વર્ષ બતાવનારા ભાગને થયું છે. ઉપલી બાજીમાં થડા અક્ષરા ઝાંખા થઇ ગયા છે. પરંતુ જેટલા અક્ષરા સ્પષ્ટ છે તેટલા બહુ સંભાળપૂર્વક અને સુંદર રીતે કેર્યાં છે. શીલાદિત્ય ૧ લાનાં દાનપત્રા સાધારણ રીતે લખાણુનોઁ ભૂલ વગરનાં છે. તેથી આ દાનમાં પણ લખાણુની અને કાતરકામની ભૂલા વિચિત જ છે. પતરાંઓ લગભગ ૧૧”ફ્” માપનાં છે. પહેલા પતરામાં ૧૯ પંક્તિઓ અને ખીજામાં ૧૭ પંક્તિએ લખેલી છે. ૧ જે સ્થળેથી દાન આપ્યું હતું તે સ્થળનાં નામવાળા ભાગ ભાંગી ગયા છે. તેવી જ રીતે રાજાનું ખુદ નામ જે ભાગમાં હતું તે ભાગ ભાંગી ગયા છે. પણ તેના ખીજાં નામના થોડા ભાગ ૧૯ મી પંક્તિમાં જણાય છે. આ એક બૌદ્ધ દાન છે. અને તે વીકટના સ્વતલમાં દાન આપનાર રાજાએ પેાતે બંધાવેલા વિહારને આપ્યું છે. આ રાજાના સં. ૨૮૬ના એક ખીજા દાનપત્રમાં આ જ વિહાર ખવા છે. પરંતુ તેમાં તે બંધાવનાર રાજાનું નામ આપ્યું નથી. વિહારને દાનમાં બે ગામા આપ્યાં છે. તેમાંનું એક, વ્યાધક્રિશાનક નામનું, સરક પ્રદેશમાં આપ્યું હતું. ખીજા ગામનું નામ, તથા જે પ્રદેશમાં તે આવેલું હતું તેનું નામ વાંચી શકાતું નથી. તક ખરગ્રહ છે. લેખકનું નામ નાશ પામ્યું છે. પરંતુ તેને લગાડેલાં વિશેષા, જે રક્ષિત છે તેપરથી તથા તે રાજાનાં બીજાં દાના પરથી તે સંધિવિગ્રહાધિકૃત તથા મુખ્ય મંત્રી વત્રભટ્ટ હાવા જોઈએ, એમ કહી શકાય. ભાંગી ગયેલા ભાગ સાથે દાનનાં વર્ષ તથા માસ નાશ પામ્યાં છે. પણ પખવાડીયું રક્ષિત છે. આ દાનને તક, ખરગ્રહુ સં.ર૯૦ નાં દાનપત્રમાં આવે છે, પશુ સં. ર૮૬ ના દાનપત્રામાં આવતા નથી. આ ઉપરથી દાનપત્રનું વર્ષ અટકળે નક્કી કરી શકાય. તેથી આ શીલાદિત્યનાં અંતના વખતનાં દાનપત્રોમાંનુ એક છે. આ દાનનું ખાસ મહત્ત્વ એ છે કે ફક્ત આના ઉપરથી જ આપણને જાણવામાં આવે છે કે શીલાદિત્યે પેાતે એક બૌદ્ધવિહાર બંધાયેા હતેા. આથી જણાય છે કે તેણે ઉત્તરાવસ્થામાં, ગ્રુહસેનની માફક, બૌદ્ધધર્મ સ્વીકાયો હતા. ( ઈં. એં. વા. પ, પા. ૨૦૬) જ. ખે।. બ્રા. રા. એ. સેા. ન્યુ, સી. વા. ૧ પા૩૧૩૨ ડી, ખી. દિશ્કલકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ १३७ शीलादित्व १ लानां ताम्रपत्रो अक्षरान्तर पतरूं पहेलं मौलभूतश्रेणी ... ... ... ... ... २ ... ... मौलभृतश्रेणी ... ... वशान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशे हुरेव समदपरगजघटास्फोटनप्रकाशितसत्वनिकषस्त... संसक्तपादनखरश्मिसंहतिः सकलस्मृतिप्रणीतमार्गसम्यक्प ... ... ... ... ... राजशब्दः रूपकान्तिस्थैर्यधैर्यगाम्भीर्य्यबुद्धिसम्पद्भिः स्मर___ शशाङ्काद्रि ... ... ... ७ शानतिशयानश्शरणागताभयप्रदानपरतया तृणवदपास्ताशेष ... ... ... ८ धिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारीव सकलभुवन ... ... ९ ... ... दः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूस्खस न्तानवि ... ... ... .... ... ... ... क्षालिताशेषकरमषः प्रणयिशतसहस्रोपजीव्यमानसम्पपलोभादि ... ... ... ... ... ... ... भिगामिकैर्गणैस्सहजशक्तिशिक्षाविशेषविस्मापिताखिलबलधनुर्द्धर x प्रथम ... ... ... ... ... सृष्टानामनुपालयिता धर्मदायानामपाका प्रजोपघातकारिणामुप. प्लवानां द ... ... १३ ... त्योरेकाधिवासस्य संहतारातिपक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमो विक्रमसंप्राप्त १४ ... ... श्रीः परममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुध्यातस्सकलजगदानन्दना ... ... ... स्थगितसमप्रदिङमण्डलस्समरशतविजयशोभासनाथमण्डलाप्रद्युतिभासुर ... गुरुमनोरथमहाभारः सर्वविद्यापरावरविभागाधिगमविमलमतिरपि स ... १७ ... नापि सुखोपपादनीयपरितोषः समग्रलोकागाधगाम्भीर्य्यहृदयोपि सुचरि ... १८ ... मकल्याणस्वभावः खिलिभूतकृतयुगनृपतिपथविशोध ... ... ... तार्थसुखसम्पदुपसेवानिरूढधर्मा[ दित्यद्वितीयनामा ]' ૧ આ અક્ષરે અટકળે મૂક્યાં છે. ---- - -- ..... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ १३८ गुजरातना ऐतिहासिक लख पतरूं बीजुं २० [ श्रीशीलादित्यः कुशली सर्वानेवायुक्तकविनियुक्त ]कद्रा[ ङ्गिक ] ... बद्धयमानकान्स ... ... ... ... ... ... पुण्याप्यायनाय वशकटं स्वतलनिविष्टास्मत्कारितविहार ... पिण्डपातशयनासनग्लानप्रत्ययभिषज्यप्रतिस्काराय( ? ) स्नानगन्धदीपतैलपुष्पमाल्यवाद्यगीतनृत्याधुपयोगाय च विहा ... २५ ... ... सैरकपथकान्तर्गतव्याघ्रदिनानकं । तथा काल( ?) ... का(?)लण-मेतद्रामद्वयं सोद्रङ्गं सोपरिकरं सवातभूतप्रत्याय ... सदशापरा, सोत्पद्यमानविष्टि[ कं ]सद्धराजकीयानामहस्तप्रक्षेपणीयं ... ... ... भूमिच्छिद्रन्यायेनाचन्द्राकार्णवक्षितिसरित्पर्वतसमकालीनं विहारसङ्घ .... .... ... ... ... ... ... ... उपरिलिखितस्थित्या मुंजमानस्य न कैश्चिद्वयासेधे वर्तितव्यमागा मिभद्रनृपति३० मि ... [ अनित्यान्यैश्वर्याण्यस्थिरं मानुष्यं सामान्यं च भूमिदानफल__मवगच्छद्भिः ३१ ... स्मदायोनुमन्तव्यः परिपालयितव्यश्चेत्युक्तं च भगवता वेदव्यासेन व्यासेन ३२ ... भुक्ता राजभिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य त ... ३३ ... यान्नरेन्द्रैर्द्धनानि धर्मायतनीकृतानि निर्भुक्तै माल्यप्रतिमानि तानि को नाम सा ... ... ३४ ... षष्ठिं वर्षसहस्राणि स्वर्गे मोदति भूमिदः आच्छेत्ता चावमन्ता च ता ... ३५ दूतकोत्र श्रीखरग्रहः ॥ लिखितं सन्धिविग्रहाधिकृतदिविरपति ३६ ... ... ... हुल ७ स्वहस्तो ... ... ૧ આ નામ સં.૩૭૫ ના દાનપત્રમાં તેમ જ ધરસેન ૨ જાના દાનપત્રમાં આવે છે. ૨ આ કદાચ અક્ષસરક હેય ? ૩ મું ઉપરનું અનુસ્વાર ભૂલથી મુકાયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૧ ધરસેન ગુજાનાં ભાવનગરમાંથી મળેલાં તામ્રપત્રા ૩. સ. ૩૦૪ માઘ. સુ. ૭ આ પતરાંએ સંબંધી છે. ખી. કે. ઠાકારે માહિતી આપી હતી અને તે ભાવનગરના ઢાણાના વેપારી દ્વીપસંગ કાનજીના કમજામાં હતાં. પતરાં એ છે અને તેમાં ધરસેન ૩ જાનું પૂરું દાનપત્ર છે. તે ૧૨ ઈંચ લાંખાં અને ૮ ઈંચ પડાળાં છે અને પહેલામાં ૨૪ અને ખીજામાં ૨૦ પંક્તિ છે. ખરગ્રહના દીકરા ધરસેન ૩ જાએ ખેટક પ્રદ્વારમાં લશ્કરી મુકામ હતા ત્યાંથી દાન આપેલું છે. શરૂઆતમાં લટાŠથી માંડીને ધરસેન ૩ જા સુધીના વંશના રાજાઓનું વર્ણન છે અને તે ધ્રુવસેનના સં. ૩૧૦ ના દાનની સાથે લગભગ મળતું આવે છે. જેને દાન મળ્યું તે બ્રાહ્મણુ વિષ્ણુયશસના દીકરા મિત્રયશસ નામે હતે. તે આત્રેય ગેત્રને, અથવવેદી અને હસ્તવપ્રના રહેવાસી હતા. તેને નીચે પ્રમાણે દાન આપવામાં આવેલું હતું. ( ૧ ) સુરાષ્ટ્ર વિષયમાં હસ્તવપ્ર આહરમાં અમકરકૂપ ગામમાં ૧૦૦ પાદાવર્ત્ત જમીન; (૨) કાલાપક પંથકમાં ડભક ગામમાં એક ખેતર, ( ૩ ) તેજ ગામમાં ૧૮ પાઢાવર્ત્ત માપવાળી વાવ, (૪) શિરવટક સ્થલીમાં હસ્તિષ્કૃષ્ટક ગામમાં ઉત્ખન ( ? ) પાદાવર્ત્ત જમીન. રાજકુમાર શીલાદિત્ય દૂતક તરીકે આપેલ છે અને સુલેહ તથા લડાઈ ખાતાના અધિકારી વત્રભદૃિએ લખેલ છે. દાનની તિથિ છુ. વ. સં. ૩૦૪ ના માઘ સુ. ૭ છે. આની ઐતિહાસિક ઉપયેાગિતા એ છે કે શીલાદિત્યની છેલ્લીમાં છેલ્લી સાલ ર૯ર અને ધ્રુવસેન ૨ જાની વ્હેલામાં વ્હેલી સાલ ૩૧૦ વચ્ચેની એક પણ સાલ મળી નથી. વળી આ એ રાજાઆની વચ્ચે ખરગ્રહ અને ધરસેન ૩ જો એમ એ રાજાશ્માએ રાજ્ય કર્યું હતું, પણ તેમાંથી કાઈનું દાનપત્ર અત્યાર સુધી મળ્યું નહેાતું. આ દાનપત્રથી તેથી સં. ૧૯૨ અને ૩૧૦ વચ્ચેના ગાળા અમુક અંશે ટુંકા થાય છે. સુરાષ્ટ્ર ( અત્યારનું કાઠિયાવાડ ) હસ્તવપ્ર ( ભાવનગર સ્ટેટમાંનું હાથખ ) અને કાલાપક ( હાલનુ કાઠિયાવાડની નૈઋત્ય કાણે આવેલું કાળાવડ ), એ ત્રણ સિવાય બીજી જગ્યાએનાં નામ મળતાં નથી. * વા. મ્યુ. રી. ઈ. સ. ૧૯૨૫-૨૬ પા. ૧૪ ડી, ખી, દીલા *. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૨ વલભી દાનપત્રનું ગોપનાથમાંથી મળેલું પહેલું પતરું* પહેલું પતરું ફેસર મ્યુહરને કાઠિઆવાડના ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેકટર રાવ બહાદુર ગોપાલજી એસ. દેસાઈ તરફથી મળેલી એક કાગળની છાપેલ પ્રત, જે તેમની કૃપાદૃષ્ટિથી મને પ્રાપ્ત થઈ તેના ઉપરથી, નીચે આપેલું અધરું વલભી દાનપત્ર મેં પ્રસિદ્ધ કર્યું છે. જે પતરા ઉપરથી તે છાપ લેવાઈ હતી તે ગોપનાથમાંથી મળ્યું હતું, અને તેનું માપ ૧૪૪૧૦” છે. પ્રતિકૃતિ ઉપરથી જણાય છે કે તે પતરું સંભાળપૂર્વક રાખેલું નથી. અને પહેલી તથા છેલ્લી પંક્તિના બધા તથા બીજી લગભગ બધી પંક્તિઓના બન્ને છેડાના અક્ષરો થડેક અંશે નાશ પામ્યા છે. કાનપત્ર ઉપર તારીખ વલભીમાંથી નાખેલી છે. વલભીનાં બીજાં બધાં દાનપત્રો માફક આ દાનપત્રનાં પણ પ્રથમ બે પતરાઓ હશે. પહેલા પતરાંને છેડે બે કાણુઓ ઉપરથી સાબિત થાય છે કે બીજું પતરું તે સાથે જોડેલું હશે તે નાશ પામ્યું છે. અને તે સાથે તેની તારીખ, દાનના પાત્રનું નામ, દાન આપનારાઓનાં નામ તથા દાનમાં આપેલી વસ્તુઓનાં નામે પણ નાશ થયો છે. સાચવી રાખેલું પહેલું પતરું, પ્રસિદ્ધ થયેલાં અન્ય વલભી દાનપત્રનાં પહેલાં પતરાં સાથે સરખાવવાથી અમુક હદમાં તેની તારીખ ચેકસ કરી શકાશે. આપણે પહેલા પતરામાં, ગુહસેન અને તે પછીના ઉત્તરકાલીન વલભી રાજાઓની વંશાવળી આપેલી છે. તેમાં ધરસેન ૩ જાનું વર્ણન અધુરું રહે છે. આ વર્ણનની એકાદ પતિ ખેવાયેલ પતરાં ઉપર હેવી જોઈએ. દેરભટના એક પુત્રનું આ દાનપત્ર હેઈ શકે નહીં, કારણ કે વલભી સંવત ૩૩૭ નાં ખરગ્રહ ૨ જાનાં દાનપત્રનાં પહેલાં પતરાંમાં ધરસેન ૪ થા સુધી વિશાળી આપી છે. તેથી આ દાનપત્ર ધરસેન ૩ જા અથવા ધ્રુવસેન ૪ થા અથવા ધરસેન ૪ થાએ જાહેર કર્યું હશે. આ અનુમાનને નીચેની બાબતથી વધારે ટેકે મળે છે. ધ્રુવસેન ૨ જાનાં વ. સં. ૩૧૦ નાં દાનપત્રનાં તથા ધરસેન ૪ થાનાં વ. સં. ૩૩૦૨ નાં દાનપત્રનાં પહેલાં પતરાંઓ પણ બરાબર આપણું પહલા પતરાની જગ્યાએથી જ ભાંગી ગયાં છે, જ્યારે ધરસેન ૪ થાનાં વ. સં. ૩૨૬૩ ના એક બીજા દાનપત્રના પહેલા પતરામાં વંશાવળીની લગભગ અઢી (૨) પંકિતઓ વધારે છે.. લિપિ ધ્રુવસેન ૨ જા અને ધરસેન ૪ થાનાં પ્રસિદ્ધ થયેલાં દાનપત્રેની લિપિને પૂરેપૂરી મળતી આવે છે. - ઈ. એ. વ. ૧૨ પા. ૧૪૮ ઈ. હુથ. ૧ , ખુલ્હર પ્રસિદ્ધ કરેલું છે. જુએ ઈ. એ. વ. ૭ ૫. ૭૬. ૨ . બ્યુલહરે પ્રસિદ્ધ કર્યા છે. જુઓ. ઈ. એ. વો. ૬ પા--૧૨ અને વ. ૭ પા. ૭૩, ૩ છે. ભારે પ્રસિદ્ધ કરેલું છે. જુ. ઈ. એ. જે. ૧ પા. ૧૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ वलभी दानपत्रनुं गोपनाथमांथी मळेलुं पहेलुं पतरूं अक्षरान्तर १ ओं स्वस्त वलभतः प्रसभप्रणतमित्राणा मत्रकाणामतुलबलसम्पन्नमण्डलाभाग ससक्त प्रहारशतलब्ध२ प्रतापात्प्रतापोपनतदानमानार्जवोपार्जितानुरागादनुरक्तमौलभृतश्रेणीबलावाप्सरा ज्यश्रियः परममाहे३ श्वरश्रीभादव्यवच्छिन्नराजवँशान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषः शैशवात्प्रभृति खजद्विती४ यवाहुरेव समदपरगजघटास्फोटनप्रकाीशतसत्वनिकषः तत्प्रभावप्रणतारातिचूडारन प्रभाससंक्तपा५ दनख[ र ]श्मिसँहतिः सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परिपालनप्रजाहृदयरज__नान्वर्थराजशब्दो रूपकान्तिस्थैर्य्यगा६ [ म्भी ] यं बुद्धिसम्पद्भिः स्मरशशाङ्कादिराजोदधित्रिदशगुरुधनेशानतिशयानः शरणागताभयप्रदानपरतया तृ७ णवदपास्ताशेषस्वकार्यफलप्रर्थनाधिकार्थप्रदानानन्दितवद्वत्सुहृत्प्रणयिहृदयः पा दचारीव सकलभु८ वन[ म ]ण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनख[म ] ___ युखसन्तानविस्तजाहवी९ जलौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानसम्पद्रूपलोभादिवाश्रितः __ सरभसमाभिगामिकै१० [र्गुणै ]स्सहजशक्तिशिक्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनरपतिसमतिसृष्टा नामनुपालयिता धर्मादाया११ नामपाकर्ता प्रजोपधातकारिणामुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरकाधिवासस्य सँह तारातिपक्षलक्ष्मीप१२ रिभोगदक्षविक्रमो विक्रमापसंप्रसविमलपार्थिवश्रीःपरममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुध्यातः १३ सकलजगदानन्दनात्यद्भुतगुणसमुदयस्थगितसमग्रदिमण्डलः समरशतविजयशो भासनाथमण्डलाय. १४ यतिभासुरतरान्सपीठोदूढगुरुमनोरथमहाभारः सर्वविद्यापरावरविभागाधिगमविम लमतिरपि पं. १ पांच्या ओं स्वस्ति वलभीतः; मित्राणां मैत्र भने मण्डलाभोगसंसक्त-५.२ भानमा नुरागा ना सने मौलना औ सूसा गया.पं.वंशान् नोआ सा गया. ५.४ प्रकाशित ना आजाणे. पांया निकषस्तत्प्र. पं. ७वांच्या फलः प्रार्थना स विद्वत्. पं. ८ प्रमोदः नामोसा गये। छ. . ११ उपलवानां मनुश्वार या आजुछे; पांया रेकाधिवासस्य-4. १२ वांय। विकमोपसंप्राप्त. पं. १४ पाया गुतिभासुरतरास भासुरसरन्सा भासुरेतरान्स. ना न पाय छे. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ર गुजरातना ऐतिहासिक लेख १५ सर्व्वतस्सुभाषितलवेनापि सुखोपपादनीयपरितोषः सम [ A ] लोकागाधगाम्भीर्य्यहृदयोपि सुचरितातिशय १६ सुव्यक्तपरमकल्याणस्वभावः खिलिभूतकृ [ त ] युगनृपतिपथविशोषनाधिगतोदग्रकीर्त्तिर्द्धर्म्मानुपरोधो १७ ज्ज्वलतरिकृतार्थसुखसम्पदुपसेवानरूढधर्मादित्यद्वितीयनामा परममाहेश्वरः श्री शीलादित्यस्तस्यानुजः १८ तत्पादानुध्यातः स्वयमुपेन्द्र गुरुणेव गुरुणात्यादरवता समभिलषणीयामपि राजलक्ष्मी स्कन्धासक्तां पर १९ मभद्र इव धुर्य्यस्तदज्ञासम्पादनैकरसतयैवोद्वहन्खेदसुखरतिभ्यामनायासितसत्वसम्पत्तिः प्रभावसम्प २० द्वशीकृतनृपतिशतशिरोरत्नच्छायोपगूढपादपी ठोपिपरावज्ञाभिमानरसानालिङ्गितमनोवृत्तिः प्रणतिमे २१ को परित्यज्य प्रख्या तपौरुषाभिमानैरप्यरातिभिरनासादितिप्रति [ क्रि ]योपायः कृतनिखिल भुवनामोदविमलगु २२ णसँहति प्रसभविघटित सकलक लिविलसितगतिन्नचजनाधिरोहिभिर शेषैर्दोषैरनामृष्टात्युन्न[ त ]हृदयः प्रख्यात - २३ पौरुषास्त्रकौशलातिशयगणतिथविपक्षक्षितिपति लक्ष्मीस्वयंग्रह प्रकाशितप्रवीरपुरुष प्रथम सख्याधिग २४ मः परममाहेश्वरः श्रीखरग्रहस्तस्य तनयस्तत्पादानुध्यातः सकलविद्याधिगमविहितनिखिलविद्वज्जन २५ मनः परितोषातिशयः सत्वसम्पदा त्यागौदार्येण च विगतानुसन्धानाशमाहितारातिपक्षमनो २६ [ र ]थाक्षभङ्गः सम्प[ गुप ] लक्षितानेकशास्त्रकलालो कचरितगहर विभागोपि परमभद्र [ क्रु ] र [ तिक्व ] - २७ [ त्रि ]मप्रश्रयविनयशोभाविभूषणः समरशतययपताकाहरण [ प्रत्य ]लोदप्रबाहु - ausa [ ध्वन्स ][ नि ]खि [ ल पं. १७ । निरूढ ने तस्यानुजस्तत्पादा. पं. १८ वा राज्यलक्ष्मी पं. १८ वां तदाज्ञा भने खेट. पं. २१ वा सादित. पं. २२ वा संहतिः पं २३ वा तिशयो भने संख्या - पं. २५ विगतानुसन्धानान TM અને ૬ ની વચ્ચે લાઇનઉપર એક મીંડું છે. આ દાનપત્ર કરતાં પ્રથમનાં દાનપત્ર બધાંની પ્રતિકૃતિઓમાં विगतानुसंधानाशमाद्दिताराति वांचेसुं छे. माथी मा वयिनमां संधानासमा ( शीसाहित्य उ मनुं दानपत्र ४. मे. वा. ५५८. २०७ ) संधानसमा ( शीसाहित्य ५ मा मने हानां द्वानपत्र ४ थे... १६ तथा ७५.७८) मे भुबन ३२५२ अवाम माग्यो त २६ वट-वांचा परमभवप्रकृतिरकृत्रिम. पं. २०४ यश यक्ष लूंसा गया छे. वांया समरशतजय मने विध्वंसित. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ वलभी दानपत्रनुं गोपनाथमांथी मळेलुं पहेलुं पतरूं ૨૪૩ ભાષાતર સ્વક્તિ વલભીપુરમાંથી મિત્રોનાં અને બળથી નમાવેલા શત્રુઓનાં મહાન અને અસંખ્ય સૈન્યના પ્રબળ અને સતત પ્રહારથી યશ પ્રાપ્ત કરનાર, પોતાના વિકમમાંથી ઉદ્ભવતા દાન, માન અને વિનયથી પ્રજાને અનુરાગ પ્રાપ્ત કરનાર, શરણ થએલા નૃપની શ્રેણીના બળથી રાજ્યશ્રી પ્રાપ્ત કરનાર, અને અવિચ્છિન્ન રાજવંશવાળા ભટ્ટાર્કમાંથી, તેના પૌત્ર, માતપિતાનાં ચરણુકમળને નમન કરી સર્વ પાપ ધોઈ નાંખનાર, બાળપણથી એક જ મિત્ર સમાન અસિથી શત્રુઓના મસ્ત માતંગેની ઘટા છેટી બળ પ્રકાશિત કરનાર, જેના પદનખની મહાન પ્રભા પિતાના પ્રતાપ વડે નમન કરતા શત્રુઓના મુગટના મણિની પ્રભા સાથે મળતી, સર્વ સ્મૃતિમાં જણાવેલા માર્ગનું યોગ્ય પાલન કરી પોતાની પ્રજાનાં મન અનુરંજિત કરીને રાજશ તેના પૂર્ણ અર્થમાં જેને સારી રીતે બંધબેસતો, જે સૂપ, કાન્તિ, સ્થિરતા, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપદમાં અનુક્રમે કામદેવ, ઈન્દુ, હિમાલય, સાગર, બૃહસ્પતિ અને બેર કરતાં અધિક હતું, શરણાગતને શરણ આપવામાં નિત્ય ઉદ્યત હોવાથી સ્વાર્થ તૃણુવત્ લેખી ત્યજી દેનાર, વિદ્વાન, બધુજનો, અને મિત્રોનાં હદય અભિલાષ કરતાં અધિક આપીને પ્રસન્ન કરનાર, સકળ જગતને ગમન કરતા સાક્ષાતુ અનન્દરૂ૫, ૫રમમાહેશ્વર હુસેન ઉતરી આગ્યા હતા. તેના પુત્ર, પોતાના પિતાના પદનખમાંથી નીકળતા રમિરૂપી ગંગાના જળમાં સર્વ પાપ ધોઈ નાંખનાર, અસંખ્ય મિત્રોના જીવિતન પાલન કરતા પ્રતાપની અભિલાષથી તેની તરફ આકર્ષાએલા સર્વ સદગુણ સંપન્ન, નૈસર્ગિક બળ અને વિશેષ વિદ્યા ( શિક્ષા )થી સર્વ ધનુર્ધરને વિમિત કરનાર, પિતાના પૂર્વજોએ કરેલાં સર્વ ધર્મ દાન રક્ષનાર, પેતાની પ્રજાને હણનારાં સર્વ વિને હરનાર, શ્રી અને સરસ્વતીનો એકત્ર નિવાસસ્થાન, શત્રુઓના પક્ષમાંથી લમી હરી લઈને તેને ઉપગ કરવામાં દક્ષ વિકમવાળા, પિતાના પ્રતાપથી વિમળ રાજ્યશ્રી પ્રાપ્ત કરનાર પરમ માહેશ્વર શ્રી ધરસેન હિતે. તેને પુત્ર, તેને પાદાનુધ્યાત, અખિલ જગતને આનન્દકારી અને અતિ અદૂભુત ગુણાના તેજથી સર્વ દિશા ભરનાર, અનેક યુદ્ધના શુદ્ધ તેજ અને સેનાપતિના તેજથી પ્રકાશિત સ્કંધવાળો. અભિલાષના મહાભાર વહનાર, વિદ્યાના પર અને અપર ભાગના જ્ઞાનથી અતિ પવિત્ર થએલી મતિસંપન્ન હોવા છતાં કોઈની પાસેથી એક સુવચનથી સહેલાઈથી પ્રસન્ન થાય તેવો, અગાધ ગાંભીર્યવાળ હદયવાળા હોવા છતાં અનેક સત્કાર્યથી અતિ ઉમદા સ્વભાવ દર્શાવનાર, સત્યયુગના પર્વના નપાના માર્ગ પર ગમન કરી ચોમેર પ્રસરેલા યશવાળા, ધર્મકાર્યની સીમાં કદાપિ ન ઉલંધી હોવાથી અધિક ઉજજવળ બનેલ લીમી, સુખ, અને પ્રતાપના ઉપભેગથી ધર્માદિત્યને વર્ણન આપતું નામ પ્રાપ્ત કરનાર પરમ માહેશ્વર શ્રી શીલાદિત્ય હતા. તેને ભાઈ અને પાદાનધ્યાત, અન્ય ઉપેન્દ્ર સમાન અને તેના તરફ પ્રેમથી પૂર્ણ હાઈ પિતાના વડીલ બધુથી તેના સ્કંધપર મકાએલી ૨૫ અને અભિલાષિત રાજ્યશ્રીની ધરી, પિતાના બધુની અભિલાષાનું પાલન કરવાના આનન્દ માટે જ ફકત, સુખી વૃષભ જેમ ધારનાર, શ્રમ, સુખ કે પ્રેમથી જેની શાન્તિ સદા અસ્પેશિત હતી. તેના વિકમના પ્રતાપને નમન કરતા અનેક નૃપના મુગટનાં થી તેને પાદપીઠ આવૃત હતું, છતાં જે અન્યનું અપમાન કરવાના લેશ માત્ર દેષથી મુક્ત હતા, જે મદવાળાં પરાક્રમ માટે વિખ્યાત જન પાસે ફકત નમન જ થવા દેતે, જે સકળ જગને આનંદકારી સર્વ ગુણેથી પૂર્ણ હતો, જેણે કલિયુગના સર્વે માર્ગ બળથી હાંકી મુક્યા હતા, જેનું અતિ ઉમદા હય માં સદા જણાતા દોષોમાંના એક પણ દોષથી નિત્ય મુકત હતું, જેણે સર્વ જાતનાં પુરૂષાર્થવાળાં શસ્ત્રના પ્રયાગમાં મહાન દક્ષતાથી અસંખ્ય શત્રુ નૃપની લક્ષમી હરી લઈ ને પિતાને પરાક્રમી પુરુષમાં પ્રથમ સાબીત કર્યો હતો તે પરમ માહેશ્વર શ્રી ખરગ્રહ હતા. તેના પછી તેને પુત્ર, અને પાદાનુધ્યાત, સર્વ વિદ્યા પ્રાપ્ત કરી વિદ્વાનના પરમ સતેષરુ૫, અવ્યવરિથતિ અને અનિયમિત શત્રુઓનાં મનરથરુપી રથની ધરીને બળ, દાન, અને ઉદાત્તાથી ભાંગી નાખનાર, લેકચરિત (જગતના અન્તર વિષય), સર્વ કળા અને વિદ્યાથી અતિ પરિચિત હોવા છતાં અતિ આનદી સવભાવવાળા, અકત્રિમ પ્રેમ અને વિનયથી ભૂષિત, પિતાના વિશ્વાસ સંપન્ન અને અનેક યુદ્ધમાં વિજયદેવજ હરી લેનાર કરથી સર્વ શત્રમાં સ્પર્ધાના ઉત્સાહના નાશ કરનાર, જેની આજ્ઞા સ્તુતિ પામી હતી .. .. ••• .. ••• • • • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ નં. ૬૩ ધ્રુવસેન ૨ જાનાં તામ્રપત્રો* સંવત ૩૧૦ આશ્વિન વદિ પર ધ્રુવસેન ૨ જાનું દાનપત્ર દરેક ૧૦ ઇંચx૧૨ ઇંચ માપનાં બે પતરાંઓ ઉપર લખેલું છે. કરીઓ અને મહા તેનાં ગ્ય સ્થાને છે. અત્યારે પતરાંઓ ઘણાં જ પાતળાં થઈ ગયાં છે. અને કેાઈ કઈ જગ્યાએ ન્હાનાં કાણાં પડ્યાં છે. કાટને લીધે સપાટી બહુ ખરાબ થઈ ગઈ હોવાથી, શોધનારે ઉપરનાં પડ ભાંગી નાખ્યાં હોય એવું જણાય છે. સુભાગ્યે નકર ત્રાંબાને થોડો ભાગ મધ્યમાં રહી ગયો હતો. જેમાં અક્ષરોના લીટા દેખાય છે. છતાં જ્યારે મને પતરાંએ મળ્યાં ત્યારે આખુ દાનપત્ર ઉકેલી શકીશ કે નહિ તે વિષે મને શંકા હતી. પરંતુ જયારે નજરે પડી શકતા બધા લીટાઓ ધળા રંગથી પૂરી દીધા ત્યારે મને અતિ આનંદ સાથે માલુમ પડયું કે, એકાદ પંકિત જે બીજાં પ્રસિદ્ધ થયેલાં પતરાંઓની મદદથી સહેલાઈથી જાણી શકાશે, તે સિવાય આખું દાનપત્ર વાંચી શકાય તેવું હતું. આ દાનપત્ર વલભીમાં લખાયું છે. વંશાવળીમાં કંઈ નવીન જાણવા જેવું નથી. પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે. ધ્રુવસેન ૨ જે, જેને બાલાદિત્ય પણ કહેવામાં આવે છે, તે “મહારાજ 'ને ઈલકાબ ધારણ કરતું નથી, તથા તેના પહેલાં થઈ ગયેલામાંથી કોઈને “શ્રી” “ પ્રતાપી '' સિવાય બીજું વિશેષણ આપ્યું નથી. આ ભૂલ કદાચ અકસ્માતુ હોય. પરંતુ હિંદુસ્તાનના રાજાઓનું શબ્દાડંબરપણું જોતાં આ બાબત શંકાસ્પદ છે. અને છેવટે જે એમ માલુમ પડી આવે કે ધ્રુવસેન ૨ જાને પિતાની મહત્તા વિષે મૌન રહેવાનાં સબળ કારણે હતાં, તે તે નવાઈ જેવું નહિ લાગે. આ દાન ગોહકે બંધાવેલા વિહારમાં વસતા ભિક્ષુસંઘને આપ્યું છે. આ વિહાર રાજકુમારી દાએ વલભીમાં બંધાવેલા વિહારની સીમામાં આવે છે, દુદ્દા અને તેના વિહાર વિશે ધ્રુવસેન ૧ તથા ગુહસેનના શાસનમાંથી જાણવામાં આવે છે. આંહિ તેને “ રાણી ” “રાણી” કહેવામાં આવી હોય તે, હું ધારું છું કે લેખકનો હેતુ તે “રાજાને પરણેલી હતી, એ નહિ પણ “ રાજકુટુંબની હતી ” એવું બતાવવાને હશે. કારણ કે ધ્રુવસેન ૧ લો તેને “મારી બેનની પુત્રી ” કહે છે. ૧૪મીરવંતત્રિવિણ એટલે “વલભીની પોતાની સપાટી ઉપર બેઠેલે ” એ શબ્દનૉ ચોક્કસ અર્થ હં કરી શકતો નથી. તેને અર્થ મેં કર્યો છે તેમ, વલભીમાં આવેલે એટલે ચાર દિવાલની વચ્ચે '' એ થાય. પણ કદાચ “ તરણ સમાસને કંઈ પારિભાષિક અર્થ હોય. આ દાનને હેતુ વસેન ૨ જાના પહેલાના દાનમાં આપે છે તે જ છે. સુરાષ્ટ્રમાં કાલાપક પથમાં ભસંત નામનું ગામડું દાનમાં આપ્યું છે. સેરઠના એક પેટા ભાગનું નામ કાલાપક પથ હોવું જોઈએ. “સુરાષ્ટ્ર” વિશે ધ્યાનમાં રાખવાનું એ છે કે આ શબ્દ હમેશાં બહુવચનમાં વાપરવામાં આવે છે, જેમ કે કુદઃ અને તેથી વંવાાિ, ફિમ: ની માફક તેને અર્થ પણ સુરાષ્ટ્ર દેશમાં વસતા લોકો એવું થાય છે. “સોરઠ” કદાચ ગુણાઃ ને અપભ્રંશ નહિ, પણ સૌરાષ્ટ્રમ( મંડલમ )નો હશે. કારણ કે, તદ્ધિત પ્રત્યય લગાડવાથી બનેલે સંસ્કૃત ૌ નિયમિત રીતે પ્રાકૃત ગો થી બતાવાય છે. કાઠિયાવાડના ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેકટર રાવસાહેબ ગેપાલજી એસ. દેસાઈ સૂચવે છે કે, સંત એ સોરઠ પ્રાંતમાં જુનાગઢના નવાબના તાબાનું હાલનું ભેસાણ ગામ હશે. સૌરાષ્ટ્રના, વલભી રાજાઓ સાથેના સંબંધ વિષે હિવેનસેંગ પણ કહે છે કે “આ દેશ વલભી રાજ્યના તાબામાં છે.” તારીખમાં, વર્ષ સંવત ૩૧૦ અને માસ આશ્વયુજ આપેલાં છે. દિવસ, “બહ૫, એટલે બહુ (લપક્ષ), વદ ૫,” અથવા “બ ૧૫, વદ ૧૫” વંચાય છે. કારણ આ પતરાં પર “' અને ૧૦ ની નિશાની બહુ મળતી આવે છે. *ઈ. એ, વિ. પા. ૧૨-૧૩ જ ખુલહર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन २ जानां ताम्रपत्रो अक्षरान्तर पतरू पहेलुं १ स्वस्ति वलभीतः प्रसभप्रणता मित्रणामैत्रकाणामतुलबलसंपन्नमण्डलाभोगसंसक्तप्र हारशतलब्धप्रता २ पात्प्रतापोपनतदानमानार्जवोपार्जितानुरागादनुर क्तमौलभृतश्रणी बला वाप्तराज्यश्रियः परममाहेश्वरः श्रीभटार्कादव्यव ३ च्छिन्नरराजवँशान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषश्शैशवात्प्रभृतिखगद्वितीयबाहुरे व समदपरगजघटा स्फोटन ४ प्रकाशितसत्वनिकषस्तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभाससच्चपादन खरा श्मसँह तिस्स कृलस्मृतिप्रणीतमार्ग्यसम्यक्परिप ५ लनप्रजा हृदयरञ्जनार्थराजशब्दो रूपकान्तिस्थैर्य गाम्भीर्य बुद्धिसंपद्भिः स्मरशशाङ्काद्रिराजोदधित्रिदशगुरुवनेशान तियानश्शर ६ णागतभियप्रदानपरतया त्रिणवदपास्ताशेषस्वकार्य्यफलप्रार्थनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारी ७ व सकलभुवनमण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पदनखमयूखसंतानविसृतजान्हवीज लैघ - ८ प्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपुजीव्यमानसंपद्रूपलोभादिवाश्रितस्सरभसमागामिकैर्गुणैस्सहजशक्तिशि ९ क्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनरपतिसमतिसृष्टानामनुपालयिता धर्मदायानामपाकर्त्ता प्रजोप १० घातकारिणामुपप्लवानां दशयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य सहृतारातिपक्षलक्ष्मीपरिभोगदक्षविक्रम विक्रमेोपस Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat १४५ ११ [ प्रा ] विमल पत्थिवाश्री परममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुध्यातस्सकलजगदानन्दनात्यद्भुत गुणसमुदयस्थ १२ [गि ] तसमग्रदिङ्मण्डलस्समरशतविदशतोभासनाथ मण्डलाग्रद्युतिभासुरान्सपीठोव्यूढगुरुमनोरथमहाभार १३ [ स ]र्व्वविद्याप/परविभागाधिगमविमलमतिरपि सर्व्वतस्सुभाषितलवेनापि सुखप पादनीयपरितोषस्समग्रलोकागाघ १४ गाम्भीर्य्यहृदयोपि सुचरिता तिशय सुव्यक्तपरम कल्याणस्वभवः खिली भूतकृत युगनृ - पतिपथविशोधनाधिगतोदग्रकीर्त्ति पं. १ वां मित्राणां पं. २ वांया श्रेणी; महेश्वरः पं. ४ थे। सत्त्व; संसक्त; परिपा. पं. ५ वां रंजनान्वर्थ. फल, पं. ७ वास्तवादः जलौघ. पं. १० वांया दर्शयिता. पं. ११५ पात्यिवश्री. ५. १२ वांगे विजयशो; रांसपीठो; महामारः; - पं. १३ वा सुखोप पं. १४१ थं, स्वभावः, - www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ १४६ गुजरातना ऐतिहासिक लेख १५ र्द्धम्र्म्मानुपरे।धोज्ज्वलतरिकृतार्थ सुखसं पदुपसेवा निरूढधर्मादित्य द्वितीयनामा परममाहेश्वरः श्रीशीलादित्यस्तस्या १६ नुजस्तत्पादानुध्यातः स्वयमुपेन्द्रगुरुणेव गुरुणात्यादरवता समभिलषणीयामपि राजलक्ष्मीस्कन्धासक्तपरमभद्रइव धु १७ स्तदाज्ञा [ स ] पादनॅकर सतयैवोद्वहन्खेट सुखर तिभ्यामनायासित सत्वसंपत्तिः प्रभावसंपद्वशीकृतनृपतिशतशिरो पं. १७ दप्पोंदय १८ रत्नच्छायोपगूढपदपीठोपि परावज्ञाभिमानरसानालिङ्गितमनोवृत्तिः प्रणतिमेकापरित्यज्य प्रख्यातपरुषाभि [ मानैर ] १९ प्यकतिभिरनासादितप्रतिक्रियोपायः कृतनिखिलभुवनामोदविमलगुणसँहति प्रसभ [ विघ ] टितसकलविलसितगतिनी [ च ] २० जनाविरोहिभिरशेषैर्दोषैरना मृष्टात्युन्नतहृदः प्रख्यात पौरुषास्त्रकौशला तिशयगणतिथविपक्षक्षितिपतिलक्ष्मीस्वयग्राह [ प्र ] २१ काशितप्रवीरपुरुषप्रथमसंख्यादिगमः परममाहेश्वरः श्रीखरग्रहस्तस्य तनयस्तत्पादानुध्यातः सकलविद्याधिगम[ विहित ] २२ निखिलविद्वज्जनमनः परितोषातिशयस्सत्वसंप दात्यागादार्येण च विगतानुसन्धानाशमहितारातिपक्षमनोरथाक्षभन २३ (सम्यगुपलक्षितानेकशास्त्रकलालोकचरित गव्हरविभागोपि परमभद्रप्रकृतिरप्यकृ [मप्रश्न ] २४ य विनयशोभाविभूषणः समरशतजयपता [ काहरणप्रत्यलोदग्रबाहुविध्वंस्रित ]पतरूं बीजुं स्वधनुः प्रभावपरिभूतास्त्रकौशलाभिमानसक १ निखिलप्रतिपक्षपद्धदयः लनृपतिमण्डला-* २ भिनन्दितशासनः परममाहेश्वरः श्रीधरसेनस्तस्यानुजस्तत्पादानुध्यातः सच्चरितातिशयित. ३ सकलपू [र्व्वनरपतिर ]तिदुस्साधानामपि प्रसाध[ यि ]ता विसयाणां मूर्तिमानिव पुरुषकारः परिवृद्धगुणानु ४ रागनिर्भर [ चिचवू ] तिर्म्मनुरिव स्वयमभ्युपपन्नः प्रकृतिभिर [ धि ] गतकलाकला - पः कान्तिमान्निर्वृतिहेतुरकलङ्क × कुमुद ५ नाथः प्राज्यप्रतापस्थगितदिगन्तरालप्रध्वन्सितध्वान्तराशि स्सततोदितस्स वित्ताप्रकृतिभ्यः परप्रत्ययमर्थवन्त ६ मति बहुतिथप्रयोजनानुबन्धमागमपरिपूर्णं विदधानस्सन्धिविग्रह समासनिश्चयनिपुणः स्थानेनुरूपमादेशं पं. १५ वांया ज्ज्वलतरीकृता पं. १६ वांथे। स्कन्धासक्तां पं. १७ व सत्व: पं. १८ मेकां; पौरुषा. प्यरातिभिः संहतिः; कलिविलसित. पं. २१ । परममाहेश्वरः. पं. २२ व वा प्रध्वंसित; परं; समाहिता पं. १ ه वा विषयाणां Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन २ जानां ताम्रपत्री ७ ददद्गुणवृद्धविधानजानतसंस्कारस्साधूनां राज्यसालातुरीयतन्त्रयोरुभयोरपि निष्णा तप्रकृष्टविक्रमोपि क८ रुणामृदुहृदयः श्रुतवानप्यगर्वित - कान्तोपि प्रशमी स्थिरसौहृदय्योभिनिरसिता दोषवत्तामुदय९ मुपजतितजनतानुरागपरिपिहितभुवनसमर्थितप्रथितवालादित्य द्वितीयनामा परम माहेश्वरः श्रीध्रुवसे१० न x कुशली सर्वानेव यथासम्बध्यमानकसमाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रोः पुण्याप्ययनाय ११ वलभीस्वतलसन्निविष्टराज्ञीदुड्डाकारितविहारमण्डलंतर्गतगोहक कारितविहारनि वास्यायंभिक्षुसङ्घायचीवरपिण्डपातश[ य ] १२ नाशनग्लानप्रत्यय भिषज्य प्रतिस्काराय बुद्धानां च भगवतां पूजास्नानगन्धधूपपु पदीपतैलाद्यविहार१३ [ स्य ]खण्डस्फुटितप्रतिसंस्काराय पादमूलप्रजीवनाय सुराष्ट्रेषु कालापकपथके भसन्तग्रामः सोद्रङ्गस्सो१४ परिकरः सभूतवातप्रत्यायस्सधान्यहिरण्यदेयस्सदशापराधस्सोत्पद्यमानविष्टिकसर्व राजकीयानामहस्तप्रक्षेपणीय१५ पूर्वदत्तदेवब्रह्मदेयं रहितः आचन्द्राकर्णिवक्षतसरिपर्वतसमकालीनः आर्य भिक्षुसङ्घपरिभोग्य उदकातिस[र्गे ] १६ ण ब्रह्मदायो प्रसृष्टो यतोस्योचितया देवाग्राहारस्थित्याभुञ्जतः कृषतः कर्षयतः प्र दिशतो वा न कैश्चिद्वयासेधे१७ वर्तितव्यमागामिभद्रनृपतिभिरस्मशजैरन्यैर्वा अनित्यान्यैश्वर्याण्यस्थरं मानुष्यः सामान्यं च भूमिदानफलमव । १८ गच्छद्भिरयमस्मदायोनुमन्तव्यः परिपालयितव्यश्चेत्युक्तं बहुभिर्वसुधा भुक्ता राज भिस्सगरादिभिः यस्य यस्य१९ यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ यानीह दारिद्यभयान्नरेन्द्रैर्धनानि धर्मयत नीकृतानि निर्वान्तमाल्यप्रतिमानि २० तानि को नाम साधुः पुनराददीतः षष्टिं वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः ___ आच्छेत्ता चानुमन्ताच तान्येव नरके वस्ये । २१ दूतकोत्र सामन्तशिलादित्यः ॥ लिखितमिदं सन्धिविग्रहाधिकृतदिविरपतिवशभ हिना ॥ सं ३१० आश्वयुजबह ५ स्वहस्तोमम ॥ २ पं. ७ वांया वृद्धिः शालातुरीय; निष्णातः. ५.८ वांया सौहृदय्योपि; दोषवतां. ५.१.पाया बध्यमानकान्. पं. ११ वांया मण्डलान्तर्ग. पं. १२ वांया नासन, प्रतिसंस्काराय ५. १४ वय हिरण्या; विष्टिकः; प्रक्षेपणीय:. पं. १५ वांया ब्रह्मदेयरहितः क्षिति. पं. १५ पाया योतिसृष्टो. पं. १७ बांया स्थिरं ५.२० वांया ददीत; वझेत. ५० Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ નં ૬૪ ધ્રુવસેન ૨ જાનાં તામ્રપા ( ગુપ્ત ) સંવત્ ૩૧૨ જ્યેષ્ઠ સુદ ૪ આ બે પતરાં આ છે. દરેકનું માપ ૧૩⟩”×૧૦” છે, અને મન્નેની એક જ ખાજી ઉપર લેખ છે. પહેલા પતરામાં ૨૩ અને ખીજામાં ૨૧ પંક્તિ છે. ૪૪ મી પંક્તિમાં તારીખ આપી છે તેમાંથી ૩૦,૧૦, ૨ અને ૪ એવા આંકડાએાની સંખ્યા-ચિહ્નોના દાખલા પૂરા પડે છે. ડૉ. જી. ખુલ્લુરે ઈં. એ. ૬, પા.૧૨ માં પ્રસિદ્ધ કરેલાં ધ્રુવસેન ર જાનાં પતરાંને આ પતરાંઆ ઘણાં મળતાં આવે છે. આ લેખ ધ્રુવસેન( ૨ )ના છે. દાન લેનાર છંદોગ શાખાના અને ભારદ્વાજ ગેાત્રના હંદવસુને પુત્ર બ્રાહ્મણ માત્રાકાલ છે. તે ગિરિનગર ઊડ્યા પછી ખેટકમાં રહેતા હતા. દાનમાં સારસકેદ્વાર નામનું ક્ષેત્ર આપ્યું છે, આ ક્ષેત્રનું ચાક્કસ માપ તથા સીમા વિગેરે સંપૂર્ણ આપેલાં છે. આમાં આપેલાં સ્થળે નીચે પ્રમાણે છે:--( ૧ ) ગિરિનગર—કાઠિઆવાડમાં જૂનાગઢની ઈશન કાણમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું શહેર. (૨) ખેટક-તે ખેડા મહેમદાવાદ ડિસ્ટ્રિકટમાં આવેલું તાલનું ખેડા ગણવામાં આવે છે. ( ૩ ) કેાણક-પથક, ખેડા ડિસ્ટ્રિકટને પેટામહાલ છે હસ્તિક-પલ્લિકા નામનું ગામ એળખી શકાતું નથી ... તારીખ ઈ. સ. ૬૩ર ને મળતાં [ ગુપ્તવલભી સવનાં વર્ષે ૩૧૨ ના શુકલ પક્ષ ૪ આપેલી છે. સામંત શીલાદિત્ય અને વિપતિ વત્રભટ્ટ ( વશટ્ટિ નહિં) ખન્ને ધ્રુવસેન ૨ જાનાં પતરાંએ(ઇ. એ. ૬, પા. ૧૪)માંથી તેમ જ ખીજાંમાંથી આપણા જાણવામાં આવ્યા છે. ન, ખેા. બ્રા. રા. એ. સા. ન્યુ. સી. વા' ૧ પા. ૬૯ જી. વી. આચાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ १४९ ध्रुवसेन २ जानां ताम्रपत्रो अक्षरान्तरमांथी अमुक भार्ग पतरूं बीजूं ३१ ... ... ... परममाहेश्वरः श्रीध्रुवसेनकुशली सानेव यथा संबद्धयमानकां ३२ समज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रोः पुण्याप्यायनाय गिरिनगरवि निर्गतखटकनिवासिभारद्वाजसगोत्रच्छंदोगसब्रह्म. ३३ चारिणे ब्राह्मण स्कन्दवसुपुत्रब्राह्मणमात्राकालाय खेटाहारविषये कोणकपथके हस्ति कपल्लिकाग्रेमे अपरोत्तरसीग्नि खटक३४ मारेन ब्रीहिपिटकचतुष्टयवापं सारसकेदारसंज्ञितं क्षेत्रं सभ्रष्टीकं यत्राघाटनानि पूर्वस्यान्दिशि अङ्कोलिकेदारः जरपथश्च ३५ दक्षिणस्यान्दिशि मलिवापिवहः भर्तीश्वरतटाकवहश्च अपरस्यान्दिशि मातजके दाराः तथा मलिवापी । वीरवर्मतटाकपरिवाहश्च । ३६ उत्तरस्यान्दिशी वीरवर्मतटाकं । आदित्यभटसङ्कभ्रष्टि इन्द्रवर्मसङ्कभ्रष्टीच । एवमेतच्चतुराघाटनविशुद्ध क्षेत्रं सभ्रष्टीकं सोद्रङ्गं ३९ ... ... ... धर्मदायो निसृष्टो ... ... ... ... ... दूतकोत्र सामन्तशीलादित्यः ४४ लिखितमिदं सन्धिविग्रहाधिकृतदिविरपतिवत्रभट्टिना ॥ सं ३०० १० २ ज्येष्ठ सु ४ स्वहस्तो मम ૧ મૂળ પતરામાંથી. પહેલી ૩ પંક્તિ માટે જુઓ ઇ. એ. વ. ૬ પા. ૧૨ ૨ વચિા નશા ય વાંચો खेटक ४ पांया च्छन्दो.-५ वांया प्रामे , वांया खेटक ७ वांया दिशि. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ નં. ૬૫ ધ્રુવસેન ૨ જાનાં ગોરસનાં તામ્રપત્રો [ ગુપ્ત] સંવત્ ૩૧૩ શ્રાવણ સુદ ૧૪ આ બે પતરાંઓનું એક સંપૂર્ણ દાન બનેલું છે. તે કાઠિયાવાડમાં ભાવનગર સ્ટેટના મહુવા ડિસ્ટ્રિકટના ગેરસ નામના ગામડામાંથી ઈ. સ. ૧૯૦૮ માં મળી આવ્યાં હતાં, અને હાલ ભાવનગરના બારટન મ્યુઝીયમમાં રાખ્યાં છે. આ પતરાંઓ અતિ સુરક્ષિત સ્થિતિમાં છે અને તેનું વજન આશરે ૧૬ પડ છે. વલભી રાજાઓની હમેશની મુદ્રા વડે તે એક બીજા સાથે જોડેલાં છે. તેની એક જ બાજુ ઉપર લખાણ છે, અને તેનું માપ ૧૫”x૧૧” છે. ચાર હાંસીઆઓ ઉપર તેની કેર ઉંડી વાળી લખાણનું રક્ષણ કરેલું છે. પહેલા પતરા ઉપર ૨૪ અને બીજા ઉપર ૨૫ પંકિતઓ લખેલી છે. અક્ષરે મોટા અને ચોખા કે તરેલા હાઈ સહેલાઈથી વાંચી શકાય છે. પરમમાહેશ્વર શ્રી–ધ્રુવસેન, જેને બાલાદિત્ય પણ કહે છે, તેણે આ દાનપત્ર વલભીમાંથી ઈ છે. પોતાનાં કેઈ પણ દાનપત્રોમાં તે કઈ રાજકીય ઇલકાબ ધારણ કરતું નથી, પ્રશંસાવાળી પ્રસ્તાવના, તથા તેના પહેલાંના રાજાઓનું વર્ણન, ઈ. એ. ૬. પા. ૧૨. માં પ્રસિદ્ધ કરેલ સંવત્ ૩૧૦ નાં તેનાં દાન મુજબ જ છે. દાનપત્રની તારીખ, સંવત ૩૧૩ ના શ્રાવણ સુદ ૧૪ છે. આ રાજાનું વહેલામાં વહેલું દાનપત્ર ઉપર કહ્યું તે (સંવત ૩૧૦ નું) છે, અને મેડામાં મોડું સં. ૩૨૧ નું છે. ( જુઓ, એ. ઇં. ૮, પા.૧૯૪) આ જ રાજાનાં બીજાં બે વધારે દાનપત્રો બન્ને સં. ૩૨૦ નાં, જે. બી. બી. આર. એ. એસ. વે. ૨૦ પા. ૬ અને એ. ઇં. . ૮, પા. ૧૮૮ માં પ્રસિદ્ધ કર્યા હતાં. આ રાજાનું એક વધારે સંવત્ ૩૧૨ નું દાનપત્ર અપ્રસિદ્ધ રહ્યું છે. આ દાન લેનાર સામવેદના અનુયાયી. અને કપિછલ ગેત્રના બે બ્રાહ્મણે છે. તેઓ વેલપદ્ધ છેડી ગેરકેશ આવી વસ્યા હતા. એક બ્રાહ્મણનું નામ દેવકુલ હતું, તે શર્મન નામના બ્રાહ્મણને પુત્ર હતા. બીજે, જે પહેલાને ભત્રિજર હતા, તે બ્રાહ્મણ દત્તિલને પુત્ર, ભાદ નામને હતે. તેઓને આપેલી મિલ્કતનું વર્ણન નીચે પ્રમાણે છે. (૧) સુરાષ્ટ્રમાં વટાલિકા પ્રદેશમાં આવેલાં બહુમૂલ નામના ગામડામાં એક ૧૦૦ પાદાવનું ત્રણ ભાગવાળું ક્ષેત્ર. પહેલો ભાગ તે ગામની નૈરૂત્યમાં આવેલ છે. તેની સીમા–પૂર્વે આમ્રગત્ત, દક્ષિણે પણ આમ્રગર્તા, પશ્ચિમે સંઘનું ક્ષેત્ર, (અને) ઉત્તરે દેવીનું ક્ષેત્ર છે. તેની પશ્ચિમ દિશામાં બીજો ભાગ આવેલું છે, જેની સીમા-પૂર્વ કુમારભેગને બ્રહ્મદેય તરીકે આપેલું ક્ષેત્ર, દક્ષિણે ગોરકેશ (ગામ)ની હદ, પશ્ચિમે પણ ગેરકેશની હદ, અને બુકનું ક્ષેત્ર છે. એ જ પ્રમાણે તે જ પશ્ચિમ દિશામાં ત્રીજો ભાગ છે. તેની સીમા–પૂર્વે ગેરક્ષિત ક્ષેત્ર, દક્ષિણે સ્થવિરકનું બ્રહ્મદેય ક્ષેત્ર, પશ્ચિમે ષષ્ટીશૂર, (અ) ઉત્તરે કુટુંમ્બિ કહુકનું ક્ષેત્ર. • જ. . બ્રાં ર. એ. સ. પુ. સી વો. ૧ પા. ૫૦-૫૩ ડી. બી. દિસકલકર. ૧ આ શબ્દની ગોત્રના અર્થમાં વપરાશ માટે જુઓ સિદ્ધાન્તકૌમુદી પ્ર. ૭ પા. ૩ છે. ૪૧ ૨ બીજે બ્રાહ્મણ ભાદ, દેવકુલ અથવા તેના બાપ શમનને ભત્રિ હતું કે નહિ તે સ્પષ્ટ નથી. આગલી હકીકતમાં બને દાન લેનારા કાકા ભત્રિજાના સમ્બન્ધી તરીકે છે. જ્યારે પાછલી હકીકતમાં પિત્રાઈ તરીકે છે. ૩ આ કદાચ મિમ્માને મઠ હશે કે જેનું દાન તે જ ગામમાં ૬૫ વર્ષ પહેલાં અપાયું હતું (જીએ સંવત ૨૪૮ નું દાનપત્ર ઈ. એ. વો-૫,પા.૨૦૬) ૪ સાધારણ દાન સાથે નહિ અપાતા ચેક હક સહિત બ્રહ્મય દાન હોય છે. ૫ ઢેરેને ચરવા માટેની જગ્યા (સરખા મરાઠી શબ્દ ગાયરાન.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ ध्रवसेन२ जानां गोरसनां ताम्रपत्रो (૨) તથા આ બહુમૂલ નામના ગામડામાં જ તેની પશ્ચિમ દિશામાં એક બીજું ૧૦૦ પાદાવર્તનું ત્રણ ભાગવાળું ક્ષેત્રે આપેલું છે. પહેલા ભાગની સીમા : પૂર્વે બ્રાહ્મણ ભાવનું ક્ષેત્ર, દક્ષિણે સંઘનું ક્ષેત્ર, પશ્ચિમે સ્થવિરનું બ્રહ્મદેય ક્ષેત્ર, અને ઉત્તરે કુરિ ડુડકનું ક્ષેત્ર છે. બીજા ભાગની સીમા : પૂર્વે વિરનું બ્રહ્મદેય ક્ષેત્ર, દક્ષિણે કુમારભેગનું બ્રહ્મદેય ક્ષેત્ર, પશ્ચિમે ગુણુનું બ્રાદેય ક્ષેત્ર, અને ઉત્તરે ષષ્ટીશ્રનું બ્રહ્મદેય ક્ષેત્ર. ત્રીજા ભાગની સીમા–પૂર્વે સંઘનું ક્ષેત્ર, દક્ષિણે ગેરકેશની હદ, પશ્ચિમે પણુ ગોરકેશની હદ, અને ઉત્તરે કુમાર ભેગનું બ્રહ્મદેય ક્ષેત્ર. આ દાનપત્રને દૂતક, અમલ કરનાર અધિકારી સામંત શીલાદિત્ય છે. તે રાજકુટુંબને હોય એવું લાગે છે. સં. ૩૧૦ ના દાનપત્રમાં પણ એ જ માણસ દૂતક છે. પરંતુ ધ્રુવસેનનાં બીજાં દાનપત્રોમાં પ્રવક રાજપુત્ર ખરગ્રહ છે. આ દાનપત્ર મુખ્ય મંત્રી (દિવિરપતિ ) વત્રભક્ટિ જે સંધિ અને વિગ્રહને પણ મંત્રી હતા, ( સંપિવિત્તિ ) તેણે લખ્યું હતું. સંવત્ ૩૧૦ ના દાનપત્રને પણ એ લેખક હતે. દાનપત્રમાં લખેલાં સ્થળોમાંથી, વેલાપ ચોક્કસપણે ઓળખી શકાતું નથી. પરંતુ તે સ, ૨૧૦ અને ૨૧ર૧ નાં બીજાં બે દાનપત્રમાં લખેલું છે. સંવત ૨૫૨ ના દાનપત્રમાં ઝારીસ્થલીમાં આવેલું જણાવેલું છે. કાઠિયાવાડના અમરેલી ડિસ્ટ્રિકટના હાલના “ઝાર” સાથે ઝારી ઓળખાવી શકાય. ગેરકેશ, હાલનું, ભાવનગર સ્ટેટના મહુવા ડિસ્ટ્રિકટનું ગેરસ ગામડું, જ્યાંથી આ પતરાં મળ્યાં છે તે જ છે. બહુમૂલ ગામ, વટપલ્લિકા સ્થલીમાં આવેલું, સં. ૨૪૮ ના દાનપત્રમાં પણ આપેલું છે, પણ ઓળખી શકાતું નથી. - - - - - - - - - - - ૧ જુઓ એ. ઈ. વો ૧૫ પા. ર૫૫ અને ૧૮૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ १५२ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तरे पहेलुं पतरूं १ ओं' स्वस्ति वलभीतः प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुल बलसम्पन्न मण्डलाभो - गसंसक्तप्रहारशतलब्घप्रतापा २ प्रतापोपनतदानमानार्जवोपार्जितानुरगादन र क्तमौलंभृतश्रेणीबलावाप्तराज्यश्रीर्यः परममाहेश्वरश्रीभटा ३ दव्यवच्छिन्नर । जवङ्गन्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषः शैशवात्प्रभृतिखङ्गद्वितीयबाहुरेव सम ४ दपरगजघटास्फोटनप्रकाशितसत्वनिकषः तत्प्रभाव प्रणतारा तिचूदरत्नप्रभासंसवतपादनखरश्मिसङ्कृतिः सक ५ लस्मृतिप्रणीत मार्गसम्यक्परिपालनप्रजा हृदयरञ्जनान्वर्थराजशब्दः रूपकान्तिस्थैर्य्यगाम्भीर्य्यबुद्धिसम्पद्भिः स्मरशशा ६ ङ्कद्रराजोद घित्रिदशगुरुधनेशानतिशयानः शरणागताभयप्रदानपरतया त्रिर्णवदपास्ताशेषस्वकार्य्यफलं प्रार्थना ७ धिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारीव सकलभुवनमण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्रीगुह ८ सेनस्तस्य सुतस्तत्पादन खमयूख सन्तान विसृतजाह्नवीजलौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमान ९ सम्पद्रूपलोभादिवाश्रितः सरभसमा भिगामिकैर्गुणै सहज शक्तिशिक्षा विशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनर पति १० समतिसृष्टानामनुपालयिता धर्म्मदायानां अपाकर्त्ता प्रजोपघातकारिणामुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवा ११ सस्यै सहतारातिपक्ष लक्ष्मीपरिभोगदक्षविक्रमोः विक्रमोपसंप्राप्त विमलपार्थिवश्रीः परममाहेश्वरैः श्रीधरसेनः १२ तस्य सुतः तत्पादानुध्यातः सकलजगदानन्दनात्यद्भुतगुणसमुदयस्थगितसमप्रदिङ्मण्डलः समरशतविजयाँशोभा 12 १३ सनाथमण्डलाग्रयूँ तिभासुरतरान्सँपीठो दूढगुरूमनोरथमहाभारः परविभागाधिगम विमलमतिर - । ८ वाया चूडा. ८ वा शशाङ्काद्विराजो. १० विक्रमो १४ माहेश्वरः 14वां विजय १ भूग पतशंभांधी. २ रिलरूपे उपाय मैत्रकाणामतुल ४ पसांनां ताम्रपत्र।मां सपत्न सभेक्ष छ लुग्यो . ४.वा. पा. ३१८ या शो माटे .. वो ४८ पा. २०७६ वां । तृणां व युति १७ फल: श्रियः ७ वां वंशान्माता. १२ वा संहता. १७ वां तरांस. ८ वां गुरु. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat सर्व्वविद्या www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेनां २ जान गोरसना ताम्रपत्रो १४ पि सर्व्वतः सुभाषितलवेनापि सुखोपपादनीयपरितोषः समग्रलो कागाधगाम्भीर्यहृदयोपि सुचरिता तिशय सुव्यक्तपरम १५ कल्याणस्वभावः खीली भूत्त कृतयुगनृपतिपथविशोधनाधिगतोदग्रकीर्तिः धर्म्मानुपरोधोज्ज्वलतरीकृतार्थसुखसम्पदुपसेवा १६ निरूढवर्म्मादित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीशिलादित्यः तस्यानुजस्तत्पादानुद्ध्यातः स्वयमुपेन्द्रगुरुणेव गुरुणात्या १७ दरवता समभिलषनीयामपि राजलक्ष्मीस्कन्धासक्तां परमभद्र इव धुर्भ्यः तदाज्ञासम्पादनैकरसतयैवाद्वहनखेदसुख १८ रतिभ्यामनायासितसत्वसम्पत्तिः प्रभावसम्पद्वशीकृतनृपतिशतशिरोरत्नच्छायोपगूढपादपीठोपि परावज्ञाभिमान १९ रसानालिङ्गितमनोवृत्तिः प्रणतिमेकां परित्यज्य प्रख्यातपौरुषाभिमानैरप्यरातिभिरनासादितप्रतिक्रियोपायः कृतनिखि २० लभुवनामोद विमलगुणसहति प्रसभविघटितसकलकली विलैसितगतिः नीचजनाधिरोहिभिरशेषैद्दोषैरैनामृष्टात्यु २१ न्नतहृदयः प्रख्यात पौरुषास्त्र कौशलातिशयगणतिथविपक्षक्षितिपतिलक्ष्मास्वयग्रप्रकाशितप्रवीरपुरुषप्रथमसंख्या - २२ धिगमः परममाहेश्वरः श्रीखरग्रहः तस्य तनयः तत्पादानुध्यातः सकलविद्याधिगमविहित निखिल विद्वज्जनमनः परितोषातिशयः २३ सत्वसम्पदा त्यागौडायेर्ण च विगतानूं संघानाशमाहितारातिपक्षमनोरथाक्षभङ्गः सम्यगुपलक्षितानेकशास्त्र २४ कलालोकचरितगहरविभागोपि परमभद्रप्रकृतिः अकृत्रिमप्रश्रयविनयशोभाविभूषणः समरशतजयपताका पतरूं बीजुं २५ हरणप्रत्यलोदे बाहुदण्डविध्वन्सिंत निखिलप्रतिपक्षदपदयः स्वधनुः प्रभावपरिभूतास्त्रकौशलाभिमानसकलनृपतिमण्ड २६ लाभिनन्दितशासनः परममहेश्वरः श्रिधरसेन. तस्यानुजः तत्पादानुध्यातः स च्चरितातिशयितसकलपूर्व्वनरपतिरतिदु २७ स्साधान [ ना* ]मपि प्रसाधयिता विषयाणां मूर्त्तिमानिव पुरुषकारः परिवृद्धगुणानुरागनिर्भरचित्तवृत्तिभिर्म्मनुरिव स्वय खिलीभूत . २ पांच लषणीया उपसंहृति: ४ वा कलि. ५ वा शेषैर्दोषै ि ९.या प्रत्ययो ११ ब त्यागौदार्येण. वातानुसंधानसमा. छे. १३ माहेश्वरः १४ श्री. १५ व दुस्साधना. ८ व १ प स्वयं. ७ वा संख्या. विध्वंसित. १२ याने १५३ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ १५४ गुजरातना ऐतिहासिक लेख २८ मभ्युपपन्नः प्रकृतिभिः अधिगतकलाकलापः कान्तिमान्नित्रितिहेतुरकलङ्क कुमु दनाथः प्राज्यप्रतापस्थगितदिगन्तराल प्रध्वन्सिं२९. तध्वान्तराशिः सततोदितस्सविता प्रकृतिभ्यः परं प्रत्ययमय॑वन्तमतिबहुतिथप्र योजनानुबन्धमागमपरिपूर्ण विदधानः सन्धिविग्र३० हसमासनिश्चयनिपुणः स्थानेनुरूपमादेशं ददद्गुणवृद्धिविधानजनितसंस्कारस्साधूनां राज्यालातुरीयतन्त्रयोरुभयोरपि ३१ निष्णातः प्रकृष्टविक्रमोपि करुणामृदुहृदयः श्रुतवानप्यगर्वितः कान्तोपि प्रशमी स्थिरसौहृदय्योपि निरंसिता दोषवतां उदय३२ समयसमुपजनितजनतानुरागपीरपिहितभुवनसमर्थितप्रथितबालादित्यद्वितीयना मा परममाहेश्वरः श्रीधृवसेन- कुशली ३३ सर्वानेव यथा संम्बंद्धयमानकान्समाज्ञापयत्यस्तु वस्संदिवितं यथा मया माता पित्रोः पुण्याप्यायनाय वलापद्रविनिर्गतगोरकेशनिवासिकपि३४ ष्ठलसगोत्रछन्दोगसब्रह्मचारीब्राह्मणशर्मपुत्रब्राह्मणदेवकुलतथैतद्भातृव्यब्राह्मणदत्ति लपुत्र ब्राह्मणभादाभ्यां सुराष्ट्रेषु वटपल्लिकास्थल्या१५ न्तर्गतबहुमलग्रामेत्रिखण्डावस्थितपादावर्तशतपरिमाणं क्षेत्रं यत्र दक्षिणापरसी म्नि प्रथमखण्डं यस्य आघाटनानि पूर्वतः आम्रगर्ता दक्षिणत आम्रग३६ ः च अपरतः सङघक्षेत्रं उत्तरतः देवीषेत्रं तथापरसौनी द्वितीयखण्डं यस्या घाटनानि पूर्वतः कुमारभोगब्रह्मदेयषेत्रं दक्षणतः गोरकेशसीमा ३७ अपरतः गोरकेशसिमैव उत्तरतः बुट्टकषेत्रं तथापरसीम्न्यैव तृतीयखण्डं यस्या आ घाटनानि पूर्वतः गोरक्षितषेत्रं दक्षिणतः स्थविरकब३८ झदेयक्षेत्रं अपरतः षष्ठिशुरब्रमदेयषेत्रं उत्तरतः कुटुम्बिकुहुण्डकषेत्रं तथास्मि. नेव बहुमूलग्रामे अपरसीम्नि द्वितीयत्रिखण्डावस्थितपा३९ दावतशतं यत्र प्रथमखण्डस्याघटनेंनि पर्वतः ब्राह्मणभावषेत्रं दक्षिणतः सङ. घषेत्रं अपरतः स्थविरब्रह्मदेयक्षेत्र उत्तरतः कुटुम्बिकुहुण्डकषेत्रं ४० तथा द्वितीयखण्डस्याघाटनानि पूर्वतः स्थविरकब्रह्मदेयषेत्रं दक्षिणतः कुम[ मा ] रभोगब्रह्मदेयक्षेत्रंञ्च अपरतः णण्णब्रह्मदेयषेत्रं उत्तरतः षष्ठिश४१ रब्रह्मदेयषेत्रं तथा त्रितीयखण्डस्याघटनानि पूर्वतः सङघषेत्रं दक्षणतः गोरके. शसीमा अपरतः गोरकेशसीमैव उत्तरतः कुमारभोगब्रह्म1 पायो निर्वति २ वाया राल. 3 पायो ध्वंसि. ४ शाला. ५ पाया हृदयोपि. ६ पांया सम्बध्य. ७ सानो पावेलापद होवोन्नध्य न्याय..1.1४ पार्नु २५५ अ... १४५.१०.८ वांया स्थल्यन्त ૯ ઈ. એ. વો. ૪ પાનું ૧૩૪ ના તામ્રપત્રમાં પણ આ ગામનું નામ છે. બહુમત સારો પાક લાગે છે. ૧૦ વાંચે सीम्नि. ११ वांया दक्षिणतः १२ वांया सीमेव. 13 वांय। यस्य. १४ वय। शुर. १५ वाया स्याघाटनानि १५या क्षेत्रं. १७ बांया क्षेत्रं च १८वाय। तृतीय. १८ पांया स्याघाटनानि.२० वाया दक्षिणतः २१ गया सीमेव Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ १५५ ध्रुवसेन२ जानां गोरसनां ताम्रपत्रो ४२ देयक्षैत्र एवमेतदुपरिलिखितषहण्डावस्थितं भूपादावर्तशतद्वयं सोद्रङ्गंसोपरिकरं सभूतवातप्रत्यायं संधान्यहिरण्यादेयं सदशापरा४३ धं सोत्पद्यमानविष्ठिकं सर्वराजकायानामहस्तप्रक्षेपणीयं पूर्वप्रत्तदेवब्रह्मदेयवर्ज भूमिच्छिद्रन येनाचन्द्रार्कार्णवक्षितिसारित्पर्वत४४ समकालीनं पुत्रपौत्रान्वंयभोग्यं उदकातिसग्र्गेण धर्मदायो निसृष्टः यतोनयोः उचितयो ब्रह्मदेयस्थित्या भुञ्जातः कृषतः कर्षयतोः । ४५ प्रदिशतोर्वा न कैश्चिद्वयासेधे वर्तितव्यमागामिभद्रनृपतिभिरप्यस्मद्वङसँजैरन्यै | अनित्यान्यैश्वर्याण्यस्थिरं मानुष्यं सामान्यञ्च भूमि४६ दानफलमवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्यः परिपालयितव्यश्वेत्युक्तं च ॥ बहुभि वसुधा भुक्त्ता राजभिस्सगरादिभिः[ ।* ]यस्य यस्य ४७ यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ यानीह दारिद्रयभयान्नरेन्द्रर्द्धनानि धर्मायत. नीकृतानि । निर्भुक्तमाल्यप्रतिमानि तानि को नाम ४८ साधुः पुनराददित ॥ षष्ठं वर्षसहस्राणि स्वर्गे तिष्ठाति भूमिदः[ ।* ]आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेत् ॥ दूतकोत्र ।। ४९ सामन्तशीलादित्य : [।* ]लिखितमिदं सन्धिविग्रहाधिकृतदिविरर्पतिवत्रभ ट्टीनी । सं ३०० १० ३ श्रावण शु १० ४ [*] स्वहस्तो ममऽऽऽ १ पांया प्रत्यायं. २ पाया न्यायेना. ३ वांया यतोनया उचितथा. ४ वां भुलतः ५ वाया कर्षयतः है याषेधे ७ पाय वंश ८ वांया ददीत पाया षष्ठिं १० वांय तिष्ठति १२ मा यि १२ नथा. ૧૩ ૫ ઉપરનો રેકે રદ કરે ५२ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૬૬ વળામાંથી મળેલાં ધ્રુવસેન ૨ જાનાં તામ્રપત્રો ગુ. સ. ૩૧૯ ઈ. સ. ૬૩૮. ઈ. સ. ૧૯૩૦ માં વળામાંથી મળેલાં પાંચ તામ્રપત્રો પિકીનું આ એક છે. તે ધ્રુવસેન બીજાના સમયનું અને ગુ. સ. ૩૧૯ ના વર્ષનું છે. તે ... • મુકામેથી અપાયું છે. વંશાવલિ. ભટાર્કના વંશમાં ગુહસેન જન્મ્યો હતો. તેને દીકરો ધરસેન બીજે હિતે. તેને દીકરે શીલાદિત્ય ઉર્ફે ધર્માદિત્ય નામે હતું. તેને નાનો ભાઈ ખરગ્રહ, તેને દીકરો ધરસેન અને તેને નાનો ભાઈ ધ્રુવસેન બીજે હતે. દાનવિભાગ--વલભીની પડેશમાંના યક્ષસુર વિહાર પાસે પુજભટ્ટ (પૂર્ણભદ્દે) બંધાવેલા વિહારમાં રહેતી શિક્ષુરના સંઘ માટે કપડાં ખેરાક તથા દવા મેળવવા વાસ્તે તથા ભગવાન બુદ્ધની પૂજા માટે જોઈતાં ચંદન, પુષ્પ, ધૂપ, દીપ વિગેરે વાતે અને વિહારના ત્રુટક ભાગના જીર્ણોદ્ધાર વાતે સુરાષ્ટ્રમાં રેહનક પ્રાંતમાંના નગદિજનક નામનું ગામડું ધ્રુવસેને દાનમાં આપ્યું. સામન્ત કકુકની માના આબરૂદાર કુટુંબમાં પૂર્ણભટ્ટ જન્મે હતે. ૧ નેટમાઝ. . હી. એા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ નં. 67 ધ્રુવસેન 2 જાનું તામ્રપત્ર ગુપ્ત સંવત્ 320 આષાઢ સુદ. 639-40 ઈ.સ. આ દાનનાં બે પતરાં છે અને બન્નેમાં અંદરની બાજુએ લેખ કતરેલ છે. તે બે કડીથી બાંધેલાં છે અને એક કડી ઉપર મુદ્રા છે, જેમાં બેઠેલ વૃષ અને શ્રી ભટકઃ અક્ષરે છે. બીજું પતરું જમણી બાજુએ ઉપરના ભાગમાંથી ખંડિત છે અને પહેલી પાંચ પંક્તિના અમુક અક્ષર ગયા છે. પણ બીજ દાન પત્રોમાંથી તે અક્ષરે અટકળી શકાય છે. પતરાંનું માપ ૧૨"xરૂં” છે અને લેખના રક્ષણ માટે કાર જરા વાળેલી છે. ઈ. એ. વ. 6 પા. 13 મે આપેલ ધ્રુવસેન બીજાના શાસનની સાથે અક્ષરે મળતા આવે છે. ઉપરાંત આમાં આદ્ય " એ " 5. 17 માં - માં મળે છે. અક્ષરે બહુ ઉંડા કતરેલા નથી પણ પતરાં પાતળાં હોવાથી અક્ષરો પાછળની બાજુ દેખાય છે. અક્ષરની ઉંચાઈ સરેરાસ " છે. બીજા પતરાની પ. 22 માં 300, 20 અને 1 નાં ચિન્હો છે. ભાષા સંસકૃત છે અને બીજા પતરાની પં. 19 થી 21 સુધીમાંના શ્લોકે સિવાય આખા લેખ ગદ્ય માં છે. રણ કેરા દેવીનું લેખ ધ્રુવસેન બીજાના સમયનો છે અને ત્રિસંગ મઠના રવતલમાં પ્રતિષ્ઠિત કેદ્રમ્મહિકા દેવીના લાભાર્થે તે રાજાએ આપેલા દાન સંબંધી છે. તરસમિઆમાં અત્યારે પણ કેટ્ટરા મંદિર અસ્તિત્વમાં છે. દાનવાળા વિભાગમાં પ્રાપીય અને ગુદાદાન શબ્દો છે, જેનો અર્થ કલ્પી શકાતું નથી પણ એમ જણાય છે કે મહારાજા કોણસિંહે કાંઈ દાન આપેલું, પણ તેને ભેગવટે ડા વખત પછી બંધ પડેલો. તેટલા માટે ધ્રુવસેન તે દાન કાયમ કરે છે અને વિશેષમાં હુકમ કરે છે કે મન્દિરના ખર્ચ માટે ત્રિસંગમક સ્વતલની તેજુરીમાંથી દરરોજ રૂપાને એક શિકો આપે. લેખને સંવત 320 (639-40 ઈ. સ.) છે અને તેથી યુએન સીઆંગ ઈ. સ. 640 માં પશ્ચિમ હિંદમાં આવ્યું ત્યારે વલભીને રાજા તુલહેપતુ તે આ પ્રવસેન હવે જઈએ એમ પુરવાર થાય છે. આ રાજાનું બીજું દાનપત્ર સં. 31( દર૯-૩૦ ઈ. સ.)નું ઈ. એ. વ. 2 પા. 13 મે પ્રસિદ્ધ થયું છે. ઈબારત બનેની સરખી છે પરંતુ તેમાં વલભી સ્વતલમાં રહેતા બુદ્ધ સાધુને દાન આપ્યાની હકીકત છે. 1 જ, બી, બી, આર. એ. એસ. છે. 20 પા. 6 એ. એમ. ટી. જેકસન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तरे पतरू पहेलुं पं. १ - २४ ओं स्वस्ति विजयवलभीतः प्रसभप्रणता मित्राणां मत्रकानामतु लबलसम्पन्न मण्डलाभोग संसक्तसंप्रहारशतलब्धप्रतापात्प्रतापापनतदानामानार्जवोपार्जितानुरागादनुरक्तमौलभृतश्रेणीत्रलावाप्तराज्यश्रियः परममाहेश्वरश्रीभटा क दिव्यवच्छिन्न राजवंशान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधान्ताशेषकल्मषः शैशवात्प्रभृतिखड्ग द्वितीयबाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितस्त्वनिकषः तत्प्रभावप्रणतारा तिचूडा रत्नप्रभासंसक्तपादनखरश्मिसंहतिः सकलस्मृतिप्रणीतमार्गसम्यक्शरिपालनप्रजाहृदयरंजनान्वराजशब्दो रूपकान्तिस्थैर्य्यगाम्भीर्य्यबुद्धिसंपद्भिः स्मरशशाङ्काद्विराजोदधित्रिदशगुरुघनेशान तिशयानः शरणागताभयप्रदानपरतया तृणवदपास्ताशेष स्ववीर्य्यफलः प्रार्थनाधिकार्थप्रदानानन्दित्विद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारीव सकलभुवनमण्ड लाभोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनः तस्य सुतः तत्पादनखमयूखसंतानविसृतजाह्नवीजलैौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानसंपद्रूपलोभादिवाश्रितः सरभसमाभिगामिकैः गुणैः सहजशक्ति शिक्षवेशेक्षविस्मापित खिलधनुर्धरः प्रथमनरपतिसमतिसृष्टानामनुपालयिता घर्म्मदायानामपाकर्त्ती प्रजोपघातकारिणां उपप्लवानां शमयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य सहोपपतिपक्षलक्ष्मिपरिभोगदक्षविक्रमः विक्रमोपसंप्राप्तविमलपाथिव श्रीः परममाहेश्वरः श्रीधरसेनः तस्य सुतः तत्पादानुध्यातः सकलजगदानन्द नात्यद्भुतगुणसमुद्रस्थगतसमप्रदिमण्डल: समरशतविजयशेाभासनाथ मण्डलाग्रद्युतिभासुरतरांशपीठोव्यूढगुरुमनोरथमहाभावः सर्वविद्यापरावर भागाधिगमविमलमतिरपि सर्वतः सुभाषितलवेनापि स्वाप पादनीयपरितोषः समग्रलोका गाढगाम्भीर्यहृदयोपि सुचरितातिशयसुव्यक्तपरमकल्याणस्वभावः खिलीभूतकृत युगनृपतिपथविशोधनाधिगतोदग्रकीर्त्तिः धर्मानुपरोधोज्ज्वलतरीकृतार्थमुखसंपदुपसेवानि रूठधर्म्मादित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीशीलादित्यः तस्यानुजः तत्पादानुध्यातः स्वयमुपेन्द्र गुरुणेव गुरुणात्यदरसमभिलषणीयामपिराजलक्ष्मीं स्कन्धासक्तां परमभद्रइव धुर्यस्तदाज्ञासम्पादनैकरसत्यवोद्वहनखेडसुखरतिभ्यां अनायासितसत्वसंपत्तिः प्रभावसम्पद्वशीकृतनृपतिशतशिरोरत्नच्छायोपगूढपादपीठोपि परावज्ञाभिमानरसन|लिङ्गितमनोवृत्तिः प्रण - तिमेकां परित्यज्य प्रख्यातपै। रुषाभिमानैरप्यरातिभिरनासादितप्रतिक्रियापायाः कृतनिखिलभुवनामोदविमलगुण संहतिः प्रसभविघटितसकल कलि विलसितगति न्निचज - १५८ ૧ કે!. ઇ. ઇ. વા. ૩ પા. ૧૭૧ મેં અલીણાના શીલાદિત્ય ૭ માના સ ંવત્ ૪૪૭ તામ્રપત્રમાંના આ ભાગ મૂળ તરીકે લઇને અને તેમાં પ્રગટ કર્તાએ આપેલા પાડ ફેર દાખલ કરીને આ અક્ષરાંતર ઉપજાવ્યુ છે. તેથી દરેક પંક્તિની શરુવાત જાણી શકાઈ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन २ जानां ताम्रपत्र नाविरोहिभिरशेषैः दोषैरनामृष्टात्युन्नतहृदयः प्रख्यातपौरुषास्त्रकौशलातिशगोगणतिथविपक्षक्षितिपतिलक्ष्मीस्वयंग्रह प्रकाशितप्रवीरपुरुषप्रथम संख्याधिगमः परममा हेश्वरः श्रीखरग्रहः तस्यतनस्तत्पादानुध्यातः पतरूं बीजें ? पं. २५-३६ सकलविद्याधिगमविहित निखिल विद्वज्जनमनः परितोषातिशयः सत्वसम्पदात्ययौदार्येण च विगतानुसन्धानासमाहितारातिपक्षमनोरथरथाक्षभंगः सम्यगुपलक्षितानेकशास्त्रकला लोकचरितगह्वरविभागोपि परमभद्रप्रकृतिरकृत्रिमप्रश्रयविनयशोभाविभूषणः समरशतजयपताकाहरण प्रत्यलोदग्रबाहुदण्डविध्वन्सित निखिलप्रतिपक्षदपदयः स्वधनुः प्रभावपरिभूतास्त्र कौशलाभिमान सकलनृपतिमण्डलाभिनन्दितशासनः परममाहेश्वरः श्रीधरसेनः तस्यानुजः तत्पादानुध्यातः सच्चरितातिशयितपूर्व्वनरपतिः दुस्साधानामपि प्रसाधयिता विषयाणां मूर्तिमानिव पुरुषकारः परिवृद्धगुणानुरागनिर्भरचित्तवृत्तिः मनुरिव स्वयमभ्युपपन्नः प्रकृतिभिरधिगतकलाकलापः कान्तिमान्निद्रातिहेतुरकलङ्कः कुमुदनाथः प्राज्यप्रतापस्थगित दिगन्तरालः प्रध्वंसितध्वान्तरराशिः सततोदितस्सविताप्रकृतिभ्यः परं प्रत्ययमर्थ - वन्तमतिबहुतिथप्रज्योजनानुबंधमागमपरिपूर्णं विदधानः सन्धिविग्रहसमासनिश्चयनिपुणः स्थानमनुपदेशं ददतां गुणवृद्धिविधानजनितसंकारस्साधूनां राज्यशालातुरीयतन्त्रयोरुभयोरपि निष्णातः प्रकृतिविक्रमपि करुणामृदुहृदयः श्रुतवानप्यगर्व्वितः कान्तोपि प्रशमी स्थिर सौहृदय्योपि निरसिता दोषवतामुदयसमलसमुपजनितजनतानुरागपरिपिहितभुवनसमत्थितप्रथितत्रालादित्य ३७ द्वितीयनामा परमाहेश्वरं श्री घुसेनः कुशलि सर्व्वानेवयथासंबध्यमानकान्समाज्ञापयत्यस्तुवस्संविदितं ३८ यथा मया मातापित्रोः पुण्याप्यायनाय त्रिसतिम स्वतलप्रतिष्ठित कोट्टम्महिकादेवी पादेव्याः महाराजद्रोणसिंहेन त्रिसङ्गमक ३९. प्रपीयवापीषुताम्रशासने भिलिख्य गुदादानं प्रतिपादितमन्तराच्च विश्चिग्गनीतं तेदस्मभिर्गन्धपुष्पधूपदीपतैलाद्योपयो— ४० गाय देवकुलस्य च खण्डस्फटितप्रतिसंस्करणाय पादमूलजीवनाय च समुत्सम्कलितं तथात्रिसङ्गमक ( स्वतल ) गञ्जत् प्रत्यह १५९ १ अनुभाने २ प त्रिसङ्गमक उप शासने ४ पायो प्रतिपादितं विच्छित्तिं नीतं वांथे। अस्माभिर् ७ वांथे। गञ्जात् ५३ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ १६० गुजरातना ऐतिहासिक लेख ४१ तन्नियुक्तेन रुपक एको देयो क्षयनीवीत्वेन देव्याः पूजाहेतोर्धर्मदायो निसृष्टः यतो न केनचिढ्यासेधे वर्तितव्यं आगामिभद्रन४२ पतिभिरस्मद्वंशज्यैरन्यैर्वा अनित्यन्यैश्वर्यान्यस्थिरमानुष्यसामान्यं दानफचलॅमव ___ च्छद्विरे अयमस्महायानुमन्तव्यः प्रतिपालयित ४३ व्यश्च त्युक्तञ्च ॥ बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फल यानि ४४ हदारिद्यभयेनेरेन्द्रर्धनानि धर्मायतनीकृतानि निर्भुक्तमाल्यप्रतिमानितानी कोनाम साधु पुनरावदीत ४५ षष्टिवर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः आच्छत्तो चानुमन्तौ च तान्येव नरके वसेदिति ॥ दूतको नृराजपुत्र श्री खरग्रहः ४६ लिखितमिदं सन्धिविग्रहाधिकृत दिविरपति चत्रभट्टि पुत्रदिविरपति स्कन्दभटेन ॥ सं ३००।२० आषाढ सु । स्वहस्तो मम १ या वंशजैर २ वांया अनित्य 3 पाया अस्थिरं मानुष्यं ४ दानफलम् ५ पाया अवगच्छद्भिर ६ पाया अस्मदायो ७ पाया इत्युक्तं च वाया फलं यानि वाया भयात् १० पाया षष्टिं या आच्छेत्ता १२ पाया भनुमन्ता Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन २ जानां ताम्रपत्र ભાષાન્તર ૧૩. પરમ માહેશ્વર ધ્રુવસેન કુશળ હાલતમાં સંબંધવાળા સર્વને અનુશાસન કરે છેઃ— તમને જાહેર થાએ કેઃ— १६१ ૧૪-૧૬. મહારાજ દ્રોણસિંહે તેનાં માતાપિતાના પુણ્ય અર્થે પ્રાપીયેામાં ત્રાંબાપત્રપર લખી ત્રિસઙ્ગમકના સ્વતલમાં સ્થાપિત કાટ્ટમ્મહિકાદેવી અર્થે શુદ્દાદાન (? ) અને ત્રિસદ્ગમકનાં સરાવર કર્યાં. અને સમય વીતે (તે દાનના ઉપભેાગ)ના પ્રતિબંધ થયા હતા. આ (હ્વાન) માં અમારાથી ગન્ધ, કુસુમ, ધૂપ, દીપ, તેલ, આદિ માટે અને મન્દિરના ખંડિત અથવા જીર્ણ થએલા ભાગના ઉદ્ધાર ( સમારકામ ) માટે અને તેના પુજારીના પાલન માટે અનુમતિ અપાઈ છે. ૧૬-૧૭ અને ત્રિસમકના સ્વતલના સચય( ખજાના )માંથી પ્રતિક્રિન એક રૂપાને સિક્કો નિત્ય દાન તરીકે, ત્યાં નીમેલા માણસથી દેવીની પૂજા અર્થે દેવાના છે. તે ધર્મદાન તરીકે અપાયું છે, જેથી કેાઈ એ પ્રતિમધ કરવા નહિ. ૧૭–૧૮ અને આ અમારા દાનને, અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્ર નૃપાએ પ્રભુત્વ અનિત્ય છે, માનુષ્ય લક્ષ્મી અસ્થિર છે, અને દાનનું કુળ ( દેનાર અને રક્ષનારને ) સામાન્ય છે, એમ જોઈ અનુમતિ આપવી અને રક્ષવું. ૧૯-૨૦. અને નીચે પ્રમાણે કહ્યું છે:-સગરથી માંડી ઘણા નૃપાએ પૃથ્વીના ઉપભાગ કર્યાં છે અને જે જે સમયે ભૂપતિ તેને તે સમયનું ફળ છે. દારિદ્રયના ભયથી નૃપાએ આ જગમાં સત્પાત્રામાં દીધેલી લક્ષ્મી જે ઉપલેાગ થએલી માળા સમાન છે તે કયા સુજન પુનઃ હરી લેશે ? ૨૧ ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦૦૦૦ વર્ષ વસે છે, પણ તે હરી લેનાર અથવા હરણમાં અનુમતિ આપનાર તેટલાં જ વર્ષ નરકમાં વસે છે. દૂતક રાજપુત્ર ખરગ્રહ છે. ૨૨ સંધિવિગ્રહિક અને દિવિપતિ કત્રભટ્ટિના પુત્ર દ્વિનિરપતિ સ્કન્દભટથી મ લખાયું છે. સં. ૩૨૦ (ઈ. સ. ૫૦૨-૩ ) અષાઢ શુ. ૧ મારા સ્વહસ્ત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ નં. ૬૮ ધ્રુવસેન ૨ જાનાં નગાવાનાં તામ્રપત્રો ગુપ્ત સંવત ૩૨ (ઈ. સ. ૬૩૯-૪૦) ભાદરવા વદ ૫ આ તામ્રપત્રોની બે જોડીઓ રતલામ દરબારની છે. તે મધ્ય હિન્દુસ્તાનમાં રતલામ સ્ટેટના દિવાને ૧૯૦૨ ના ડિસેંબરમાં મારશલ અને કઝીન્સ સાહેબને છેડા સમય માટે આપ્યાં હતાં. મી, મારશલે રતલામના દિવાનનો એક પત્ર મને મે કહ્યું હતે, તે ઉપરથી જણાય છે કે, રતલામની ઉત્તરે ૧૦ મૈલ પર નોગાવામાં એક બ્રાહ્મણને ફ, તેના મકાન પાસે દુરસ્ત થતું હતું ત્યારે, ૧૮૯૧માં, આ પતરાંઓ મળ્યાં હતાં. દરેક જોડી બે તામ્રપત્રોની બનેલી છે. તે જોડી ઉપર એક મુદ્રા લગાડેલી છે. આ મુદ્રાની કડી ભાંગેલી અથવા કાપેલી મળેલી છે. અને પ્રથમ કઈ જેડીની તે હશે તે કહી શકાતું નથી. મુદ્રા લંબગોળ છે. અને તેને વ્યાસ આશરે ૨” અને ૨' માપના છે. તેમાં બેઠેલી સપાટીમાં ઉપડતા જમણી બાજુ મુખ રાખી બેઠેલે એક નદી છે અને તેની નીચે શ્રીમટીમ લખેલું છે. ઈ. સ. ૧૯૦૨-૩ ના એન્યુઅલ રિપોર્ટ ઓફ ધી આર્કેઓલોજીકલ સર્વે ઓફ ઇડીઆમાં આ બેમાનું બીજું દાનપત્ર ( બી ) પ્રતિકૃતિ સાથે પ્રસિદ્ધ કરી ચૂક્યો છું. પહેલું (એ) પ્રસિદ્ધ કરવા સાથે બીજાનું અક્ષરાન્તર પણ ફરી છાપું છું. કારણ કે બન્નેના દાનના ભાગે એક બીજા સાથે સંબંધ ધરાવતા હેઈ એક બીજા ઉપર ઘણે પ્રકાશ પાડે છે. મી. કઝીન્સ ૧૯૦૫ માં બનાવેલી શાહીની બે છાપ, અને તે જ વર્ષમાં મી. મારશલે મોકલે. લાં રબિંગ ઉપરથી આ લેખ પ્રસિદ્ધ કર્યો છે. ફક્ત અંદરની બાજુ પર લખાણવાળાં બે તામ્ર કોતરે છે. પહેલા પતરાની લખેલી બાજીના નીચેના છેડા ઉપર કડીનાં બે કાણાં છે, અને બીજા પતરાને મથાળે તેની સામે બે કાણું છે. છાપ ઉપરથી અનુમાન થાય છે કે તે દરેક પતરાનું માપ, આશરે ૯ ઇંચ ઉંચાઈ અને ૧૧” પહોળાઈનું હશે. આ લેખમાં મૈત્રક રાજા ધ્રુવસેન (૨) એ બે બ્રાહ્મણને જમીનનું દાન આપ્યાનું લખ્યું છે. તેણે આ શાસન ( પિતાની રાજધાની ) વલભીમાંથી કાઢયું હતું. તેની વંશાવળી તેના સંવત ૩૧૦ ના દાનપત્રના શબ્દોમાં જ છે. દાન મેળવનારા આ બે બ્રાહ્મણો ઉદુમ્બરગલ્ફર અને જમ્બુસર છેડી અગરિતકાગ્રહાર અને અયાનકાગ્રહારમાં આવી રહેતા હતા. ઉદુમ્બરગહર બી દાન પત્રની પં. ૪૧ માં તથા ધરસેન ૪ થાન એક દાનમાં પણ આવે છે. જમ્બુસર તે ખેડા અને ભરૂચ વચ્ચેનું હાલનું જમ્બુસર છે. ઉપર કહેલા પ્રદેશમાં માલવકમાં ” ( મારુ ગુમાન-ગુ પં. ૪૧, તથા માવ માન-વિષયે બી દાનપત્રમાં પં. ૪૪ ) એ વાકય ગુંચવણવાળું છે. “બો ” એકલું પ્રસિદ્ધ કર્યું ત્યારે મેં સૂચવ્યું હતું કે દાન મેળવનારના વર્ણન પહેલાં ત્રીજી પંક્તિમાં આવતા દશપુર સાથે કદમન શબ્દનો સંબંધ હોય. આ વિચાર છોડી દે પડે છે. કારણ કે “એ” માં દશપુર ને ઉલ્લેખ જ નથી. દાન મેળવનારનાં વર્ણનમાં તેઓ પહેલાં તરત જ આવતાં અગસ્તિકાગ્રહાર અને અયાનકાગ્રહાર ગામના નામના સંબંધમાં ફરમાન શબ્દ બે વખત વાપર્યો છે. તેથી મુજી અને વિશે ની પહેલાં કુરાનન શબ્દ આગળ આવી ગયેલ સપ્તમી “મા ” ને જ લાગી શકે અને મારા ગુદામાન મુજૌ અથવા વિશે અને માર૩૪ મુજો અથવા–વિ એ એક જ છે. એ. ઈ. વો. ૮ પા. ૧૮૮ પ્રો. ઈ. હુશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन २ जानां नोगावानां ताम्रपत्री ગમે તેમ હોય પણ ધ્રુવસેન ૨ જાનાં આ બે દાનપત્રો ઉપરથી એટલું તે સાબિત થાય છે કે તેના તાબામાં માલવા અગર તેને થોડો ભાગ પણ હતે. નવગ્રામકમાં આપેલું જમીનનું દાન જેની પૂર્વ વરાહાટક, દક્ષિણે એક નદી અને ઉત્તરે પુલિદાનક આવેલાં હતાં, તે આ પ્રાંતનું છે. રતલામના દિવાને મી. મારશલને લખેલા પત્રમાં નવગ્રામકને હાલના નાગાવા તરીકે કે જ્યાંથી આ બે દાને મળ્યાં હતાં, વરાહાટકને પૂર્વમાં ભારોડા તરીકે અને પુલિંદાનકને ઉત્તરમાં પદ્દના તરીકે ઓળખાવ્યાં છે. દાનના વર્ણનમાં આવતી એક ન્હાની નદી પણ તે પત્ર સાથે મોકલેલા રતલામ સ્ટેટના નકશામાં નેગવાથી અગ્નિકાણુમાં નિશાનીથી બતાવેલી છે. આ દાનપત્રના દૂતક રાજપુત્ર ખરગ્રહ પાછળથી પરગ્રહ ૨ જા તરીકે ગાદીએ આવનાર પોતે જ હશે. લેખક દિવિરપતિ કંઠભટ ધવસેન ૨ જા અને ધરસેન ૪ થા નાં બીજાં દાનપત્રોમાં કરીથી આવે છે. તેને પિતા વત્રભદ્રિ શીલાદિત્ય ૧ લા અને ધ્રુવસેન ૨ જાનાં દાનેામાં તથા પુત્ર અનહિલ ધ્રુવસેન ૩ જા ખરગ્રડ ૨ જા અને શીલાદિત્ય ૨ જાનાં દાનપત્રોમાં આવે છે. આ લેખનું વર્ષ [ ગુપ્ત ] સંવત્ ૩૨૦ ( એટલે ઇ. સ. ૬૩૯-૪૦) એ, મી. જેકસને પ્રસિદ્ધ કરેલાં ભાવનગરનાં પતરાંઓનું વર્ષ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ १६४ १ रूपकान्ति १२ वां १ ओं स्वस्ति [ ॥ ] वलभितः प्रसभप्रणतामित्र [ 1 ]णां मैत्रकाण [ 1 ]मतुलचल - सम्पन्नमण्डलाभोगसंसक्तप्रहा[र] २ शतळब्धप्रतापात्प्रतापोपनतदानम् [ 1 ] नार्जवोपार्जितानुरागादनुरक्तमौलभृतश्रेणी बलावाप्तराज्य - ३ श्रियः परममाहेश्वर [ : ] श्रीभटाक दव्यवच्छिन्नराज वन्मातापितृ चरणारविन्दमणतिप्रविधौताशेषकल्मष [ : ] ४ शैशवात्प्रभृति खड्गद्वितीयबाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितसत्वनिकर्षः त गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पलं त्प्रभावप्रणता -- ५ रातिचूडार []]नप्रभासंसक्तपादनखरश्मि संहतिः सकलत्मृतिप्रणीतमार्गसम्यक्षरिपालनप्रजाहृदयरे ६ ञ्जनान्वर्थराजशब्दो रूपरान्तिस्थैर्यगाम्भिय्यैबुद्धिसम्पद्भिः स्मरशशाङ्काद्रिराजोदवित्रिदश गुरुनेशानति ७ शयान[ : ]शरणगताभयप्रदानपरतय[ 1 ]तृणवदपास्त[ 1 ]शेषस्वक[ 1 ] फलप[ ] ]र्त्यनाधिकार्त्य[ 1 ] प्रदानानन्दित ८ विद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारीव सकलभुवनमण्डला भोगप्रमोदः परममाहेश्वरः श्री गुहसेन - ९ स्तस्य सुतस्तत्पादन खमयूखसन्त [ ]न [वि] सृतजाह [ वी ]जलौघप्रक्ष [ 1 ]लिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्य १० मानसम्पद्रूपलोभादिवाश्रितः सरभसम [ 1 ]मिगामिकैर्गुणैत्सहजं शक्तिशि[ क्षा ]विशेषविस्मापिताखिलधनु ११ र्द्धरः प्रथ[ 1 ]ममनरपतिसमसृष्ट [ ]नामनुप [ 1 ]लयिता धम्मदायाना पपाकर्ता घातकारि १२ []मुपप्लव [ ]नां दशयिती श्रीसरस्वत्योरेकाधिपासस्यै संहतारातिपक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमो विक्रमोपसं १३ प्राप्तविमलपार्थिवश्रीः परममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुभ्य[ ]तः सकलज[ गदा ]नन्दन []त्यद्भुत [1] - रुपया २ वा वंशा वां सस्व. ४ वा पांथे। गैस्सहज. वायो गाम्भीर्य्य ८ वां गुरु ७ धिवास्य Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat संहतिः ५ वा सम्यक्परि } વાચા १० पांथे धम्मं ११ थे। दर्शयिता www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ १६५ ध्रुवसेन २ जानां नोगावानां ताम्रपत्रो १४ गुणसमुदयस्थगितसमप्रदिङमण्डले[ : ]समरशतविजय[ शो भासन[ 1 ]थमण्ड लाप्रद्युतिभासुरतरान्सपीठोदूढे१५ गुरूमनोरथमहाभ[ 1 ]ः सर्वविद्यापरावर विभागाधिगमविमलमतिरपि सर्वतस्सु भ[ 1 ]षितलवेनापि सुखोपपा१६ दनीयपरितोषः समप्रलोकागाधगाम्भीर्य्यहृदयोपि सुचरितातिशयसुव्यक्तपरमकल्य []णस्वभावः खिली१७ भूतकृतयुगनृपतिपथविशोधनाषिगतोदयकी[द्धि `नुपरोधोज्ज्वल[ त ]रि___ कृत[ 1 ]|सुखसम्पदुपसेवानिरू१८ ढषादित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीशीलादित्यस्तस्यानुजस्तस्प[ 1 ]द [1]नुध्य[ ]तः स्वयमुपेन्द्रगुरुणेव गुरुण[1]१९ त्याबरवता सममिळपणीयामपि राजलक्ष्मि स्कन्ध[ 1 ]स[क] [1]परमभद्रइव धुर्य्यस्तदाज्ञ[ 1 ]सम्प[ 1 ]दनैक[ र ]सतयैवोद्वह२० न्खेदेसुखररि[ भ्य ] [1]मन[ 1 ]य[ 1 ]सितसत्वसम्पतिः प्रभावसम्पद्वशीक [त नृपतिशतशिरोरत्नच्छायोपगूढपादपीठोपि २१ परावज्ञामिम[ ]नरसानालिङ्गितमनोवृत्तिः प्रणतिमेर्का परित्यज्य प्रख्यातपौरुषा भिमानैरण्यरातिभिरनासादित२२ प्रतिक्रियोपायः कृतनिखिलभुवन[ 1 ]मोदविमलगुणसङ्गतिप्रेसभविघटितसकलक लिविल[ सि ]तगतिर्नीचजना२३ घिरोहिभिरशेषैर्दोषैरन[ 1 ] मृष्टात्युनतहृदयः प्रख्यातपौ[ रु ]षास्त्रकौशलातिश यगणतिथविपक्षक्षितिपतिलक्ष्मी२४ स्वयग्रहप्रक[ 1 ]शितप्रवीरपुरुषप्रथमसंख्याधिगम[ : ]परमम[ 1 ]हेश्वरः श्रीख. रग्रहस्तस्य तनय२५ तत्पादा[ नुध्य ][1]तः सकलबि[ब [ 1 ]धिगमविहितनिखिलविद्वजनमनः परितोषातिशयः सत्वताम्पद[ 1 ]त्य[1]गौदा[ य्र्ये ]२६ णच विग[ त ][1][ स धान[ 1][ श ]म[ हि ]तार[1]तिपक्षमनोर थाक्षभाः सम्यगुपलक्षिति[1]नेकशास्त्रकलालोकचरित १ वायदिपण्डल: २ पांया रांस 3 पाया गुरु ४ पायो कीर्तिद्धा अने तरीकृता ५वाय लक्ष्मी पांय. रतिभ्या ७ वांया सत्व ८ पाया मेकां ८ पाये। संहति १० वांय क्षितिपति. ११ वांया स्वयग्रह १२ वांया स्तत्पा १३ वाया सत्वसम्पदा Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ १६६ गुजरातना ऐतिहासिक लेख पतरू बीजुं २७ गह्नर[ वि]भागोपि प्ररमभद्रप्रकृति र कृत्रिमप्रस्त्रयवि [ न ] यशोभाविभूषणः . समरशतजयपताकाह २८ रणप्रत्यलोदग्रबाहुदण्डविध्वन्सित निखिलप्रतिपक्षदप्पर्दियः [ स्व ]धनु [ : ]प्रभापरिभृतास्त्रकौ [ श ]लाभिमा २९ [ न ]सकलनृपतिमण्डल भिन[ न्दि ]तशासना परमम् [ ]हेश्वरः श्रीधरसेनस्तत्यानुजस्तत्पाद[[ ]नुध्य[[ ]तः सच्चरितातिशयित ३० स[ कं ]लपूर्व्वनरपतिरतिदुस्साधानामपि प्रसाधयिता विषयाणां मूर्तिमा [नि ]व पुरु[ ष ]कारः परिवृर्द्धगुणानुराग ३१ [ नि ]र्भरचितवृत्तिभिर्म्मनुवि स्वयमभ्युपपन्नः प्रकृतिभिरधिगत कलाकलापः [ [][न्ति ]मा[ निर्वृ ]तिहेतुरकलङ्कः ३२ [ कु ]मुदनाथः प्राज्यप्रतापस्थगित दिग[ न्त ] रालप्रध्वन्सितध्वा [न्त ]राशिस्ततोदितस्सविर्ता प्रकृतिभ्यः परं प्र[ त्य ] श्रम ३३ [ थवन्त ]मतिबहुतिथप्रयोजनानुबन्धम् [ 1 ]गमपरिपूर्ण विदधानः षन्धिविग्रहसमासनिश्चयनिपुणः [ स्थ] ३४ रुपमादेशं ददद्गुणवृद्धिविधानजनित संस्कारस्स [[ ]धूंना राज्यसालातुरीय [ त ] न्त्रयोरुभयोरप नि[ ष्णा ]तः ३५ प्रकृष्टविक्रमेोपि किरुणमृदुहृदयः श्रुतवानप्यगर्वितः कान्तोपि प्रशमी स्थिरसौहृदय्यपि निरसिता दो ३६ पवतामुदयसमयसमुपजनितजनता नुरागपरिपिहितभुवन समस्थित प्रथितबालादित्यद्वि ३७ तीयनामा पर ममाहेश्वरः श्री ध्रुवसेनकुशली सर्व्वानेव यथासम्बध्यमानकान्सम [T]ज्ञापयेत्यस्तु व ३८ स्संविदितं यथा मया मातापित्र पुण्याण्य [T]यनयः दुम्बरगहर[वि]निर्गतागस्तिका [T]हार [1] [ 1 ]वासिउ[ च्य ] ३९ मानचातुर्व्विद्यसामान्यपाराशरस [ गो ]त्रवाजसनेय सब्रह्मचारिब्राह्मणकु[ मा ]रस्व [[ ]मिपुत्रब्राह्मण ४० अग्निस्वामिने तथा जम्बूसर विनिर्गतायानका [[ ]हारनिवासि [ उ ] च्यमान [ चा ]तुविद्य सामान्य कौशिकस १२ विध्वंसित पाया परिभूता ४ शासन परिवृद्ध. ८प्रध्वंसित थे। व १० वी पूर्ण सन्धि १२ व व स्थानेनु १३ रूप १४ वधूनां १५ वांया शालातुरीय मनेरपि १९ । करुणा. १७ वां ०८ या यनायोदुम्बर Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat वा स्तस्यानु वां ११ विषयाण पयत्यस्तु www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ ध्वसेन २ जानां नोगावानां ताम्रपत्री ४१ गोत्रवाजसनेयसब्रह्मचारिब्राह्मणमहेश्वरपुत्रब्राह्मणसंगरवये मालवके उच्यमानमु४२ क्तौ नवग्रामकग्रामपूर्व[ दी ] नि भ[ क्ती ]शतं यस्याघाटनानि पूर्वतः वराहोट कग्रामकङ्कटःद[ क्षि ]णतो४३ नदी अपरतैःलष्मणपट्टिका उत्तरतःपुलिन्दानकग्रामकङ्कटः[ए]वमेतच्चतुराघाटन विशुद्धं भक्तीशतं ४४ सोङ्ग सोपरिकरं सभूतवातप्रत्यायं सधान्यहिरण्यादेय सदश[1]पराधं सोत्पत्र मानविष्टिक सर्वराज४५ कीयानामहस्तप्रक्षपणीयं पूव्वंप्रत्तदे[व]ब्रह्मदेयत्र[T]मणविङ्गतिरहितं भूमिच्छि द्रन्य[1]येन[I]चन्द्र[1] कार्ण [वक्षि]४६ तिसरित्पर्वतसमक[ 1 ]लीनं पुत्रपात्रान्वयभोये उ[ द ]कातिसम्र्गेण धर्मदायो निसृष्टःयतोनयो[च ]रुचितया ४७ ब्रह्मदेयस्थित्या गुर्जतोः कृषतोःकफयतोः प्रदिशतोळ न कश्चिद्वा[1]सेघे वर्तित व्यमागामिभद्रनृप४८ तिभिरप्यस्मद्वजैरण्यैवीअनित्य[ 1 ]न्यैश्वर्याण्यास्थिरं म[1]नुष्यस[T]म[1] न्यञ्च भूमिदानफलमवगच्छाद्भिर[य]४९ मस्मद्द[1]योनुमन्तव्यः परिप[ ]लयितव्यश्चेत्युतञ्च ॥ बहुभिर्वसुध[ 1 ]भुक्ता [1]राजभिस्सगर[T]दिभिः [1] यस्य यस्य यद[T]भूमस्त[स्यै] ५० तस्य तद[1]फल[1] [य]निीहाद[1]रिद्रभय[1] नरेन्द्र द्धनौनि धर्म[1] यतनीकृत[1]नि[1]निर्भुक्तम[ 1]ल्यप्रतिम[ 1]नि त[1]नि को नाम शीघुःपु५१ [न] रा[य]"दीत ॥ षष्टीव[र्ष ]सहस्र[T] [ णि ] स्वर्गे तिष्टति भुमिदः[1] अच्छेत्त[1][1]नुम[ त][1]त[7]न्य[व]नरकेव[ से ]दिति ।। दूतकोत्र राजपुत्रश्रीखरग्रह[:] ५२ लिखितमिदं सन्धिविग्रह[ 1 ]धिगृतदिविरपतिवत्रभट्टपुत्रदिविरपतिस्कन्दभटेन ॥ स ३०० २० भ[ 1 ]द्रपद व ५ स्वहस्तो मम ॥ १ या पूर्वसीम्नि २ या लक्ष्मण 3 पाया सोद्नं ४ वाया देयं ५ वाय। विष्टिक पांया प्रक्षेपणीयं पूर्व ७ वांया विंशति ८ वाया पौत्रान्वयभोग्य वाया भुञ्जतो १० वांया कर्षयतो ११ पाया रप्यस्मद्वंशजरन्यैवा १२ या मानुष्यं पाया त्युक्तश्च १४ वांया भूमिस्तस्य १५वांया फलं ११ वाया दारिद्य १७ वांया ईनानि १८ पांया साधु १९ लांयारावदीत २० वांया तिष्ठति भूमिदः २१वाया आच्छेता २२ पाया मन्ता २३ वाये, तान्येव २४ पाया धिकृत. २५ वाय। वत्रभहि. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર ( પંક્તિ ૩૬ ) મહેશ્વરના પરમ ભક્ત, ખાલાદિત્ય નામધારી, શ્રીમાન્ ધ્રુવસેન કુશળક્ષેમ હતા તે સમયે સર્વે લાગતાવળગતાઓને આજ્ઞા કરે છેઃ ( પંક્તિ ૩૭ ) તમને જાહેર થાએ કે માર્ગ માતપિતાના પુણ્યની વૃદ્ધિ માટે માલવકમાં જણાવેલા વિભાગમાં નવગ્રામક ગામની પૂર્વ સીમા પર એકસે ભકતી ભૂમિ, ઉમ્મરગહ્વરથી આવેલા, અગસ્તિકાગ્રહારમાં નિવાસ કરવા, ત્યાંના ચતુર્વેદી મધ્યેના પારાશર ગાત્રના, વાજસતેય શાખાના બ્રાહ્મણ કુમારસ્વામીના પુત્ર, બ્રાહ્મણ અગ્નિસ્વામીને તથા જમ્મૂસરથી આવેલા અયાનકાગ્રહારનિવાસી, ચતુર્વેદી, કૌશિક ગેાત્રના, વાજસનેય શાખાના, બ્રાહ્મણુ મહેશ્વરના પુત્ર બ્રાહ્મણુ સંગરવિને મેં આપી છે. ( પંક્તિ ૪૨ ) આ ભૂમિની સીમા:પૂર્વમાં વરાહાટક ગામની સીમા; દક્ષિણે એક નદી, પશ્ચિમે લક્ષ્મણની પટ્ટિકાઃ અને ઉત્તરમાં પુલિન્દાનક ગામની હદ છે. ( પીક્ત. ૪૩ )આ ઉપર જણાવેલી સીમાવાળી ૧૦૦ ભક્તી ભૂમિ ઉદ્ધૃદ્ધ સહિત, ઉપરીકર સહિત, ભૂતવાત પ્રત્યાય સહિત, ધાન્ય અને સુવર્ણની ઉપજ સહિત, દશાપરાધ સહિત, વિષ્ટિક સહિત, અને રાજપુછ્યાના પ્રતિબંધ મુક્ત, પૂર્વે મંદિરાને અને બ્રાહ્મણાને કરેલાં દાન ખાદ કરી ( વર્જ્ય કરી ) અને બ્રાહ્મણેા માટેના વીસમા ભાગ વન્ત્ય કરી, ભૂમિચ્છિદ્ર ન્યાયને અનુસરી, શશી, સુરજ, સાગર, પૃથ્વી, નદીએ, અને પર્વતાના અસ્તિવના સમય સુધી, ( આ બે પુરુષોના ) પુત્રા, પૌત્રા અને તેમના વંશજોના ઉપભાગ અર્થે મેં પુણ્યદાન તરીકે પાણીના અર્ધ સાથે આપી છે. ( પતિ ૪૬-૫૧ ) ચાલુ ધમકી તેમ જ શાપ દેવાના શ્લેાકેા છે. ( પંક્તિ પ૧ ) આ દાનના તક રાજપુત્ર શ્રીમાન્ ખરગ્રહ છે. સાંધિવિગ્રહાધિકારી, વિરપતિ વત્રભટ્ટિના પુત્ર, દિવિરપતિ સ્કન્દભટ છે. કૃષ્ણપક્ષ ૫ ને દિને. આ મારા સ્વહસ્તાક્ષર છે.’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat દાનપત્રના લખનાર સંવત્ ૩૨૦ ભાદ્રપદ www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬૯ ધ્રુવસેન ૨ જાનાં નાગાવાનાં તામ્રપા સંવત્ ૩૨૧ ચૈત્ર વદ ૩ આ તામ્રપત્રાની બે જોડીઓ રતલામ દરબારની છે. તે મધ્ય હૃદુસ્તાનમાં રતલામ સ્ટેટના દિવાને ૧૯૦૨ ના ડિસેંખરમાં મારશલ અને કઝીન્સ સાહેબેને થોડા સમય માટે આપ્યાં હતાં. મી. મારલે રતલામના દિવાનને એક પત્ર મને મેલ્યા હતા તે ઉપરથી જણાય છે કે, રતલામની ઉત્તરે ૧૦ માઈલ પર નાગાવામાં એક બ્રાહ્મણના કૂવા તેના મકાન પાસે દુરસ્ત થતા હતા ત્યારે, ૧૮૯૧ માં, આ પતરાંએ મળ્યાં હતાં. દરેક જોડી એ તામ્રપત્રની અનેલી છે. જોડી ઉપર એક મુદ્રા લગાડેલી છે. આ મુદ્રાની કડી ભાંગેલ્લી અથવા કાપેલી મળેલી છે. અને પ્રથમ કઈ જોડીની તે હશે તે કહી શકાતું નથી. મુદ્રા લખશેાળ છે અને તેના વ્યાસ આશરે ર” અને ર” માપના છે. તેમાં ખાદેલી સપાટીમાં ઉપડતા જમણી બાજુ મુખ રાખી બેઠેલે એક નંદી છે. અને તેની નીચે શ્રીમ: લખેલું છે. ઈ. સ. ૧૯૦૨-૩ ના એન્યુઅલ રિપેર્ટ આક્ ધી આર્કેએલેાજીકલ સર્વે એક્ ઈંડીઓમાં આ બેમાંનું બીજું દાનપત્ર ( ખી ) પ્રતિકૃતિ સાથે પ્રસિદ્ધ કરી ચૂકયા છું. પહેલું પ્રસિદ્ધ કરવા સાથે ખીજાનું અક્ષરાન્તર પશુ ફરી છાપું છું. કારણ કે મન્નેના દાનના ભાગે એક ખીજા સાથે સંબંધ ધરાવતા હાઈ એક ખીજા ઉપર ઘણા પ્રકાશ પાડે છે. આ ‘ખી’’ લેખનું અક્ષરાન્તર જે આંહિ ખીજી વાર છપાયું છે, તે મી. કઝીન્સે તૈયાર કરેલી એ શાહીવાળી છાપા તથા રબિંગ ઉપરથી લખાયું છે. આ બિંગ બહુ સુંદર છે, અને તેનાથી કેટલાક અક્ષરે મૂળને કાટ લાગવાથી શાહીવાળી છાપામાં અધૂરા દેખાય છે, તે સંપૂર્ણ દેખાય છે. આ છે પતરાંએ છે. અને તેની અંદરની બાજુમાં જ લખાણ છે. પહેલા પતરાની લખેલી માજુના નીચલે છેડે એ કડી માટે કાણુાં છે. અને ખીજાને મથાળે તેની સામાં તેવાં જ એ કાણાં છે. છાપે ઉપરથી તે દરેક પતરાનું માપ આશરે ૯” ઉંચાઈ અને ૧૧?” પહેાળાઈ નુ' લાગે છેઃ દાન જે સ્થળથી અપાયું સ્થળ, દાન લેનારા એ પુરૂષોનાં વર્ણન, દાન દેવાયલી ભૂમિનું વર્ણન અને તિથિ સિવાય લેખ ‘ખી,’ લેખ એ’ ને લગભગ મળતે જ છે. વન્દિતપલ્લીના વિજયી નિવાસસ્થાનથી દાન અપાયું હતું. એ સ્થાનના નિર્ણય થઇ શકયા નથી. દાન લેનારા એ પુરૂષ ઉદુમ્બરગહ્વરથી આવેલા, અયાનકાગ્રહારનિવાસી, દશપુરના ત્રિવેદી, પારાશર ગેાત્રના, માધ્યન્દિન-વાજસનેય શાખાવાળા અને બ્રાહ્મણુ મુધસ્વામીના પુત્ર બ્રાહ્મણુ દત્તસ્વામી તથા ખીને અગતિકાગ્રહારનિવાસી, ચતુર્વેદી, પારાશર ગેાત્રનેા, વાજસનેય શાખાવાળા અને બ્રાહ્મણુ બુધવામીના પુત્ર બ્રાહ્મણ કુમારસ્વામી હૂપે. દાન માલવકમાં, જણાવેલા વિભાગમાં, ચન્દ્રપુત્રક ગામમાં દક્ષિણ સીમા પર આવેલી એકસેા ભક્તી ભૂમિવાળા ખેતરનું હતું. આ ક્ષેત્રની સીમા : પૂર્વમાં ધમ્મÎિકા ગામની હ્રદ; દક્ષિણે દેવકુલપાટક ગામની સરહદ; પશ્ચિમે મહત્તર વીરતરમલિના ક્ષેત્ર( ખેતર )ની હદ; ઉત્તર-પશ્ચિમ ( વાયવ્ય ) ખૂણે નિર્ગુણ્ડી નામનું ન્હાનું સરેાવર : અને ઉત્તરમાં વીરતર મણ્ડલીનું ક્ષેત્ર; દાનની તિથિ સંવત્ ૩૨૧, ચૈત્ર કુષ્ણપક્ષ. ૩. દાન અપાયલા બે પુરૂષમાંના પ્રત્યેક પુરૂષ બુધસ્વામીના પુત્ર, પાજસનેય શાખાવાળા, અને પારાશર ગેાત્રના વર્ણવ્યા છે. આ સૂચવે છે કે તે બન્ને જણ એક જ પિતાના પુત્રા હતા અને ઉદુમ્બરગઢરથી આવેલા ” એવું જે પહેલા પુરૂષ માટે ( લી. ૪૧ ) આપ્યું છે તે બીજા પુરૂષને પણ એટલી જ સારી રીતે લાગે છે. પહેલેા દાન લેનારા પુરૂષ, અયાનકાગ્રહારમાં રહેતા અને ' ૧ એ. ઈ. એ. ૮ પા.૧૯૪ . ઈ. ઝુલ્શ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ गुजरातना ऐतिहासिक लेख દશપુરને ચતુર્વેદી હતે આ ઉપરથી હું અનુમાન કરું છું કે અયાનકાગ્રહાર એ એક દશપુરને એક વિભાગ ( ભાગ) હતો. દાન લેનારો બીજો પુરૂષ એ કદાચ પહેલા ભાઈ હતું અને તે અગરિતકાગ્રતાર જે દશપુરને બીજે વિભાગ હશે ત્યાંના ચતુર્વેદી મધયેના એક હતા અને ત્યાં વસતો હતો. આ શહેર એ હાલનું દસેર અથવા મન્દસેર છે. જે સિંધિયા સરકારના રાજ્યના એક વિભાગનું મુખ્ય શહેર છે અને રતલામની ઉત્તરે પર માઈલ દૂર આવેલું છે. એ” લેખ મુજબ દાન અપાયેલી ભૂમિ માલવક વિભાગમાં હતી. તે ચન્દ્રપુત્રની દક્ષિણે આવેલું એક ખેતર હતું અને તેની પૂર્વમાં ધમ્મહર્ફિકા અને દક્ષિણમાં દેવકુલપાટક હતાં. મી. માર્શલને લખેલા પત્રમાં રતલામના દિવાને આ સ્થળે તે ચન્દોદીઆ, ધનૈદ અને દિવલ ખેડી એ નોગાવાની નિચે આવેલાં ત્રણ ગામ જ્યાંથી આ બે દાન શોધાયાં હતાં તે જ અનકમે માન્યાં હતાં. પણ એ નામમાં ઉચ્ચારની સમાનતા ફક્ત ઉપર ઉપરની જ ( બાહ્ય ) છે. આ ઉપરાંત ધશ્નોદ ચાદીની પૂર્વમાં નથી, પણ નૈઋત્યમાં છે. અને દિવલ ખેડી દક્ષિણમાં નથી પણ ચોદીને વાયવ્યકોણે છે. આ ઉપરથી દીવાને મુકરર કરેલી ઓળખ રદ ગણવી જોઈએ. ડૉ. ફલીટે માટી કૃપા કરી નકશા તપાસીને નીચેના પરિ મે સ્થાપ્યાં છે – મન્દસેરની દક્ષિણ-અગ્નિ ખૂણામાં ૧૧ માઈલ પર, ૮ ધી ઈન્ડીઅન એટલાસ શીટ” નં. ૩૫. એસ. ઈ. ( ૧૮૯૧ ) માં “ ધમ્બર ” નામે બતાવેલું એક મોટું ગામ છે. અને ભેપાલ અને માલવા ટેપોગ્રાફિકલ સર્વે શીટ નં. ૩૮. (૧૮૮૨) માં ધ—ાર આપેલું છે તે આ દાનપત્રનું ગામ ધમ્મસુહડિકા છે એમ મને લાગે છે. . પરંતુ કેઈ પણ નકશામાં બીજાં નામમાંથી એક પણ બતાવેલું નથી. પણ ચન્દ્રપુત્રની દક્ષિણે અને ધમ્નારની નૈરૂત્ય કેણથી પશ્ચિમે ૪મૈલ ઉપર દિલદને દેવકુલપાટક માનીએ, અને ધમ્નારને ચન્દપુત્રની પૂર્વનું ગામ ગણુએ તે સંભવિત છે. તેમ છતાં ફક્ત એક જ સ્થળ અનુમાનથી એાળખવાથી લેખનું ચોક્કસ સ્થળ નિર્વિવાદ રીતે નક્કી થાય નહિં. આ લેખની તારીખ, Tગમ સંવત ૩ર૧ ( એટલે ઈ. સ. ૬૪૦-૪૧) નગાવાનાં પહેલાં દાનપત્રના સંવત ૩૨૦ અને ધરસેન ૪ થાની વહેલામાં વહેલી તારીખ સંવત્ ૩૨૬ એ બે વચ્ચે છે. અને આ રીતે ધ્રુવસેન ૨ જાના રાજ્યને જણાયેલો વખત એક વર્ષ આગળ વધે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन २जानां नोगावानां तानपत्रो १७१ अक्षरान्तरे पत्रु पहेलं १ ओं स्वस्ति[ ॥ ]विजयस्कन्धावाराद्व[ न्दि ]तपल्लीवासकात्मसभप्रणतामित्राणां मैत्रकाणामतुलबलसम्पन्नमण्डलाभोग२ संसक्तप्रहारशतलब्धप्रतापात्प्रतापोपनतदानमानार्जवोपार्जितानुरागादनुरक्तमौल भृतश्रेणी३ बलावाप्तराज्याश्रियःपरममाहेश्वरश्रीभटार्कादव्यवच्छिन्नराजवान्मातापितृचरणार विन्दप्रणति'४ प्रविधौताशेषकल्मषः शैशवात्प्रभृतिखड्गद्वितीयबाहुरेवसमदपरगजघट[T]स्फोटनप्र [का ]शि[ त]५ संत्वनिकषःतत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभासंसक्तपादनखरश्मिसङ्कतिः'सक[ ल ] स्मृतिप्रणी ६ तमार्गसम्यक्परिपालनप्रजाहृदयरञ्जनान्वर्थराजशब्दोरूपकान्तिस्थैर्यगाम्भीर्य्यबु द्धिसम्पद्भि[ : ]स्मरश७ शाङ्गाद्रिराजोदाधित्रदशगुरुधनेशानतिशयानःशरणागताभयप्रदानपरतया तृणवद. पास्ताशेषस्वकार्य८ फलप्रार्थनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणायहृदयःपादचारीव सकलभुवनम ण्डला[ भो ]गप्रमोदः ९ परममाहेश्वरःश्रीगुहसेनस्तस्यसुतस्तत्पादनखमयूखसन्तानविसृतजाह्नवीनलोघप्रक्षा• लि[ ता ]शेष१० कल्मषःप्रणयिशतसहस्रोपजीव्यमानसम्पपलोभादिवाश्रितः सरभसमामिगामिकै. नर्गुणै[ : ] [ स ]हज- . ११ शक्तिशिक्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरःप्रथमनरपतिसमतिसृष्टानामनुपालयिता धर्मदा[ याना ]१२ मपाकर्ता प्रजोपघातकारिणामुपप्लवार्नी दर्शयिता श्रीसरखत्योरेकाधिवासस्य संड्तारातिपक्षल[क्ष्मी ]१३ परिमोगदक्षविक्रमो विक्रमोपसप्रप्तवि[ म ]लपायिवश्रीपरममाहेश्वरःश्रीधरसेन स्तस्य सुतस्तप्तादानु१४ ध्यातः सकलजगदानन्दनात्यभुतगुणसमुदयस्थगितसमपदिण्डलः सम[ र ] शतविजयशोभास૧ બે શાહી વાળી છાપ અને એક બિગ ઉપરથી ૨ ચિહ્નરૂપમાં ૩ પ્રતા સ્ત્રના 11 અને સ્ત્ર ની १ध्ये दी0 6५२ सरपष्ट यिन्छ. ४ वांय वंशा ५ वांया सत्त्व ६ पांया संहति ७ वांया जलौघ ८ पाये। प्लवानां वांया संहता 10 वांया संप्राप्त ११ वायो त्यद्भुत Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ १७२ गुजरातना ऐतिहासिक लेख १५ नाथमण्डलाप्रद्युतिभासुरतरान्सपीठोदू[ ढ ] गु [ रु ]मनोरथमहाभा[ २ ]:सर्व्व [विद्या ]परावर[ वि ]भागाधिग१६ मविमलमतिरपि सर्वतस्सुभाषितलवेनापि सुखोपपा[ द ]नीयपरि [ तो ]षः समग्र लोकागाधगाम्भी१७ ठहृदयोपि सुचरितातिशयसुव्यक्तपरमकल्याणस्व[ भा ]वः खिलीभूतकृतयुगानृप सिपथ[ दि ]शोघ१८ नाधिगतोदप्रकीर्द्धिर्मानुपरोघोज्ज्वल[ त]रीकृतार्थसुखसम्पदुपसेवानिरूढधर्मा [दि त्यद्विती[य]नामा पर१९ ममाहेश्वरःश्रीशीलादित्यस्तस्यानुजस्तत्पादानुध्यातः[स्य]यमुपेन्द्रगुरुणेव गुरुणात्या. दरवत[1]समभिल२० षणीयामपि राजलक्ष्मी स्कन्धासक्तां. परमभद्रइव घुर्य्यस्तदाज्ञासम्पादनैकरसत [यै]वोद्वहन्मेदसुखरतिभ्या२१ मनायासितसत्वसपत्तिः प्रभावसम्पद्वशीकृतनृपतिशतशिरोरत्नच्छायोपगूढपादपीठो पि परावज्ञाभि२२ मानरसाना[ थगित ]मनोवृत्तिः प्रणतिमेका परित्यज्य प्रख्यातपौरुषाभिमानैरप्य रातिभिरनासादितप्र[ति ] [ कि [ यो]२३ पायाकृतनिखिलभुवनामोदविमलगुणसतिप्रसभविघटितसकलकलिविलसितगति नींच ]जनाधि२४ रो[ हि]भिरशेषैर्दोषैरनामृष्टात्युन्नतहृदयःप्रख्यातपौरुषास्त्रकौशलातिशयगणतिथविद क्ष[ क्षि ]तिपाति २५ लक्ष्मीस्वयंग्रहप्रकाशितप्रविरपुरुषप्रथमसेम्याधिगमःपरममाहेश्वरः श्रीखरग्रहस्तस्य तमयस्वत्पादा२६ नुध्यातः स[ क ]लविद्याधिगमविहितनिखिलविद्वज्जनमनः परितोषातिशयः सत्वस म्पदा त्यागौदार्येण च २७ विगतानुसन्धान[1]शमाहितारातिपक्षमनोरथाक्षभङ्गः सम्यगुपलक्षिताणकशा[ २ ] २८ [ के ]लाथोकचरितगहरविभागोपि परमभद्रप्रकृति[ २ ]कृत्रिमप्रथ[ यविनय ] १वाया रांस २ बाय। लक्ष्मी वाया न्खेद ४ वाय। सत्त्वसंपत्ति ५ वांया नालिङ्गित ५ वयोमेकां पांस। संति ८वांश विपक्षक्षितिपतिवांया प्रवीरपरुषप्रथममंख्याधिगमः १० वांया सत्त्व ११ वातानेक १२ वाय। कलालोक Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन २जानां नोगावानां ताम्रपत्रो पतरूं बीजू २९ शोभाविभूषणःसमरशतजयपताकाहरणप्रत्यलोदग्रबाहुदण्डविध्वन्सित ३० निखिलप्रतिपक्षदर्पोदयः स्वधनुःप्रभावपरिभूतास्त्रकौशलाभिमानसकलनृपतिम. ३१ ण्डलाभिवन्दितशासनः परममाहेश्वरः श्रीधरसेन[ : ]तस्यानुजस्तत्पादानुध्य[1] त[ : ]सच्चरितातिशयितस३२ कलपूर्वनरपतिरतिदुस्साधानामपि प्रसाधयिता विषयाणां मूर्तिमानिव पुरुषकारः परिवृद्धगु३३ णानुरागनिर्भरचित्तवृत्तिभिर्मनुरिव स्वयमभ्युपपन्नःप्रकृतिभिरधिगतकलाकलापः कान्तिमा३४ निवृतिहेतुरकलङ्ककुमुदनाथः प्राज्यप्रतापस्थ[ गि ]तदिगन्तरालप्रध्वन्सितध्वान्त राशिःसततो३५ दितस्सविताप्रकृतिभ्यः परं प्रत्ययमर्थवन्तमतिबहुतिथप्रयोजनानुबन्धमागमपरिपूर्ण ३६ विदधानःसन्धिविग्रहसमासनिश्चयनिपुणःस्थानेनुरूप[मादे ]शं ददद्गुणवृद्धिविधान जनितसं ३७ स्कास्साधूनां राज्यसालातुरियतन्त्रयोरुभयोरपिनिष्णातः प्रत्कृष्टविक्रमोपि करुणा मृदुहृद३८ यःश्रुतवानप्यगवितः कान्तोपि प्रशमी स्थिरसौहृदय्योपि निरसिता दोषवतामुदर्व समयसमुपै- .. ३९ जनितजनतानुरागपरिपिहितमुवनसमवंतप्रथितबा[ ला ]दित्याद्वितीयनामा फरममा हेश्वरःश्री४० ध्रुवसेनकुशली सर्वानेव यथासम्बध्यमानकान्समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा __मया मातापित्रोः ४१ पुण्याप्यायनार्य उदम्बरगहरविनिर्गताय[1]नकार[I]हारनिवासिदशपुरत्रैषिद्य सामान्यपाराशरस४२ गोत्रमाध्यन्दिनवाजसनेयसब्रह्मचारिब्राह्मणबुधस्वामिपुत्रब्राह्मणदत्तस्वामि तथागस्ति काग्रहारनिवासि४३ [उ ]च्यमानचातुविद्यसामान्यपाराशरसगोत्रवाजसनेयसब्रह्मचारिब्राह्मणबुधस्वमि पुत्रब्राह्मणकुमारस्वामिभ्या ताथानका १वाय विध्वंसित २ प्रध्वंसित पाया शालातुरीय ४ पाया मुदय ५वाया समत्थित " भां 82 पति ४० ७ वांया बुधस्वामिपुत्र " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ १७४ गुजरातना ऐतिहासिक लेख ४४ मालवके उच्यमानविष[ ये ] चन्द्रपुत्रकग्रामे दक्षिणसीनि भक्तीशत प्रमाणक्षेत्रं यस्याघ[ 1 ]टनानि पूर्व्वतः धम्मणह ४५ डिडकाग्रामकङ्कटः दक्षिणतो देवकुलपाट[ क ]ग्रामकङ्कटः अपरतः वीरतरमण्डलिम - हत्तर क्षेत्रमर्य्यादा उत्तरपश्चि ४६ मकोणे निर्गण्डीतडाकिकाउत्तरतः वीर तर मण्डली एवमेतच्चतुराघाटन विशुद्धं भक्तीशत प्रमाणक्षेत्रं शो ४७ द्रङ्गं सोपरिकरे सभूतवातप्रत्यायं सधान्यहिरण्यादेयं सपरापराधै सोत्पद्यमानावीष्टकं सर्व राजकीयानामह ४८ स्तप्रक्षेपणीर्यै पूर्व्वप्रत्तदेवब्रह्मदेयब्राह्मणविङ्कतिरहितं भूमिच्छिद्रन्यायेनाचन्द्रार्कार्णवक्षितिसरित्पर्व्व ४९ तसमकालनं पुत्रपौत्रान्वयभोग्यं उदकातिसर्गेण धर्म्मदायोनिसृष्ट [ : ] यतोनयोरुचितया ब्रह्मदेयस्थित्या भुञ्जत ५० कृषतैः कर्षयतैःप्रदिशतोर्वा न कैश्चियासेघे वर्त्तितव्यमागामिभद्रनृपतिभिरप्यस्मद्वजैरन्यैर्व्वा' अनित्यान्यै [ श्व ] य्र्याण्य ५१ स्थिरं मानुष्यं सामान्यञ्च भूमिदानफलमवगच्छद्भिरयमस्मद्दायोनुमन्तव्यः परिपालयितव्यश्चेत्युक्तञ्च ॥ बहुमिर्व्वसुधाभु १२ क्ता राजभिस्सगरादिभिः [ । ] यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदाफलं [ ॥ ] यानीह दारिद्र्द्यभयान्नरेन्द्रैर्द्धनानि धर्म्मायतनीकृतानि [ । ] 'बिभुक्तमाल्यप्रति५३ मानि तानि को नाम साधु पुनराददीत । षष्टिवर्षसहस्र [ 1 ]णि स्वर्गे तिष्ठति भूमिद[: ।] आच्छेतीं चानुमन्ता च तान्येव नरके वसेदिति । दूतकोत्र राज - १४ पुत्रश्रीखरग्रह [ : ]लिखितमिदं सन्धिविग्रहाधिकृतदिविरपतिवत्रभट्टिपुत्रदिविरपतिस्कन्दभटेन । सं ३०० २० १ चैत्र व ३ स्वहस्तो मम ॥ १। सो २ व करं ७ वातोः ८ शो Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat वां सदशापराधं ४ । णीयं निर्मुक्त १० वांया आच्छेत्ता. विंशति वकालीन www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ નં ૭૦ ધરસેન ૪ થાના દાનપત્રનું બીજું પતરું સંવત્ ૩૨૬ માઘ વદ ૫ ભાવનગરથી પ્રસિદ્ધર્તાને બે તામ્રપત્રોના બીજા અર્ધભાગ અનુવાદ માટે મોકલવામાં આવ્યા હતા, જે પૈકીનું આ પતરું છે. પતરાનું મા૫ ૧૨”x૧૦” છે, અને તે સુરક્ષિત સ્થિતિમાં છે, જો કે જમણી બાજુને ખુણે ફક્ત ખંડિત થયે છે. બીજું પતરું જે હાનું છે તેને ઘણું જ નુકશાન થયું છે અને તેમાં અક્ષરે અસ્પષ્ટ છે. તે બીજા પતરાને દાતા શીલાદિત્ય ૧ લે (ધર સેન બીજાને પુત્ર અને ઉત્તરાધિકારી ) છે. આ પતરાને દાતા, ઈ. એ. વ. ૧ ના પા. ૧૪ મે પ્રસિદ્ધ કરેલ અનુવાદમાં છે તેમ, ધરસેન ૪ થો છે. તારીખ પણ એ જ છે, એટલે કે સં. ૩ર૬ છે. ફક્ત માસ આ પતરાંમાં આષાઢને બદલે માઘ છે. પ્રથમ સાડાનવ પંક્તિઓને અનુવાદ કરેલ નથી, કારણ કે તેમાં આપેલું રાજાઓનું વર્ણન વલભીનાં બીજાં દાનપત્રાના એવા જ ભાગેની સાથે મળતું આવે છે. આ પતરું અને ઉપર કહેલું શીલાદિત્ય ૧ લાનું બીજું પતરું બને છે કે ખંડિત અને શબ્દલેપવાળાં છે, છતાં ઘણું જ જાણવા લાયક છે. અત્યાર સુધી ઉપલબ્ધ વલભી પતરાંઓમાં બ્રાહ્મણને ભૂમિદાન આપ્યાની નોંધ છે. પરંતુ આ બન્ને પતરાંઓમાં બૌદ્ધમઠ અથવા વિહારને દાન કર્યાની નોંધ છે. આ પતરામાં મંત્રી શ્કજભટથી બંધાવેલ એક વિહારને યોધાવક ગામ દાનમાં અર્પણ કર્યું છે, જે કદભટ એક ધાર્મિક બૌદ્ધ હોય એમ જણાય છે. આ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે વલભી રાજાએ બ્રાહ્મણની પેઠે બૌદ્ધોને પણ આશ્રય આપતા હતા. બ્રાહ્મણધર્મની સાથે સાથે બૌદ્ધ ધર્મને પ્રચાર વલભી રાજાઓના રાજ્યમાં હતો તેમ જ મૂર્તિપૂજા પણ ધર્મનું એક અંગ હતી. ૧ ઈ. એ. વ. ૧ પા. ૪૫ -ભાંડારકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ (૭૬ गुजरातना, ऐतिहासिक लेख ભાષાન્તર શ્રી ધરસેન, પરમમહેશ્વર સમ્રાટ્ જે પેાતાના પિતામહના પાઠનું સ્મરણ કરે છે, તે કુશળ હાઈ લાગતાવળગતા સર્વને શાસન કરે છે કેઃ–તમાને જાહેર થાએ કે મારા માતપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે મે', દ્વિવિરપતિ સ્કંદભટે સુરાષ્ટ્રમાં હસ્તપ્રાહારમાં ચેાધાવક ગામમાં બંધાવેલા વિહારમાં ચારે દિશાઓમાંથી આવતા મહાયાન શાખાના ભિક્ષુસંધને તે ચેાધાવક ગામના ચાર ભાગે। આ પ્રમાણે અર્પણ કર્યાં છેઃ-ત્રણ ભાગ તેને વજ્ર, અન્ન, શયન, અશન, તથા ઔષધ પૂરૂ પાડવા માટે તથા શ્રી બુદ્ધની પૂજાનાં અને નાનનાં સાધના જેવાં કે, ગન્ધ, ધૂપ, પુષ્પ, દીપ માટે તેલ પૂરાં પાંડવા માટે તથા વિહારનાં સમારકામ માટે ( એટલે ખંડિત થયેલા ભાગ સરખા મૂકવા માટે ) આપ્યા છે. તે જ ગામને ચેાથેા ભાગ દ્વિવિરપતિ સ્કંદભર્ટ તે જ સ્થળે ખેાદાવેલ તળાવના વધારે ખાદ્યકામ ચાખ્ખાઈ અથવા સમારકામ માટે આપ્યા છે, કે જેથી તેઓને પેાતાના દ્વાર સમીપ જ જળ મળે. આ પ્રમાણે, આ ગામ પાણીના અર્ધ્ય સાથે, તે વિહારને દાનમાં અર્પણ કર્યું છે. અને તળાવ પણુ સાથેની વસ્તુએ સહિત, તેના ઉપર જે કંઈ હાય, તેમાં રહેતાં પ્રાણીઓ, તેની અન્ન અગર સેાનાની ઉપજ તેની સ્થિતિમાં ખામીએ, તથા તેમાં કુદરતી રીતે જે ઉત્પન્ન થાય, તે સર્વ સહિત આપ્યું છે. આ દાન દેવા તથા બ્રાહ્મણાને પહેલાં આપેલી વસ્તુઓ શિવાયનું છે. તેમાં અધિકારીઓએ પ્રતિબન્ધ કરવા નહિ અને તે ભૂમિછિદ્રન્યાયને અનુસરીને ધ્યાવત્ ચંદ્રદિવાકરૌ’’ સમુદ્ર, પૃથ્વી, નદી અને પર્વતાનાં અસ્તિત્વસુધી તેના ઉપભેાગ માટે રહેશે. તેટલા માટે કાઇએ પણ પૂજ્ય ભિક્ષુએને ખેતર ખેડવા ખેડાવવા તથા દેવાયતન હેાવાથી ખીજા કોઈને આપવામાં હરકત કરવી નહિ. સત્તા ક્ષણિક અને શરીર ક્ષણુભંગુર છે એમ જાણીને તથા ભૂમિદાનનું સારૂ ફળ જાણીને ભાવિ સર્વ અમારા વંશના યા તેા અન્યવંશના રાજાએએ અમારા આ દાનને માન આપવું તથા તેને ચાલુ રાખવું. એમ કહેવાય છે કે વિગેરે અહિં દૂતક, કુમાર ધ્રુવસેન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ... કાતર્યું સંધિવિગ્રહના મંત્રિ દિધિપતિ વત્ર( ?)મટ્ટિના પુત્ર વિરપતિ સ્કંદભટે સ. ૩૨૬ ના માઘ વદ ૫ દિને. મ્હારા સ્વહસ્ત, www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ नं. ७१ ધરસેન ૪ થાનાં તામ્રપત્ર* सं. 3२६ भाषाः सु. १० આ તામ્રપત્ર લગભગ બે માસ પહેલાં મી. બરજેસે મને આપ્યાં હતાં. તેનું અક્ષરાંતર આની નીચે આપેલું છે. તેને તરજુમો અને વિવેચન ઈ. એ. વ. ૧ માં પાને ૧૪ મે આપેલ છે. अक्षरान्तर १ स्वस्ति वलभीतः प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुलबलसम्पन्नमण्डलाभोगसंस तप्रहारशतलब्धप्र. २ तोगत्प्रतापोनतदानमानार्जवोपार्जितानुरागादंनुरक्तमौलिभृतश्रेणीबलावाप्तराज्य श्रियःपरममाहे. ३ श्वरश्री भटार्कादव्यवच्छिन्नराजवंशान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेषक ल्मषःशैशवात्प्रभृतिखड्गद्वितीयबा४ हुरेव समदपरगजघटास्फोटनप्रकाशितँप्रकाशितसत्वनिकषःतत्प्रभावप्रणतारातिचू- . डारत्नप्रभासंसक्तपादनख• ५ रश्मिसंहतिःसकलस्मृतिप्रणीतमार्गसम्यक्परिपालनप्रजाहृदयरञ्जनान्वर्थ राजशब्दो ___ रुपकान्तिस्थैर्यगाम्भीर्य६ बुद्भिसंपद्भिःस्मरशशाङ्कादिराजोदधित्रिदशगुरुधनेशानतिशयानःशरणागताभयप्र दानपरतयातृणवदपास्ता• ७ शेषस्स्वकार्यः फलप्रार्थनाधिकार्थप्रदानानान्दतविद्दस्तुहृत्प्रणयिहृदयःपादचारीव सकलभुवनमण्डलोभोगप्रमोदः ८ परममाहेश्वरःश्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूरवसंतानविसृतजाह्नवीजलौघु__ प्रक्षालिताशेषकल्मषःप्रणयि. ९ शतसहस्रोपजीव्यमानसंपद्रुपलोभादिवश्रितः सरभसमाभिगाभिकैर्गुणैःसहजशक्ति शिक्षाविशेषशेषविस्मापिता१० खिलधनुर्धरःप्रथमनरपतिसमतिसृष्टानामनुपालयिता धर्मदायानामपकर्ता प्रजोपघा तकारिणामुपप्लवा११ नां दिर्श[ दर्श ]यिता श्रीसरस्वत्योरेकाधिवासस्य संहितौरातिपक्षलक्ष्मपिरिभो गंदक्षविक्रमो विक्रमोपसंप्राप्तविमलपार्थिव*न.मा.. . . . . १०.पा. १९ तथा . . . . . १४ 31. मार. ७. visi.२ १ वांया विजयस्कन्धावार ... वासक २ वाया सपत्न वाया संप्रहार ४ पाया प्रतापःप्रतापोपनतः ५ अनुरागात् eiswi वार . या मौलिभृतमित्र श्रेणी ७ प्रकाशित मे पार पाया ८वाये। संसक्तसव्यपाद पांया रखनादन्वर्थ १० स्वकार्यफल: पाया मगर स्वकार्यफलप्रार्थ ... ११ नाभा मण्ड छे. १२ वाया श्री महाराजगुह ... १३ वांया निवृत्त १४ वांया विक्षालित १५ वाया उपजीव्यभोगसंपत् ५५ ५8 मीन छ. १६ वाया सरसमा १७ या विशेष वार १८पाया दर्शयिता १४ वांया संहता २० पाया परिक्षोम १५ पाया कमोप Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ १७८ गुजरातना ऐतिहासिक लेख १२ श्री परममाहेश्वरः श्री धरसेनस्तस्य सुतस्तत्पादानुध्यातः सकलजगदानन्दनात्यद्भु तगुणसमुदयस्थगितसमग्र१३ दिमण्डलः समरशतविजयशोभासनाथमण्डलाग्रद्युतिभासुरतरां सपीठोदूढगुरुम नोरथमहाभारः सर्व १४ विद्यापरावरविभागाधिगमविमलमतिरपि सर्वतस्सुभाषतलखना[ पितलेखेना पि सुखोपपादनीयपरितोषः समग्रलोकागाध१५ गाम्भीर्य्यहृदयोपि सुचरितातिशयसुव्यक्तपरमकल्याणस्वभावः खिलीभूतकृतयुगनृ पतिपथविशोधनाधिगतो१६ दप्रकीर्तिर्धानुपरोघोज्ज्वलतरोकृतार्थसुखसम्पदुपसेवानिरूढधर्मादित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीशिला१७ दित्यस्तस्यानुजस्तत्पादानुध्यातः स्वयमुपेन्द्र गुरुणेव गुरुणात्यादरवता समभिलष णीयामपि राजलक्ष्मी स्कन्धासक्त १८ परमभद्र इव धुर्यस्तदाज्ञासम्पादनैकरसतयैवोद्दहन्खेदसुखरतिभ्यामनायासितसत्व सम्पत्तिः प्रभावसम्पद्वशी १९ कृतनृपतिशतशिरोरत्नच्छायोपगूढपादपीठोपि परावज्ञाभिमानरसानालिङ्गितमनो वृत्तिः प्रणतिमेकां परि२० त्यज्य प्रख्यातपौरुषाभिमानैरप्यरातिभिरनासादितप्रतिक्रियोपायः कृतनिखिलभुवना- .. मोदविमलगुणसंहति २१ प्रसभविघटितसकल कलिविलसितगतिर्नीचजनाधिरोहिभिरशेषैर्दोषेरैनामृष्टात्युन्नत.. हृदयः प्रख्यातपारुषात्र२२ कौशलातिशयगणतिथविपक्षक्षितिपतिलक्ष्मीस्वयंगाहप्रकाशितप्रवीरपुरुषप्रथनसंख्या धिगम[ : ] परममाहेश्वरः २३ श्रीखरग्रहस्तस्य तनयस्तत्पादानुध्यातः सकलविद्याधिगमविहितनिखिलविद्वज. नमनःपरितोषातिशयः सत्वस२४ म्पदा त्यागौदार्येण च विगतानुसंधानसमाहितारातिपक्षमनोरथाक्षभङ्गः सम्यगुप लक्षितानेकशास्त्रकलालोकचरि२५ तगम्भीरविभागो [वा ]पि परमभद्रप्रकृतिरकृत्रिमप्रश्रयविनयशोभाविभूषणः समर शतजयपताकाहरणप्रत्य[ ]लोदन २६ बाहुदण्डविध्वंसितनिखिलप्रतिपक्षदर्पोदयः स्वधनुःप्रभावपरिभूतास्त्रकौशलाभि मानसकलनृपति २७ मण्डलाभिनन्दितशासनः परममाहेश्वरः श्रीधरसेनस्तस्यानुजस्तत्पादानुध्यातः सच्चरितातिशयित १ वांया माहेश्वरी महाराज Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ १७९ धरसेन ४थानां ताम्रपत्रो २८ सकलपूर्वनरपतिरतिदुस्साध्यानामपि प्रसाधयिता विषयाणां मूर्तिमानिव पूरुषकारः परिवृद्ध २९ गुणानुरागनिमरचित्तवृत्तिभिर्मनुरिव स्वयमभ्युपपन्नः प्रकृतिभिरधिगतकला कलापः कान्तिमान्नि३० वृत्तिहेतुरकलङ्ककुमुदनाथः प्राज्यप्रतापस्थगितदिशान्तरालप्रध्वंसितध्वान्तराशि स्सततोदितस्स३१ विता प्रकृतिभ्यः परं प्रत्ययमर्थवन्तमतिबहुतिथप्रयोजनानुबन्धमागमपरिपूर्णविद धानः सन्धिविग्रह ३२ समासनिश्चयनिपुणः स्थानेनुरूपमादेशं ददद्गुणवृद्धिविधानजनितसंस्कारस्साधूनां राज्यसलातुरीयतन्त्रयोरु३३ भयोरपि निष्णातः प्रकृष्टविक्रमोपि करुणामृदुहृदयः श्रुतवानप्यतिगचितः कान्थो [न्तो ]पि प्रशमी स्थिरसौहृदय्योपि निर३४ सिता दोषवतामुदयसमयसमुपजनितजनतानुरागंपरिपीडितभुवनसमर्थितप्रथितबा लादित्यद्वितीयनामा परम ३५ माहेश्वरः श्रीध्रुवसेनतस्तस्य सुतस्तत्पादकमलप्रणामधणिकषणजनितकिणलाञ्छ नललाटचण्द्रशंकलः शिशुभाव इव ३६ श्रवणनिहितमौक्तिकालङ्कारविभ्रमामलश्रुतिविशेषः प्रदानसलिलक्षालिसाग्रहस्तार विन्दः कन्याया इव मृदुकरग्र३७ हणादमन्दीकृतानन्दविधिव्वसुन्धरायाः काम्मुर्के धनुर्वेद इव संभाविताशेषलक्ष्यक लापः प्रणतसामन्तमण्डलोत्तमाङ्ग३८ धृतचूडारनायमानशासनः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरचक्र वर्ती श्री अजकपादानुध्यातः ३९ श्री धरसेन · कुशली सर्वानेव यथासंबध्यमानकान्समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रोः पुण्याप्यायनाय ४० सिंहपुरविनिर्गतकिक्कटापुत्रग्रामनिवासीसिंहपुरचातुर्विद्यसामान्यभारद्वाजसगोत्र. छन्दोगसब्रह्मचारिब्राह्मणगु४१ हाढयपुत्रब्राह्मणार्जुनाय सुराष्ट्रेषु कालापकपथकान्तर्गतकिक्कटापुत्रग्रामोपार्रवाटक शर्करापद्रकदक्षिणसीम्निष४२ ट्पञ्चाशत्पादावर्तपरिमाणक्षेत्रखण्डं यस्याघाटनानि पूर्वतः विण्हलसत्कवापी दक्षिणतः वत्तकसत्त्वक्षेत्रं अपरतः ४३ कुटुम्बिविण्हलसत्वक्षेत्रं उत्तरतः ब्राह्मणषष्टिभवसत्वक्षेत्र तथासिंहपुरविनिर्गत सिंहपुरचातुर्विद्यसामान्यकिक्कटा१ वांया कलङ्क २वाया शालातुरीय 3 वांया कान्तोपि ४ वाय। जनानुराग ५८ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ १८० गुजरातना ऐतिहासिक लेख ४४ पुत्रग्रामनिवासिभारद्वाजसगोत्रछन्दोगसब्रह्मचारिब्राह्मणगुहाढयपुत्रब्राह्मणमङ्कस्वा - मिने सुराष्ट्रेषु कालापकप४५ थकान्तर्गतकिक्कटापुत्रप्रामे अपरसीम्नि पोडशपादावर्तपरिसरा वापी यस्या आघाटनानि पूर्वतश्चत्रसत्कवापी दक्षिणतोप४६ रतश्च कुटुम्बिचन्द्रसत्कक्षेत्रं उत्तरतः महत्तरदासकसत्कक्षेत्र तथा किक्कटापुत्रग्रा मोपरिवाटकशर्करापद्रकग्रामे अ. ४७ परसीम्नि अष्टाविंशतिपादावर्तपरिमाणं क्षेत्रखण्डं यस्याघाटनानि पूर्वतः कुटुम्बि बव्यस्थविरकसत्कक्षेत्रं दक्षिणतः आश्विनिक४८ पुत्रग्रामीण कुटुम्बिवराहसत्कक्षेत्रं अपरतः आश्विनिपुत्र कध[ ब ]प्पटीयकस रक्तक्षेत्रं उत्तरतो ब्रह्मदायिकभागीयकसत्कक्षेत्र तथा ४९ चतुर्दशपादावर्तपरिमाणं क्षेत्रखण्डं यस्याघाटनानि पूर्वतः बव्यस्थविरकक्षेत्रमेव दक्षिणतः कुटुम्बीश्वरक्षेत्रं अपरतः बप्यटीय५० कक्षेत्रमेव उत्तरतः ब्रह्मदेयिकबारिलकक्षेत्रं तथा षट् पत्तकाः येषामाघाटनानि पूर्वतः विश्छीयकक्षेत्रं दक्षिणतः कुटुम्बीश्वरक्षेत्रमेव ५१ अपरतः कु [ टुम्बी ]श्वरक्षेत्रमेव उत्तरतः पटानकग्रामसीमा एवमेतद्विशत्युत्तर पादावर्तशतप्रमाणं वापीक्षेत्रं सोदृङ्गं स.. ५२ परिकरं .... .... सधान्यहिरण्यदेयं सदशापराधं सोत्पद्यमानविाष्टकं सर्व राजकीयानामहस्तप्रक्षेपणीयं पूर्वप्रत्तदेव ५३ ब्रह्मदायवयं .... न्यायेनाचन्द्राणिवक्षितिसरित्पर्वतसमकालीनं पुत्रपौत्रा न्वयभोज्यं उदकातिसर्गेण धर्मदायोनिसृष्टः ५४ यतोस्योचितया ब्रह्मदायस्थित्या भुञ्जतः कृषतः कर्षयतः प्रदिशतो वा न कैश्चि यासेधे वर्तितव्यमागामिभद्रनृपतिभिरस्मद्वंशजैरन्या ५५ अनित्यान्यैश्वर्याण्यस्थिरं मानुष्यं सामान्यं च भूमिदानफलमवगच्छभिरयमस्म बायोनुमन्तव्यः परिपालयितव्यश्चेत्युक्तं च बहुभिर्वसुधा भुक्ता राजा ५६ भिः सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं यानीह दारिद्रभया नरेन्द्रर्धनानि धर्मायतनीकृतानि निभुक्तमाल्यप्रतीमानि तानि को नाम साधुः ५७ पुनराददीत षष्टिवर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेदितिदूतकोत्र राजपुत्रध्रुवसेनः लिखितमिदं ५८ संधिविग्रहाधिकृतदिविरपतिवश [ ? ] भटपुत्रदिविरपतिस्कन्दभटेन सं ३२६ आषाढ सु १० स्वहस्तो मम Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ धरसेन ४थानां गोरसनां ताम्रपत्रो ૧૮૨ ભાષાન્તર સ્વસ્તિ ! વલભીમાંથી અતલખળસંપન્ન મિત્રોના મંડળમાં રહી અનેક જખમોથી પ્રતાપ પ્રાપ્ત કરનાર, અતિ બળથી તેમના શત્રુનો પરાજય કરનાર, નિજ પ્રતાપના ફળરૂપ, દાન, માન અને સમભાવથી નપેને અનુરાગ પ્રાપ્ત કરનાર, અનુરક્ત નૃપેના બળથી રાજયશ્રી પ્રાપ્ત કરનાર અને અછિન્ન રાજવંશવાળા પરમ માહેશ્વર ભટારકમાંથી, માતપિતાના ચરણકમળને પ્રણામ કરી સર્વ પાપ ધોઈ નાંખનાર, બાળપણથી કરમાં અસિધારી, શત્રુના મસ્ત માતોની શ્રેણી ભેદી મહાન પ્રતાપ દર્શાવનાર, જેના પદનખ પકિતની રશ્મિ તેના વિકમથી ચરણે નમતા શત્રુઓના ચૂડામણિની પ્રભા સાથે ભળતી, સ્મૃતિઓના માર્ગ અનુસાર સુરક્ષણ કરી જનનાં હૃદય રંજનાર અને આમ રાજ શબ્દનો અર્થ સત્ય કરનાર, રૂપ, કાન્તિ, સ્થિરતા, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપત્તિમાં કામ, ઈદુ, હિમાલય, સાગર, બૃહસ્પતિ, અને કુબેર કરતાં અધિક, શરણાગતને સંકટમાંથી રક્ષણ આપવામાં પરાયણ હાઈ નિજ અર્થ તૃણવત્ લેખી ભેગ આપનાર, અને વિદ્વાન્, મિત્રો અને પ્રયજનોનાં હદય પ્રાર્થના કરતાં અધિક ધન આપી રંજના૨, અને સકળ ભુવનનો સાક્ષાત્ આનંદ પરમમાહેશ્વર શ્રીરાહસેન પ્રકટ થયે હતો. તેને પુત્ર જેનાં પાપોનાં સર્વ કલંક, નિજ પિતાના પદનખની મિના રૂપમાં ગંગાનદીનાં જલથી છેવાઈ ગયાં હતાં, જેની લક્ષ્મીથી લાખે પ્રણય જનેનું પાલન થતું, તેના રૂપને લઈને ઘણું પ્રાપ્ત કરેલા ગુણોથી જેનું અવલંબન થતું, જે નૈસાળંક બળ અને પ્રાપ્ત કરેલી વિદ્યાથી સર્વ ધનુર્ધરોને વિસ્મિત કરતે, જે પૂર્વેના પાનાં દાન ચાલુ રાખતે, જે નિજ પ્રજાને હણનાર કષ્ટ હરતા, જે શ્રી અને સરસ્વતીને એકત્ર નિવાસસ્થાન હતો, જેને વિક્રમ નિજ સંપટ શત્રુઓની લકમી અને પ્રતાપને ઉપભેગ આપતાં. અને જેને પરાક્રમથી વિમળ રાજ્યશ્રી પ્રાપ્ત કરી હતી તે પરમમાહેશ્વર શ્રીધરસેન હતું. તેને પુત્ર. તેને પાદાનુધ્યાત, જે તેનામાં એકત્ર થએલા અને સકળ જગતને આનન્દ આપતા અદ્ભુત ગુણથી સવે દિગમંડળ ભરતે, અનેક યુદ્ધમાં જય કરી યશ મેળવના૨, તેના મિત્રામાં સ્પષ્ટતાથી અન્ય કરતાં અધિક ભૂષિત સ્કન્ધ ઉપર મહાન મનોરથોનો ભાર ધારનાર, જે સર્વ વિદ્યાના અધ્યનથી વિમલ મનવાળો હોવા છતાં બુદ્ધિશાળી લઘુ કવિતા લખી હેલાઈથી પ્રસન્ન થતા. જેના હદયનું ગાંભીર્ય સર્વ જનાથી અગાધ હતું છતાં સદાચારથી સ્પષ્ટ થતા ઉમદા સવભાવવાળા હતું, જેણે કૃતયુગના નૃપાથી સંચરાતે માર્ગ જે બંધ થઈ ગયો હતો તે શુદ્ધ કરી મહાયશ પ્રાપ્ત કર્યો, જેની લક્ષમીની મધુરતાને ઉપગ ન્યાયપરાયણતાથી વિશુદ્ધ થતું, અને આમ ધમદિત્યનું અપર નામ મેળવ્યું હતું તે પરમ માહેશ્વર શિલાદિત્ય હતું. તેને અનુજ, તેને પાદાઅધ્યાત, ઉપેન્દ્રના વડીલ બધુસમાન પ્રેમાળ વડીલ બધુની અભિલાષિત રાજ્યસત્તા ધારનારધૂરિ ધારનાર વૃષભ જેમ સ્કંધ ઉપર કંઈક મહાન વસ્તુ ધારે છે તેમ નિજ બધુની આજ્ઞાનું પાલન કત આનન્દ કરનાર, અને તેમ કરતાં આનન્દ અથવા મેહના પ્રેમ વડે તેવા ગુણેના ઘટાડો ન થવા દેનાર, જેનું ચિત્ત, તેનું પાદપીઠ નિજ પ્રતાપથી શરણ થયેલા અનેક નૃપના મુગટ. મણિના પ્રકાશથી આવૃત હતું છતાં મદ અથવા અન્ય તરફ હલકાઈથી વર્તવાના શેખથી મુક્ત હતું, જેના શત્રુઓને પણ તેઓ વિખ્યાત બળ અને મદવાળા હતા છતાં શરણ સિવાય તેના બળ સામે થવાના માર્ગ ન હતો, જે જગત સુગંધિત કરનાર અનેક ગુણે વડે કાલિની લીલાના પ્રસારની સામે અતિ બળથી થતો, જેનું હૃદય અલપ જનેના સર્વ દોષથી અપર્શિત અને ઉમદા હતું, જે વિખ્યાત વિક્રમ અને શાસ્ત્રકળામાં નિપુણ હોવાથી તેને સ્વેચ્છાથી ભેટતા શત્રુ નૃપના મંડળની રાજ્યલક્ષમી વડે શૌર્યસંપન્ન જનેમાં પ્રથમ પદ પ્રાપ્ત કરે તે પરમમાહેશ્વર શ્રી ખરગ્રહ હતો. તેને પુત્ર, તેને પાદાનુણાત, જે સર્વ વિદ્યા પ્રાપ્ત કરી વિદ્વાનોનાં હૃદય અતિ રંજતે, જેણે ગુણસંચય અને દાનમાં ઉદારતાથી શત્રુઓના મનોરથને પરાજય કરવાની યુક્તિ શોધી કહાડી, જે અનેક શાસ્ત્ર, કળા, અને લેકચરિતથી પૂર્ણ પરિચિત હોવાથી હૃદયમાં ગંભીર વિચારવાળો હેવા છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ गुजरातना ऐतिहासिक लेख અતિ આનન્દી પ્રકૃતિને હતું, જેની અકૃત્રિમ નમ્રતા અને વિનય તેનાં ભૂષણ હતાં, જેણે અનેક રણક્ષેત્રમાં વિજયદેવજ ધારનાર પ્રબળ અને વિશાળ કરથી નિજ સર્વ શત્રુઓના મદનો નાશ કર્યો હતો. અને જેની આજ્ઞાને નિજ ધનથના બળથી પરાજય કરેલી શસ્ત્રકળાવાળા અખિલ નૃપમંડળથી સ્વીકાર થતા, તે પરમ માહેશ્વર શ્રી ધરસેન હતો. હેને અનુજ અને તેને પાદાનુધ્યાત જે સત્કૃત્યોમાં પૂર્વના સર્વ નુપ કરતાં અધિક હતું, જે અતિ કઠણ કાર્યો પૂર્ણ કરતે, જે પરાક્રમના સાક્ષાત મનુષ્યરૂપે હતા, જેની પ્રજા તે પિતે મનુ હોય તેમ તેના મહાનું ગુણના પ્રેમથી પૂર્ણ હૃદયથી તેને માન આપતી, જે કલંકરહિત, પૂર્ણ, ઉજજવળ અને અન્યને આનન્દ આપનાર સાક્ષાત્ શશિસમાન હતા, જે (તેના મહાન પ્રતાપના ) ઉજજવળ તેજથી સર્વ દિશા ભરી તિમિર હણનાર અને નિત્ય પ્રકાશને સૂર્ય હતો, જે અર્થપ્રાપ્તિ, અનેક પ્રજનની વૃદ્ધિમાં અને ઉન્નતિની વૃદ્ધિ અર્થે નિજ પ્રજામાં વિશ્વાસ ઉત્પન્ન કરતો, સમાસ, વિગ્રહ અને સંધિનાં કાર્યોના નિશ્ચયમાં નિપુણ [ સંધિ અથવા સ્વરશાસ્ત્રના નિયમમાં-સમાસ છૂટે કરવામાં અને સમાસમાં નિપુણ ] યોગ્ય સ્થાને આદેશ કરતે, [ મૂળ સ્થાનમાં આદેશ કરનાર ] અને સાધુઓને નીચા સ્થાનથી સંસ્કાર કરી માન આપતા [ ગુણ અને વૃદ્ધિના ફેરફારથી શબ્દોને સાચું રૂપ આપતે ], અને શાલાતુરીયની કળામાં નિપુણ હતો તે ૫રમમાહેશ્વર ધ્રુવસેન હતું. તે અતિ વિક્રમ સંપન્ન હતા, છતાં દયાથી મૃદુ હૃદયવાળો હતે, વિદ્વાન હતું છતાં મદરહિત હતા, તે વલલભ હતા, છતાં તેની વાસનાઓ વશ હતી, નિત્ય માયાળુ હતું છતાં દેવીને તે તજી દેતે તેણે તેના ઉદય સમયે જનેમાં પ્રકટેલા અને ભૂમિમાં પ્રસરેલા અનુરાગથી તેનું બાલાદિત્ય( ઉષાના સૂર્ય)નું બીજું નામ સત્ય કર્યું. તેને પુત્ર, તેના પિતાના ચરણકમળને પ્રણામ કરતાં ભૂમિ પર ઘર્ષણથી થએલા ચિન્હરૂપી ઈદુકલા લલાટ પર ધારનાર, જેની મહાન્ વિઘા હેના રમ્ય કર્ણ પર બાળપણમાં ધારેલાં મૌકિક અલંકારસમાન શુદ્ધ છે, જેનાં કરકમળ દાન [ આપતાં રેડેલા ] જળથી સદા દેવાતા, જેને આનન્દ કન્યાના કરના મૃદુગ્રહણુસમાન મૃદુ કરગ્રહી ઉશત થતું, જેણે ધનુર્વેદ માફક પોતાના ધનુષ્યથી જગતમાં સર્વ લક્ષિત વસ્તુઓ કરી છે, જેની આજ્ઞાનું પાલન સર્વ નમન કરતા નૃપના મંડળથી શિર પર ધારેલાં રને માઠ થતું, તે નિજ પિતાને પાદાનુધ્યાત, પરમ માહેશ્વર, પરમભટ્ટારક મહારાજાધિરાજ, પરમેશ્વર અને ચકવર્તી શ્રી ધરસેન હતા. તે કુશળ હાલતમાં આ શાસનની સાથે સંબંધવાળા સર્વને શાસન કરે છે - તેમને જાહેર થાઓ કે મારા માતા પિતાના પુણ્યની વૃદ્ધિઅર્થે શર્કરા પદ્ધકની દક્ષિણમાં પર પાદાવર્તનું એક ક્ષેત્ર, કિકટાપુત્ર વિષય, સુરાષ્ટ્રમાં કાલાપક પથમાં એક ગામ બ્રાહ્મણ કુહઢયના પુત્ર, ઠિકકટાપુત્રમાં વસતા પૂર્વે સિંહપુરના, સિંહપુરના ચાર વેદ જાણતા જિોમાં માન પામેલા, ભારદ્વાજ ગોત્રના અને છÈગ સબ્રહ્મચારી બ્રાહ્મણ અજુનને આપ્યું છે. ક્ષેત્રની સીમા –પૂર્વે વિન્ડલ્સક્કવાપી, દક્ષિણે વજુકસદ્ધક્ષેત્ર, પશ્ચિમે કુટુંમ્બિ વિહલસત્કકક્ષેત્ર, ઉત્તરે બ્રાહણ ષષ્ટિ ભવસત્કકનું ક્ષેત્ર અને વળી બ્રાહ્મણ ગુહઠયના પુત્ર, કિકટાપુત્રમાં વસતા, પૂર્વે સિંહપુરના, સિંહપુરના ચાર વેદ જાણતા બ્રિજેથી માન પામેલા, ભારદ્વાજ ગોત્રના, છગ સબ્રહ્મચારી બ્રાધાણુ મનુ સ્વામિનને, સુરાષ્ટ્રમાં કલપ ... ... ... ... માં, કિકક .. ... .. ગામની પશ્ચિમ હદપર ૧૬ (સેળ ) પાદાવર્તને એક વાપી. જેની સીમા પૂર્વ ચત્રસત્કક વાપી, દક્ષિણે અને પશ્ચિમે કુટુંમ્બિ ચન્દ્રસત્કક ક્ષેત્ર અને ઉત્તરે મહક • • • ક્ષેત્ર તથા વર્કરાપદ્રક ગામની પશ્ચિમ હદપર કિટકટાપુત્ર વિષય, ૨૮ પારાવર્તનું ક્ષેત્ર જેની સીમા-... ... .. તથા ૧૪ પાતાવતનું એક ક્ષેત્ર જેની સીમા- . ... ... ... ... , તથા ૬ પત્તકે જેની સીમા -પૂર્વ .. .. દક્ષિણે .... , પશ્ચિમે .... , અને ઉત્તરે પટાનક ગામની હદપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ धरसेन ४ थानां ताम्रपत्रो ૨૮૩ વાપીક્ષેત્ર ૧૮૨ પાદાવતનું. આ સર્વ સ્થાવર મીલકતના હક્ક સહિત અને તેના પર સર્વ સહિત, તેમાં ઉત્પન્ન થતા સર્વેની જાતમાં કે સુવર્ણમાં આવક સહિત, પૂર્વે કરેલાં દેવા અને દ્વિજોનાં દાન વર્જ્ય કરી મેં આપ્યું છે. આ સર્વ રાજપુરૂષના હસ્તક્ષેપમુકત, અને પુત્ર પૌત્રના ઉપલેાગ માટે સૂર્ય, ચંદ્ર, સાગર, પૃથ્વી, નદીએ અને પર્વતાના અસ્તિત્વકાળ સુધી છે. આથી બ્રહ્મદેયના નિયમ અનુસાર કાઈ ઉપભાગ કરે, ખેતી કરે, ખેતી કરાવે અથવા અન્યને સોંપે ત્યારે કાઈએ પ્રતિબધ કરવા નહિ. અમારા વંશના કે અન્ય ભાવિ નૃપાએ પ્રતાપ ચંચળ છે, મનુષ્યત્વ અસાર છે, એ મનમાં રાખી અને ભૂમિદાનમાંથી ઉદ્ભવતાં સારાં ફળ જાણી આ અમારા દાનને અનુમતિ આપવી અને ચાલુ રાખવું. કહ્યું છે કે આ ભૂમિના સગર આદુિં ઘણા નૃપાએ ઉપભાગ કર્યા છે. જે જે સમયે ભૂપતિ તેને તેનું ફળ છે. દારિદ્રયના ભયથી નૃપાથી દાનમાં દેવાએલી વસ્તુઓ, ઉપોગ થયેલા કુસુમસમાન કયા સુજન પુનઃ હરી લેશે? ભૂમિ દાન દેનાર સ્વર્ગમાં ૬૦,૦૦૦ વર્ષ વસે છે અને તે હરી લેનાર અથવા હરી લેવા દેનાર તેટલાં જ વર્ષ નરકમાં વાસ કરે છે. દૂતક, ધ્રુવસેન કુમાર છે. દિવિપતિ વર્ષ ( ! ) ભટના પુત્ર સંધિવિગ્રહિક દ્વિવિરપતિ સ્કન્દ્રભઅથી કેાતરાયું સંવત ૩ર૬ અષાઢ દિમાં. મારા સ્વહસ્ત. ५९ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૭૨ ધરસેન ૪ થાનાં તામ્રપા સંવત્ ૩૩૦ માર્ગશીર્ષ સુદિ ૩ આ દાનપત્રનાં પતરાંઓનું માપ ૧૪.૫ ઇંચ×૧૧” નું છે. કડીએ તથા મુદ્રા ખાવાઈ ગયાં છે. તે શિવાય પતરાંએ સુરક્ષિત સ્થિતિમાં છે. અક્ષરા ઈ. એ. વા. ૧ પા. ૧૬ માં પ્રસિદ્ધ કરેલા દાનપત્રને મળતા, બહુ ચેાખ્ખા અને છૂટા છૂટા છે. લખાણની ભૂલેા બહુ થાડી છે. પરંતુ ખરગ્રહ ૧ લાના વર્ણનના માટે ભાગ ધરસેન ૨ જાને લગતા ભાગની ફક્ત પુનરૂક્તિ છે. આ ભૂલ બન્ને ઠેકાણે આવતા “ શતસહુએ ” શબ્દને લીધે થઈ છે. વંશાવળીમાં કંઈ નવીન જાણવા જેવું નથી. પરમમાહેશ્વર રાજાઓને મહાન્ રાજા, પરમેશ્વર રાજાધિરાજ ધરસેન ૪ થાનાં પ્રસિદ્ધ થયેલાં એ દાનપત્રામાં સંવત્ ૩૨૬ અને ૩૨૮૧ છે. સંવત્ ૩૨૨ તથા સંવત્ ૩૨૮ નાં નુકસાન પામેલાં એ પતર્રાએ, એક વળામાં, તથા ખીજું હાલ ૉ. છેં. ર. એ. સા. ના સંગ્રહમાં, સાચવેલાં મેં જોયાં છે. આપણા દાનપત્રની તારીખ સંવત્ ૩૩૦, ધરસેનના રાજ્યના અંતથી બહુ દૂર હેાવા સંભવ નથી. કારણ, તેના પછી આવતા ધ્રુવસેન ૩ જાના એક અપ્રસિદ્ધ દાનપત્રમાં તારીખ સંવત્ ૩૩૨ લખેલી છે. ધરસેનના રાજ્યની શરૂવાત બહુ ચાક્કસ નથી, કારણ કે તેની પહેલાં આવનાર ધ્રુવસેન ૨ જાનું તારીખ ૩૧૦ નું ફક્ત એક જ દાનપત્ર મળ્યું છે. "C " કાસર ગામમાં વસતા, આનતપુરના રહીશ ફ્રેશયમિત્રના પુત્ર, શાર્કરાક્ષિ ગાત્રના ઋગ્વેદી બ્રાહ્મણ નારાયણમિત્રને દાન આપ્યું છે. તેને લગાડેલું “ બાનર્સ-વાતુર્ષિય ’ એટલે આનર્તપુરના એક ચતુર્વેદી ” એવું વિશેષણ, બ્રાહ્મણ જ્ઞાતિને જે પેટા-ભાગ અથવા ભેદમાં તે હતેા તે મતાવે છે, એ ખાસ ધ્યાનમાં લેવા જેવું છે. ખીજાં પતરાંઓ ઉપર ચતુર્વિધ શબ્દ પહેલાં તદ્દ લગાડેલ આપણે જોયા છે, એટલે તપન્નુર્વિઘર હોય છે. આ દાનપત્રમાં જ્યાં જ્યાં સઘ લગાડેલું ત્યાં ચતુર્વેદીના નિવાસસ્થાનને સ ંખેાધન કર્યું છે, એમ દેખાય છે. દાનમાં ખેટક જીલ્લામાં સિંહપલ્લિકા તાલુકામાં આવેલું દેસુરક્ષિતિજ નામનું ગામ આપેલું છે. દાનના હેતુ હમ્મેશ મુજબના છે. વર્ણવેલા એ અધિકારીઓમાં, દૂતક રાજપુત્રી ભૂપા, અને દિવાન તથા મુખ્ય મંત્રિ સ્કંદભટ છે. અધિકારીના દરજ્જામાં એક સ્ત્રી હોવાનું જરા અજાયબી જેવું છે. તે પેાતાની ફરજ કાઈના પ્રતિનિધિ તરીકે બજાવતી હતી એવું માનીએ તા જ આ સમજાય તેમ છે. ૩ આહિ લખેલા સ્કંદભટ મેં પ્રથમ અનુમાન કર્યું હતું તેમ હુસેન અને ધરસેન ૨ જાને મત્રિ સ્કંદભટ નથી, આ એ જુદી વ્યક્તિઓ છે તેની સાખિતીનું કારણ, એક તા એ છે કે, સંવત્ ૧૪૦ થી સંવત ૩૩૦ સુધી એટલે ૯૦ વર્ષ સુધી એક જ માણસ અધિકાર ભાગવી શકે એ અસંભવિત છે; ખીજું, શીલાદિત્ય ૧ લાએ સ્કંદભટના પિતા ચદ્રટ્ટિને સંવત ૨૮૬માં પોતાના દિવાન તરીકે રાખ્યા હતા. * ઈ. એ. વા. ૭ પા. ૭૩ જી. બ્યુહુર. ૧ તરીકે ઈ. એ. વા. ૫ પા. ૨૦૯ વા. ૬ પા. ૧૭ .૧૧ પા. ૩૧ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat જુઆ ઈ. એ. વે. ૧ પા. ૧૫ અને ૪૫ ૨ સરખાવા-દાખલા ૩ ઈ. એ. વા. ૪ પા. ૧૭૩ ૪ જ. મા. પ્રા. રા. એ. સે. www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ धरसेन ४ थानां ताम्रपत्रो १८५ अक्षरान्तर पहेलं पतरूं १ ओं स्वस्ति विजयस्कन्धावाराद्भर भरुकच्छवासकात्प्रसभप्रणतमित्राणां मैत्र काणामतुलबल२ [ सं ]पन्नमण्डलाभोगसंसक्तप्रहारशतलब्धप्रतापात्प्रतापोपनतदानमानार्जवो पार्जिता३ नुरागादनुरक्तमौलभृतश्रेणीबलावाप्तराज्यश्रियः परममाहेश्वरश्रीभटार्कादव्यव च्छिन्नराजव४ शान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषः शैशवात्प्रभृति खगद्वितीय बाहुरेव समद५ परगजघटास्फोटनप्रकाशितसत्वनिकषः तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभासंसक्त पादनखरश्मि६ संहतिः सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परिपालनप्रजाहृदयरञ्जनान्वर्थराजशब्दो रूपकान्तिस्थैर्यगाम्भीर्य' ७ बुद्धिसम्पद्भिः स्मरशशाङ्कादिराजोदधित्रिदशगुरुधनेशानतिशयानः शरणागताभय प्रदानपरतया तृणव८ दपास्ताशेषखकार्य्यफल प्रार्थनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पाद चारीव सकलभुवन९ मण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूखसन्तान विसृतजाह्नवीजलौघ१० प्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानसम्पद्रूपलोभादिवाश्रितः सरभस. माभिगामि[ कै ]र्गुणैस्स११ हजशक्तिशिक्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनरपतिसमतिसृष्टानामनुपाल यिता धर्मदायानामपाकर्ता १२ प्रजोपघातकारिणामुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य सँहतारातिपक्ष लक्ष्मीपरिभोगद[क्ष ]विक्र१३ मो विक्रमोपसंप्राप्तविमलपाथिवश्रीः परममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पा दानुध्यातः सकलजगदानन्द१४ नात्यद्भुतगुणसमुदयस्थगितसमग्रदिङ्गण्डलः समरशतविजयशोभासनाथमण्डला [अ] द्युतिभासुरतरान्स५. ८ वांय फलः ५. १४ वयो रांस. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ १८६ गुजरातना ऐतिहासिक लेख १५ पीठो व्यूढगुरुमनोरथमहाभार [ : ] सर्वविद्यापरापरविभागाधिगमविमलमतिर [पि] सर्वतस्सुभाषितल१६ वेनापि सुखोपपादनीयपरितोषः समग्रलोकागाधगाम्भीर्य्यहृदयोपि सुचरितातिशय . सुव्यक्तपरमक[ ल्या१७ णस्वभावः खिलीभूतकृतयुगनृपतिपथविशोधनाधिगतोदप्रकीर्तिर्द्धर्मानुपरोधोज्व लतरीकृतार्त्यसुखसम्पदु१८ पसेवानिरूढधर्मादित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीशीलादित्यस्तस्यानुजस्त त्पादानुध्यातः स्वयमुपेंद्र]१९ गुरुणेव गुरुणात्यादरवता समभिलषणीयामपि राजलक्ष्मी स्कन्धासक्तां परमभद्र इव धुर्य्यस्तदाज्ञासम्पा[ द]२० नैकरसतयेवोद्वहन्खेदसुखरतिभ्यामनायासितसत्वसम्पत्तिः प्रभावसम्पद्व[ शी ] कृतनृपतिशतसहस्रो२१ पजीव्यमानसम्पद्रूपलोभादिवाश्रितः सरभसमाभिगामिकैर्गुणैस्सहजशक्तिशिक्षावि शेषविस्मापिता२२ खिलधनुर्द्धरः प्रथमनरपतिसमतिसृष्टानामनुपालयिता धर्मादायानमपाकर्ता प्रजोप घातकारिणामु२३ पप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य सँहतारातियक्षलक्ष्मीपरिभोगदक्ष विक्रमो विक्रमो२४ संप्राप्तविमलपार्थिवश्रीः परममाहेश्वरः श्रीखरग्रहस्तस्य तनयस्तत्पादानुध्यातः सकलविद्याधिगम२५ विहितनिखिलविद्वजनमनःपरितोषातिशयः सत्वसम्पदा त्यागौदार्येण च वि [ग] तानुसन्धानशमाहिताराति२६ पक्षमनोरथाक्षभङ्गः सम्यगुपलक्षितानेकशास्त्रकलालोकचरितग[ ह ] रविभागोपि परमभ२७ द्रप्रकृतिरकृत्रिमप्रश्रयविनयशोभाविभूषणः समरशतजयपताकाहरण पं.२०४ायना माग सहस्रोपजीव्यमान था पार्थिवश्री: ( ५.२४ ) अधाना नानी भूतथा ५२ वार समायो, “यारे १२५ भ३ वर्णन छ। हामा माथु छे. पं. २५ वयो समाहित. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ धरसेन ४ थानां ताम्रपत्री पतरूं बीजें १८७ १ प्रत्यलोदग्रवाहुदण्डविध्वन्सितनिखिलप्रतिपक्षदर्पोदयः स्वधनुःप्रभावपरिभू तास्त्राको२ शलाभिमानसकलनृपतिमण्डलाभिनन्दितशासनः परममाहेश्वरः श्रीधरसेन स्तस्यानुजः ३ तत्पादानुध्यातः सच्चरितातिशयितसकलपूर्वनरपतिरतिदुस्साधानामपप्रसाधयिता विषयाणा मू४ र्तिमानिव पुरुषकारः परिवृद्धगुणानुरागनिर्भरचित्तवृत्तिमिर्मनुरिव स्वयमभ्युपपन्नः प्रकृति५ भिरधिगतकलाकलापः कान्तिमान्निवृतिहेतुरकलङ्क x कुमुदनाथः प्राज्यप्रतापा स्थगितदिगन्तरालप्रध्व६ सितध्वान्तराशिस्सततोदितसविता प्रकृतिभ्यः परंप्रत्ययमर्थवन्तमतिबहुतिथप्र योजनानुपन्धमागम७ परिपूर्ण विदधानः सन्धिविग्रहसमासनिश्चयनिपुणः स्थानेनुरूपमादेशं ददद्गुणवृ द्धिविधानजनितसंस्का८ रस्साधूनां राज्यसालातुरीयतन्त्रयोरुभयोरपि निष्णातः प्रकृष्टविक्रमोपि करुणामृ दुहृदयः श्रुतवानप्य९ गम्वितः कान्तोपि प्रशमी स्थिरसौहृदय्योपि निरसिता दोषवतामुदयसमयसमुपज नितजनतानुरागपरि१० पिहित भुवनसमर्थितप्रथितबालादित्य द्वितीय नामा परममाहेश्वरः श्रीधुवसेन स्तस्य सुतस्तत्पादकम११ लप्रणा[ मध रणिकषणजनितकिणलाञ्छधनललाटचंद्रशकलः शिशुभाव[ एव ] श्रवणनिहितमौक्तिकालङ्कार१२ विभ्रमामलश्रुतविशेषः प्रदानसलिलक्षालिताग्रहस्तारविन्दः कन्याया इव मृदुकरम हणादमन्दकृितानन्द १३ विधिवसुन्धरायाः कार्मुकधनुर्वेद इव सम्भाविताशेषलक्ष्यकलापः प्रणतसाम न्तमण्डलोत्तमानधृतचूडा१४ [ र नायमानशासनः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वर चक्रवर्तिश्रीधरसेन x कुशली १५ सर्वानेव समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रो ४ पुण्याप्यायनाया नर्तपुरविनिर्गत कासरग्रामपं. १ बायो विध्वंसित. ५. ३ वांयामपि; विषयाणां. पं. ५पाया प्रतापस्थगित. ५.६ वाया प्रध्वंसित नुबन्ध. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ १८८ गुजरातना ऐतिहासिक लेख १६ निवास्यानर्तपुरचातुविद्यसामान्यशर्कराक्षिसगोत्रब चसब्रह्मचारीब्राह्मणकेशव मित्रपुत्रब्राह्मणनारायणा१७ मित्राय खेटकाहारे सिंहपल्लिकापथके देसुरक्षितिजग्रामः सोहङ्गः सोपरिफरः सभूतवातप्रत्यायः सधान्य१८ हिरण्यादेयः सदशापराधः सोत्पद्यमानविष्टिकः सर्वराजकीयानामहस्तप्रक्षेपणीयः पूर्वप्रत्तदेव१९ ब्रह्मदेयब्राह्मणविंशतिरहि [ त ]: भूमिच्छिभ्रन्यायेनाचन्द्रार्कीर्णवक्षितिसरित्पर्व तसमकालीनः पुत्रपौत्रा२० न्वयभोम्यः उदकातिसर्गेण धर्मदायो निसृष्टः यतोस्योचितया ब्रह्मदेयाग्रहारस्थि त्या भुञ्जतः कृषतः कर्षयतः २१ प्रदिशतो वा न कैश्चिद्व्यासेधे वर्तितव्यमागामिभद्रनृपतिभिरप्पस्मद्वशजैरन्या अनित्यान्यैश्वर्याण्यस्थिरं मा२२ नुष्यं सामान्यञ्च भूमिदानफलमवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्यः परिपालयितव्य श्चैत्युक्तञ्च२३ बहुभिर्वसुधा भुक्ता राजमिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ यानीह दारिद्यभया२४ नरेन्द्रैर्द्धनानि धर्मायतनीकृतानि निर्भुक्तमाल्यप्रतिमानि तानि को नाम साधुः पुनराददीत ॥ षष्टि वर्ष२५ सहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेत् दूतकोत्र राजदुहितृभूपा ॥ लिखितमि२६ द सन्धिविग्रहाधिकृतदिविरपतिचन्द्रभट्टिपुत्रदिविरपतिश्रीस्कन्दभटेनेति सं ३३० मार्गशिर श्रु ३ स्वहस्तो मम ॥ ५.१६ वाया शार्कराक्षि; नारायण, पं. १५ वायच्छिद्र. ५.२३ वाया फल. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ નં. ૭૩ ધરસેન ૪ થાનાં તામ્રપત્રો સં. ૩૩૦ ઢિ. માર્ગશીર્ષ સુ. ૨ ડો. જે. બજેસની કૃપાથી મને મળેલા ઉલટા કેટેઝીમ્ફ ગ્રાફ ઉપરથી ધરસેન ૪ થાના આ નવા તામ્રપત્રનું અક્ષરાન્તર કરેલું છે. ડે. બરજસે જણાવ્યા મુજબ મૂળ પતરાંઓ ગયા વર્ષ( ૧૮૮૫ ઈ. સ. )માં ખેડા જીલ્લામાંથી મળેલાં છે. તે સાધારણ રીતે સુરક્ષિત છે અને બીજા પતરાના થડા અક્ષરે અસ્પષ્ટ છે. તેની લંબાઈ પહોળાઈ આશરે ૧૨ઇચx૧૦ ઈંચ છે. પહેલા પતરામાં ૨૮ પંક્તિ છે. અને બીજામાં ૨૯ પંક્તિ છે, જેમાંની છેલ્લી બેને “સ્વહસ્તા-મમ' ની જગ્યા કરવા જરા સંકડાવી છે. ઈ. એ. વ. ૧ પા.૧૪ મે તથા . ૭ પા. ૭૩ મે પ્રસિદ્ધ થએલાં ધરસેન ૪ થાનાં તામ્રપત્રોના અક્ષરને મળતા જ આમાં અક્ષર છે. લેખની ઇબારત સારી છે. કેટલાક લેખન દે છે તેમ જ અક્ષરેમાં ફેર છે. વંશાવલિમાં ખાસ કાંઈ નવીન નથી, પણ લેખમાં કેટલાક ઉપયેગી મુદ્દાઓ છે. છે. ૭ પા. ૭૩ મે અને વો. ૧૦ પા. ર૭૮ મે આપેલાં બીજાં દાનપત્રોની માફક આ દાન પણ ભરૂકચ્છ(ભરૂચ)માં વિજય (યાત્રા)નો મુકામ હતું ત્યાંથી અપાએલ છે. ધરસેન ૪ થે તે વખે વિજયયાત્રાએ તે બાજુ ગયે હોય કે માત્ર પિતાના પ્રદેશમાંથી પસાર થતાં ત્યાં રહ્યો હોય, પણ તે ઉપરથી એટલું તે પુરવાર થઈ શકે કે નર્મદા નદી પર્વતને ભરૂચ જીલ્લાને ભાગ વલભીના રાજ્ય નીચે હવે જોઈએ. પ.૪૧-૪૨ માં આપેલ છે કે દાન લેનાર બ્રાહ્મણ અદિતિશમેનૂ બ્રાહ્મણ ભવીનાગનો પુત્ર પરાશર ગેત્રને અને વાજસનેયી શાખાને હતે. ઉદુમ્બરગહર છોડીને આવેલા અને ખેડામાં રહેતા ઉદુ મ્બરગહર ચાતુર્વેદી પૈકીને તે હતે. ઉદુમ્બરગહર સ્થળના નામ તરીકે કદિ જોયું નથી, પણ હાલ ઉમર( ઉદુમ્બરનું અપભ્રંશ)ની સાથે સમાસવાળાં ઘણુ ગામનાં નામ મળી આવે છે તે તે મુજબ ઉદુમ્બરગહર પણું ગામનું નામ હશે, એમ હું અનુમાન કરૂં છઉં. ખેડા પંચમહાલ અને અમદાવાદ જીલ્લામાં અત્યારે રહેતા ઉદમ્બર બ્રાહ્યણે આ ઉદુમ્બરગહર ચાતુર્વેદીના વંશજ હોવા જોઈએ, માલતીમાધવમાં ભવભૂતિએ પોતાને ઉદુમ્બર બ્રાહ્મણ અને વિદર્ભ અથવા બરારના રહેવાસી તરીકે વર્ણવ્યો છે તેથી ઉદુમ્બરગહરનું પ્રાચીનત્વ સિદ્ધ થાય છે. - દાનમાં અપાએલી વસ્તુનું વર્ણન ૫. ૪૩ થી ૫૦ માં છે. અદિતિશર્મને બે ખેતરે અને ભૂછી દાનમાં આપેલાં છે. ખેટક (ખેડા) જીલલામાં કોલંબમાં ખેડાના મા૫ અનુસાર બે ટ્રીપિટુક સાળ વાવી શકાય તેવડું વસમાલિકા ગામના અગ્નિપાદરમાં એક ખેતર આપેલું, જેની સીમા નીચે મુજબ છે. પૂર્વે સીહમુહિજજ ગ્રામની સીમ, દક્ષિણે વિશ્વપલિલ ગામની સીમ, પશ્ચિમે શમી કેદાર ખેતર દ્રણની માલીકીનું અને ઉત્તરમાં ખગડિકેદારી મહેશ્વરની માલીકીનું ખેતર છે. ટ્રીગ્નેમેટ્રીકલ સર્વેના નકશામાં જતાં મહમૂદાબાદની પૂર્વે હાલનું વંટવાલી તે વહુમાલિક હોવું જોઈએ. તેની અગ્નિખૂણાની સીમની પૂર્વમાં સહુજ અથવા સુજ નામનું મોટું ગામડું છે તે સ્પષ્ટ રીતે સીહ મુહિજ હોવું જોઈએ. વટવાલીન અગ્નિખૂણની સીમની બરાબર દક્ષિણે વસેલ નામનું ગામડું છે, જે વિશ્વપલિલને મળતું આવે છે. આ પ્રમાણે ગામ નિશ્ચિત કરીએ તે કેલમ્બ તે મહમુદાબાદ તાલુકાને અમુક ભાગ હવે જોઈએ. *ઈ. એ. વ. ૧૫ પા. ૩૩૫ કે. જી. બુલર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख બીજું ખેતર કેાટીલ નામનું હતું અને તે બે પીઠક સાળ વાવી શકાય તેવડું હતું અને તે નગરકપથકમાં ( નગરની આસપાસના તાલુકામાં એટલે કે ખેડા તાલુકામાં ) દુહુદડુ ગામની સીમમાં હતું. તેની સીમા નીચે મુજબ હતી. પૂર્વે મહત્તર ગેાલકનું આટીરમણુકેદાર નામનું ખેતર અને સખ્ખીલકનું ખણ્ડકેદાર નામનું ખેતર, દક્ષિણે જાઈ ણુપલ્લિ નામના ગામની સીમ, પશ્ચિમે ગુરુપલ્લિ ગામની સીમ અને ઉત્તરે આરલિકેદાર શમીકેદાર અને બે રાફડા હતા; તથા પૂર્વે સીમમાં દુહિકાના પાદરમાં ભૃષ્ટી આપેલી હતી. તેની સીમા નીચે મુજબ હતી. પૂર્વમાં કપિત્થાન્હન, દક્ષિણમાં વિશીણ્ણા નામનું કેદારિક પશ્ચિમમાં કપિન્થેાન્તની અને ઉત્તરમાં બ્રાહ્મણ વેરભટના બ્રહ્મય ક્ષેત્રની પહેલી બાજુની એ ઉત્ત્તની, १९० ભૃષ્ટી શબ્દને અર્થ હાલના હિંદી ભીટી અગર ભીટ શબ્દની માફ્ક તળાવ પાસેની ચઢી. યાતી જમીન એવા થવા જોઈએ. ઉત્ત્તનીનેા અર્થ પાણીનેા કુંડ અગર ખેતીવાડી માટે પાણીની નહેર હાવા જોઈએ. કેશમાં આપેલ શૂન્યવાટિકા તેના અર્થ આંહી થતા લાગતા નથી. દાનની શાશ્તામાં પૂર્વપ્રત્તદેવપ્રદ્મદેય પછી બ્રાહ્મણ વંશતિ એ શબ્દો ખાં દાનપત્રામાં મળતા નથી, તેથી ખાસ ધ્યાન ખેંચે તેવા છે. ઈ. એ. વા. ૭ પા. ૭૩ મે આપેલા અલીણાના દાનપત્રમાં છે તેવી રીતે આંહી પણ દૂતક તરીકે રાજપુત્રી ભૂવા આપેલ છે. ધરસેનના દાનપત્રમાં રાજપુત્રી ભૃપા આપેલ છે. સંભવ છે કે આંહી પણ તે જ સ્ત્રી હાય અને ભૂપા તે ભૂવાને બદલે ભૂલથી લખાયું હાય. આ લેખની તિથિ સંવત્ ખાસ ઉપયેગી છે. છેલ્લી પંક્તિમાં સં. ૩૩૦ દ્વિ. માઙ્ગશિર સુ.૨ એમ આપેલ છે. આમાં આપેલ અધિક માર્ગશિર માસથી આ વલભી દાનપત્રાના સંવત્ કયારે શરૂ થયા તે નિશ્ચિત થઈ શકે છે. અત્યારે જો કે માર્ગશીર્ષ, પૌષ અને માઘ માસ અધિક આવી શકતા નથી, પણ નેપાલના એક શિલાલેખમાં મી. સી. એન્ડેલે નેપાલમાંની મુસાફ઼ી નામના પુસ્તકમાં બતાવ્યા મુજબ પ્રથમ પૌષ મળેલે છે. તે ઉપરથી એમ અનુમાન થાય છે કે તે સમયે તે મહિનાઓ અધિક થઈ શકે છે. આ લેખથી આ પ્રમાણે સમર્થન મળ્યાથી અત્યાર સુધીની ત્રણે જુદી જુદી ગણત્રીની સાથે વિએનાના ડો. સ્ક્રમ પાસે ૨જી કરવામાં આવી. જનરલ કનીંગહેમ પ્રમાણે ૧૬૭ ઈ. સ. થી આ વર્ષ શરૂ થાય છે. સર ઈ. સી. બેઈલી પ્રમાણે ૧૯૦ ઈ. સ. થી શરૂ થાય છે અને એની પ્રમાણે ૩૧૯ ઇ. સ. થી શરૂ થાય છે. આ ત્રણે ગણુત્રો પ્રમાણે આ સંવત્ ૩૩૦ ખરાખર ઇ. સ. ૪૯૬-૪૯૮ ઇ. સ. ૫૧૯–પર૧ અને ઈ. સ. ૬૪૮-૬૫૦ પૈકી કઈ સાલમાં માર્ગશિર અધિક હતા તે તપાસ કરતાં માર્ગશીર્ષ અધિક માસ માત્ર ૬૪૮ ઈ. સ. માં જ મળે છે અને તેથી ૩૧૯ ઈ. સ. પહેલાં આ સંવતની શરૂવાત ખીલકુલ અસંભવિત થઈ જાય છે, એટલે કે આ ગુપ્ત વલભી સંવત્ ઇ. સ ૩૧૯ થી શરૂ થાય છે તે સિદ્ધ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ १९१ धरसेन ४ थानां ताम्रपत्रो अक्षरान्तर पहेलुं पतरूं. १ ओं स्वस्ति विजयस्कन्धावाराद्भरकच्छवासकात्प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुल बलसम्पन्नम२ ण्डलोभोगससक्तप्रहारशतलब्धप्रतापात्प्रतापोपनतादानमानार्जवोपार्जितानुरागाद नुरक्तमौल. ३ भृतश्रेणीबलावाप्तराज्यश्रियः परममाहेश्वरश्रीभटादिव्यवच्छिन्नराजवशान्माता पितृचरणारविन्दप्र४ णतिप्रविधौताशेषकल्मषः शैशवात्प्रभृति खड़द्वितीयबाहुरेव समदपरगजघटास्फो. टनप्रकाशितसत्व५ निकष[ : ]तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभासंसक्तपादनखरश्मिसहतिः सकल स्मृतिप्रणीतमार्गसम्यक्परिपा. ६ लनप्रजाहृदयरञ्जनान्वर्थराजब्दो रूपकान्तिस्थैर्यगाम्भीर्यशुद्धिसम्पद्भिः स्मरश शाङ्कादिराजोदधित्रिदश७ गुरुधनेशानतिशयानः शरणाशताभयप्रदानपरतया तृणवदपास्ताशेषस्वकार्यफल प्रार्थनाधिकार्थ८ प्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारीव सकलभुवनमण्डलामोशप्रमोदः परममाहेश्वर९ श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूखसन्तानविसृतजाह्नवीजलौघप्रक्षालिताशेषक ल्मषः प्रणयिशतसह१० स्रोपजीव्यमानसम्पद्रूपलोभादिवाश्रितः सरभसमभिगामिकैर्गुणैस्सहनशक्तिशिक्षा विशेषविस्मापिताखिलधनु११ र्द्धरः प्रथमनरपतिसमतिसृष्टानामनुषालयिता धर्मदायानामपाकर्ता प्रजोपघातका रिणामुपप्लवानां दर्श१२ यिता श्रीसरस्वत्योरेकाधिवासस्य सङ्हतारातिपक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमो विक्र मोपसंप्राप्तविमलपार्थिवश्री [:] १३ परममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुध्यातः सकलजगदानन्दनात्यद्भुतगु णसमुदयस्थगितसमग्रदिङ्ग[ ण्ड ]१४ लः समरशतविजयशोभासनाथमण्डलाप्रद्युतिभासुरतरान्सपीठोदूढगुरुमनोरथम हाभारः सव्वविद्यापरा५.१ पाया ओं. ५.२वाय पनतदान. ५, ७वांया शरणागता.५.८ पाय लाभोग ५.१. पाया माभिगामि पं. ११ वाया मनुपाल. ५. १४ पाय सर्वविद्या Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ १९२ गुजरातना ऐतिहासिक लेख १५ वरविभागाधिगमविमलमतिरपि सर्वतस्सुभासितलवेनापि सुखोपपादनीयपरितोष: समग्रलोकागाध१६ गाम्भीर्य्यहृदयोपि सुचरितातिशयसुव्यक्तपरमकल्याणस्वभावः खिलीभूतकृतयुग नृपतिपथविशोधनाधिगतो१७ दग्रकीर्तिर्द्धर्मानुपरोघोज्ज्वलतरीकृतार्थसुखसम्पदुपसेवानिरूढधर्मादित्यद्वितीयना मा परममाहेश्वरः श्रीशिलादित्यः १८ तस्यानुजस्तत्पादानुध्यात[ : ] स्वयमुपे[न्द्र ]गुरुणेव गुरुणात्यादरवतासमभिल षणीयामपि राजलक्ष्मी स्कन्धसक्तां परमभद्र १९ इव धुर्य्यस्तदाज्ञासम्पादनैकरसतयेवोद्वहन्खेदसुखरतिभ्यामनायासितसत्वसम्पत्तिः प्रभावसम्पदशीकृत. २० नृपतिशतशिरोरत्नच्छायोपगूढपादपीठोपिपरावज्ञाभिमानरसानालिङ्गितमनोवृत्तिः प्रणतिमेकां परित्यज्य २१ प्रख्यातपौरुषाभिमानैरप्यरातिभिरनासादितप्रतिक्रियोपायः कृतनिखिलभुवनामो दविमलगुणसहतिप्र२२ सभविघटितसकलकलिविलसितगतिींचजनाधिरोहिभिरशेोषैरनामृष्टात्युन्नतह-. दयः प्रख्यातपौरुषास्त्र. २३ कौशलातिशयगणतिथविपक्षक्षितिपतिलक्ष्मीस्वयंग्रहप्रकाशितप्रवीरपुरुषः प्रथमसं ख्याधिगमः परममाहेश्वर२४ श्रीखरग्रहस्तस्य तनयस्तत्पादानुध्यातः सकलविद्याधिगमविहितनिखिलविद्वज्ज नमनःपरितोषातिशयःसत्वस२५ म्पदा त्यागौदाव्येण च विगतानुसन्धानाशमाहितारातिपक्षमनोरथाक्षभङ्गः सम्य गुपलक्षितानेकशास्त्रकला२६ लोकचरितगहरविभागोपि परमभद्रप्रकृतिरकृत्रिमप्रश्रयविनयशोभाविभूषणः समर शते२७ जयपताकाहरणप्रत्यग्रोदप्रबाहुदण्डविध्वन्सितनिखिलप्रतिपक्षदर्पोदयः स्वधनु: प्रभावपरि२८ भूतास्त्रकौशलामिमानसकलनृपतिमण्डलाभिनन्दितशासनः परममाहेश्वरः श्रीधरसे नस्तस्यानुजः पं. १५वांये। सुभाषित. पं. २३ प्रथमपुरुष. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ २९ तत्पादानुध्यातः सच्चरितातिशयितसकलपूर्व्वनरपतिरतिदुस्साधानामपिप्रसाधयिता ३० विषयाणां मूर्तिमानिव पुरुषकारः परिवृद्धगुणानुरागनिर्भरचित्तवृत्तिभिम्मनुरिव धरसेन ४ थानां ताम्रपत्रो पतरू बीजुं स्वय ३१ मम्युपपन्नः प्रकृतिभिरधिगत कलाकलापः कान्तिमान्निर्वृतिहेतुरकलङ्क कुमुदनाथ प्राज्यप्र ३२ तापस्थगितदिगन्तरालप्रध्वन्सितध्वान्तराशिस्ततोदितस्सविता प्रकृतिभ्यः परं प्रत्ययमर्त्यवन्तमति बहुतिथ ३३ प्रयोजनानुबद्धमागमपरपूर्णं विदधानः सन्धिविग्रहसमासनिश्चयनिपुणः स्थानेनुरूपमादेशं ददद्गुण ३४ वृद्धिविधानजनितसंस्कारस्साधूनां राज्यसालातुरीयतन्त्रयोरुभयोरपि निष्णातः प्रकृष्टविक्रमेोपि करुणामृदु ३५ हृदयः श्रुतवानप्यगतिः कान्तोपि प्रशमी स्थिरसौहृदय्योपि निरसिता दोषवतामुदय समयमुपजनित परममाहेश्वरः ३६ जनतानुरागपरिपिहित भुवनसमर्थनप्रथितबालादित्यद्वितीयनामा श्री ध्रुवसेनस्तस्य सुत ३७ तत्पादकमलप्रणामधरणिकषणजनितकिण लाञ्छन ललाटचन्द्रशकलः शिशुभाव एव श्रवणनिहितमौक्तिका ३८ लङ्कारविभ्रमामलश्रुतविशेषः प्रदानसलिलक्षालिताग्रहस्तारविन्दः कन्याया इव मृदुकरग्रहणादमन्दीकृतानन्द - ३९ विधिर्व्वसुन्धरायाः कान्मुके धनुर्वेद इव सम्भाविताशेषलक्ष्यकलापः प्रणतसामन्तमण्डलोत्तमाब्भघृतचूडारत्नायमा ४० नशासनः परममाहेश्वरः परमभट्टारक महाराजाधिराजपरमेश्वरचक्रवर्तिश्रीधरसेन * कुशली सर्व्वानेव समाज्ञाप ४१ यत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रो पुण्याप्यायनाय उदुम्बरगह्वरविनिर्गतखेटकवास्तव्योदुम्बर गह्वरचातु ४२ र्व्वद्यसामान्यपराशरसगोत्रवाजसनेयि सब्रह्मचारिब्राह्मणभवीनागशर्मपुत्र ब्राह्मणादितिशर्मणे खेटका - ४३ हारे कोलम्बे वड्डस मालिकाग्रामपूर्वसनि खेटकेमानेन त्रौहिट्टिपिटुकद्वयवापं सभृष्टीकं क्षेत्रं यस्या पं. 30 वां सुत पं. उप Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat १९३ भिम्र्म्मनु पं. 33 वां परिप; नुरूप पं. ३४ पांथे। शालातुरीय पं. ३६ वा समत्थित; कार्मुके; तमान. पं. ४२त्रिय पं. ४३ वां खेटका www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ १९५ गुजरातना ऐतिहासिक लेख ४४ घाटनानि पूर्वतः साहमुहिजग्रामसीमा दक्षिणतो विश्वपलिग्रा मसीमा अपरतो द्रोणकसत्कशमीकेदारक्षेत्रं ४५ उत्तरतो महेश्वरसत्कखग्गडिकेदारीक्षेत्रं तथा नगरकपथकान्तर्गतदुहुदुहुग्रामे दक्षिणापरसीनिखेटक४६ मानेन व्रीहिद्विपीठकवापं कोटीलकक्षेत्रं यस्याघाटनानि पूर्वतः आटिरमणकेदार संज्ञितं महत्तरगोलकसत्कक्षेत्रं ४७ सब्भीलकसत्कखण्डकेदारश्च दक्षिणतः जाइण्णपल्लिग्रामसीमा अपरतो गुड्डप लिग्रामसिमा उत्तरतआरीलकेदारः शमी४८ केदारो वल्मीकद्वयञ्च तथा पूर्वसीग्नि दुहुदुहिकापद्रके भृष्टी यस्या आघाटनानि पूर्वतः कपित्थोन्दन दक्षिणतो विशीण्णोज्ञित४९ केदारिक अपरतः कपित्थोन्दनी उत्तरतः ब्राह्मणवैरभटसत्कब्रह्मदेयक्षेत्रमतिक्रम्य उन्दनीद्वयं एवं क्षेत्रद्वयं सभृष्टीकं ५. सोद्रनं सोपरिकर सभूतवातप्रत्यायं सधान्यहिरण्यादेयं सदशापराधं सोत्पद्यमान विष्टिकं सर्वराजकीयानामहस्त५१ प्रक्षेपणीय पूर्वप्र[ त देवब्रह्मदेयब्राह्मणविशतिरहितं भूमिच्छिद्रन्यायेनाच. न्द्राकार्णवक्षितिसरित्पर्बतसमकालीनं ५२ पुत्रवौत्रान्वयभोग्य उदकातिसम्र्गेण धम्मदायो निसृष्टः यतोस्योचितयाब्रह्मदय स्थित्या भुञ्जतः कृषतः कर्षयतः प्रदिश५३ तो वा न कैश्चिद्यासेधे वर्तितव्यमागामिभद्रनृपतिभिरप्यस्मद्वशजैरन्या अनित्यान्यैश्वर्याण्यस्थिरं मानुष्यं सामान्यच्च भूमिदानफलम५४ वगच्छद्भिरयमस्मदायोनुमन्तव्यः परिपालयितव्यश्चेत्युक्तञ्च ॥ बहुभिर्वसुधा भुक्ता राजमिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य ५५ तस्य तदा फलं ।। यानीह दारिद्यभयान्नरेन्द्रैर्द्धनानि धर्मायतनीकृतानि निर्भुक्त माल्यप्रतिमानि तानि को नाम साधुः पुनराददीत । ५६ [षष्टि ] वर्षसहस्राणि स्वगर्गे तिष्ठति भूमिदः आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेत् दूतकोत्र राजदुहितृभूवा ।। ५७ [लिखित ] मिदं सन्धिविग्रहाधीकृतदिविरपतिवत्रभट्टिपुत्रदिविरपतिश्रीस्कन्दभटे नेति । सं २०० ३० द्वि. मार्गशिर शु २ स्वहस्तो ममपं. ४७ पायो सीमा ५. ४८ हाय विशीर्णसंज्ञित वायन डा शा. पं. ५२ पाये। पौत्रा धर्म. पं. ५५ वांया नरेन्द्र Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ નં ૭૪ ધ્રુવસેન ૩ જાનાં તામ્રપા સંવત્ ૩૩૪ માધ સુદ ૯ ( ઇ. સ.૬૫૩-૫૪ ) * ઉપર પ્રસિદ્ધ કરેલા રાષ્ટ્રકૂટના દાનપત્રની પેઠે નીચે આપેલા દાનપત્રના મૂળ લેખ ગુજ: રાતમાં કપડવણજમાં મળ્યા હતા. આ લેખ ઉપસાવેલા કાંઠાવાળાં બે તામ્રપત્રાના અંદરના ભાગમાં કાતરેલા છે. દરેક પતરાંનું માપ ૧૩”x૧૦?”નું છે. જમણી બાજુની કડી ખાવાઈ ગઈ છે. ડાબી માજીની કડી જેના ઉપર મુદ્રા છે તે વિસમ આકૃતિની આશરે ૐ” જાડી છે. લંખગાલાકૃતિની મુદ્રાનું માપ ૨’” × ૨રૂં” છે. તેના ઉપર ઉપસાવેલા ભાગમાં ડાખી તરફ મુખવાળા બેઠેલા એક નદી છે. તેની નીચે હંમેશના શ્રીમાર્ક: લેખ છે. ખન્ને પતરાંએ તથા મુદ્રા સુરક્ષિત સ્થિતિમાં છે. દાન આપ્યાનું સ્થળ “સિરિ—સિમ્મિણિકા”—જે પ્રાકૃત નામ જેવું દેખાય છે—ની છાવણી છે. લેખમાં હુંમેશ મુજબની ધ્રુવસેન ૩ જા સુધીની વંશાવળી આપી છે. તેમાં લખ્યું છે કે તેણે વાજસનેય શાખાના અભ્યાસ કરતા કૌશિક ગાત્રના, ચતુર્વેદી મહિકના રહીશ ખપ્પાના પુત્ર બ્રાહ્મણ શટ્ટિભટને શિવભાગપુર વિષયના દક્ષિણાપટ્ટમાં આવેલું પટ્ટપર નામનું ગામ આપ્યું છે. આ દાનપત્રમાં બે વાર આવતું મછિક નામ જરા જુદી લિપિમાં પછળથી સુધારા તરીકે લખેલું જણાય છે. દૂતક પ્રમાદ નાગ હતા, અને લેખ લખનાર સંધિવિષિત મુખ્ય મંત્રી સંદભ ના પુત્ર ક્રિવિરપતિ અનહિલ હતે. દાનપત્રની તારીખ [ ગુપ્ત- ) સંવત ૩૩૪ અથવા ઇ. સ. ૬૫૩-૫૪ ના માઘ શુદ ૯ હતી. * એ. ઈ. વા. ૧ પા, ૮૫ ઈ. હુલ્સ, ૧ ઉપરનું વા. પા.પર ૨ જીએ ઈ. એ. વા. ૭ પા.૭૬ ૭ જુ ઈ. એ. વા. ૭ પા. ૭૯ જ્યાં પ્રતિકૃતિનું વાંચન શ્રીનાર છે. પણ શ્રીના ॥ જે અક્ષરાંતરમાં છે.તે પ્રમાણે નથી. દજીએ. ઈ. એ. વો.૭ પા. ૭૬ અને વે, ૧૧ પા. ૩૧૬ ૫ જુએ. ઈ.એ. વા. પા.૧૭ અને ૪૫ અંતમાં અને વે. ૭ પા. ૭૩ ૬ પ્રા. મ્યુહુરના મત પ્રમાણે ( ઇ. એ. વે. ૧૫ પા. ૩૩૭ નેટ ૧૦ અને વા. ૧૭ પા. ૧૯૭૦ નોટ ૫૦) ધ્રુવસેન ૩ જાનું અપ્રસિદ્ધ દાનપત્ર તારીખ ૩૩૨ સંવત નું છે. ધ્રુવસેન ૩ જાના રાજ્યસમયની સીમા તેની પહેલાંના ધરસેન ૪ થા ( ૩૩૦) તથા તેની પછીના ખરગ્રહ રજા ( ૩૩૭) ની વચ્ચે નક્કી થાય છે. ६२ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलं १ ओं स्वस्ति विजयस्कन्धावारात् सिरिसिम्मिणिकावासकात् प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुलबलसंपन्नमण्डलाभोगसंसक्तमहारशत२ लब्धप्रतापात्प्रतापोपनतदानमानार्जवोपार्जितानुरागादनुरक्तमौलभृतश्रेणीतलावाप्त राज्यश्रियः परममाहेश्वरश्रीभटादिव्यवच्छि३ नराजवशान्मातापितृचरणारविन्दप्रगतिप्रविघौताशेषकल्मषः शैशवात्प्रभृति खङ्ग द्वितीयबाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितस४ त्वनिकषः तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभासंसक्तपादनखरश्मिसहतिः सकल. स्मृतिप्रणीतमार्गसम्यक्परिपालनप्रजाहृदयरंजनान्व५ र्यराजशब्दो रूपकान्तिस्थैर्यगांभीर्यबुद्धिसंपद्भिः स्मरशशाङ्कादिराजोदधित्रिदश गुरुधनेशानतिशयानः शरणागताभयप्रदानपरतया तृणव६ दपास्ताशेषस्वकार्यफल [: ] प्रार्थनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयि. हृदयः पादचारीव सकलभुवनमण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्री७ गुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूखसन्तानविसृतजाहवीजलौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानसंपद्रूपलोभादिवाश्रि८ तः सरभसमाभिगामिकैर्गुणैस्सहजशक्तिशीक्षा विशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनरपतिसमतिसृष्टानामनुपालयिताधर्मादायानामपा९ कर्ता प्रजोपघातकारिणामुपप्लवानां दर्शयिताश्रीसरस्वत्योरेकाधिवासस्य संहताराति पक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमो विक्रमोपसंप्राप्तविमलपा१० स्थिवश्रीः परममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुयातस्सकलजगदानन्द नात्यद्भुतगुणसमुदयस्थगितसमग्रदिङमण्डलः समरशतविजयशो११ भासनाथमण्डलाग्रद्युतिभासुरतरांसपीठोदूढगुरुमनोरथमहाभारः सर्वविद्यापरापरवि___भागाधिगमविमलमतिरपि सर्वतः सुभाषितल१२ वेनापि सुखोपपादनीयपरितोषः समग्रलोकागाधगांभीर्यहृदयोपि सुचरितातिशयसु व्यक्तपरमकल्याणस्वभावः खिलीभूतकृतयुगनृपति१३ पथविशोधनाधिगतोदप्रकीर्तिः धर्मानुपरोधोज्वलतरीकृतार्थसुखसंपदुपसेवानिरू __ ढधर्मादित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीशीलादित्यः १४ तस्यानुजस्तत्पादानुध्यातः स्वयमुपेन्द्रगुरुणेव गुरुणात्यादरवता समभिलषणीया मपि राजलक्ष्मी स्कन्धासक्तां परमभद्र इव धुर्य्यस्तदाज्ञावायो संहतिः २ पायी शिक्षा नात्यद्भुतपद्यतिभासुरतराषितल- गोपि सुचरिताति। - - - .-.-... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन ३ जानां ताम्रपत्रो १५ संपादन करस तयैवोद्वहन् खेदसुखे रेतिभ्यामनायासितसत्वसंपत्तिः प्रभावसंपद्वशीकृत नृपतिशत शिरोरत्नच्छायोपगूढपादपीठोपि १६ परावज्ञाभमानैरसानालिङ्गितमनोवृत्तिः प्रणतिमेकां परित्यज्य प्रख्यातपौरुषाभिमानैरप्यरातिभिरनासादितप्रतिक्रियोपायः कृत १७ निखिलभुवनामोदविमलगुणसंहतिप्रसभविघटितसकलकलिविलसितगार्तनचजनाधिरोहिभिरशेषैद्देषैिरन[ ]मृष्टात्युन्नतहृदयः प्र १८ ख्यातपौरुषास्त्रकौशल तिशयगणा तिथविपक्षक्षितिपतिलक्ष्मी स्वयं ग्राहप्रकाशितप्रवी रपुरुषप्रथभसंख्याधिगमः परममाहेश्वरः श्रीखरग्र १९ हस्तस्य तनयः तत्पादानुयातः सकलविद्याधिगमविहित निखिलविद्वज्जनमन परितोषातिशयः सत्वसपद त्यागौदार्येण च विगतानुस २० न्धानाशमाहितारातिपक्षमनोरथाक्षभङ्गः सम्यगुपलक्षितानेकशास्त्र कलालोरैचरित गह्वरविभागोपि परमभद्रप्रकृतिर २१ [ क्र ] त्रिमप्रश्रयविनयशेोभाविभूषणः समरश तजयपताकाहरणप्रत्यलोदग्रबाहुर्दडविध्वंसितनिखिलप्रतिपक्षदपदयः २२ स्वधनुप्रभावपरिभूतास्त्र कौशलाभिमान सकलनृपतिमण्डलाभिनन्दितशासनः परममाहेश्वरः श्रीधरसेनः तस्यानुजः तत्प[ ]दा २३ नुध्यातः सच्चरितातिशयितसकल पूर्व्वनरपतिरतिदुस्साधानामपि प्रसाधयिता विया मूर्तिमानिव पुरुषकारः परिवृद्धगु २४ णानुरागनिब्र्भरचित्तवृतिभिर्मनुरिव स्वयमभ्युपपन्नः प्रकृतिभिरधिगतकलाकलापः कान्तिमान् निर्वृतिहेतुरकलङ्कः कुमुदनाथः २५ प्राज्यप्रताप स्थगित दिगन्तरालप्रध्वन्सितध्वान्तर शिस्सततोदितः सविता प्रकृतिभ्यः परं प्रत्ययमथैवतमतिबहुतिथ २६ प्रयोजनानुबंधमागमपरिपूर्णवदधानः सन्धिविग्रहसमासनिश्वयनिपुणः स्थानेनुरूपमादेशं ददद्गुण पतरूं बीजुं २७ वृद्धिविधानजनित [ संस्का ]रः [ सा ]धूनां राज्यसालातुरीयँ तन्त्रयेोरुभयो रपि निष्णातः प्रकृष्टविक्रमपि करुणामृदुहृदयः श्रुतवा २८ नप्यगर्च्छितः कान्तोपि प्रशर्मस्थिरसौहृदय्योपि निरसितादेोषवता मुदयसमयसमु पजनितजनतानुरागपरिपिहित २९ भुवनसमत्थितप्रथितबालादित्य द्वितीयनामा परममाहेश्वरः श्रीध्रुवसेनस्तस्य सुतस्तत्पादकमलप्रणामघरणिक Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat १९७ १ थे। सुख; २ वां ज्ञाभिमान; पांच सत्त्वसंपदा ४ थे। लोकचरित ५ वां विषयाणां वांया पूर्ण विदधानः ७ वी शालातुरीय व प्रशमी. www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ३० षणजनितकिणलाञ्छनललाटचन्द्रशकलः शिशुभाव एव श्रवणनिहितमौक्तिकाल. ङ्कारविभ्रमामलश्रुतविशेषः प्रदानसलिलक्षा३१ लिताग्रहस्तारविन्दः कन्याया इव मृदुकरग्रहणादमन्दीकृतानन्दविधिर्वसुन्ध. रायाः कार्मुकेधनुर्वेद इव संभाविताशेषलक्ष्य. ३२ कलापः प्रणतसामन्तमण्डलोत्तमाङ्गधृतचूडारत्न[ 1 ]यमान शासनः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरच३३ क्रवर्तिश्रीधरसेनस्तत्पितामहभ्रातृश्रीशीलादित्यस्य शाङ्गपाणेरियाङ्गजन्मनो भक्तिब धुरावयवकल्पितप्रणतेरतिधवलया दूरं तत्पा. २४ दारविन्दप्रवृत्तया नखमणिरुचा मन्दाकिन्येव नित्यममलितोत्तमाङ्गदेशस्यागस्त्य स्यैव राजर्षदक्षिण्यमातन्वानस्य प्रबलधवलिम्नाय३५ शसां वलयन मण्डितककुभा नभसि यामिनीपतेविडम्बिताखण्डपरिवेषमण्डलस्य पयोदश्यामशिखरचूचुकरुचिरसह्यविन्ध्यस्तनयु३६ गायाः क्षित - पत्युः श्रीडेरभटस्याङ्गजः क्षितिपसंहतेरनुरागिण्याः शुचियशेङ्. शुकभृतः स्वयंवरमाल्यामिवराज्यश्रियमर्पियन्त्या x क३७ तपरिग्रहःशौर्य्यमप्रतिहतव्यापारमानमितप्रचण्डरिपुमण्डलमण्डलाममिवावलम्बमानः शरदि प्रसभमाकृष्टशिल३८ मुखबाणासनापादितप्रसाधनानां परभुवां विधिवदाचरितकरमहणः पूर्वमेव विविध वर्णोज्वलेन श्रुतातिशयेनोद्भासितश्र३९ वणः पुणेः पुनरुकेनेव रत्नालङ्कारेणालङ्कृतश्रोत्रः परिस्फुरत्कटकविकटकीटपक्ष रत्नकिरणमविच्छिन्नप्रदानसलिलनि४० वहावसेकविलसन्नवशैवलाङ्कुरमिवाग्रपाणिमुद्वहन् धृतविशालरत्नवलयजलधिवेला. तटायमानभुजपरिष्वक्तविश्व४१ म्भरः परममाहेश्वरः श्रीध्रुवसेन+कुशली सर्वानेव समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रो - पुण्याप्यायनाय ४२ महिछ [क ]विनिर्गतमहिछकवास्तव्यतचातुविद्यसामान्यकौशिकसगोत्रवाज सनेयसब्रह्मचारिज [1]ह्मणवप्पपुत्रभट्टिभटाय ४३ शिवभागपुरविषये दक्षिणपट्टे पट्टपद्रकग्रामः सोद्रनः सोपरिकरः सभूतवातप्रत्यायः सधान्यहिरण्यादेयस्सद४४ शापराधस्सोत्पद्यमानविष्टिकस्सर्वराजकीयानामहस्तप्रक्षेपणीयः पूर्वप्रसदेवब्रह्म देयरहितः भूमिच्छिद्रन्यायेना४५ चन्द्रार्कापर्णवक्षितिसरित्पर्वतसमकालीनः पुत्रपौत्रान्वयभोग्य उदकातिसगर्गेण धर्मदायो निसृष्टः यतोस्योचितया ब्रह्म१ वाया यशसा २ वन्यिा श्रियमर्पयन्त्याः कृ; 3 वांया शिली; ४ वाया पुनः; ५ वाया चेत्युक्त Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ १९२ ध्रुवसेन ३ जानां ताम्रपत्रो ४६ देयाग्र[1] हारस्थित्या भुंजतः कृषतः कर्षयतः प्रतिदिशतो वा न कैश्चिद्ध्या सेधे वर्तितव्यमागामिभद्रनृपतिभिरप्यस्मद्वश४७ जैरन्यैा स्वनित्यान्यैश्वर्याण्यस्थिरं मानुष्यं सामान्यञ्च भूमिदानफलमवगच्छ निरयमस्मदायोनुमन्तव्य- परिपालयितव्यश्चेत्यक्त४८ चै ॥ बहुभिर्वसुधा भुक्ता राजभिस्सगरादिभिः [1] यस्य यस्य यदा भूमि स्तस्य तस्य तदा फलम् [1] यानीह दारिद्यभयानरेन्द्रर्द्धनानिधर्मायतनीकृ. ४९ तानि[1]निर्भुक्तमाल्यप्रतिमानि [ तानि ]को नाम साधु ४ पुनराददीत [1] षष्टिं वर्षसहस्राणि स्वगर्गे तिष्ठति भूमिदः [1] आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेत् [ ॥ ] दूतकोत्र प्रमातृश्रीनागः ५० लिखितमिदं सन्धिविग्रहाधिकृतदिविरपतिश्रीस्कन्दभटपुत्रदिविरपतिश्रीमदनहि लेनेति ॥ सं ३०० ३० ४ माघ शु ६ स्वहस्तो मम ॥ १ पांया श्चत्युक्त. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ગુજરાન પરિસિક રેસ ભાષાન્તર ૫. ૧ ઓમ સ્વસ્તિ વિજયશાલી છાવણીમાંથી સિરિસિમ્મિણિક મુકામેથી; જેઓના શત્રુઓ એકદમ નમી ગયા હતા એવા મૈત્રકોના અતુલ બલથી સંપન્ન મંડલ વિસ્તારમાં થયેલી સે સે લડાઈ આથી જેણે પ્રતાપ મેળવ્યું હતું. પોતાના પ્રતાપથી નમાલા એને, દાનમાં અને માનમાં બતાવેલી પ્રામાણિકતાથી જે અનુરાગ ઉપાર્જિત કર્યો હતો, અનુરાગયુક્ત વંશપરંપરાના, ભાડુતી તથા અધિકારી નિકાની સેનાવડે જેણે રાજ્યલકમી પ્રાપ્ત કરી હતી, એવા રાજવંશને અવિચ્છિારાખનારા પરમ માહેશ્વર શ્રીભટ્ટાર્કથી પરમમાહેશ્વર શ્રીગુહસેન (થયા), જેણે માતાપિતાનાં ચરણરવિને પ્રણમીને પોતાનાં બધાં પાપ ધોઈ નાખ્યાં હતાં; શૈશવથી ખગયુત કર મદમસ્ત ગજઘટાને ભેદીને જેણે પોતાના સત્ત્વની કસોટી પ્રકાશિત કરી હતી, જેના ચરણનખને કિરણસમૂહ રવાભાવથી નમાવેલા શત્રુઓના ચૂડામણિની પ્રભાથી મિશ્ર થતો હત; સકલ સ્મૃતિઓએ રચેલા માર્ગને અનુસારે સારા પરિપાલને વડે પ્રજાનું હદય રંજિત કરીને પિતાનું “રાજા” નામ અન્વર્થ બનાવ્યું હતું, રૂપ, કાન્તિ, સ્થિરતા, ગંભીરતા, બુદ્ધિ અને સંપત્તિમાં જે કામદેવ, ચન્દ્ર, શૈલરાજ, સાગર, બહસ્પતિ, અને કુબેરથી ચઢીયાતા હતા; શરણાગતને અભય આપવાની ટેવમાં જે પિતાના અશેષ કાર્યકલને તૃણની માફક ફેંકી દેતે; માગણીથી વિશેષ આપીને જેણે વિદ્વાન, મિત્ર, અને નેહીનાં હૃદયને આનંદિત કર્યા હતાં, જે અખિલ ભુવનમંડલને, જાણે કે દેહધારી, આનદ હતે. - પં. ૭ એને પુત્ર પરમમાહેશ્વર શ્રીધરસેન હતું, જેણે પિતાના પાદનખના કિરણસમૂહથી નીકળતી જાહ્નવીના જલપ્રવાહમાં અશેષ પાપ ધોઈ નાખ્યાં હતાં જેની સંપત્તિ હજારે પ્રણચીને આધાર બનતી; જેને જાણે કે રૂપથી આકર્ષાઈને આકર્ષક ગુણે એકદમ આવી મળતા હતા; સહજશક્તિ અને શિક્ષાના ઉત્કર્ષ વડે જેણે બધા ધનુધને આશ્ચર્ય પમાડ્યા હતા; પૂર્વ નૃપતિઓએ આપેલાં ધમેદાનેનું જે અનુપાલન કરતેપ્રજાને નાશ કરનાર ઉપદ્રને જે હરતે લક્ષમી અને સરસ્વતીના એકત્ર નિવાસનું જે દર્શન કરાવતે હજુયેલા શત્રુપક્ષની લક્ષમીને પરિભેગ કરવામાં જેનું પરાક્રમ કુશલ હતું અને વિક્રમ વડે જેણે નિર્મલ રાજલક્ષ્મી પ્રાપ્ત કરી હતી. પ. ૧૦ તેને પુત્ર પરમમાહેશ્વર શ્રી શિલાદિત્ય હતો, જે એના પિતાના ) પાનું અનુધ્યાન કરતે, જેણે અખિલ જગતને આનંદ અર્પનારા અત્યભુત ગુણેના સમુદયથી સમગ્ર દિગ્ય. ડલને વ્યાપ્ત કરી દીધું હતું, તેં સે લડાઈમાં મેળવેલા વિજયથી શોભતી તરવારની શુતિ વડે વિશેષ ઉજજવલ બનેલા પિતાના કંધપીઠ ઉપર જે હેટા મનેરને જબરે ભાર ઉચકી રહે તે સર્વ વિદ્યાઓના પર અને અપર વિભાગના અધ્યયનથી જેની મતિ વિમલ બનેલી હતી છતાં ગમે તેવા એક ન્હાના સુભાષિત વડે પણ જે સહેલાઈથી સંતુષ્ટ કરી શકાતે; સમય લેકથી પણ તાગ ન પામી શકાય એવા ઊંડા હૃદયવાળે તેવા છતાં જે અત્યન્ત સુચરિતથી વ્યક્ત પરમકલ્યાણ સ્વભાવથી યુક્ત હતે; કલિયુગના નૃપતિઓના ઉજજડ બનીને રંધાઈ ગયેલા વિશાધન કરીને જે ઉત્કૃષ્ટ કીર્તિ મેળવી હતી; ધર્મને બાધા ન કરવાથી વિશેષ ઉજજવલ બનેલી ધનસુખસંપત્તિને કારણે મેળવેલું જેનું ધર્માદિત્ય એવું બીજું નામ હતું. ૫. ૧૪. તેને ભાઈ પરમમાહેશ્વર શ્રી ખરગ્રહ હતા, જે તેના ચરણનું ધ્યાન કરતે, ઉપન્દ્રના ગુરુ ( વડીલ ભાઈ) જેવા પિતાના વડીલ ભાઈએ અભિલાષા ઉપજાવે તેવી હોવા છતાં, અત્યંત આદરથી પોતાના સ્કન્ધ ઉપર મૂકેલી રાજલકમીને જે પરમભદ્ર ધેરીની માફક એમની આજ્ઞાનું પાલન કરવામાં તત્પર બનીને જ ધારી રાખતે છતાં જેની સરવસંપત્તિને થાકને કે સુખવાંછાનું વિન નડયું નહોતું પોતાની પ્રભાવ સંપદ વડે વશ કરેલા સે સે નપતિઓનાં શિરારત્નની કાન્તિ જેના પાદપીઠને આલિંગી રહી હતી છતાં જેની મનવૃત્તિને અન્યની અવજ્ઞા કે અભિમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ ध्रुवसेन ३ जाना ताम्रपत्रो २०१ અડકી શક્તાં નહોતાં, પૌરુષમાં અને અભિમાનમાં પ્રખ્યાત બનેલા શત્રુઓ પણ જેની રહામે પ્રણામ શિવાય બીજો પ્રતિકારને ઉપાય સ્વીકારતા નહિં, આખી સૃષ્ટિને હરખાવી રહેલા વિમલ ગુણુસમૂહ વડે જેણે કલિકાલના બધા વિલાસની ગતિને એકદમ નાશ કર્યો હતે નીચાં માણસોનું આક્રમણ કરનારા દેષમાત્ર જેના ઉન્નત હૃદયને સ્પર્શ પણ કરી શકતા નહીં, પોતાનાં પ્રખ્યાત પૌરુષ અને અસ્ત્ર કૌશલવડે સંખ્યાબંધ શત્રુનૃપતિઓની લક્ષમીને પકડી આણને જેણે પ્રવીર પુરુષોમાં પિતાનું પ્રથમ સ્થાન જાહેર કર્યું હતું. પં.૧૯ તેને પુત્ર એના ચરણનું ધ્યાન ધરનારે પરમ માહેશ્વર શ્રી ધરસેન હતો, જેણે સકલ વિદ્યાના અધ્યયનથી સર્વ વિદ્વજજનાનાં મનને અત્યન્ત સંતુષ્ટ કર્યા હતાં, સરવસંપત્તિ વડે અને દાન ઔદાર્ય વડે જેણે શત્રુઓના મનોરથની ધરી એવી તોડી નાંખી હતી કે એ ફરીથી સંધાવાની આશા જ ન રહે અનેક શાસ્ત્ર, કલા, લેકચરિત, વગેરેના ગૂઢ ભાગોને જેણે સારા પરિચય કયોં હતું છતાં જેની પ્રકૃતિ પરમ ભદ્ર હતી અને અકૃત્રિમ સભ્યતા અને વિનયની શોભા એ જેનું વિભૂષણ હતું, તેં સે લડાઈઓમાં જયપતાકાને ઉંચકી લેવાને સમર્થ લાંબા બાહદંડ વડે જેણે શત્રુઓના દર્પને નાશ કર્યો હતો. પિતાના ધનુષના પ્રભાવથી જેઓના અઅકૌશલના અભિમાનને પોતે પરિભવ કર્યો હતો તેવા સકલ નૃપતિઓ જેના શાસનને સ્વીકારતા હતા. પં.૨૩ તેને અનુજ, એના ચરણનું ધ્યાન કરનાર, પરમ માહેશ્વર શ્રી ધ્રુવસેન હતે. જે સચ્ચરિત વડે બધા પૂર્વપતિઓથી ચનયાતે હતે; દુર્જય દેશે પણ જેણે જિત્યા હતા, જે મૂર્તિમાન પુરુષાર્થ હતે; મહા ગુણે પ્રત્યેના અનુરાગથી ભરપૂર ચિત્તવૃત્તિવાળી પ્રજા સાક્ષાત્ મનુ જેવા જે રાજાના આશ્રયમાં રહેતી હતી; ચન્દ્રની માકફ જે કલાકલાપસંપન્ન, કાન્તિમાનું, આનંદહેતુ હતે છતાં અકલંક હત; સૂર્યની માફક જે વિપુલ પ્રતાપ વડે દિગન્તરાલને વ્યાપ્ત કરીને અન્યકાર રાશિને વિસક્ત હતો પણ સદા ઉદયશાલી હતે; અર્શયુક્ત, અનેક પ્રયાજનવાળા, આગમપૂર્ણ, પ્રત્યય પ્રકૃતિને અર્પના, સંધિ, વિગ્રહ, તથા સમાસના નિશ્ચયમાં નિપુણ, સ્થાનને ઉચિત આદેશ આપનારા, ગુણવૃદ્ધિની ક્રિયા વડે સાધુઓને સરકાર કરનારે, એ જે રાજા રાજ્યતંત્રમાં તેમ જ વ્યાકરણમાં નિપુણ હતું, જે મહાપરાક્રમી પણ કરુણાકેમલ હૃદયવાળો હતો, વિદ્વાન પણુ અગર્વિત હતા, કાન્ત પણ પ્રશમયુક્ત હવે, મિત્રતામાં સ્થિર પણ દોષવાળાઓનું નિરસન કરનારા હતો; જેણે ઉદયસમયે લોકમાં ઉપજાવેલા અનુરાગ વડે આખી સૃષ્ટિને છાવરી દઈને બાલાદિત્ય એવું પિતાનું પ્રખ્યાત બીજું નામ યથાર્થ કરી બતાવ્યું હતું. પં.૨૯ એને પુત્ર પરમ માહેશ્વર, પરમભટ્ટારક, મહારાજાધિરાજ પરમેશ્વર ચક્રવતી શ્રી ધરસેન હતા, જેના લલાટમાં પિતાના ચરણકમલના વન્દનમાં ભૂમિઘર્ષણથી થયેલા ચાઠાને રૂપે ચન્દ્રખંડ વિરાજતો હતો (= જે શિવની માફક ચદ્રમૌલિ હત), જે શિશુકાળમાં જ મતીના અલંકારની પેઠે વિમલ જ્ઞાન શ્રવણમાં ધર્યું હતું, જેને કમલતુલ્ય અગ્રસ્તર દાનજલ થી ધવાયેલ હ, કન્યાના આનન્દની માફક વસુંધરાને આનન્દ જેણે મૃદુકરગ્રહણથી વધાર્યો હતો, ધનુર્વેદની ૧ આ વાક્ય બ્લેષયુક્ત છે, ગ્લિટોના (૧) રાજ્યતંત્રપર અને (૨) વ્યાકરણપરત્વે અથે આ પ્રમાણે છે - અર્થ=( ૧) ધન, (૨) તાત્પર્ય આગમ=(૧) શાસ્ત્રનય, (૨) આગન્તુક વર્ણ પ્રથમ=(૧) ખાતરી ( ૨ )પ્રત્યય-સિંહ, પ્રકૃતિ=( ૧ ) પ્રજ, ( ૨ ) મૂળ શબ્દ; સંધિ=(૧) સુલેહ, ( ૨ ) સંહિતા; વિગ્રહ=( ૧ ) યુદ્ધ, (૨) વિશ્લેષ; સમાસ= ૧ ) સેનાનિવેશ, (૨) પદસમાસ; સ્થાન=( ૧) સ્થળ, (૨) મૂળ પદે આદેશ=(૧) આજ્ઞા, (૨) મળપદને સ્થાને આવતું પદ; ગુણવૃદ્ધિ=(૧) ગુશેની વૃદ્ધિ (૨) કવરોને ગુણ તથા વૃદ્ધિ. ૨ આ શબ્દોમાં અને વાકોમાં રહેલે ખેષ પ્રકટ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ २०२ गुजरातना ऐतिहासिक लेख માક્ જેણે કાર્મક વિષે સકલ લક્ષ્ા સિદ્ધ કર્યાં હતાં,î અને જેના શાસનને પ્રભુત સામન્તવર્ગ મસ્તક ઉપર ચૂડારત્નની માફક ધરતા હતા. ૫.૩૩. તેના પિતામહના ભાઈ શ્રી શીલાદત્યના પુત્ર શ્રી ડેરભટ્ટ હતેા, જેનું, મસ્તક, ભક્તિથી નમ્ર અવથવા વડેપ્રણામ કરવાને સમયે, વિષ્ણુના પાકમળમાંથી નીકળેલી ગંગા જેવી, પાતાના પિતાના ચરણકમળમાંથી નીકળેલી અત્યન્ત શ્વેત નખમણિપ્રભા વડે હમ્મેશાં નિર્મલ ખનતું હતું; જે રાષિં અગત્યની માફ્ક દક્ષિવૃત્તિ રાખતા, પોતાના અત્યન્ત ધવલ દિશાસુંદરીઓને શણગારતા, જે આકાશમાં નિશાનાથના અખંડ બિખનું અનુકરણ કરતા, મેઘ વડે શ્યામ થયેલાં શિખરા રૂપી ડીટીએવાળાં સહ્ય અને ત્રિય રૂપી રુચિર સ્તનયુગવાળી પૃથ્વીના જે પતિ હતેા; એવા, યશના વલય વડે પં. ૩૬ શ્રી રભટ્ટના પુત્ર, જેણે અનુરાગવાળી, શુભ્ર યશરૂપી વસ્ત્ર પહેરનારી, સ્વયંવરમાલાની માફક રાજ્યશ્રો અર્પનારી, નૃપમંડીનેા પરિગ્રહ કર્યાં છે; પેાતાના અપ્રતિહત, અને પ્રચંડ પુના મંડલને નમાવનાર, ખડ્ગ જેવા શૌર્યને જ અવલખીને જેણે શરદ્દ ઋતુમાં ધનુષ્ય વડે ખેંચેલા ખાણુથી જ શત્રુભૂમિનું પ્રસાધન કરીને વિધિસર કરગ્રતુણ કર્યું છે; વિવિધવાઁથી ઉજજવલ ઉત્તમ જ્ઞાન વડે પ્રથમથી જ વિભૂષિત થયેલાં જેનાં શ્રેાત્ર પુનરુક્તિ પામતા રત્નાલંકાર વડે ફરીથી અલંકૃત થયેલાં છે; જેના હસ્તનું અગ્ર કડાંની ઉપર રહેલાં રત્નેાનાં કિરણાથી વ્યાપ્ત છે અને પ્રદાનજળનો છંટકાવથી વિલસતા તાજા શૈવલ અંકુર જેવું છે; વિશાલ રત્નવલયને ધારણ કરી રહેલા અને એથી સમુદ્રના તટ જેવા અનતા ભુજ વડે જેણે વિશ્ર્વભરાને ભીડી લીધી છે; એવા, શ્રી ગુરભટ્ટને પં.૪૧ પુત્ર પરમમાહેશ્વર શ્રી ધ્રુવસેન, કુશલયુક્ત, સર્વને આજ્ઞા કરે છે; તમારે જાણવું જેઃ મેં માતાપિતાના પુણ્યવિસ્તારને અર્થે, મહિકમાંથી આવેલા, મહિકમાં રહેનારા ચાતુર્વેદિ આમાંના એક, કૌશિકસગેાત્ર, વાજસનેયસબ્રહ્મચારી, બ્રાહ્મણ અલ્પના પુત્ર ટ્ટિભટને શિવભાગપુર પ્રાન્તમાં દક્ષિણુપાટમાં આવેલું પટ્ટપક ગ્રામ, ઉદ્દંગ, ઉરેકર અને ભૂતવાતપ્રત્યાય સહિત, ધાન્ય અને સુવર્ણ સાથે, દંડ અને દશાવરાધના હક્ક સહિત, પ્રસંગે ઉપજતી વેઠ સહિત કાઈ પણ રાજ્યાધિકારી જેમાં હાથ નાંખી શકે નહિં એવું, પૂર્વે બાહ્મણને કે દેવમંદિરને અપાચેલા દાન શિવાયનું, ભૂમિચ્છિદ્રન્યાયે, જ્યાંસુધી ચન્દ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, નદી અને પર્વત ટકે ત્યાંસુધી પુત્ર-પૌત્રાદિક વંશજને ભાગવવાનું, ઉદક અંજલિ મૂકીને ધર્મઢાય તરીકે આપ્યું છે, જેથી, બ્રાહ્મણને અપાતા અગ્રહારની રીતે, અને ભેગવતાં, ખેડતાં, ખેલવતાં કે માંડી આપતાં કાઇએ વિગ્ન કરવું નહિં. અને હવે પછી થનારા, અમારા વંશજ કે અન્ય, રાજાએાએ, ઐશ્વર્ય અનિત્ય છે, મનુષ્ય અસ્થિર છે. અને ભૂમિદાનનું કુલ મધાને સામાન્ય છે એવું સમજીને આ દાનને માન્ય રાખવું અને એનું પાલન કરવું. પં. ૪૮ કહ્યું છે કે "દુમિવસુધા ગુહા ઇત્યાદિ— ૫. ૪૯ ... અહિંયાં તક પ્રમાતૃશ્રીનાગ છે, સંધિવિગ્રહાધિકારી દ્વિવિપતિ શ્રી સ્કન્દભટ્ટના પુત્ર ક્રિવિ૨પતિ શ્રીમદનહિલે આ લખ્યું છે. સં ૩૩૪ માઘ શુ. હું મારા ત્રસ્ત ( ઇકત ) છે. ... ૧ આ શબ્દોમાં અને વ.કયામાં રહેલા સેષ પ્રકટ છે. • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ નં ૭૫ ધ્રુવસેન ૩ જાના એક દાનપત્રનું બીજી' પતરૂ આ પતરાને ઢાંસીયાના ભાગમાં ઘણું નુકશાન થયેલું છે. ડાખી ખાજુના કાંઠાના ફક્ત થોડા ભાગ જ રહ્યો છે. કડી માટેનાં એ કાણાંનું કંઈ પણ નિશાન રહ્યું નથી. છેલ્લી પક્તિ જેમાં સાધારણ રીતે તારીખ હાય છે તે નાશપામી છે. તે મેટું નુક્શાન છે. અત્યારની સ્થિતિમાં પતરાંનું માપ ૧૨” x ૮” છે. અક્ષરા બહુ સંભાળપૂર્વક કાતર્યા હતા તેમાં શંકા નથી. પરંતુ પતરાની ખરાબ સ્થિતિ ને લીધે, આર્કેઓલેાજીકલ કેમીસ્ટે સાક્ કરવા છતાં, સહેલાઈથી વાંચી શકાતા નથી. દાન ધ્રુવસેન ૩ જા એ આપેલું છે. તેનું ચાસ નામ પતરાં ઉપર નથી. પરંતુ તેના વર્ણન વાળા પ્રસ્તાવનાના ઘણા ખરા ભાગ સુરક્ષિત છે, તેને રાજાના ઈલ્કાબેા મળ્યા લાગતા નથી. તેના નામ આગળ ફ્ક્ત રમમહેશ્વરનું ધાર્મિક વિષેશણુ લગાડેલું છે. આ દાન વલભીના સ્વરહ માં હુડ્ડાએ બંધાવેલા મૌદ્ધ વિહારને આપેલું જણાય છે. કાશહુદમાં આવેલું રાક્ષસક નામનું ગામ તે વિહારમાં વસતા ભિક્ષુએનાં પેષણાર્થે આપ્યું હતું. દૂતક તથા લેખકનાં નામ સહિત ખીજા ખધી વિગત નાશ પામી છે. ધ્રુવસેન ૩ જાનું ફ્ક્ત સં. ૩૩૪(એ. ઈ. વે. ૧. ૫. ૮૫)નું એક વધારે દાનપત્ર આપણી પાસે છે, સદ્ગત ડૉ. ભગવાનલાલ ઇન્દ્રજી પોતાના ગુજરાતના ઇતિહાસમાં એ. ગેઝેટીઅર વા. ૧. ભાગ ૧ પા. ૯૨માં ” ધ્રુવસેન ૩ જાનું ઈ. સ. ૬૫૧( ગુ. સં. ૩૩૨ )નું એક અપ્રસિદ્ધ તામ્રપત્ર મારખીના રાજાના તામામાં ” હાવાનું લખે છે. આ દાનપત્ર હજી સુધી પ્રસિદ્ધ થયું નથી, અને તેના પત્તા મેળવવાના મારા બધા પ્રયત્ના નિષ્ફળ નિવડયા છે. જ. ા. થ્રા. રા. એ. સા. ( ન્યુ સી. ) વે।. ૧ પા. ૩૫, * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ २०४ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर २ [मस्तसामन्त]मण्डलोत्तमानधृत]चूडामणीयमानशासनः परममाहेश्वरः [परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरचक्रवर्तिश्रीधर]३ [ सेन ]स्तत्पितामहभ्रातृश्रीशीलादित्यस्य शाङ्गपाणेरिवाङ्गजन्मनो भक्ति. बन्धुरावयवकल्पितप्रणतेरतिघ[वलया दूरं तत्पादारविन्दप्रवृ-] ४ [त ]या नखमणिरुचा मन्दाकिन्येव नित्यममलितोत्तमाङ्गदेशस्यागस्त्यस्येव राजर्षेर्दाक्षिण्यमातन्वानस्य प्रबलघवलिम्ना [यससां वल५ येन मण्डितककुभा नभसि यामिनीपतेविरचिताखण्डपरिवेषमण्डलस्य पयो___ दश्यामशिखरचूचुकरुचिरसह्यविन्ध्यस्तनयुगायाः ६ क्षिते पत्युः श्रीडेरभटस्यानजः क्षितिपसंहतेरनुरागिण्याः शुचिय शोकभृतः स्वयंवरमालामिव राज्यश्रियम[पंयन्त्याः ] ७ कृतपरिग्रहः शौर्य्यमप्रतिहतव्यापारमानमितप्रचंडरिपुमण्डलं मण्डलायमि___ वावलम्बमानः शरदि प्रसभमाकृष्टशिली[मुखबाणा] ८ [सनापादित]प्रसाधनानां परभुवां विधिवदाचरितकरग्रहणः पूर्वमेव विविध__ वर्णोज्ज्वलेन श्रुतातिशयेनोद्भासितश्र[वणः पुनः-] ९ [ पुनरुक्तेनेव रत्ना ]लकारणालङ्कृतश्रोत[ : परिस्फुरत्कटकविकटकीट पक्षरत्नकिरणमविच्छिन्नप्रदानसलिलनिवहावसेक१० [ शैवला ]ङ्कुरमिवाप्रपाणिमुद्रहने धृतविशालरलवलयजलधिवेलातटायमानभु जपरिष्वक्तविश्वम्भरः परममाहेश्वर[ : ] श्री[ध्रुवसेनः] ११ [ सर्वा ]नेव समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रो पुण्या प्यायनाय श्रीवलभीस्वतलनिविष्टडुड्डा .... .... १२ [ भिक्षुसं ]घाय चीवरपिण्डपातशयनासनग्लानभैषज्यार्थ भगवतो बुद्ध भट्टार___कस्य पूजास्नपनगन्धपुष्पधूपदीपतैलाद्यर्थि] ... ... .... १३ [प्रतिसंस्का ] राय भिश्च[ संघस्य च ? ] पादमूलपजीवनाय [ वनौटकान्तर ? ] काशहदान्तर्गतराक्षसकग्रामस्सोद्रगस्सोपरि[करः] ___ ..... ... ण्यादेयः सदशापराधः सोत्पद्यमानविष्टीकः सर्व्वराजकीयानामहस्तप्रक्षेपणीयः पूर्वप्रतदेवब्रह्म .... .... .... १५ । .... ..... .... सरित्पर्वतसमकालीनः अव्यवच्छिन्नभोग्यः उदकातिसर्गेण धर्मदायो निसृष्टः यतोस्य डुड्डाविहारे ..... .... ... ... भुंजतः कृषतः कर्षयतः कर्षापयतोः वा न कैश्चिद्याषेधे [वर्तितव्य]मागामिभद्रनृपतिभिः अ ... ... ... પં૧ અસ્પષ્ટ છે. પં. ૧૨ આ ઉપરથી સમજી શકાય છે કે બુધની મર્તરૂપે તે વખતે પુરા થતા हती. सुमतापत्रमा आदित्य भट्टारक भने नारायण भट्टारक होवामां आवे छे. पं. १७-१८ सपष्ट छे. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ નં. ૭૬ ખગ્રહ ૨ જાનાં તામ્રપત્રો સંવત્ ૩૩૭ આષાઢ પદિ ૫ પતરાંઓનું માપ ૧૫ થી ૧૫. ૫” x ૧૨"નું છે. બન્ને પતરાંઓ નીચેથી, ઉપરના ભાગ કરતાં વધારે પહોળાં છે. કડીઓ નીચેના ભાગમાં લગાડી હતી. આ કડીઓ તથા મુદ્રા ખાવાઈ ગયાં છે. એકંદરે પતરાંઓ સુરક્ષિત સ્થિતિમાં છે, ફક્ત કેઈક સ્થળે કાટ લાગવાથી બગડ્યાં છે. લિપિ શીલાદિત્ય ૨ જા તથા શીલાદિત્ય ૩ જાનાં પ્રસિદ્ધ થયેલાં પતરાંઓને મળતી આવે છે. બીજાં પતરાની છેલ્લી પંક્તિ શિવાય અને પતરાંઓ ચેખાં કતરેલાં અને સ્પષ્ટ છે. લખાસુની ભૂલો પુષ્કળ છે. આ દાનપત્ર પૂલિન્ડક અથવા કદાચ આલિન્ડકમાં આવેલી વિજયી છાવણીમાંથી જાહેર થયું છે. વંશાવળીમાં કંઈ નવીન નથી. ખરગ્રહ ૨ જા એ કાઢેલું, આ પહેલું જ દાનપત્ર હોવાથી તે અગત્યનું છે. આની તારીખ સંવત ૩૩૭ ધરસેન ૪ ના સં. ૩૩૦ અને ધ્રુવસેન ૩ જાના સંવત ૩૩ર તથા શીલાદિત્ય ૨ જાનાં, સંવત્ ૩૪૮ નાં દાનપત્રો સાથે વિચારવાથી જણાય છે કે દેરભટના બે પુત્રનાં રાજ્ય છેડે સમય રહ્યાં હતાં. ખેટકમાં વસતા આનંદપુરના રહીશ કેશવના પુત્ર, શર્કરાક્ષિ ગોત્રના ગ્લેહિ બ્રાહ્મણ નારાયણને આ દાન આપ્યું છે. તેને આનંર રાશિ, “ આનંદપુરને એક ચતુર્વેદી ” પણું કહ્યો છે. આ જરા ધ્યાનમાં લેવા જેવું છે. કારણ, જે આ આનંદપુર એ જ વડનગર (સાધારણ, બરનગર ) હોય, તે ગુજરાતની એક બહુ જ પ્રખ્યાત અને પ્રભાવશાળી નાગર-બ્રાહ્મણ જ્ઞાતિનું આ પહેલું સૂચન છે. શિવભાગપુર જીલ્લામાં ધૃતાલય નામની ડિસ્ટ્રિકટમાં આવેલા પંગુલપલ્લીકા નામના ગામનું દાન કરેલું છે. આ દાન આપવાને હેતુ હમેશ મુજબને એટલે યજ્ઞક્રિયા કરાવવાનો છે. દાનપત્રમાં લખેલા અધિકારીઓમાં, કૂતક પ્રમાતુશ્રીના, અને દિવાન સ્કંદભટને પુત્ર દિવાન શ્રીમદ્ અનહિલ છે. ધરસેનના દાનપત્રની વારિરિકાની માફક આ દૂતક પણ એક સ્ત્રી હોય એમ લાગે છે. પરંતુ વિશેષણ - પ્રા=” જે 1 + નું બનેલું લાગે છે, અને પ્રમા માંથી બનેલું નથી, તેને શું અર્થ કરે તે હું જાણી શકતા નથી. પ્રેફેસર ભાંડારકર (જ. . છું. ર. એ. સે. . ૧૦ પા. ૭૧ ) દિવાનનું નામ મદનલ આપે છે કે જે ફરીથી શીલાદિત્ય ૨ જાનાં (સં. ૩૪૮ નાં) પતરાંમાં આવે છે. આ બહુ જ અસભ્ય નામ ગણાય. મારા પાઠ, “શ્રીમદ” અનહિલ( શ્રી મદનહિલને બદલે )ની પુષ્ટિમાં આગ્રહપૂર્વક કહું તે, વનરાજને અણહિલવાડ–પાટણની જગ્યા બતાવનાર ભરવાડનું ગુજરાતી નામ અણહિલ અગર અણહિલ પ્રસિદ્ધ છે. અને તે નામ રજપુતેમાં પણ હોય છે જુએ, ટેડ એનાલ્સ, . ૧ પા. ૭૦૮ મદ્રાસ એડીશન પા. ૬૦૭. ઈ. એ, . ૭ પા. ૭૬ ડે. . ખુલહર ૧ જીઓ ઉપરનું વ. ૭ પા. ૭૩ નાટ ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ २०६ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरू पहेलुं १ ओं स्वस्ति विजयस्कन्धावारात् पूलेण्डकवासकात्प्रसभप्रणतमित्राणां मैत्रकाणामतुलबलसंपन्नम् [ ण्डलाभोगसंसक्तप्रहारशत ]लब्धप्रता २ पात्प्रतापापनतदानमानार्जवोपार्जितानुरागादनुरक्तमौलभृतश्रेणीच लावात्पराज्यश्रिय परममाहेश्वर श्रीभट्टार्कादन्यवच्छिन्नराजवँश [ ] ३ मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषः शैशवात्प्रभृति खड्गद्वितीय बाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितशत्व निकष स्तन्प्र ४ भावप्रणतारातिचूडारत्नप्रभासंसंक्तपादनखरश्मि संहति सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परिपालनप्रजाहृद [ यरञ्जना ]न्वर्थ राजशब्दो रूपकान्तिस्थैर्य्यगाम्भी५ र्य्यबुद्धिसंपद्धि स्मर [ शशाङ्काद्विरा ]जोदषितृदशगुरुधनेशानतिशयानः शरणगताभयप्रदानपरतया तृणवदपास्ताशेष [ स्व ] कार्य्यफल प्रार्थनाधिकार्थप्रदा [ ना ]६ नन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः [ पादचारीव ] सकलभुवनमण्डलाभोगप्रमोद परममाहेश्वरः श्रीगुसेन स्तस्यसुतस्तत्पादनख मयूखसन्तानविसृतजाह्नवीज७. लौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्त्रोपजीव्यमानभपद्रूपलोभादिवाश्रित सरभसमाभिग।मिकैर्गुणैसहजशक्तिशिक्षाविशेषविस्मापि - ८ ताखिलधनुर्द्धर प्रथमनरपतिसमतिसृष्ट(नामनुपालयिताधर्म्मदायानामपाकर्त्ता प्रजोपघातकारिणामुपप्लवानां [ दर्शयिता ] श्रीसरस्वत्योरेकाधिवासस्य स ९ [ह]तारातिपक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमो विक्रमोपसंप्राप्तविमलपार्थिवः श्री परममाहेश्वरः श्रीधरसेनस्तस्या सुतस्तत्पादानुद्ध्यात सकलजगदानन्दना१० त्यद्भुत गुणसमुदयस्थगितसमग्रदिङ्कडलः समरशतवि [ जय ] शोभासनाथमण्डलाग्रतिभासुरतरासपीठो वूढगुरु मनोरथमहाभारः सर्वविद्यापराप ११ रविभागाधिगाविमलमतिरपि सर्व्वत सुभाषितलवेनापि सुखोपपादनीयपरितोष समग्रलोकागाधगाम्भीर्यहृदयोपि सुचरितातिशयसुव्यक्तपरम १२ कल्याणस्वभाव खिली भूतकृतकृयुनृपतिपथविशेोधनाधिगतोदग्रकीर्त्तिर्द्धम्र्म्मानुपरोधोज्वलतरीकृतार्त्यसुखरपदुपसेवानिरूढधर्मादित्य द्वितीयनामापरममाहेश्व१३ रः श्रीशीलादित्य तस्यानुजस्तत्पादानुद्ध्यातः स्वयमुपेन्द्रगुरुणेव गुरुणात्यादरवता सम[ भि ]लषणीयामपि राजलक्ष्मीं स्कन्धासक्तां परमभद्र इव धुर्य्यस्तदाज्ञासंपा - पं. १ पुलेण्डक ने पहले अलेण्डक पांथी शाय पं. २ वांयां श्रियः पं वांगे। सहतिः पं. ५ वांया संपद्भिः त्रिदश; फलः पं. १ व प्रमोदः पं. ७ संहता; पं. ८वां पार्थिवश्रीः; स्तस्य; ध्यातः पं. १० वीरांसपीठोव्यूढ, पं. सर्वतः; तोषः थं. १२ भावः; कृतयुग; घोज्ज्वल; सुखसंपद्. पं. १३ वांया शिलादित्यः Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat वांया सत्वनिकषस्त पं. ४ संपद्र गुणैः ५. ८ वा ११वा विभागाधिगमविः www.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ खरग्रह २ जानां ताम्रपत्रो १४ दनैकरसतयेवोद्वह खेदसुखरतिभ्यामनाया सितसत्वसंपत्ति प्रभाव संपद्वशी [ कृ]तनृपतिशत शिरोरत्नच्छायोपगूढपादपीठोपि परावज्ञाभिमानरसानालिङ्गितमनो१५ वृत्ति प्रणतिमेकां परित्यज्य प्रख्यातपौरुषाभिमानैरप्यरातिभिरनासादितप्रतिकृयोपाय कृतनिखिलभुवनामोदगुण संहति प्रसभविघटितसकलकलि[विलसित]गतिन्नच१६ जनाभिरोहिभिरशेषैर्दोषैरनामृष्टत्युन्नतहृदयः प्रख्यातपौरुषास्त्र कौशलातिशयगण - तिथविपक्षक्षितिपतिलक्ष्मीस्वयंग्राह प्रकाशितप्रवीरपुरुषप्रथम संख्याधिगम पर - १७ ममाहेश्वरः श्रीखरग्रहस्तस्य तनयस्तत्पदानुध्यात [ : ] सकलविद्याधिगमविहितनिखिलविद्वज्जनमन [ : ]परितोषातिशय[ : ] सत्वसंपदा त्यागौदार्येण च विग - तानुसन्धानाशमहितारातिपक्षम १८ नोरथाक्षभङ्गः सम्यगुपलक्षिनेकशास्त्रकला लोकचरितगह्वरविभागोपि परमभद्रप्रकृतिरकृत्रिमप्रश्रयविनयशोभाविभूषणः समरशतजयपताकाहरणप्रत्य १९ लोदग्रबाहुदण्डविध्वन्सित निखिलप्रतिपक्षदपदयः स्वधनु प्रभावपरिभूतास्त्रकौशलाभिमानसकलनृपतिमण्डलाभिनन्दितशासन परममाहेश्वरः श्रीधरसेनः २० तस्यानुजस्तत्पादानुध्यात सच्चरितातिशयितसकलपूर्णरपतिरतिदुस्साधानामपि प्रसाघयिता विषयाणां मूर्तिमानिव पुरुषकार परिवृद्धगुणानु २१ रागनिर्भरचित्तवृत्तिभिमनुरिव स्वयमभ्युपपन्नः प्रकृतिभिरधिगतकलाकलापः कान्तिमाभिर्वृतिहेतुरकलङ्कः कुमुदनाथः प्राज्यप्रतापस्थगितदिगन्त२२ रालप्रध्वन्सितध्वान्तराशिस्ततो दिनस्सविता प्रकृतिभ्य परं प्रत्ययमर्थवन्तमतिवहुतिथप्रयोजनानुबन्धमागम [ परिपूर्णं ] विदधानः सन्धिविग्रह -, २३ समासनिश्चयनिपुणः स्थानेनुरूपमादेशं ददद्गुणवृद्धिविधानजनितसंस्कारस्साधूनां राज्यशालातुरीयतन्त्रयोरुभयोर्निष्णातः प्रकृष्टविक्र [ मो ] २४ [पि ]करुणामृदुहृदयः श्रुतवानप्यगर्वित कान्तोपि प्रशमी स्थिर सौहृदय्योपनि [ रसि ]ता दोषवतामुदयसमयस दुपज नितजनतानुराग २९ परिपिहितभुवनसमस्थितप्रथितबाळादित्यद्वितीय [ नामा ] परममाहेश्वरः श्रीध्रुवसेनस्तस्य सुतः तत्पादकमल [ प्रणा ] मध २६ रणिकषणजनितकिणलाञ्छन ललाटचन्द्रश -[ कल: ]शिशु [ भाव ए ] व श्रवणनिहित[ मौक्तिका ]लङ्कारविभ्रमामलश्रुतविशेष प्रदान [ स ]लि २०७ १४ वां द्वहन्; संपत्ति: पं. १५ वृत्तिः; पायः संहतिः पं. १८ वां विध्वंसित; शासन: पं. २० वांथे। ध्यातः; सकलपूर्व्वनर; कार: पं. २१ वृत्तिभिर्म पं.२२ वा प्रध्वंसितः; प्रकृतिभ्यः; विदधानः पछी अर्धी पंडित छोडी हेवा भावी छे. पं. २४ व गर्वितः; समुपजनित पं. २६ वांया विशेषः ६५ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ २०८ गुजरातना ऐतिहासिक लेख २७ ल[क्षा ]लिताग्रहस्तारविन्द कन्याया इव मृदुकरग्रहणा [ दमन्दी ] कृतानन्दवि [षि ]र्व्वसु [ घरायाः ]का[ र्मु ]के धनुर्वेद इव संशोधिताशेषलक्ष्य २८ [ कला ]पः प्रणतसामन्तमण्डलो[ तमाङ्गधृतचूडारत्नायमानशासनः ] परममाहेश्वरपरमभट्टारकमहाराजाधिराज [ परमेश्वर ] पतरूं बीजुं १ चक्रवर्त्ति श्रीधरसेनस्तत्पितामह भ्रातृश्री शीलादित्यस्य शार्ङ्गपाणेरिवाङ्गज[ न्मनो भ ] क्तिबन्धुरावयवकल्पितप्रणतेरतिधलया दूरं तत्पादा २ रविन्दप्रवृत्तया नखमणिरुचा मन्दाकिन्येव नित्यमम लितोत्तमाङ्गदेशस्यागस्त्य - स्येव राजर्षेर्द्वाक्षिण्यमातन्वानस्य प्रब[ ल ] ३ धवलिन्ना यशसां वलयेन माण्डितककुभानभसि यामिनिपतेर्व्विनिम्मताखण्डपरिवेषमण्डलस्य पयोदश्याम [शि ] ४ खरचूचुकरुचिरसह्यविन्ध्य - - स्तनयुगायाः क्षितेः पत्युः श्रीदेरभटस्याङ्गजः क्षितिपसंहतेरनुरागिण्याः गुत्रियशोशु ५ कभृतः स्वयंवरमालामिव राज्यश्रियमर्पयन्त्याः कृतपरिग्रहः शौर्य्यमप्रतिहतिव्यापारमानमितप्रचण्डरिपुमण्डलं मण्डलाग्रमि ६ वावलम्बमानः शरदि प्रसभमाकृष्ट [ शि ]लीमुखबाणासनापादितप्रसाधनानां परभुरों विधिवदाचरितकरग्रहणः पूर्व्वमेव विवि ७ घवर्णोज्वलेन श्रुतातिशयेनोद्भासितश्रवणः पुनः पुनरुक्तेनेव रत्नालङ्कारेणालङ्कृतश्रोत्रः परस्फुरत्कटकविकटकीटपक्षरत्नकिर ८ णविच्छिन्नप्रदानसलिलनिवहावसे कविलसन्नवरौ बषैङ्करमिवाग्रपाणिमुद्वहन धृतविशालरत्नवलयजलधिवेलातटायमानभु ९ जपरिष्क्तविश्वम्भरः परममाहेश्वरः श्रीध्रुवसेनः तस्याग्रजो परमहीपतिस्पर्शदोषतगणाधियेव लक्ष्म्या स्वयमति स्पष्टचेष्टमाश्लि १० ष्टाङ्गयष्टिमतिरुचिरतरचरितगरिमपरिकलितसकलनरपतिरतिप्रकृष्टानुरागरसरभस वशीकृतप्रणतसामन्तसामन्तचक्रचूडा ११ मणिमयूखखचितचरणकमलयुगलः प्रोद्दामोपारदोर्द्दण्डदलितद्विषद्वर्गदर्पः प्रसर्पत्पटीय प्रतोप्लोषिताशेषशत्रुम पं. २७ शंथे। रविन्दः थं । यामिनीपतेर्विनिर्मिता, स्त्ररनी निशानीयो जड़ पं. ४ बांयें शुचि. पं. प्रतिहत, पं. भुवां पं. ७ वांगे ज्ज्वलेन; परिस्फुर. पं. ८ शैवलाकार; द्वहन. पं. ए पाया नाशनधियेव. पं. १० वा यष्टिर, पं. ११वांचे प्रोद्दामोदार; शत्रुवशः Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat स्पष्ट छ. व www.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ खरग्रह २ जानां ताम्रपत्रो २०१ १२ "शः प्रणयिपप्रनिक्षित्पलक्ष्मीकः प्रेरितगदोत्क्षिप्तसुदर्शनचक्रः परिहृतबालक्री डोनध कृतद्विजातिरेकविक्रमप्रसाधितधनिश्चिः १३ तलोनङ्गीकृतजशय्योपूर्वपुरुषोत्तमः साक्षाद्धर्म इव सम्यगुपस्थापितवणा श्रमचारः परममाहेश्वरः श्रीखरग्रह - कुशली १४ सर्वानेव समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया माता पित्रो - पुण्याप्यायना यानन्दपुरविनिर्गतखेटकवास्तव्यनन्दपुरचातुर्विद्यसा१५ मान्यशर्कराक्षिसगोत्रवढचसब्रह्मचारिब्राह्मणकेशवपुत्रब्राह्मणनारायणाय शिवभा गपुरविषये घृतालयभूमौ पङ्गुलपल्लि१६ काग्रामः सोङ्गः सोपरिकरः सभूतवातप्रत्यायः सधान्यहिरण्योदयः सदशापराधः सोत्पद्यमानविष्टिकः सर्वराजकीयानामहस्त१७ प्रक्षेपणीयः पूर्वप्रत्तदेवब्रह्मदेयब्राह्मणविंशतिरहितभूमिच्छिद्रन्यायेनाचन्द्रार्कार्णव. क्षितिसरित्पतसमकाली [ नः ]पुत्रपौत्रान्वयभोग्य उदकातिसगर्गे१८ ण धर्मदायो निसृष्टः यतोस्योचितया ब्रह्मदेयस्थित्या भुंजतः कृषतः कर्षयतः प्रदिशतो वा न कैश्चिद्वयासेघे वर्तितव्यमागामिभद्रनृपतिभिर१९ प्यस्मद्वशजैरन्यैवा अनित्यान्यैश्वर्याण्यस्थिरं मानुष्यं सामान्यञ्च भूमिदानफलम वगच्छद्रियमस्मदायोनुमन्तव्य - परिपालयितव्यश्चेत्यु२० क्तं च ॥ बहुभिर्वसुधा भुक्ता राजमिस्सगरादिभिः । यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ यानीह दारिद्यभयानरेन्दैर्द्धनानि धर्मायतनीकृतानि २१ निर्भुक्तमाल्यप्रतिमानि तानि को नाम साधु पुनराददीत षष्ठिं वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिद आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेत् ॥ दूतकोत्र प्रमातृश्रीना ॥ २२ लिखितमिद सन्धिविग्रहाधिकृत दिविरपतिश्रीस्कन्दमटपुत्रदिविरपतिश्रीमदनहि. लेनेति सं ३३७ आषाढ ब ( ५ )स्वहस्तो मम ।। पं. १२ वांय। प्रणयिपक्ष; प्रसाधितधरित्री.पं. १३ पाया माचारः पं. १४ वाया वास्तव्यानन्द; शार्कराक्षि. पं. १७ पाया रहितो. ५.१५ वाया गच्छद्भि. पं. २१ वांया को नाम साधुः पं. २२ वांया मिदं. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ નં૭૭ શીલાદિત્ય ૩ જાનાં તામ્રપત્રો ( સંવત ૩૪ર શ્રાવણ વદિ ૯ ) શીલાદિત્ય( ૩ જા )નું દાનપત્ર ૧૬” x ૧૩નાં મોટાં બે પતરાંઓ ઉપર લખ્યું છે. તે તદન સુરક્ષિત છે તથા તેની કડી અને મા તેનાં યોગ્ય સ્થળે છે. ઓનરેબલ રાવ સાહેબ વિ. એન. મંડલિકે જ. બૉ. બૃ. ર. એ. સે, . ૧૧ પા. ૩૩૪ માં પ્રસિદ્ધ કરેલાં શીલાદિત્ય ૩ જાનાં બે દાનપત્રોને મળતી લિપિ છે. તેમાં લખેલી હકીકતને મેટો ભાગ ઉપરનાં બે શાસને તથા જ. . એ . માં પ્રસિદ્ધ થયેલાં શીલાદિત્યનાં એક અન્ય દાનપત્રને બહુ જ મળતા આવે છે. આ દાન “ બાલાદિત્ય તળાવ પાસે નાંખેલી વિજયી છાવણી ” માંથી આપ્યું છે, અને તેથી તે રાજાના પ્રવાસ માં અપાયું છે. બાલાદિત્ય, જેના ઉપરથી આ તળાવનું નામ પડયું હતું તે કદાચ વલભીને રાજા ધ્રુવસેન ૨ જે હોય. પતરાં ૧ લાંની પંક્તિ ૨૫-૧૬ માં તેનું આ ઉપનામ હોવાનું જણાય છે. આ દાન મેળવનાર ભૂટ કુમાર છે. તે કૃષ્ણ યજુર્વેદના ભાગ મૈત્રાયણીયને અભ્યાસ કરેલો, ભરદ્વાજ ગોત્રના, ગેમૂત્રિકામાંથી દેશાન્તર કરી વલભીમાં રહેતા બ્રાહ્મણ દ્રોણપુત્રને પુત્ર હતું. તેને તાતુર્વિદ્ય-વિવસાન' એવું વિશેષણ પણ લગાડેલું છે. આને અર્થ સ્પષ્ટ નથી. દાનમાં લેાણાપદ્રક નામનું ગામ આપેલું છે. તે સાપક લિ, જેને “ પરિષદ હિત' એવું એક વધારે અને ન સમજી શકાય તેવું વિશેષણ લગાડેલું છે, તેમાં આવ્યાનું વર્ણન છે. દાનપત્રની તારીખ, સંવત ૩૪૨ ના શ્રાવણના કૃષ્ણ પક્ષ ૯ મી છે. સંવતનું બીજું ચિહ્ન શંકાવાળું છે. ડૉ. ભાઈ દાજીનાં જ. બાં. ઍ. જે. એ. . . ૮ પા. ૨૩૦ માંના લખાણના આધાર ઉપરથી હું તે ચિત્ર ૪૦ ની હવાના પાઠને પ્રયોગ કરું છું • ઈ. એ. વિ. ૫ પા.૨૦૭ છે. ખુલહર ૧ વલભી તથા ગુર્જર દાનપત્રો તેમ જ અન્ય વંશનાં દાનપત્રો કેઈક વાર જ્યાંથી દાન જાહેર થયું હોય તે જગ્યાનાં વર્ણનથી હમેશાં શરૂ થાય છે. ( જુઓ. ઈ. એ. વો. ૪ પા. ૧૦૬ ) આ લેખ સાબીત કરી આપે છે કે જ. બ. બ્રા. જે. એ. સે. વો. ૧૧ ૫. ૩૫ર ની નોટમાં જણાવવા પ્રમાણે ધુવસેન ૪ થા પછીનાં બધાં દાનપત્રો ખેટકમાંથી જ જાહેર થયાં છે તે સાચું નથી. આ બેટા ગુજરાતનું ખેડા નહિ, પરંતુ કાઠિયાવાડનું કેઈ એ નામનું ગામડું હોવું જોઈએ. તે જ નોટની અંદર દર્શાવેલી હકીકત કે ગુજરાતમાં ખેડા વલભી રાજની રાજધાની થઈ હતી તે હજી સુધી સાબિત થયેલી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां ताम्रपत्री २११ अक्षरान्तर १ खस्ति जयस्कन्धावारात् बालादित्यतटाकवासकात् प्रसभप्रणतामित्राणांमत्रकाणा___ मतुलबलसंपन्नमण्डलाभोगससक्तप्रहारशतलब्धप्रतापा प्रतापोपनत .२ दानमानाजवोपार्जितानुरागादनुरक्तमौलभृतश्रेणीबलावाप्तराज्यश्रियः परममाहे श्वरश्रीभटादिव्यवच्छिन्नराजवशान्मातापितृचरणारविंदप्रणतिप्रविधौताशे३ षकल्मषः शैशवात्प्रभृतिखड्गद्वितीयवाहुरेवसमदपरगनघटास्फोटनप्रकाशितसत्व निकषस्तत्प्रतापप्रणतारातिचूडारत्नप्रभाससक्तपादनख४ रश्मिसंहतिः सकलस्मृतिप्रणीतमार्गः सम्यपरिपालनप्रजाहृदयरंजनान्वर्थराज शब्दो रूपकान्तिस्थैर्यगांभीर्य्यबुद्धिसंपद्भिः स्मरशशाङ्कादिराजोदधित्रिदश५ गुरुधनेशांनतिशयानः शरणागताभयप्रदानपरतया तृणवदपास्ताशेषस्वकार्यफल प्रार्थनाधिकार्थप्रदानानंदितविद्वत्सुहृत्प्रणयिहृदयः प६ दचारिसकलभुवनमण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्यसुतस्त त्पादानखमयूखसंतानविसृतजान्हवीजलौघप्रक्षालिताशेषकल्मष ७ प्रणयिशतसहस्रोपजीव्यमानसंपद्रूपलोभादिवाश्रितः सरभसमाभिगामिकैर्गुणै सह___जशक्तिशिक्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनरप८ तिसमतिसृष्टानामनुपालयित धर्मदायानामुपकर्ता प्रजोपघातकारिणामुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य संहतारातिपक्षलक्ष्मीप९ रिभोगदक्षविक्रमो विक्रमोपसंप्राप्तविमलपार्थिवश्रीः परममाहेश्वरः श्रीधरसेन स्तस्य सुतस्तत्पादानुध्यातः सकलजगदानन्दनात्यद्भुतगुणसमु१० दयस्थगितसमग्रदिङ्मण्डलः समरशतविजयशोभासनाथमण्डलाग्रद्युतिभासुरररां सपीठो व्यूढगुरुनोरथमहाभारः सर्वविद्यापरापरविभागा ११ घिगभविमलमतिरपि सर्वतः सुभाषितलवेनापिसुखोपपादनीयपरितोषः समपालो कागाधगांभीर्यहृदयोपि सुचरितातिशयसुव्यक्तपरमक१२ ल्याणस्वभावः खिलीभूतकृतयुगनृपतिपथविशोधनाधिगतोदग्रकीर्तिर्द्धमानुपरोधो ज्वलतरिकृतास्थासुखसंपदुपसेवानिरूढधर्मादित्यद्वितीय१३ नामा परममाहेश्वरः श्रीशीलादित्यस्तस्यानुजस्तत्पादानुध्यातः स्वयमुपेद्रगुरुणेव गुरुणात्यादरवता समभिलषणीयामपि राजलक्ष्मी स्कन्धासक्तां परम१४ भद्र इव धुर्य्यस्तदाज्ञासंपादनकरसतयैवोद्वहन्खेटसुखरतिभ्यामनायासितसत्वसं पत्तिः प्रभावसंपद्वशीकृतनृपतिशतशिरोरत्नच्छायोपगूढपादपी4.१वांय। मैत्रकाणा; संसक्तः प्रताप: ५.२ वाया राजवंशा. ५.३ वाय। संसक्त पं. ४ वाया मार्गर: म्यक् प. ५.५ धनेशान 6५२नु अनुस्वार ही नां.;-पाय। फलः ५.१; पाये। पादचारीव; पादनख; कल्मषः पं. ८ वांया पालयिता, मुपालवानां. ५.१० पायो तिभासुरतरांस पं. १२ पशिश तरीकृता पं. १३ पायामुपेन्द्र ६६ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ २१४ गुजरातना ऐतिहासिक लेख १६ शक्तिप्रभावश्च शरदागम इव प्रतापवानुल्लसत्पद्मः संयुगे विदलयनभोधरानिव परगजानुदयतं चतपनबालातप इव संग्रामे मुष्णन्नविभु १७ खानामायुषि द्विषतां परममाहेश्वरः परमभट्टारक महाराजाधिराजपरमेश्वरश्रीबावपादानुध्यातः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीशी लादित्यस्तस्य १८ सुतस्तत्पादानुध्यातः क्षुभितकलिजलघिकल्लोलाभिभूतमज्जन्महीमण्डलोद्धारधैर्य्यः प्रकटितपुरुषोत्तमतयानिखिलजनमनोरथपरिपूरणपरोपर इव १९ चिन्तामणिश्चतुःसागरावरुद्धसीमापरिकरां च प्रदानसमये तृणलवलवघीयसी भुवमभिमन्यमानो पर पृथ्वी निर्माण व्यवसायासादितपारमैश्वरर्य्यः कोपाकृ२० ष्टनिस्त्रिंशविनिपातविदलितारिकरिकुंभस्थलोल्लसत्प्रसृतमहाप्रतापानलप्राकारपरिगतजगन्मण्डललब्धस्थितिः विकटनिजदोर्दण्डावलंबिना सकलभुवनाभो- २१ गभाना मन्थास्फालविधुत दुग्धसिन्धुफेनपिण्डपाण्डुरं यसो विताननपिहितातपत्रः परमाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीबप्पपादानुध्यात२२ परमभट्टारकमहाराजाधिराजपरमेश्वर श्रीशीलादित्यदेवः सर्व्वानेव समाज्ञापयत्यस्तुवः संविदितं यथामया मातापित्रोः पुण्याप्यायनायगोमूत्रिकाविनिर्गत श्रीवल२३ भीवास्तव्यतच्चातुर्व्विद्यत्रैविद्य सामन्यभरद्वाज सगोत्रमैत्रायणीयसब्रह्मचारिब्राह्मणद्रोणपुत्रब्राह्मणभूतकुमाराय सुराष्ट्रेषु लोणापद्रकस्थल्यां खोडस्थलकोपरिपट२४ कसहित लोणापद्रकग्रामः सोद्रंगः सोपरिकरः सभूतवातप्रत्यायसधान्यहिरण्यादेयशदशापराधः सोत्पद्यमानविष्टिकः सर्व्वराज की यानामहस्तप्रक्षेपणीयः पूर्व्वप्रत्तदेवब्रह्मदेयरहितो भूमिच्छिद्रन्या २५ येन चन्द्राक्कर्णवक्षितिसरित्पर्व्वतसमकालीनः पुत्रपौत्रान्वयभोग्य उदकातिसर्गेण धर्मदायोतिसृष्टः यतोस्योचितया ब्रह्मदेयस्थित्या भुंजतः कृषतः कर्षयतः प्रदिशतो वानकैश्चि २६ दव्यासेधे वर्तितव्यमागामिभद्रनृपतिभिरप्यस्मद्वंशजैरन्यैर्वा अनित्यैश्वर्याण्यस्थिरं मानुष्यं सामान्यं च भूमिदानफलभवगच्छद्भिरयमस्मद्दायानुमन्तव्यः परिपाल - यितव्यश्चेत्युक्तं च २७ बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलम् | यानीहदारिद्यभयान्नरेन्द्रैर्द्धनानि धर्मायतनीकृतानि निर्भुक्तमाल्यप्रति - मानि तानि को नाम साधुः पुनराददीत ॥ २९ षष्टीं वर्षसहस्राणि स्वर्गे मोदति भूमिदः आच्छेत्ता चानुमता च तान्येव नरके वसेत् ॥ दूतकोत्र राजपुत्रखरग्रह ॥ ३० लिखितमिदं बलाधिकृतबप्पभोगिकपुत्रदिविरपति श्रीहरगणेनेति ॥ सं ३४२ श्रावण व [ ९ ] स्वहस्तो मम ॥ पं. १६ व[थे। विदलयन्नंभो उदयतपन; मुष्णन्न पं. ८ वां लघीयसी पारमैश्वर्यः पं. २१ वांथे। परममाहेश्वरः पाडुण्यशोवितानेन पं. २३ व सामान्य पं. २४ सदशापराधः पं. २८ वां षष्टिं पं. ३० पथि। खरग्रहः; हरगणेने भनेणे शास् छे. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૭૮ શીલાદિત્ય ૩ જાના એક દાનપત્રનું બીજું પતરું ( ગુપ્ત ) સંવત ૩૪૩ દ્વિતીય આષાઢ વદ આ પતરાને બધી બાજુએ અને ખાસ કરીને ડાબી અને જમણી બાજુએ નુકશાન થયેલું છે. તેના ઉપર કાટને જાડા થર જામી ગયો હતો, પરંતુ આર્કેઓલોજીકલ કેમીસ્ટે સાફ કર્યા પછી ઘણુ ખરા અક્ષરો ચોક્કસ રીતે ઓળખી શકાયા હતા. પતરાનું માપ ૧૧”x૧૧”નું છે. અને તેના ઉપર વ્યાકરણની એક પણ ભૂલ વગરની ૩૧ પંક્તિઓ છે. પતરૂં ધરસેન ૪ થાના વર્ણનથી શરૂ થાય છે. દાન આપનાર રાજા શીલાદિત્ય ૩ જાના વર્ણન સુધીને બધો પ્રસ્તાવનાને ભાગ લગભગ નીચેના દાનપત્ર તથા ભાવનગર મ્યુઝીયમમાંના નીચે પ્રસિદ્ધ કરેલા સં. ૩૫૬ ના એક બીજા દાનપત્રને મળતું આવે છે. ડહા-વિહારની સીમામાં આવેલા આચાર્ય ભિક્ષુ સ્થિરમતિના મઠમાં કુકકુરાણક ગામના આચાર્ય ભિક્ષુ વિમલગુપ્ત બંધાવેલા બૌદ્ધ મઠને આ દાન આપ્યું છે. વિમલગુતના આ મઠ વિષે સંવત ૩પદના એક બીજા દાનમાં પણ લખેલું છે. તે નીચે પ્રસિદ્ધ કર્યું છે. આ મઠ વિષે આ બે દાનપત્રમાંથી જ આપણે જાણીએ છીએ. ડુઠ્ઠા-વિહાર એક વિશાળ મઠ ોય તેવું જણાય છે જેમાં કેટલાક બીજા હાના વિહારે બાંધ્યા હશે. આ વિહાર ને આપેલાં ગામનું નામ શેખું વંચાતું નથી. પણ તે સુરાષ્ટ્રમાં બાવનક(?) સ્થલીમાં આવેલું સીહાણુક જણાય છે. દાન આપવાને હેતુ આવાં બૌદ્ધ દાનને હંમેશ મુજબને છે. દૂતકનું નામ વાંચી શકતું નથી. પણ લેખકનું નામ અણહિલ છે. આ અધિકારી વિષે આ જ રાજનાં બીજાં દાનપત્રોમાં પણ લખ્યું છે. નાશ પામતાં જરાકમાં બચેલી તારીખ સં. ૩૪૩ છે. અને ઉપર પ્રસ્તાવનામાં બતાવ્યું છે તે પ્રમાણે શીલાદિત્ય ૩ જાની આ વહેલામાં વહેલી તારીખ છે. તેનું સં. ૩૬પનું બીજું દાન નીચે પ્રસિદ્ધ કર્યું છે. તામ્રપત્ર ઉપરથી મળેલી આ રાજાની બીજી તારીખે, ૩૪૬, ૩૪૭, ૩૪૮ ( બધાં અપ્રસિદ્ધ ), ૩૫૦ (એ. ઈ. ૪ પા. ૭૬) ૩૫ર (ઈ. એ. વ. ૧૧ પા. ૩૦૫ ) અને ૩૬૫ (જે. એ. એસ. બી, ૭, ૯૬૨ ) ૧ જ. છે. બ્રા. ર. એ. સે, ન્યુ સી, વ, ૧ પા. ૩૭ ડી બી. દિસ્કલકર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ २१६ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर २ महाराजाधिराजपरमेश्वरचक्रवर्तिश्रीधर ... ... ... ... ... ... ३ ... ... ... ... दूरं तत्पदारविन्दप्रवृत्तया नखमणिरुचा मन्दाकि. न्येव[ नि त्य... ... ... ... ४ ... ... [ दक्षिण्यमातन्वानस्य प्रबलधव ]लिन्ना यशसां वलयेन मण्डि तककुभो ... ... ... ५ स्याङ्गजः क्षितिपसंहतेरनुरागिण्याः शुचियझोशुकधृतः स्वयं ... ... ... ६ चण्डरिपुमण्डलं मण्डलाममिवावलम्बमानः शरदि प्रसभमाकृष्टशिलीमु ... ७ ... हणः पूर्वमेव विविधवर्णोज्वलेन श्रुतातिशयेनोद्भासितश्रवणः पु[ नः | ८ ... ... त्नकिरणमविच्छिन्नप्रदानसलिलनिवहावसेकविलसन्नक्शैवलाकुरमि वाग्रपाणिमुद्वह . ९ वक्तविश्वम्भरः परममाहेश्वरः श्रीधृवसेनस्तस्याग्रजो परमहीपतिस्पर्शदोषनासे नधियेव १० चिरतरचरितगरिमपरिकलितसकलनरपतिरतिप्रकृष्टानुरागरसरभसवशीकृतप्र[ णत समस्त ... .... .... ११ ... ... मलयुगल:प्रोदामोदारदोईण्डदलितद्विषद्वर्गदर्पःप्रसपत्पटीय:प्रताप प्लो [षिताशेषशत्रुव ]... ... १२ ... ... सुदर्शनचक्रः परिहृतबालक्रीडोनधxकृतद्विजातिरेकविक्रमप्रसाधितष रित्री [ तलोनङ्गीकृतजल ]... ... ... .... ...म्यग्व्यवस्थापितवर्णाश्रमाचारःपूर्वैरप्यूर्वीपतिभिस्त्रिंष्णालवलब्धैर्यान्यपहृतानि [ देवब्रह्मदेयानि ]... ... ... तोछूितोत्कृष्टधवलधर्मध्वजप्र [काशितनिजवशो ]... .... "... ... ..... ... ङ्कलनानुमोदनाभ्यां परिमुदितत्रिभुवनाभिनन्दि ... ... ... नितमहोद्रङ्गादिदानव्यसनानुपजातसन्तोषोपा. तोदार कीर्ति' पंक्तिपरंपरादन्तु [ रितनिखिल ]... ... ... १६ ... ... ... ... ... मा परममाहेश्वरः श्रीखरग्रहस्तस्याग्रजन्मन xकुमुदषण्डश्रीविकासिन्या कलावतश्चन्द्रि [ कयेव कीर्त्या ]... १७ ... ... ... ... ... लेपनपिण्डश्यामलविन्ध्यशैलविपुलपयोधराभो 14.५४२वाया यशोशुक , वांया पजः ४ वांगी नाश ५ वांया स्तष्णा. पाय। कीर्तिः Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ गायाः क्षोण्या पत्युः श्रशीलादित्यस्य [ सूनु ] १८ ... नकला चक्रवालx केस [ रीन्द्र ] शिशु [र] व राजलक्ष्मीमचलवनस्थलीमिवालङ्कुर्व्वाणः शिखण्डिकेतन इव रुचि [ मच्चूड़ा ] १९ २० २१ २२ २३ २४ २९ २६ २७ २८ २९ ३० ... ... निव परगजानुदय एव तपनबाला ... कुशली सर्व्वानेब समाज्ञापयत्यस्तु वस्संविदितं य ... शीलादित्य ३ जानां दानपत्रनुं वीर्जु पतरुं पूर्व ] ... कारितविहारे आचार्य्यभिक्षुविमलगुप्तकारि [ तभगव ] ... डुड्डाविहारमण्डल [ प्रावेश्य ] कुक्कुराणकग्रामनिविष्टाचाय भिक्षुविमल गुप्त कारित [ विहारे ] ... भैषज्यचावरिकाद्युपयोगाय ... च भगवतां बुद्धानां गन्धधूपपुष्प ... दिभिः ... संबुद्धां स्य खण्डस्फुटितप्रतिसंस्करणार्थ सुराष्ट्र [ बावसनक (?) ] स्थयां सीहाणक ( ? ) ग्रामः: [ सोद्रङ्गः ]... सोत्पद्यमानविष्टिकः सर्व्वराजकी यानामहस्तप्रक्षेपणी[ यः ... निसृष्टो [ यतो ] .. [ vefteri ]... नाम ] आषाढ व ... गम इव प्रतापवानुल्लसत्पद्मस्संयुगे विदलयन्नम्भोवरा ... www ... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ... ... ... द्विषतां परममाहे [श्वरः ] श्रीशीलादित्यx या मा डाविहार [ मण्डान्तग्गत ] चार्य्यभिक्षुस्थिरमति ... ... ... [ सरित्प ]र्वतसमकालीन उदकातिसर्गेण धर्मदायो [ मिभद्रनृ ]पतिभिरस्मद्वाजैरन्यैश्व अनित्यानैश्वर्य्या [ श्चेत्यु ]क्तञ्च ॥ बहुभिर्व्वसुधा भुक्ता राजभिस्सगरा - ... [ यतनीकृ ]तानि निर्भुक्तमाल्यप्रतिमानि तानि [ को [द ]नहिलेने [ ति ] ॥ सं ३०० ४० ३ द्वि २१७ www.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ નં. ૭૯ શીલાદિત્ય ૩ જાનાં પતરાંઓ [ ગુસ-] સંવત ૩૪૬ નાં આ બે પતરાં છે. તે દરેકનું માપ “૧૩૩ ૪ ૧૧” છે. અને એક જ બાજુએ લખેલાં છે. પહેલા પતરામાં ૩૧ અને બીજામાં ૩૨ પંક્તિઓ લખેલી છે. ૬૩ મી લીટીમાં તારીખ આપી છે. તેમાં ૩૦૦, ૪૦, ૬ અને ૩ માટે ચિહ્નો છે. આ દાનપત્ર એક “વિજયી છાવણીમાંથી જાહેર થયું છે. પરંતુ ગામનું નામ વાંચી શકાતું નથી. દાન આપનાર વલભીના મૈત્રક વંશનો શીલાદિત્ય ( ૩ જો ) છે. દાન મેળવનાર યજ્ઞના નામથી ઓળખાતે યજ્ઞદર છે. તે આનંદપુર છોડીને તે વખતે વલભીમાં રહેતો હતો. તે શ્રીધરદત્તને પુત્ર, છન્દગ મતને શિષ્ય, ગાગ્યે-ત્રને ચતુર્વેદિન્ હતો. બે વાવ સહિત બે ખેતરે દાનમાં આપ્યાં હતાં તારીખ ઈ. સ. દા ને મળતા | ગુપ્ત વલભી સંવનાં ] વર્ષ ૩૪૬ના માર્ગશીર્ષ વદિ ૩ ની છે. દૂતક રાજપુત્ર ધ્રુવસેન છે. અને લેખક દિવિરપતિ સ્કંદભટને પુત્ર દિવિરપતિ શ્રીમદ્ અનહિલ છે. ૧ જ. છે. બ્રાં. રો. એ. સે. યુ. સી. વ. ૧ પા. ૭૧ જી. વી. આચાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ २१९ शीलादिन्य ३ जानां पतरांओ अक्षरान्तरमांथी अमुक भाग पतरूं बीजूं ४८ ... ... ... परममाहेश्वरः श्रीशीलादित्य कुशली सर्वानेव समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रोः पुण्याप्यायनाय आनन्दपुरविनिर्गत ४९ श्रीवलभीवास्तव्यचातुर्विद्यसामान्य [गार्य] सगोत्रछंदोगसब्रह्मचारिब्राह्मणश्रीधर दत्तपुत्रब्राह्मणयज्ञदत्त प्रकाशद्धि नामयज्ञाय ५० सुराष्ट्रेषु कलाक्ष्येटके पह्मवटिकग्रामे अपरसी ... ... प्रकृष्टभूपादावर्तशतप रिमाणं क्षेत्रं यस्याघाटनानि ५१ पूर्वतः दासकसत्कक्षेत्रं । दक्षिणतः देवकुलपाटकग्रामसीमा अपरतः देवकल पाटकग्रामसीमा च उत्तरतः ब्राह्मण[णर]ट्टकसत्कक्षेत्रं ५२ तथा अपरसीम्न्यैव चोत्ररिकं पंचविशतिभूपादावर्त परिसरा वापी यस्याः पूर्वतः ब्राह्मणगोपदिन्नसत्कक्षेत्रं दक्षिणतः [बाल्ह]आरणक५३ ग्रामसीमा अपरतः ब्राह्मणसरस्वतीक्षेत्रं उत्तरतः ब्राह्मण .... ... सत्कक्षेत्रं तथा हस्तवप्राहारे ... ... ... ग्रामे अपरसीम्नि चटभ५४ लिरिका ... ... भूपापदरपरिसरा वापी यस्याः पूर्वतः ब्रह्मदे[य] मातृशर्म क्षेत्रं दक्षिणतः श्वरक्षेत्रं अपरतः सन्तापुत्र प्रामसीमसन्धिः उत्तरतः [ कु हास ]मश्वर क्षेत्र तथापरदक्षिणसीम्नि भूपादावर्तशत परिमाणं प्रकृष्टं क्षेत्रं यस्य पूर्वतः वितिं । दक्षिणतः उम्बक५६ क्षेत्रं । अपरतः खेटकप्रदकग्रामसीमसन्धिः उत्तरतः एवमिदमाघाटनविशुद्धं वापीद्वयसमन्वितं क्षेत्रद्वयं सोद्रङ्गः सोपरि५७ करसभूत ... ... ... ... ... ... ५९ ... ... धर्मदायः निसृष्टः यतोस्यो ... ... ... ... ... ... ... दूतकोत्र राजपुत्रध्रुवसेनः ६३ लिखितमिदं सन्धिविग्रहाधिकृतदिविरपतिश्रीस्कन्दभटपुत्रदिविरपतिश्रीमदनहि लेनेति सं ३०० ४० ६ मार्गशिर ब ३ स्वहस्तो मम नाना ... ૧ મૂળ પતરામાંથી. શરૂવાતની ૪૭ પંક્તિ માટે જુઓ ઇ. એ. વો. ૧૧ પા. ૩૦૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ નં. ૮૦ શીલાદિત્ય ૩ જાનાં તામ્રપત્રો [ ગુપ્ત ] સંવત્ ૩૪૬ પોષ સુદ ૭ આ પતરાંઓ મળવાનું સ્થળ જણાયું નથી. પરંતુ બેબે ગેઝેટીઅર, . ૧ ભાગ ૧ પા. ૯૨ નેટ ૩ માં જણાવેલા આ સંસાયટીના મ્યુઝીયમમાં અપ્રસિદ્ધ પડયાં રહેલાં બે પતરાંઓ આ જ હોવાં જોઈએ. આ બે પતરાંનું દરેકનું માપ ૧૬” x ૧૨”નું છે. અને ફક્ત અંદરની બાજુએ જ કતરેલાં છે. બે કડીઓમાંથી મુદ્રાવાળી એક કડી મેજુદ છે. અને તે મુદ્રા સહિત ૮ “લાંબી છે. મુદ્રાને માટે વ્યાસ ૨” લંબાઈનો છે. પહેલા પતરામાં ૩૦ અને બીજામાં કર પંક્તિઓ લખેલી છે. તારીખ ૬૨ મી પંક્તિમાં આપી છે. અને તેમાં ૩૦૦, ૪૦, ૬ અને ૭ ના અંકનાં ચિહો છે. . વલભીના મૈત્રક વંશના શીલાદિત્યે (૩ જ એ ) આપેલું દાન ચાલુ રાખવાની નોંધ આ લેખમાં છે. દાન મેળવનાર પણ બ્રાહ્મણે છે (૧)સમ તે કુશહૃદમાંથી આવ્યું હતું. તે દgલિકને પુત્ર અને છાંદેગ મતને શિષ્ય અને ભારદ્વાજ-ગોત્રને હિતે. (૨)ભક્ટિ હરિને પત્ર સનેય મતના શિષ્ય. વત્સત્રન, સિંઘપુરનો રહીશ, ગિરિનગરમાંથી આવેલે પિટલેશ્વર (3) તેને પુત્ર નાગ. દાનમાં આપેલી વસ્તુઓઃ-(૧) સુરાષ્ટ્રમાં હસ્તવમાહારમાં આવેલાં ડચામુક ગામમાં ત્રણ ભાગનું બનેલું ૫૦ પાદાવત્તનું એક ક્ષેત્ર; (૨)સિરીશવાપિ નામની વાવ અને (૩) વાતનુમક ગામમાં ૫૦ પાદાવના માપના એક ક્ષેત્રને એક ભાગ. દાનની તારીખ. ઈ. સ. ૬૬૬ ને મળતા [ ગુપ્તવલભી સંવતનાં ] વર્ષ ૩૪૬ના પૌષ શુદ્ધ ૭ ની છે. ૧ જ, બો. બા. ર. એ. સે. ન્ય. સી . પ. ૭૩ ઇ. વી. આચાર્ય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ २२१ शीलादित्य ३ जानां ताम्रपत्रो अक्षरान्तरमांथी अमुक भागे ४५ ... ... ... ... परममाहेश्वरः श्रीशीलादित्य कुशली ४६ सर्वानेव समाज्ञापयत्यस्तु वस्सविदितं यथा मया मातापित्रोः पुण्याप्यायनाय कुशहृदविनिर्गत तच्चातुव्वेद्य सामान्यभारद्वाजसगोत्रछान्दोगसब्रह्मचारिब्राह्मण दत्तुालेकपुत्रब्राह्म४७ णसोमो तथा गिरिनगरविनिर्गतसिंघपुरवास्तव्य तचातुविद्यसामान्यवत्ससगोत्र वाजसनेयिसब्रह्मचारिब्राह्मणभट्टिहरिपुत्र ब्राह्मण पिट्टलेश्वर तथा तत्पुत्रनगो इत्येतेभ्यः ४८ त्रिभ्यः ब्राह्मणेभ्यः सुराष्ट्रेषु हस्तवपाहारे डच्चाणकग्राम त्रिखंडावस्थितं पंचा शद्भपादावर्तपरिमाणक्षेत्रं खंडकुदुवागुग्गकप्रकृष्टं यत्र प्रथमखंडे अपरसीम्नि विशति - ४९ दावतपरिमाणं यस्याघाटनानि पूर्वतः कुदुर्वासमुद्रप्रकृष्टं क्षेत्रं दक्षिणतः डमर प्रकृष्टं क्षेत्रं अपरतः महेश्वरप्रकृष्टं क्षेत्रं उत्तरतः सिरीषवापी प्रश्चीह । तथा ५० ... ... म्येव द्वितीयखंडं विशंतिभूपादावर्तपरिमाणं यस्य पूर्वतः नदी दक्षिणतः सैव नदी अपरतः भटिकाग्रामसीमा उत्तरतः नदी तथा तृतीयखंडं उत्तरसीम्नि दशभूपादावर्तपरिमाणं यस्य पूर्वतः आदित्यदत्तप्रकृष्टक्षेत्रं दक्षिणतः संगम दिनप्रकृष्टक्षेत्रं अपरतः दासकप्रकृष्टं क्षेत्रं उत्तरतः दासक. ५२ प्रकृष्टक्षेत्रं । तथा अपरसीम्नि कुदुर्वागुग्गकमहेश्वररोत्पसिंहो ब्राकृष्ट सिरीष__वापीति संज्ञिता पंचाविंशतिभूपादावर्तपरिसरा वापी यस्याः पूर्वतः । ५३ समुद्रप्रकृष्टक्षेत्रं दक्षिणतः गुग्गकप्रकृष्टं क्षेत्रं अपरतः महेश्वरप्रकृष्टक्षेत्रं । उत्तरतः संगमदिन्नप्रकृष्टक्षेत्र तथा मपुमचाके वातनुमकग्रामे ५४ अपरसीन्नि कुदुर्बोमातृदासप्रकृष्टवडसंज्ञितं पंचाशद्भपादावतपरिमाणं क्षेत्रं खंडं यस्य पूर्वतः ब्राह्मणदत्तुलिकसत्कक्षेत्रं दक्षिणतः ५५ तटाकं अपरतः दत्तुलिकसत्कब्रह्मदेयः क्षेत्रं उत्तरतः राजवट एवमिदमाघाटन विशुद्धं वापीसमन्वितं क्षेत्रखंड ... ... ... सोपरिकरं सभूत५६ वातप्रत्यायं सधान्यहिरण्यादेयं सदशापराघः सोत्पद्यमानविष्टकं सर्वराजकीया नामहस्तप्रक्षेपणीय पूर्वदत्तदेवब्रह्मदेयरहितं भूमि५७ च्छिद्रन्यायेनाचन्द्रार्कार्णवक्षितिसरित्पर्वतसमकालीनं पुत्रपौत्रान्वयभोग्यमुदका तिसर्गेण ब्रह्मदायो निसृष्टः यतोम... ... ... ६७ ... ... दूतकोत्र राजपुत्रध्रुवसेनः ६८ मिदं महासन्धिविग्रहाधिकृतदिविरपतिश्रीस्कन्दभटपुत्रदिविरपतिश्रीमदनहि लेनेति । सं ३०८ ४० ६ पौष सु ७ स्वहतो मम ॥ १ भूण पतरामांधा. २१॥ तुर्विद्य. पडेसी ४४ पति भारी गुथे। ४. . . ११.५ ३ वांया ग्रामे ४ वांया खंडं. ५ वाया भूपादा.- वांया परिमाणं.-७ वांया क्षेपणीयं Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ નં. ૮૧ શીલાદિત્ય ૩ જાનાં તામ્રપત્ર* - ગુ. સ. ૩૪૭ વૈ. સુ. ૧૫. તરતમાં મળેલાં બે વલભી તામ્રપત્રો ભાવનગરમાંના બાર્ટન મ્યુઝીયમના કયુરેટરે તપાસવા માટે મોકલ્યાં હતાં. તેમાંનું એક શીલાદિત્ય ૩ જાનું સં. ૩૪૭ વૈશાખ સુ. ૧૫ ની તિથિનું છે. તે દાન પુઢિ? કાશકમાં મુકામ હતું ત્યાંથી દેવામાં આવ્યું હતું. આ રાજાના વખતનું કહેવામાં વહેલું તામ્રપત્ર સં ૩૫૦નું છે. ( એ. ઈ . ૪ પા. ૭૬ ) તેથી આ તામ્રપત્રથી ત્રણ વર્ષ વહેલી સાલ મળે છે. તેને દાન આપવામાં આવ્યું તે બ્રાહ્મણ સાબદત્તને દીકરો કૌશિક ગોત્રનો, યજુર્વેદી દીક્ષિત નામે ઓળખાતે સચ્ચડ નામને હતે. તે મૂળ પુલ્યશાંબ પુરમાંથી આવેલ હતું અને હાલ વલભી. માં રહેતે હતે. દાનમાં જમીનના ત્રણ કટકાઓ આપેલા હતા જે એકંદર ૧૦૦ પાદાવર્ત થતા હતા અને તે સુરાષ્ટ્રમાં કાલાપક પથકમાં કકકપદ્ર ગામમાં આવેલા હતા. આ દરેક કટકાની સીમા આપવામાં આવેલ છે. આ દાનપત્રને લેખક વિરપતિ કદભટને દીકરો દિવિરપતિ મદનાદિત્ય હતું અને તક કુમાર ધ્રુવસેન હતે. * આ. સ. 3. સ રીપોર્ટ ઈ. સ. ૧૯૧૫-૧૬ પા. ૫૫ પ્ર. ડી. આર. ભાંડારકર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ નં. ૮૨ શીલાદિત્ય ૩ જાનાં લુસડીનાં તામ્રપત્રો સંવત્ ૩૫૦ ફાલ્ગન વદિ ૩ (ઈ. સ. ૬૯-૭૦). નીચે આપેલા દાનની છાપ પ્રોફેસર ખુહુરે ઉપરના બીજા પ્રસિદ્ધકર્તાને આપી હતી. છે. બહારને આ છાપ મી. વજેશંકર, જી. ઓઝા તરફથી દેવનાગરી પ્રતિલેખ તથા થોડી ગજરાતીમાં લખેલી ટીકા સહિત આપવામાં આવી હતી. કાઠિવાડના ગોહિલવાડ પ્રાંતના મહુવા પરગણામાં લસડી ગામમાં એક બ્રાહ્મણના ઘરમાં ગાય બાંધવાના ખીલા ખેડવા કરેલા ખાડામાંથી આને મૂળ લેખ મળી આવ્યે હતે. આ લેખ બે તામ્રપત્રોની અંદરની બાજુમાં કતરેલો છે. આ પતરાંઓ, પહેલા પતરાના નીચેના ભાગમાંથી અને બીજા પતરાના ઉપરના ભાગમાંથી પસાર કરેલી, બે કડીઓથી જડેલાં છે. [ મી. વજેશંકરે કૃપા કરીને મૂળ પતરાંઓ મને તપાસવા માટે મોકલ્યાં હતાં. તે આ શરે ૧૫ ઈંચ પહળાં અને ૧૩ ઇંચ ઉંચાં છે. બેમાંની એક કડી સાદી અને રેણુ દીધા વગરની છે. બીજી કડી જે ત્રાંબાના મોટા કકડાની બનેલી છે, પરંતુ હાલ કાપી નાંખી છે તેના છેડા સામસામા વાળી દીધેલા છે, અને તે એક મેટી સુરક્ષિત મુદ્રા વડે જોડેલા છે. આના ઉપર ઉપસાવેલી એક લંબગોળાકતિની સપાટી ઉપર એક બાજોઠ ઉપર જમણી તરફ મુખ રાખી એ નદી કતરેલો છે. તેની નીચે વલભી લિપિમાં મટક લેખ છે. પતરાં બહ જાડાં ન હોવાથી તથા કતરકામ ઊંડું હોવાથી ઘણા અક્ષર પતરાંની પાછળ દેખાય છે, ૪૨ થી ૪૯ મી પંક્તિઓ બીન સફાઈદાર રીતે કાતરેલી છે. તેમાં ઘણું અક્ષરે ટપકાટપકાવાળી પંક્તિ. ઓથી બતાવ્યા છે. બન્ને પતરાંનું વજન ૧૦} પડ; હાની કડીનું ૫ ઑસ, મુદ્રાવાળ કડીનું ૨ પૌંડ ૭ ઑસ છે, કુલ વજન ૧૩ પૌંડ છે. મૂળ પતરાં મેં સાફ કર્યું છે. અને પ્રતિલેખમાં મારી છાપ પ્રમાણે સુધારો કર્યો છે.ઇ. એચ. ] અક્ષરોના કદમાં બહુ ફેર છે. વચ્ચેના અક્ષરો આદિ અને અંતના કરતાં લગભગ બમણું મેટા છે. લિપિ દક્ષિણ તરફના મૂળાક્ષરોની છે, અને વલભીનાં પ્રસિદ્ધ થયેલાં બીજાં દાનપત્રને મળતી આવે છે. આ દાનપત્ર “ખેટકમાં નાંખેલી વિજયી છાવણમાંથી ” જાહેર થયું હતું. આ ખેટક તે હાલન ખેડા, જ્યાંથી ઘણાં દાન અપાયાં છે તે છે. તેમાં શીલાદિત્ય ૩ જા સુધીના વલભી રાજાઓની હંમેશની વંશાવળી આપી છે. બે વર્ષ પહેલાંના એક બીજા લેખ મજબ, આમાં પણ માહેશ્વર શિવાય બીજું સમ્રાટનું વિશેષણ લગાડેલું નથી. દાનનું ભાષાન્તર નીચે આપ્યું છે. દ્વીપ, એટલે પોર્ટુગીઝ લોકોના હાલના દીવના રહીશ ચતુર્વેદિન બે બ્રાહ્મણબંધુઓને આ દાન આપ્યું છે. સૌરાષ્ટ્ર એટલે સોરઠમાં આવેલાં દેસેનક ગામમાં જમીનના ત્રણ ટુકડા તથા એક તળાવ તેઓને દાનમાં આપ્યાં હતાં. સીમાના વર્ણનમાં નીચેનાં ભૌગોલિક સ્થળોનાં નામ આવે છે? (૧) મધુમતી નદી, એટલે નિકાલની ખાડી (વિ.જી.ઓ.](૨) શિવત્રાજજનું ગામડું હાલનું સમા [વિ. જી. ઓ.]; (૩)મલ તળાવ, એટલે જીર્ણ થયેલું હાલ કેસન્મલ કહેવાતું તળાવ (વિ. જી. એ. ] (૪)માણેજિકા નદી એટલે હાલ સૂકાઈ ગયેલો માલન(?)નો પટ [વિ. જી. એ.] A દતક, રાજપુત્ર ધુવસેને શીલાદિત્ય ૩ જાનું એક બીજું દાનપત્ર પણ અમલમાં આપ્યું હતું. લેખક શ્રીમદ્ અનહિલે ઉપર જણાવેલું બીજું દાનપત્ર પણ લખ્યું હતું, તથા ખરગ્રહ ૨ જા તથા ધ્રુવસેન ૩જા પાસે સેવા કરી હતી. તારીખ, [ગુસ–] સંવતુ ૩૫૦ એટલે ઈ. સ. ૬૬-૬૭૦ના ફાગુન વદિ ૩ની છે. ૧ એ. ઈ. વો. ૪ પા. ૭૪ વજેશંકર છે. ઓઝા તથા થી. વૉ. સ્ટાર્બાસ્કેઈ ૨ ( છે. એ. વા. ૧ પા.૩૦૫) ૩ ઈ. એ. વ. ૧૧ પા. ૩૦૯ ૪ ઈ. એ. વ. ૭ પા. ૭૬ અને એ, ઈ. વ. ૧ પા. ૮૫ ૬૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ २२४ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर' पतरूं पहेलं. १ ओं स्वस्ति [1] विजयस्कन्धावारा[त् ]खे[ट ] कवासका[त् ]प्रसभप्रणतामित्राणां 'मैत्रकाणांमतुलबलसंपन्नमण्डलामोगसंसक्तप्रहारशतलब्धप्रतापात्प्र तापोपनतद[1]नम[ ना]२ जवोपार्जितानुरागादनुरक्तमौलभृत[ : श्रेणीबल[1]वाप्तराज्यश्रिय परममाहेश्वरश्रीभट[1]र्कादव्यवच्छिन्नराजवश[1] मातापितृचरणारवि[न्द]प्रणतिप्रविधौताशेष३ कल्मषः शैशवात्प्रभृति खड्गद्वि[ ती ]यबाहुरेव समदपरगजघटास्फोट[ नप्र] काशित सत्वनिकषस्तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभासंसक्तपादनखरश्मिसंहतिस्स४ कलस्मृतिप्रणी[ त मत्ति सम्यक्परिपालनप्रजाहृदयरञ्जनान्वर्थराजशब्दो रूप कान्तिस्थैर्यगाम्भीर्य्यबुद्धिसंपद्भिःस्मरशशा[ ] द्रिराजोदधित्रिदशगुरुधने शानतिशय[1]५ नःशरणागताभयप्रदानपरतया तृणवदपास्ताशेषस्वकार्यफल[ : प्राय॑नाधिका र्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयःपादच[1]रीव सकलभुवनमण्डलामोग६ प्रमोदःपरममाहेश्वरःश्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूखसन्तानविसृतजाहवीज लौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानसम्पद्रू७ पलोभादिवाश्रितःसरभसमाभिगा[ मि ]कैर्गुणैस्सहजशक्तिशिक्षाविशेषपिस्मा पिताखिलधनुर्द्धरःप्रथमनरपतिसमतिसृष्टानामनुपालयिता धर्मदायानामप[1]८ [ कर्ता] प्रजोपघातकारिणामुपप्लवानादर्शयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य संह तारातिपक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमो विक्रमोपसंप्राप्तविमलपास्थिवश्रीः ९ परममाहेश्वरःश्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुयातः सकलजगदानन्दमात्यद्भुतगुण समुदयस्थगितसमग्रदिङ्मण्डलःसमरशतविजयशोभासनाथ१० मण्डलामद्युतिभासुरतराङ्सपीठोदुदगुरुमनोरथमहाभ[1]रः सर्वविद्यापर[1]पर विभागाधिगमविमलमतिरपि सर्वतःसुभाषितलवेनापिसुखो११ पपादनीयपरितोषः समग्रलोकागाधगाम्भीर्यहृदयोपि सुचरितातिशयसुव्यक्तापरमक ल्याणस्वभाव[ : ]खिलीभूतकृतयुगनृपतिपथ[ वि शोघनाधिगतो -- -- - -- -- - - - -- - १3. geशनी ७।५ ०५२था. २ यि ३५ छ. ३ वाया मैत्रकाणाम. ४ वांया वंशा ५ वांय सत्त्व या मार्ग. ७ वांया विस्मापिता. ८ पांय। भारतरांसपीटोदूढ. है Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां ताम्रपत्री २२५ १२ दग्रकीर्तिः'धर्मानुपरोधोज्वलंतरिकृतार्थसुखसंपदुपसेवानिरूढधर्मादित्यद्वितीयना___मा परममाहेश्वरः श्रीशीलादित्यस्तस्यानुजस्तत्पादानु१३ यातय स्वयमुपेन्द्रगु[रु ]णेव[ गु ]रुण[T]त्यादरवतासमभिलषणीयामपि राज लक्ष्मी स्कन्धासक्ता परमभद्र इव धुर्य्यस्तदाज्ञासंपादनैकपरतयैवोद्वहन् १४ खेदसुखरतिभ्यामन[ 1 ]यासितसत्वंसंपत्तिःप्रभावसंपदशीकृतनृपतिशतशिरोरत्न च्छायोपगुढं पादपीठोपिपरावज्ञाभिमानरसानालिङ्गित१५ मनोवृत्तिःप्रणतिमेकां परित्यज्य प्रख्यातपौरुषाभिमानेरप्यरातिभिरनासादितप्रति क्रियोपाय[ : ] कृतनिखिलभुवनामोदविमलगुणसं१६ हति(:)प्रसभविघटितसकलकलि[वि]लसित[ग ]तिः नीचजनाधिरोहिभिरशेषैर्दो पैरनामृष्टात्युन्नतहृदयः ख्यातपौरुषास्त्रकौ१७ शलातिशयगणतिथविपक्षक्षितिपतिलक्ष्मीस्वयंग्राहप्रकाशितप्रवीरपुरुष[ : ]प्रथमसं. ख्याधिगमःपरममाहेश्वरःश्री १८ खरग्रहस्तस्य तनयस्तत्पादानुद्धयातःसकलविद्याधिगमविहितनिखिलविद्वज्जनमन परितोषातिशय[ : ]सत्वसंपदा त्यागौ१९ दार्येण च विगतानुसन्धानासेमाहितारातिपक्षमनोरथाक्षभङ्गः सम्यगुपलक्षिता नेकशा[स्त्र कल[1]लोकचचित्तंगह्वरविभागोपि प२० रमभद्रप्रकृतिरकृत्रिमप्रश्वयविनयशोने विभूषणः समरशतजयपताकाहरणप्रत्यलोद___प्रबाहुदण्डाविध्वसित निखिल२१ प्रतिपक्षदप्पोदयः स्वधनु – प्रभावपरिभूतास्त्रकौशलाभिमानसकलनृपतिमण्डला भिनन्दितशासनः परममाहेश्वरः श्रीधरसेन२२ स्तस्यानुजस्तत्पादानुद्ध्यातः सच्चरितातिशयितसकलपूर्वनरपतिरतिदुस्साधानामपि __ प्रसाधयिता विषयाणा[1] मूर्तिमानिव २३ पुरुषकारः परिवृद्धगुणानुरागनिर्भरचित्तवृत्तिभिर्मनुरिव स्वयमभ्युपपन्नः प्रकृति भिरधिगतकलाकल्मषकान्तिमानि२४ तिहेतु [र] कलङ्ककुमुदनाथ[ : ] प्राज्यप्रतापस्थगितदिगन्तरालप्रध्वलित ध्वान्तराशिः सततोदि[ तः स ]विता प्रकृतिभ्यः प२५ रंप्रत्ययमवन्तमतिबहुतिथप्रयोजनानुबन्धमागमपरिपूर्ण विदधानः सन्धिविग्रह. समासनिश्चयनिपुणः स्थानेनुरू१ वांय कीर्ति.: २ वांया धोज्ज्वल. 3 पाया ध्यातः ४ पाये। लक्ष्मी ५ पाये। सक्तां. पाय सत्त्व. वाया गूढ. ८ वांया मानैर.. वांया सत्त्व. १. वशिनाश. ११ वाया चरित. १२ वांया शोभा १३ पाया सित १४ वयो ध्वंसित. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ २२६ गुजरातना ऐतिहासिक लेख २६ पमादेशन्ददद्गुणवृद्धिविधानजनितसंस्कारः साधूनां राज्यसालातुरीयस्तन्त्रयोरुभ• योरपि नि[ष्णात ]: प्रकृष्टविक्रमोति' क२७ रुणामृदुहृदयः श्रुत[ 1 ]व[1]नप्यगर्वितश्रान्तोपि प्रशमी स्थिरसौहृदय्योपि निरसितादोषवतामुदयसमयसमुपजनितजन[ ता ]नुराग२८ परिपिहितभुवनसमर्तिथतप्रथितबालादित्याद्वितीयनामा परममाहेश्वरः श्रीध्रुवसेन स्तस्य स्यतस्तत्पाद[क] मलप्रणामघरणिकष२९ णजनितकिणल [T] ञ्छनललाटचन्द्रशकलः शिशुभाव एव श्रवणनिहितमौक्ति कालङ्कारे विभ्रमाम(1) ल [श्रु] तविशेष [:] प्रदानसलिलक्षालिताग्रहस्तार• विन्द न्याया इव मृदुकरमहणा[द ] मन्दीकृतानन्दविधिर्ध्वमुन्धरायाधर्मुकेधनुव्वेदें इव संभाविताशेषलक्ष्यकलापः प्रणतसामन्तमण्डलोत्तमाङ्गघृत३१ नूडा[२] नायमानशासनः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरचक्र वर्ति[:] श्रीधरसेन] स्तत्पितामह[भ्रा ]३२ [ त्रिश्रीशीलादित्यस्य श[ 1 ]ङ्गप[ 1 ]णेरिवाङ्ग नमना" भक्तिबन्धुराव[ यव ] कल्पितप्रणतेरतिधव[ ल ]या दूरं तत्पादारविन्दप्रवृत्तया नखमणिरुचा मन्दा किन्येव नित्यममलितोत्तमाङ्गदेशस्यागस्त्य ]२३ स्यैव राजर्षेर्दाक्षिण्यमातन्वानस्य प्रबलधवलिना यशसां वलयेन [मण्ड ] मण्डित ककुभा नभसि यामिनीपतेविडम्बिताखण्डपरिवेषमण्डलस्य पयोदश्यामाशखर चुचूकरुचिरसह्यविन्ध्यस्त३४ [ नयुगा ] [ याः ] बीजुं पतरूं ३५ क्षिते ४ पत्युः श्रीडेरभटस्य[1]ङ्गजः 'क्षितपसंहतेरनुरागिण्याः शुचियशोशु. कभृतः स्वयंवरमालामिव राज्यश्रियमर्पयन्त्याभुतपरिग्रहः शौ३६ र्यमप्रतिहतव्यापारमानमितप्रचण्डरिपमण्डलं मण्डलाममिवावल[म्ब]मानः शरदि प्रसभमाकृष्टाश[ ली ]मुखबाणासनापादितप्रसाधना३७ नां परभुवौ विधिवदाचरितकरग्रहणः पूर्वमेव विविधवर्णोज्वलेने श्रुतातिशये___ नोद्भासितश्रवणः पु[:] न पुनरुक्तेन रत्नालङ्कारेण[ 7 ]लङ्कृतश्रोत्र[ : ] ३८ परिस्फुरत्कटकविकटकीटपक्षरत्नकिरणमविच्छिन्नप्रदानसलिलनिवहावसेकविल[क] सन्नवशैवलाङ्कुरमिवाप्रपाणिमुद्वहन् धृतविशालरत्न[ 1 ]१वय शालातुरीयतन्त्र. २ वांया विक्रमोपि. वांया सेनस्तस्य सुत. ४ वांया लंकार. ५ या धनुद. पांयी त ७ वाया जन्मनो. ८वाया चूचुक. वाया क्षितिप १. वांय। यशोशुक. ११ वाया मप्रति १२ वांया रिपु १३वाय। भुवां १४ वांया वर्णोज्ज्वलेन. १५वया नेव. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां ताम्रपत्री २२७ ३९ वलयजलधिवेलातटा [य] मानभुजपरिष्वक्तविश्वम्भरः परममाहेश्वरः श्रीध्रुवसेन रतस्या[:] जोपरमहीपतिस्पर्शदोषनाशनधियेव ४० लक्ष्म्या स्वयमतिस्पष्टचेष्टमाश्लिष्टाङ्गयष्टिरतिरुचिरतरचरितगरिमपरिकलितसकल नरपतिरतिप्रकृष्टानुरागर[स]रभसव. ४१ शीकृतप्रंणतं समस्तसामन्तचक्रचूडामणिमयूखखचितचरणमले युगल [ : ] प्रोद्दामो दारदोईण्डदलितद्विषदूर्गदर्पः प्रस४२ प॑त्पधीय (:)प्रताप[प्लो ]षित[ ] शेषशत्रावशः प्रणयिपक्षनिक्षिप्त लक्ष्मीकः प्रेरितगदोक्षिप्त सुदर्शनचक्रः परिहृतबालकीडा४३ नघतद्विजातिरेकविक्र[ म ] प्र[ सा ]धितधरित्रीतलोन[ ङ्गी ]कंतजलशय्योपूर्व पुरुषोत्तमः साक्षाद्धर्म इव सम्यग्व्य[ व स्थावितवाणी४४ श्रमाचार[ : ]पूर्वैरप्युर्वीपति[ भिस्तृ ष्णालवलुब्धैर्यान्यपहृतानि देवब्रह्मदेयानि तेषांमप्यसिसरलमन - प्रसरमुत्सङ्क४५ लनानुमोदनाभ्यां परिमुदिततृभूवै नाभिनन्दितोच्छ्रितोत्कृष्टधवलधर्मध्वजप्रकाशि• तनिजवशो देंवद्विजगुरुत्प्रति यथार्ह[ म ] न. ४६ वरतप्रवर्तितमहोङ्गादिदानव्यसन[ 1 ]नुपजातस[ न्तोषो पातो [ दा ]रकीर्ति पंक्तिपरंपराकन्तुरितं निखिलदिक्चक्रवाल: ४७ [स्प ]ष्ट[ मे ]व यथार्थधर्मादित्यापरनामा पर[ म ]माहेश्वरः श्री[ ख ]रग्र हस्तस्य[ 1 ]ग्रजन्मन मुदषण्डश्रीविकासिन्या कल[ 1 ]वत४८ श्चन्द्रिकयेव कील् धवलित[ स ] कलदिङमण्डलस्य खण्डितागुरुविलेपनपिण्ड__श्यामलो विन्ध्यशैलविपुलपयोधराभोगायाः ४९ क्षोण्या(:) पत्यु[ क ]"श्रीशीलादित्यस्य सुनु' [नव ]प्रालेयकिरण इव प्रतिदिनसंवर्द्धमानकलाचक्रवाल[ ] सरीन्द्रशिशुरिव रा. ५० जलक्ष्मीमचलंवनस्थलीमिवालङ्कुर्वाणः शिखण्डिकेतन इव रुचिमच्चूडामण्डनः प्रचण्डशक्तिप्रभावश्च गरदागमै ५१ इव प्रतापवानुल्लसत्पद्मः संयुगे विदलयन्नम्भोधरानिव परगजानुदय एव तपन बालातप इव सौम मुष्णन्नभिमुखानामायूष द्विषतां परममाहेश्वरः श्रीशीलादित्य शली सर्वानेव समा ज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया ५३ मातापित्रो - पुण्याप्यायन [1] य दीपविनिर्गततच्चातुविद्यसामान्यडौण्ड व्यसगोत्रवाजसनेयिसब्रह्मचारिब्राह्मणधनपतिxi प्रणत २ पाया कमल. पांयत्पटीयः ४ वांया शत्रुवंशः ५ वायो दोरिक्षप्त. ६ वाया कोडो. ७पाय। नवःकृत ८ वांया कृत वांया स्थापितवर्णा १० वांया तेषाम. ११ वाय। त्रिभुव. १२ वायो वंशोदेवद्विजगुरुन्प्रति. वाय। दन्तुरित १४ पाया श्यामल १५वाय पत्युः १९वांया सनु १७वांया शर १८पायो सग्रामे १८पया यषि. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ २२८ गुजरातना ऐतिहासिक लेख ५४ पुत्रब्रामणभट्टि-ईश्वराभ्यां सोदरभ्रातृभ्यां सुराष्ट्रषु मधुमतीद्वारे देसेनकग्रामे पूर्व सीम्नि पञ्चपञ्च[ 1 ]शद्भूपा५५ दावर्तपरिसरा वापी [1] यस्या आघाटनानि [1] पूर्वतः पिञ्छकुपिको वहः [। दक्षिणतः ब्राह्मणबावप्रत्ययक्षेत्रं मल्लतटाकाँ च [1] ५६ अपरतः ग्रामनिपानकूपकः [1] उत्तरतः मूलवर्मपाटकग्रामसीमा [1] तथा पूर्वदक्षिणसीनों कविहिकाक्षेत्रखण्डं सप्ततिभूपा५७ दावर्तपरिमाणं [1] यस्य पूर्वतः विशालपाटकय[1]मसीमा[1] दक्षिणतः शिवत्रातइज्जग्रामसीमा [। अपरतः विशालपटक ग्रामसीमा [1] उत्तरतः । ५८ विशाल[ घा ]टक ग्रामसीमा [1] तथा एतत्सीम्नी द्वितीयक्षेत्रखण्डं उच्चासन्धित नवतिभूपादावर्तपरिमाणं [। ] यस्य पूर्वतः विशालपाटकग्रामसीमा [1] ५९ दक्षिणतः विशालपाटकग्रामसीमा [। ]अपरतः पिञ्छकूपिकावहः [1] उत्तरतः थेरकसत्ककौटुम्बक्षेत्रं[ : ] [1] [ त ] था पूर्वसीन्नि त्रितीर्यखण्डं ६० विङ्गतिभूपादावर्तपरिमाणं [1] यस्य पूर्वतः माणइजिका नदी [। ] दक्षिणतः [ब ]प्पकप्रकृष्टक्षेत्रं [[ ] अपरंतः ब्रामणस्कन्दसत्करें. ६१ ह्मदेयक्षेत्रं[ । ]उत्तरतः ईश्वरप्रत्ययक्षेत्र[ । ए ]वमिदमाघाटनविशुद्धं वापी समन्वितं क्षे [त्र ]खण्डत्रयं सोद्रङ्गं सोपरिकरं सभूत६२ वात [प्रत्य[ 1 ]यं सघान्यहिरण्यादेय सदगा[प] राधं सोत्पद्यमानविष्टिके. सर्वराजकीयानामहस्तप्रक्षेपणीयं पूर्वप्रत्तदेवब्रह्मदेयरहितं ६३ भूमिच्छिद्रन्याये[न] चन्द्रार्कार्णवक्षितिसरित्पर्वतसमकालीनं पुत्रपौत्रान्वयभोग्यमु क[1]तिसग्गेण सर्मद[I]यो[नि ] सृष्टः[।]यतो तयोः समुचितया ब्रह्मदेयस्थित्या ६४ भुञ्जतों[ : कृर्षतोः"कर्षयतोः प्रदिशतो [ स ]"वा [ न ] कैश्चिद्ध्यासेधे वर्ति तव्य[ म ] [ ग ]मिभप्रपंतिभिरप्यस्मयशजैरन्यैर्वा अनित्यान्यैश्वर्याण्य स्थिरं मानुषं सामान्यञ्च भूमिदानफलं६५ मवगच्छद्भिरयमस्मदायोनुमन्तव्य ४ परिपालयितव्यश्चेत्युक्तञ्च ॥ बहुभिर्वसुधा भुक्ता राजभि[ : ] सगरादिभिः [1] यस्य यस्य यद[1]भूमिदयस्य तस्य तदा फलं [॥] यानीह दारिद्य[ भ ]यानरेन्द्रद्धनानि ध. ६६ आयतनीकृतानी"[1] निर्भुक्तमाल्यप्रतिमानि तानि को नाम साधु पुन राददीत ॥ षष्टिंवर्षसहस्र[ 1 ]ण[i ] स्वग्गे"तष्टत भूमिद[: । ] आच्छेता चानुम[]न्ता च तान्येव नरके वसेत् [॥ ] दूतकोत्र राजपुत्र [ध्रुव ] सेन[ः ॥] ६७ [ लि ]खितमिदं स[न्धि विग्रहाधिकृतदिविरपतिश्रीस्कन्दभ[ट] पुत्रदिविर पतिश्रीमदनहिलेनेति ।। सं ३०० ५० फाल्गुणें ब ३ [॥ ] स्वहस्तो मम ॥ - ૧ મટિ અને ફ્રેશ્વર વચ્ચેના આડી લીટી બે નામ જુદા પાડવાના ઈરાદાથી મુકે લી હોવી જોઈએ. અહી તેમજ पं.११मा ईश्वत कश्वरक्षागेछ. २ या कूपिका ३ या तटाकश्च ४ वय. सीनि ५ वांया हाय पाटक या पाटक वाया सीनि ८ वाया संज्ञितं.८ पाया तृतीय. १० वांय. विशति. ११ वांया ब्र. १२ पाया देयं सदशा. १३ वांया विष्टिकं. १४ यांच्या सर्गेण धर्म 14वांया यतस्तयो. १६ वय कृषतोः १७ वांये। प्रदिशतोवा १८ भद्र १८ वाया वंश. २० पाया फलं. २१पया भूमिस्तस्य २२ पायोधनानि २३ बांये। कृतानि २४वांया स्वर्गे तिष्ठति २५वांया फाल्गुन Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां ताम्रपत्रो । २२९ ભાષાન્તર (૫. પર) પરમમાહેશ્વર શ્રી શીલાદિત્ય કુશળ હાલતમાં ( નીચેનું ) શાસન સર્વેને કરે છે – તમને જાણ થાય કે –મારાં માતાપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થ, બ્રાહ્મણ ધનપતિના પુત્ર, દ્વીપ માંથી આવતા, અને આ(સ્થાન)ના ચતુર્વેદી મધ્યેના, ડૉડવ્ય ગોત્રના અને વાજસનેય શાખાના સબ્રહ્મચારી બ્રાહ્મણ ભક્ટિ અને બ્રાહ્મણ ઈશ્વર નામના બે સહેદર ભાઈઓને સૌરાષ્ટ્ર ભૂમિમાં દેસેનક ગામમાં મધુમતી નદીના મુખ (દ્વાર) આગળ નીચેની જમીનના ખડ આપ્યા છે – (૧) (ગામની) પૂર્વ સીમા પર એક કુ-પ૫ (પંચાવન) પારાવર્ત ભૂમિના વિસ્તારને, જેની સીમા - પૂર્વે પિકૂપિકાવહ. દક્ષિણે બ્રાહ્મણ બાવનું ક્ષેત્ર, અને મહલ તડાગા; પશ્ચિમે ગ્રામનિપાન ઉપક (ગામને પાણી પીવાને કુ). ઉત્તરે મૂલવર્મપાટક ગામની સીમા; (૨) ( દેસેનક ગામની ) અગ્નિ કેણની સીમામાં કવિથિકા નામનો ૭૦ પાદાવર્ત ખેતી કરાએલી ભૂમિને ખડ, જેની પૂર્વે વિશાલ પાટક ગામની સીમા. દક્ષિણે શિવત્રા તૈજજ ગામની સીમા. પશ્ચિમે વિશાલપાટકની સીમા; ઉત્તરે વિશાલપાટકની સીમા. (૩) (દેસેનક ગામની) તેજ સીમમાં ઉચા નામનો ૯ પારાવર્તને ખેતી કરાએલે બીજો ભૂમિનો ખરડ, જેની પૂર્વે વિશાલપાટક ગામની સીમા. દક્ષિણે વિશાલ પાટક ગામની સીમા. પશ્ચિમે પિપિકાવહ અને ઉત્તરે થેર(વી)નું કૌટુમ્બ ક્ષેત્ર અને (૪) દેસેનક ગામની પૂર્વ સીમામાં ૨૦ પાદાવર્ત ભૂમિને ત્રીજો ખડ જેની પૂર્વ માણેજિકા, નદી દક્ષિણે બમ્પકનું ઉત્તમ ક્ષેત્ર; પશ્ચિમે બ્રાહ્મણ સ્કન્દનું બ્રહાદેય ક્ષેત્ર. ઉત્તરે ઈશ્વરનું ક્ષેત્ર. . (૫. ૬૧) આ પ્રમાણે કહેલી તેમની સીમાવાળા આ ત્રણ ખેતી કરેલા ખ૩ વાપી (તડાગ) સહિત, ઉદ્વેગ, ઉપરિકર, અને ભૂતવાત પ્રત્યાય સહિત અન્ન અને સુવર્ણની આવક સહિત, દશ અપરાધ કરનારના દડની સત્તા સહિત, વેઠના હકક સહિત, રાજપુરૂષની દખલગિરિથી મુક્ત, મંદિરે અને દ્વિજોને પૂર્વે કરેલાં દાને સિવાય ભૂમિચ્છિદ્રના ન્યાયથી,ચન્દ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતાના અસ્તિત્વકાળ સુધી આ બે દાન લેનારના પુત્ર, પૌત્ર અને વંશના ઉપગ માટે ધર્મ દાન તરીકે પાણુના અર્ધથી હું આપ્યા છે. (પ. ૬૩) આથી આ બે (દાન લેનારા પુરૂષને ) બ્રહ્મદેયના સામાન્ય નિયમ અનુસાર ( આ ભૂમિને ) ઉપભોગ કરે, ખેતી કરે, ખેતી કરાવે, અથવા અન્યને સોંપે ત્યારે કેઈએ પ્રતિબંધ કરવો નહિ. (પં. ૬૪) અને અમારા વશના કે અન્ય ભાવિ ભદ્રકૃપિએ રાજ્ય શ્રી ચંચળ છે, જીવિત અસ્થિર છે. અને ભૂમિદાન સર્વ નૃપને સામાન્ય છે એમ માની આ અમારા દાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું. * (પં. ૬૫) “ અને કહ્યું છે કે ” [ ચાલુ કમાના ત્રણ સ્કેક ] (૫. ૨૬) આ(દાન)ને દૂતક રાજપુત્ર ધ્રુવસેન હતે. આ દિવિરપતિ સંધિવિગ્રહાધિકૃત શ્રીસ્કન્દભટના પુત્ર દિવિરપતિ શ્રીમદ્દ અનહિલથી આ (શાસન) લખાયું છે. સં. ૩૫૦. ફાલ્ગણ વદિ. ૩. આ મહારા સ્વહસ્ત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ નં. ૮૩ શીલાદિત્ય ૩ જાનાં તામ્રપત્રો સંવત્ ૩પર ભાદ્રપદ સુ ૧ નીચે આપેલું શીલાદિત્ય ૩ જાનું દાનપત્ર જેનો ફેટેગ્રાફ ડૉ. બજેસે મને આપ્યું હતું, તે ૧૨ ઇંચ૮૧૩ઇંચના માપનાં બે પતરાં ઉપર લખેલું છે. મુદ્રા ખોવાઈ ગઈ છે. પરંતુ આજ રસ લેખ સુરક્ષિત છે. વલભી રાજાઓનાં અન્ય દાનપત્રોની લિપિ કરતાં આની લિપિ કેટલેક અંશે જુદી છે. કારણ કે, લેખે માટે વપરાતા અક્કડ અને પુરાતન અક્ષરોની સાથે સાથે, ઈ. સ. ૪૦૦–અને ૬૦૦ વચ્ચે વપરાતી સાહિત્યની લિપિમાંથી લીધેલાં કેટલાંક રૂપે તેમાં બતાવ્યાં છે. સંવત્ ૩૪૮ અને ૩૫૬નાં શીલાદિત્ય ૩(ત્રીજા)નાં આપણી પાસે બે દાનપત્રો હોવાથી સંવત ૩પર ના ભાદ્રપદ સુદિ ૧નું આ દાનપત્ર વલભીના ઇતિહાસના જ્ઞાનમાં કંઈ નવી માહિતી ઉમેરત નથી. આ દાનપત્રનો આશય ગાર્ચે ગેત્રના, યજુર્વેદનું અધ્યયન કરતા બ્રાહ્મણ કિકકક(કીકાભાઈ)ના પુત્ર મગે પદત્ત (3) ને બે ભૂમિખંડના ક્ષેત્રનું દાન છે. દાન લેનાર પુરુષ વલભીમાં રહેતો હતો પણ તે આનન્દપુર(એટલે કદાચ વડનગર)ને વતની હતા. પાછળનું નકકી કરેલું જે સાચું હોય તો વલભીમાં નાગર બ્રાહ્મણ હતા તેને આ બીજે દાખલ છે. સુરાષ્ટ્ર અથવા સેરઠમાં ધૂશા ગામમાં તે ખેતર હતું અને જેનું નામ સ્પષ્ટ નથી તે શહેરના કબજાનું હતું. દૂત એક રાજપુત્ર ધ્રુવસેન, જે નામ પરથી રાજકુટુંબને માણસ ધારી શકાય, તે હતો. હવે પછી પ્રગટ થશે તે એક નવું રાઠોડ દાનપત્ર સ્પષ્ટ બતાવે છે કે દૂતક, મેં હંમેશાં ભાષાંતર કર્યું છે તેમ કાર્યને અમલ કરનાર પુરૂષ નથી, પરંતુ ઘણી વખત તેને, દત (સંદેશા લઈ જનાર )અથવા દાનને અમલમાં મૂકવાનું કાર્ય સૈપાયેલે માણસ એમ અર્થ થાય છે. લેખક શ્રી અંદભટ દિવિરપતિને પુત્ર દિવિરપતિ શ્રી અણહિલ છે. અણહિલે પહેલાં ખરગ્રહુ. ૨(બીજા)ની સેવા (નેકરી) કરેલી હતી. • ઈ. એ. વ. ૧૧ ૫, ૩૦૫ ડો. જી. મ્યુલર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां ताम्रपत्रो २३१ अक्षरान्तर पतरूं पहेलु १ ओ स्वस्ति विजयस्कन्धावारा मेघवेनवासकात्प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुल__ बलसंपन्नमण्डलाँभोगसंसक्तप्रहारशतलब्धप्रतापात्प्रतापोसनत२ दानमानार्जवोपार्जितानुरागादनुरक्तमौलकृतः श्रेणीबालावाप्तराज्यश्रिय परममाहे___ श्वरश्रीभटाकदन्यवच्छिन्नराजवशान्मातृपितृचरणारविन्दः ३ प्रणतिप्रविधौताशेषकल्मषः शैशयप्रकृति खड्गद्वितीयबाहुरेव समदवरगजघटास्फो. ___टनप्रकाशितसत्रनिकसस्तत्प्रभावप्रणतरातिचूडारत्नप्रभासं४ सक्तपादनखरश्मिसंहति[:] सकलस्मृतिप्रणीतमार्गसम्यन्वरिपालनप्रजाहृदय रजानान्वर्थराजशब्दो रूपारात्तिस्थैर्यगाम्भीर्य्यबुद्धिसपद्धिः स्मरशशाङ्का५ हराजोदधित्रिदशगुरुधनेशानलशयानः शरणागताभयप्रदानपरतप तृणवदपास्ता शेसस्वकार्य्यफल[:] प्रार्थनाधिकार्थप्रदानानन्दित६ विद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारीव सकालभुत्रनुमण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूखसन्तानवि७ कृतजाहवीजलौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानसंपदूपलोभादि___वाश्रितः सरभसमाभिगामिकैर्गुणैस्सहजशक्तिशिक्षावि८ शेसविस्मापिताखिलधनुर्द्धरः प्रनमनरसातिसृष्टानामनुपालयित धर्मादायानामपाका ___ प्रमोपघतकारिणामुपप्रदानां दर्शयिता श्री९ सरस्वत्योरेकाधिवासस्य संहतारातिपक्षलक्ष्मीपरिभोगदक्ष विक्रमो[ विक्रमो ]पसं प्राप्तविमलपार्थिश्री [:] परममहेश्वर श्रीध्रवसेनस्तस्य सुतस्तत्पादा१० नुयातः सकलजजदानन्दनात्यन्यतगुणसमुदयस्थगितसमादिङ्गण्डलः संमरशत विजयशोभासनाथमण्डलायद्योतितभासुरतरान्सवीठोद्यग्रगुभ११ मनोरथमवामारः सर्वविद्यापरापरविभागाधिगमविमलमतिरपि सर्वतः सुभाषित लवेनापि सुखोपपादनीयपरितोषः समग्रलोका१२ गाधगाम्भीर्यहृदयोपि सुचरितातिशयासुव्यक्तपरमकल्याणस्वभाव[:] खिली भूतकृतयुगनृपरिपथविशोधनाधिगतोदग्रकीर्तिः धर्मनुपरोधोज्वलतरीकृतार्थ१३ सुखसंपदुपसेवानिरूढधर्मादित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीशीलादितास्त स्यानुधस्तत्पादानुद्ध्यातः स्वयमपेन्द्रगुरुणेवगुरुणात्यादरवता । * पं. १ पाया ओं; वारान्मे; पोपनत पं. २ पायो भृतत्रेणीबला; श्रियः; भटार्का, विन्द. ५. पाये। शैशवात्प्रभृति; घटा; सत्वनिकष, पं. ४ वाया सम्यक्परि; कान्ति; ५. ५ वाय। दिराजो नति; तया; शेष. ५. पाय सकलभुवन, ५.७ पाये। सत; स्रोप. पं. ८वांया शेष; प्रथमनरपतिसम; यिता; प्रजोपघा; मुपप्लवा; ५.८ पांया माहेश्वरः श्रीधर. पं. १० पाया जगदा; पिठो व्यूढगुरु. पं. ११ वाया महाभा. ५. १२ पाये। तिशय: नृपति; धर्मानुरोधोज्ज्व. ५. १३ पांय। दित्य; स्यानुज, मुपे. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ २३२ गुजरातना ऐतिहासिक लेख १४ समभिलषणीयामपि राजलक्ष्मी स्कन्धासक्तं परमनद्र इव धुर्य्यस्तदाज्ञासंपादनक परतयोवोद्वहन् खेदसुखरतिभ्यामनायासितसव्वसं१५ पत्तिः प्रभावसंपदशीकृतनृपशतशिरोरत्नच्छायोपगूढपादवीठोपि परावज्ञाभिमानर___ सानालिङ्गितमनोवृत्तिः प्रणतिमेकां परित्यज्य प्रख्यातपौरुषो १६ भिमानैरप्यरातिभिरनासादितप्रतिक्रियोपाय[:] कृतनिखिलनुवनमेदविमलगुण संहति[:] प्रसभविघटितसकलकलिविलसितगतिः नीचजनागिरो १७ हिगिरशेसैद्दोषैरनमृष्टत्युन्नतहृदयः प्रज्यातपौरुषास्त्रकौशलातिशये गणतिर्थविपक्ष क्षितिपतलक्ष्मीस्वयंग्राहप्रकाशितप्रथारपुरुष. १८ प्रथमसत्योधिगमः परममाहेश्वरः श्रीखरग्रहस्तस्य तनयस्तत्पादानुध्यातः सकल विद्याधिगमविहितनिखिलविद्वज्जनमन - परितोषातिशय [:] १९ सत्वसंपदा त्यागौदार्येण विशतानुसंधानासमाहितारातिपक्षमनोरथाक्षभनाः साम्यगुनलक्षितानेककशास्त्रकलालोकचरितगहरोविभावोपि दामभद्रप्रकृतिरकृत्रिममश्रयविनयाशाभाविभूषणः समरशतजयपताकाहरणप्रत्यलोदन बाहुदण्डविध्वसितनिखिलप्रतिपक्षवद्रोदय [:] २१ स्वधनु - अनावधरितशास्त्रकौशलानिमानसकलनृपतिमण्डलाभिनन्दितशासनः परममाहेश्वरः श्रीधरसेनस्तस्यानुजस्तपादानुध्यातः सकृरि२२ तिशयितसकलपुर्खनरपतिरतिभुस्साधानामवि प्रसाधयिता दिषयाणां मूर्तिमानिव पुरुषकारः शरिवृद्धिगुणानुरागानिर्भरदित्तप्तबितिम्मनुरिव २३ खयमन्यापन्नः प्रकृति[ भि ]रघिगतकलाकलापxकन्तमान्नि+तिहेतुरकालङ्कx कुमुदनाथ [:] प्राज्यप्रतापस्थगितदिगन्तरालाप्रन्वक्षितध्वास्तराशिप२४ सततोसतत प्रकृतिसुतिभ्यः परं प्रत्यपमन्वर्थवन्तमतिबहुतिथप्रयोजनानुबन्धमाग मपरिपूर्ण विदधानसन्धिविग्रहसमासनिश्रयनिपुणाः २५ स्थानुरुपमादेश ददगुणविद्धिविधानजनितसंस्कारः साधूनां राज्यसालातुरीयस्त न्त्रयोरुभयोरपि निष्णातः प्रकृष्टविक्रमोपि क. २६ रुणामृष्टहृदयो श्रुतवानप्यगर्वित कान्तोवि प्रशमी स्थिरसौहृदय्योषि निरसिता षेषवतामुदयसमयसमुपजनितजनतानुरागः १४ पाय राज्य, सक्तां; भद्र; तयेवो; खेट: सत्त्व.--५.१५ वांय। दूशी; पीठो; वृत्तिः, पौरुषा पं. १६वांया भुवनामोद, धिरो.-५. १७ पायो हिभिरशेषैः; रना, ष्टात्यु, प्रख्यात; तिशयगणतिथ; पति; प्रवीर; ५. १८ वाय। संख्या. पं. १८ वाय। दायग. विगत; भन्ना; सम्य; गहरवि, परम. ५..२० वांया प्रश्रय; यशोभा, ध्वं; दर्पोदयः . २१ पाया प्रमावपरिभूतास्त्रः भिमान; नृपति; सञ्चरिता; ५. २२ पाया पूर्व रतिदुस्सा; मपि विषया; परिवृद्ध; चित्तवृत्तिभियं; पं. २३ पाये! मभ्याप; कान्तिमानि; कलक; राल: प्रध्वंसि; ध्वान्तराशिः; ५.४ या सततोदितसविता प्रकृतिभ्यः; प्रत्ययम; निश्चय, णः. ५.२५ वाया स्थानेनुरुप; शं; बुद्धि; शाला; तम्ब.न. २६ पाया हृदयः; न्तोपि; य्योपि; दोष;-- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां ताम्रपत्रो २३३ २७ परिविहितभुवनसमर्थितवालादित्यद्वितीयनामा प:ममाहेश्वरः श्रीध्रुवसेनस्तस्थ सुतस्तत्पादकमलप्रणामघरणिकष२८ णजनितकिणलाञ्छनललाटचन्द्रशकलः शिशुभाव एव श्रवणनिहितमत्तकोलकार विभ्रममलश्रुतविशेष[ : ] प्रदान२९ सलिलक्षालिताग्रहस्तारविन्दxकन्याया इव मृधुकारग्रहणादमन्दीक्रितानंन्दपिधि वसुन्धारायाः काम्मु३० को धनुर्वेद इव संभाविताशेषलक्ष्यकलापः प्रणतसामन्तमण्डलोत्तमाजकृतचूडो कत्ना३१ यमानशासनः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमे३२ वरचक्रवर्तिश्रीधरसेनम्तत्पितामहभ्रातृश्रीशीलादित्यस्य शाङ्गपाणे पतरूं बीजूं १ तत्पितमहकृतिश्रीशीलादित्यस्य शाङ्गपाणेरिवाङ्गजयोरि भत्तिबन्धुरावयवकस्पित__ प्रणतेततिधवलय दूरं तत्पादारविन्दप्र[ वि ]त्तया नखमणिरूचा मन्दाकिन्येव २ नित्यममलितोत्तमाङ्गदेशस्यागस्त्यस्येव राजर्षीक्षिण्यमातन्वानस्य प्रबलधवालिना यशासां वलयेन मण्डितंकुभा नभसि यामि३ नीपतेवि[द ]म्पितम-परिवेषमण्डलस्य पयोदश्यामशिखरचूचुकरुचिरसद्यविन्ध्य। स्तनयुगलक्षिते ४ पत्यु[:] श्रीदेरभटस्याङ्गजा क्षिती- . ४ पसंहतेरनुरागिण्याः शुचियशोशुकधृतः स्वयंवरमालामिव राज्यश्रीयामर्पयस्त्या xकृतपरिग्रहः शौर्य्यमप्रतिहतव्यापारमनमतप्रचण्डारिपुम५ ण्डलं मंण्डलाग्रमिवालम्बः मम शरदि प्रसभमास्तष्टशलीमुषपाणासनपाटितप्रपाध__नानां परभुवा विधिवदाचरितकरग्रहणः पूर्वमेव विवि६ ध[ व ]ोज्वलेन श्रुतातिशयेनोद्भासितश्रवण[ : ] पुन[ : ] पुनरुक्तेनेव रत्नाल कोरणालङ्कृतश्रोःत्र परिस्फुरकटकविकटकीटपक्षरत्नकिरणमविच्छिन्ना७ प्रधानसलिलनिवहावसकविलसन्नवशैवलाङ्कुरमिवाग्रपाणिमुद्वहन धृतविशलेरत्न___वलयजलधिवलातजायमानभुजपरिष्वक्तयिश्वंभरः ८ परममहेश्वरः श्रीध्रुवसेनस्तस्याग्रजोपरमहीपतिसर्शदोषनाशनधियेव लक्ष्म्या स्वयमतिस्पष्टचेष्टमाश्लिष्टाङ्गयष्टारतिरुचिरतरचरितग५. २७ वयो बृहित धरणी,- पं. २८ वाया मौक्तिकालंकार: मामल.--पं. २८ वांया मृदुकरः कृतानन्दवि, कार्मुके. ५.३०वाय चूडारत्ना. ५.१ तत्पितामह था पाणे सुधा डीना वाया जन्मनो भफि; प्रणतिरति; लया. ५. विदलिताखण्डपरि; गजः. पं. ४ वांय। श्रियमपयन्त्या x; शौर्य मानमि. ५. ५ वाया मण्डलाम; लम्बमानः; माकृष्टशिलीमुखवा; नापादितप्रसा; भुवां. ५. ५ वांया ज्ज्वले श्रोत्र; च्छिन्न. 4.4 प्रदान; वसेक द्वहन; विशाल; तटा; वि. पं. ८वांया माहेश्वरः; स्पर्श; यष्टिर. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ गुजरातना ऐतिहासिक लेख ९ रिमपरिकलितसकलनरपतिरतिप्रकृष्टानुरागरसेरभसरशीकृप्रणतसमस्तसामन्तचक्र चूडामणिमयूखखचितचरणकमल१० युगलः प्रोद्दामोदारदोईण्डदलितद्विसद्वर्गदर्पःप्रसर्सत्पटीय - प्रतापप्लोपिताशेष शत्रुवँशः प्रणयिपक्षनिक्षिप्तलक्ष्मीकः प्रेरितत. ११ दोत्क्षिप्तसुदर्शनचक्रः [ 9 ]रिहृतबालक्रीडोनधxकृतद्विजातिरेकविक्रमप्रसाधित घरित्रीतलोकाङ्गीकृतजलशय्योपूर्वपुरुषोतमः साक्षा१२ [द्धर्म इव सम्यन्यवस्थापितवर्णाश्रमाचारः पूज्वैरप्यूर्जीपतिभित्रिष्णालवलुब्धै. __य॑स्यपहतानि देवब्रह्मदेयानि तेषामप्य१३ [ति ]सरलमन प्रसरमुसङ्कलनानुमोदनाभ्या परिमुदितत्रिभुवनाभिनन्दि तोच्छ्रितोत्कृष्टधवलधर्मध्वजप्रकाशितनिजवंशो देव१४ द्विजगुरून्प्रति यतोर्हमनवरतप्रवर्तितमहोद्रङ्गादिदानव्यसनानुपजातसन्तोषोपानो परकीर्तिपंक्तिपरंपरादन्तुरितनिखि१५ लदिव्वक्तवाल स्यष्टमेव यथार्थ धर्मादित्यापरनामा परममाहेश्वर श्रीखरग्रह स्तस्याग्रज कुमुदषण्डश्रीविकासिन्या कालावश्चन्द्रिकयेव १६ कीर्त्या धवलितसकालदिमण्डस्य खण्डितागुरुविलेपनपिण्डश्यामलविन्ध्यशैलविपु लपयोधराभोगायाः क्षोण्या ४ पत्युः श्रीशीलादित्यस्य १७ सूनुर्नवप्रालयकिरणा इव प्रतिदिनपवर्द्धमानकालचक्रवाल[ : ] कसरीन्द्रशिशु रिव राजलक्ष्मीमचलवनस्थलीमिवलङ्कुर्वाणः शिखण्डिकेतन इव १८ रुचिमचूडामण्डता प्रचण्डशक्तिप्रभावश्च शररागम इव प्रतापवानुल्लसत्पद्मः संयुगे विदलपन्नमधारनिव परगाजानुदाय एव तपनबा१९ लतपा इव सग्राम मुष्णन्ननिमखानामायून्धि द्विषतां परममाहेश्वरः श्रीशीला. दित्य कुशली सर्वानेव समाज्ञापयामि स्तु वस्संविदितम् २० याथा मया मतापित्रो ४ पुण्याप्यायनाया आनन्दपुरविनिर्गतवलभिवास्तव्यत्रै विद्यशामान्यगाय॑सगोत्र अध्वर्युब्रामणकिकक२१ पुत्रब्रामणमगोपदत्तद्वीनाम–य सुराष्ट्र जो-शल्यासास्थल्यां धूषाग्रामे क्षेत्रं द्विख ण्डावस्थितं पञ्चाशदधिकभूपादावर्चशतपरिमाणं यत्रैकं २२ खण्डं दक्षिणसीग्नि कुटुम्बिवावकप्रकृष्टं वित्यधिकम्पावर्तशतपरिमाणं यस्या घाटनानि पूर्वतो देवशर्मसत्कब्रह्मदेयक्षेत्रं या वशीकृत. ५. १० वांया द्विषदः प्रस4. पं. ११ वाया नजीकृत. ५. १२ वाया सम्यम्ब्य प्युर्वी; स्तृष्णा; र्यान्य. पं. १३ वांया मुत्संकल; दनाभ्यां. ५. १४ वांया यथाई; तोदार पं. १५ पाया दिक्चक्रवाल:, थ, कलावत. ५. १९या सकल दिग्मण्ड. ५.१७ वांया प्रालेयकिरण; प्रतिदिन संवर्धमानकला; केसरी; मिवा. ५.१८ पांय मण्डन; शारदा; विदलयन्नम्भोध, परगजानुदय. ५. १६ पांय तप; संग्रामे; नाभिमु; यूंषि; पयत्यस्तु ५. २० पाय। यथा; माता; य; भी; सामान्य. ५. २१ वांया सुराष्ट्रेषु. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ २३५ शिलादित्य ३ जाना ताम्रपत्रो २३ दक्षिणतः डाण्डासग्रामसीम अपरतः जज्ज्यलकसत्कक्षेत्रं उत्तरतः जज्ज्यशकस कक्षेत्रमेव एवमिदामघाटनविशुद्ध क्षेत्रं २४ सोद्गं सोपरिकरं सभूतवातप्रत्यायं सधान्येहिरण्योदेयं सदशापराषं सोत्पद्यमान विष्टिकं सर्वराजकीयानामहस्तप्रक्षेप२५ णीयं पूर्वप्रत्तदेवब्रह्मदेयरहितं भूमिच्छिद्रन्यायेनाचन्द्रार्काण्णवक्षितिसरित्पत_ . समकालीनं पुत्रपौत्रान्वयभोग्य२६ मुदकातिसग्र्गेण धर्मदायोतिसृष्ट[ : ] यतोस्योचितया ब्रह्मदेयस्थित्या भुञ्जतः कलतः कर्षयतः प्रदिशतो वा न कैश्चियासेधे २७ [ व ]र्जितव्यमागामिभद्रनृपतिभिरस्यस्मद्वंशजैरन्यैर्ध्व अनित्यान्यैश्वर्यण्यस्थिरं केनुस्यं सामान्यञ्च भूमिदानफलमवग[च्छ ]द्भिरयाम२८ स्मदायोनुमन्तव्य परिपालयितव्यश्चे [त्युक्तञ्च ॥ बहुभिर्वसुधा भुक्ता राज मिस्सकारादिभः यस्य यस्य यदा भूमिस्तःस्य तस्य तदाफलं २९ यानीह दारिद्यनयानरेन्द्रैर्द्धनानि धर्मायतनीकृतानि निर्भुतमाल्यपत्रमानि तानि को नाम साधु - पुनरामदीत ।। षष्ठिवर्ष३० सहस्राणि स्वर्गेतिष्ठति भूमिदा आच्छेना चानुमन्ता च तान्यव नरके वसेत् ॥ दूतकोत्र राजपुत्र ध्रुवसेन ॥ ३१ लिखितरिदं सन्धिविग्रहाधिपृतदिविरपति श्रीस्कन्दमटपुत्रदिबिरपति श्रीमदनहि लेनेति ॥ सं ३५२ भाद्रपद शु १ स्वहस्तो मम ।। ५.२३ पाय मिदमा. पं.२४ पांया सधान्यहिरण्या. ५.२६ पाया कर्षत; ५.२७ स्य नावांया वा; श्वा; मानुष्यं; रयम. पं. २८ पायास्सगरारादिभिः; तस्य. पं.२८ पाया भयान; निर्भुक्त, प्रतिमा रादौत; पहिं. ५. 30वांय तिष्ठति भूमिदः । तान्येव; सेनः. पं. ३१पाय। मिद; धिकृत. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #302 -------------------------------------------------------------------------- ________________ નં. ૮૪ શીલાદિત્ય ૩ જાનાં તામ્રપત્રો [ ગુપ્ત ] સંવત્ ૩૫૬ ૪ ૭ (?) શીલાદિત્ય ૩ જાનાં સં. ૩૫૬ નાં આ બે પતરાં, જેના ઉપરથી આ લેખ લખ્યો છે, તે જૂદી જૂદી જગ્યાઓમાં સાચવેલાં હતાં. પહેલું રાજકોટના વોટસન મ્યુઝીયમમાં અને બીજું ભાવનગરના બારટન મ્યુઝીયમમાં રાખ્યું હતું. તેઓનાં માપ, ત્રાંબાની કડીઓનાં કાણાં વચ્ચેનું અંતર, તેના અક્ષરે, તથા પહેલા પતરાને અંતભાગ અને બીજાને શરૂવાતને ભાગ વિગેરે ઉપરથી મને લાગે છે કે આ બંને પતરાં એક જ દાનપત્રનાં છે. પહેલા પતરા વિષે મળી આવતી હકીક્ત ફક્ત એટલી જ છે કે, તે રાજકોટના મ્યુઝીયમમાં છેલ્લાં ૨૮ વર્ષ થયાં, તે સ્થપાયું ત્યારથી, રાખવામાં આવ્યું છે. અને તે ડેટસન મ્યુઝીયમ માટે ખરીદેલા માછ કર્નલ વેટસનના સંગ્રહમાં હતું. બારટન મ્યુઝીયમને બીજું પતરું કેવી રીતે મળ્યું તે વિશે કંઈ જણાયું નથી. પહેલું પતરું સુરક્ષિત નથી. તે બહુ પાતળું અને બરંડ છે, અને તેની સપાટીમાં થોડાં નાનાં મોટાં કાણુઓ છે. અક્ષરો પણ બગડી ગયા છે. પરંતુ લગભગ બધા વાંચી શકાય છે. બીજું પતરૂં વધારે સુરક્ષિત સ્થિતિમાં છે. તેના કાંઠા ઉપર જરા નુકશાન થવાથી દરેક પંક્તિના એક એ અક્ષરો નાશ પામ્યા છે. કાટને કઠણ થર જામી જવાથી ૧ બાજુના કેટલાક અક્ષરે ઓળખવાનું મુશ્કેલ થઈ પડયું છે. છેલ્લી પંક્તિનો ભાગ બહુ જ બરડ થઈ ગયું છે. સુભાગ્યે તારીખ મોજુદ છે. દરેક પતરૂં ૧૮”x૧ર” ના માપનું છે. બીજું પતરું જે વધારે સુરક્ષિત સ્થિતિમાં છે, તે ઉપરથી જણાય છે કે અક્ષરે બહુ સુંદર રીતે છેતર્યા છે, પરંતુ લેખમાં જોડણીની ભૂલ પુષ્કળ છે. દાખલા તરીકે હસ્વ અને દીર્ધસ્વરેને લેપ અગર ખેટે ઉપગ માલુમ પડે છે. આ દાન શીલાદિત્ય ૩ જાએ આપેલું છે. તેનું તથા તેના પહેલાંના રાજાઓનું પ્રાસ્તાવિક વર્ણન તેનાં વળાનાં બીજાં દાને મુજબ છે. વલભીમાં ડુહા-વિહારની સીમા ઉપર આવેલા કુકકુરાણક ગામના આચાર્ય ભિક્ષુ વિમલગુખે બંધાવેલા બૌદ્ધ મઠને દાન આપ્યું છે. એમ કહી શકાય કે ભિક્ષુ વિમલગુણ અને જે ગામને તે રહીશ હતે તે ગામ, બન્નેનાં નામે સંવત્ ૪૧૩ નાં અન્ય દાનપત્રમાં જે પ્રસિદ્ધ થયું છે તેમાં આપેલાં છે. (પ્રાંત)માં આવેલું કસક નામનું ગામ વિહારને આપ્યું હતું. જે પ્રદેશ( સ્થલી)માં તે આવ્યું હતું તેના નામવાળો ભાગ બહુ નુકશાન પામેલ છે. આ દાનને હેતુ આવાં બોદ્ધ દાનને હમેશ મુજબને જ છે, જેમકે, બૌદ્ધોની પૂજાની સગવડ કરવી, તથા વિહારમાં વસતા લેકે માટે જરૂરી ખર્ચ કરવું વિગેરે. આ દાનપત્રને અમલ કરનાર દંતક રાજકુમાર ખરગ્રહ હતો અને લેખક, સંધિવિગ્રહના મંત્રિ દિવિરપતિ દલટને પુત્ર દિવિરપતિ અણહિલ હતો. આ બને અધિકારીઓનાં નામ આ રાજાનાં બીજાં દાનમાં છે. આ દાનની તારીખ સં. ૩૫૬ નવી છે. અને તે આ રાજાની મળી આવેલી મોડામાં મોડી તારીખોમાંની એક છે. ૧ જ. . ભા . એ. સ. . સી. વિ. ૧ પા.૫૭ ડી. બી. દિકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #303 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां ताम्रपत्रो अक्षरान्तर पतरू पहेलुं १ ओं स्वस्ति विजयस्कन्धावारात् पिच्छि[पजि ] ( ? ) वासकात् प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुलबलसंपन्नभण्डलाभोगसंसक्तप्रहारशतलब्धप्रतापप्रेता२ पोपनतदानमा नार्ज्जवोपार्जितानुरागादनुरक्तमौलभृतेः श्रेणीबलावाप्तराज्यश्रियपरमाहेश्वर श्री भादव्यवच्छिन्न राजवंशैन्मातापित्र 'च ३ रणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषः शैशवात्प्रभृति खड्‌गद्वित्तीयैबाहुरेव समदप रगजघटस्फोट प्रकाशितसत्त्वनिकषस्तत्प्रभावप्र ४ तारातिचूडारत्नप्रभासंसक्तपादन खरश्मि संहतिस्सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परिपालनप्रजाहृदयरञ्जनादन्वर्थराजशब्दो रुप - ५ कान्तिस्थैर्य्यं गाम्भीर्य्यबुद्धिसंपद्भिः स्मरशशाङ्का द्विराजोद घित्रिदशगुरुधनेशानतिशयानः शरणागताभयप्रदानपरतया 'त्रिणवदपास्ताशे शैस्वकार्य्यफलप्रार्थनाधिकार्थप्रदाननन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारीब सकलभुवनमण्डलाभोगप्रमोदः परममाहे ७ श्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनख मयूख संतानविसृतजाह्नवीजलौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रो [पजी ]व्यमान ८ संपद्रूपलोभादिवाश्रितः सरभसमें भिगामिकैर्गुणैस्सहज शक्तिशिक्षाविशेषविस्मापि - ताखिलधनुर्द्धरः प्रथमनरपति[समतिसृ ]ष्टाना ९ मनुपालयिता धर्मदायानामपाकर्त्ता प्रजोपघातकारिणामुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरेकाघिवासस्य संहतारातिपक्षलक्ष्मीप १० रिभोगदक्षविक्रमो विक्रमोपसंप्राप्तविमलपार्थिवश्रीः परममाहेश्वरे श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुध्यातःस्सकैलजगदानन्दनात्य ११ द्भुतगुणसमुदयस्थगितसमप्रदिङ्मण्डलैः समरशत विजयशोभासनाथ मण्डलाप्रधुतिभासुरतरांसपठिोदूढगुरुमनोरथ १२ महाभारः सर्व्वविद्या परापरविभागाधिगमविमलमतिरपि सर्व्वतः सुभाषितलवेनापि सुखोपपादनीयपरितोषः समग्रलोका १३ गाधगाम्भीर्य्यहृदयो [ पि] सुचरता तिशय सुव्यक्तपरम कल्याणस्वभाव खिली भूतकतयुगनृपतिपथविशोषनाधिगतोद [ प्रकीर्त्ति ]र्धम्र्म्मा १४ नुपरोघो[ज्व] [लतरीकृतार्थ ] सुखसंपदुपसेवानिरूढधर्मादित्यद्वितियैनामा परममाहेश्वरः श्रीशीलादित्यस्तस्यानुजस्त[त्पादानुद्धयातः ] ७। धैर्य माहेश्वरः १३ प्रतापात्.-२ भूत- १२ वंशान्मा.-४ वां पितृ - ५ वा साम्मां धैर्य. आस छे. ८ तृण, शेष १० । फल: । ध्यातस्सकल, १४ पांये दिग्मण्डलः. १५ वां सुचरिता ... ... स्वभावः. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat २३७ द्वितीय. -१ वायेो रूप. ११ माभि. १२ ि १.६ पांथे। द्वितीय. www.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ २३८ गुजरातना ऐतिहासिक लेख १५ स्वयमुपेन्द्र गुरु[णे]व गुरुणात्यादरवता सममिलषणीयामपि रा[ज]लक्ष्मी स्कन्धासक्तां परमभद्र इव धुर्य्यस्तदाज्ञासंपादनैक[२]सत[यै वो ] द्वह१६ न्खेदसुखर[तिभ्याम ]नायासितसत्वसंपत्तिः प्रभावसंपद्व[शी कृतनृपतिशतशि रोरत्नच्छायोपगूढपादपीठोपि परावज्ञाभिमानरसाना१७ लिङ्गितमनोवृत्तिः प्रणतिमेकां परित्यज्य प्रख्यातपौरुषाभिमा[नै ]रप्यरातिभिरना सादितप्रतिक्रियोपाय कृतनिखिलभुवनामोदविमलगु१८ णसंहति' प्रसभविघटितसकलकलिविलसितगतिः 'निचजनाधिरोहिभिरशेषदो पैरनामृष्टात्युन्नतहृदयः प्रख्यातपौरुषास्रकौशलातिश१९ य[गुण * ]गणतिथविपक्षक्षितिपतिलक्ष्मीस्वयंग्रहप्रकाशितप्रवीरपुरुषप्रथमसंख्या धिगमः परममाहेश्वरः श्रीखरग्रहस्तस्य तनयस्तत्पादानुयात २० सकलविद्याधिगमविहितनिखिलविद्वजनम परितोषातिशयसत्वसंपदा त्यागौदार्येण विगतानुसन्धानासमहितारातिपक्षमनोरथाक्षभङ्गः सम्य२१ गुपलक्षितानेकशास्त्रकलालोकचरितगह्वरविभागोपि परमभद्रप्रकृतिरकृत्रिमप्रश्रयवि. नयशोभाविभूषणः समरशतजयपताकाहरणप्र२२ त्यलोदप्रबाहुदण्डविध्वन्सितनिखिलप्रतिपक्षदर्पोदयः स्वध प्रभावपरिभूतास्त्रको शलाभिमानसकलनृपतिमण्डलाभिनन्दितशासनः परममाहेश्वरः २३ श्रीधरसेनस्तस्यानुजस्तत्पादानुद्धयांत सचरितातिशयितसकलपूर्वनरपति" अति दुस्साघानापि प्रसाधयिता विषयाणां मूर्तिमानिव पुरुषकार परिवृद्धगुणा२४ नुरागानि रचित्तवृतिभिर्मनुरिव स्वयमभ्युपपन्नः प्रकृतिभिरधिगतकलाकलापx. कान्तिमानितिहेतुरकलङ्ककुमुदनार्थे प्रैज्यप्रतापस्थगितदिगन्तलिपध्वन्सि२५ तध्वान्तर्राशि सततोदितः सविता प्रकृतिभ्यः परं प्रत्ययं अर्थवन्तमतिबहुतिथ प्रयोजनानुबन्धमागमपरिपूर्ण विदधानः सन्धिविग्रहसमासनिश्चयनिपुणः २६ स्थानेनुरुपे मादेशं ददद्गुणवृद्धिविधानजनितसंस्कारः साधुनी राज्यसालातुर यस्तन्त्रयोरुभयोरपि निष्णातै प्रक्रिष्टविक्रमापि करुणामृदुहृदयः २७ श्रुतवानप्यगर्वित कान्तोपि प्रशमि स्थिरसौहृदयोपि निरसित दोषवतामुदयः ___समयसमुपजनितजनतानुरागपरिपिहितभुवनसमर्थितप्रथितबाला२८ दित्यद्वितियनों में परममाहेश्वर श्रीध्रुवसेनस्तस्य सुतस्तत्पादकमलप्रणामधरणिक पणजनितकिणलान्छनललाटचन्द्रशकले शिशुभाव एव श्रवणनिहित पाया पायः. २ पाये। संहतिः. ३ वाया नीच. ४ वांया नुयातः. ५वया मनः. वांया तिशयः ७वांय। सन्धानमाहिता. ८ पाया विध्वंसित. ८ वयो धनुः. १० वांया ध्यातः. 11 पाया पतिः. १२ वय साधनाना. १३वांया कारः. १४वांय नाथः. १५ वांया प्राज्य. १६वांया दिगन्तराल: १७ वांया प्रध्वंसित. १८ वांया राशिः. १८ पांय नुरूप. २. पाय साधूनां. २१ वांया शालातुरीय. २२ पाया निष्णातः. २३ पाये। प्रशमी. २४ वाया मिरसिता. २५वाया द्वितीयनामा. २९ वय माहेश्वरः. २७ बांया शकलः. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां ताम्रपत्रो २९ मौक्तिकालङ्कारविभ्रमामलश्रुतिविशेषं प्रदानसलिलक्षालिताग्रहस्तारविन्द कन्याया इव मृदुकरग्रहणादमन्दिकितानन्द [ वि ]धिर्व्वसुन्धरायाः ३० कार्मुकधनुर्वेद इव संभावितासेषलक्षकलापै प्रणतसामन्तमण्डलोत्तमाङ्गधृतचूडारत्नोपमानशासन ३१ परममाहेश्वरः परमभट्टारक महाराजाधिराजपरमेश्वरचक्रवर्तिश्रीधरसेनः बीजुंपतरूं ३२ [ ]तामभ्रात्रि' श्रीशीलादित्यस्य शार्ङ्ग [ पाणे ]रिवाङ्गजन्मनो भक्तिबन्धुरावयव कल्पितप्रणतेरतिधवलया दूरं तत्पादारविन्दप्रवृ[ तयानख-]३३ [ म ]णिरुचा मन्दाकिन्येव नित्यममलितेोत्तमाङ्गदेशस्यागस्त्यस्येव राजर्षेर्दा क्षिण्यमातन्वानस्य प्रबलधवलिम्ना यशसां वलये [ न मण्डित - ] ३४ ककुभं नभसि यामिनिपतेर्विडम्बिताखण्डपरिवेषमण्डलस्य पयोदश्यामशिखरचूचुकरुचिरसह्यविन्ध्यस्तनयुगायाः क्षितेः पत्त्युः श्रीडेरभ [ टस्या- ] ३५ [ ]जः क्षितिपसंहतेरनुरगिण्याः शुचियशो शुकभृतः स्वयंवरमालावि राज्यश्रिममर्पयन्त्या कृतपरिग्रहः शौर्य्यमप्रतिहतव्यापारमा - [नमितप्रच. ]३६ [ ण्ड ]रिपुमण्डलं मण्डलाग्रमिवावलम्बमानः शरदि प्रसभमाकृष्ट शिलीमुखबाणासनापादितप्रसाधनानां परभुवो विधिवदाचरितकरग्रहणः पू३७ र्व्वमेव विविधवर्णोज्ज्वलेन श्रुतातिशयेनोद्भासितश्रवणीं पुनः पुनरुक्तेनेवं रत्नालङ्कारेणालङ्कृतश्रोत्रे' परिस्फुरत्कटकविकटकीटपक्षर [त्नकिरण-] ३८ [म] विच्छिन्नप्रदानसलिलनिवहावसेकविलसन्नव शैवलाङ्कुरामवाग्रपाणिमुद्वहन् धृतविशालरत्नवलयजलधिवेलातटायमानभुजप ३९ रिष्वक्तविश्वम्भरः परममाहेश्वरः श्रीध्रुवसेनस्तस्याग्र जोपरमहीपतिस्पर्शदोषनासैनघियेव लक्ष्म्या स्वयमतिस्पष्टचेष्टमाश्लिष्टाङ्ग ४० [ ]ष्टि [ ]तिरुचिरतरच [रित] गरिमपरिकलितसकलनरपतिरतिप्रकृष्टानुरागरसरभसवशीकृतप्रणतसमस्तसामन्तचक्रचूडामणिमयूख ४१ [ख] चितचरणकमलयुगल प्रोद्दामोदारदोद्दण्डदलितद्विषद्वर्गदर्पः प्रसत्यताप्लोशि[षि ] ताशेषशत्रुवशे प्रणयिपक्ष ४२ [नि]क्षिप्तलक्ष्मीकः प्रेरितगदोत्क्षिप्तसुदर्शनचक्रः परिहृतबालक्रीडोन x कृतद्विजातिरेकविक्रमप्रसाधितधरित्रीतलोनङ्गीकृतजलशय्यो पूर्व्व ४३ पुरुषोत्तमः साक्षाद्धर्म इव सम्यग्व्यवस्थापितवर्णाश्रमाचारः पूर्वैरप्यूर्वी पतिभिस्त्रिष्णा लव लुब्धैर्य्यान्यपहृतानि देवब्रह्मदेया १ व विशेषः २ वा मन्दीकृता. 3 वां शेषलक्ष्यकलापः ४ पांच शासनः ककुभो. ७ वां यामिनी. ८ वां यशोंशुक. ८१ः भुवां १० वा श्रवणः. १२ वां नाश. १३ । वंश. १४ वा स्तृष्णा. १ पां ७३ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat २३९ भ्रातृ. ११ वा श्रोत्रः www.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ २४० गुजरातना ऐतिहासिक लेख ४४ नि तेषामप्यतिसरलमन प्रसरमुत्सङ्कलनानुमोदनाभ्यां परिमुदितत्रिभुवनाभि नन्दितोच्छ्रितोत्कृष्टधवलधर्म्मध्वजप्रकाशितनिजैवशो दे ४५ [ व ]द्विजगुरून्प्रति येथर्हमनवरत प्रवर्तितमहोद्दङ्गादिदानव्यसनानुपजातसन्तोष - पाचोदार कीर्ति पतिपरंपरादन्तुरितनिखिल दिक्च ४६ [क्रवालः ] स्पष्टमेव यथार्थं धर्मादित्यापरनामा परममाहेश्वरः श्री खरग्रहस्तस्याग्रजन्मन×कुमुदषण्ड श्रीविकासिन्या कलावतश्चन्द्रिक - ४७ [येव की ] धवलितसकल दिग्मण्डलस्य खण्डिता गुरुविलेपनपिण्डश्यामलविन्ध्यशैलविपुलपयोधराभोगायाः क्षोण्या पत्युं श्रीशीला ४८ [दित्य ] स्य सूनुन्नवप्रालेयकिरण इव प्रतिदिन संवर्द्धमानकलाचक्रवाल केसरि' न्द्रशिशुरिव राजलक्ष्मीमचलवनस्थलीमिवा ४९ [ल]ङ्कुर्व्वाणँ शिखण्डिकेतर्क इव रुचिमच्चूडामण्डने प्रचण्डशक्तिप्रभावश्वच शरदागम इव प्रतापवानुल्लसत्पद्मः संयुगे विदलय ५० [ नम्भोधरा ]निव परगजानुदय एव तपनबालातप इव संग्रामे मुष्णन्नभिमुखा - नामान् द्विषतां पर [ म* ] माहेश्वरः श्रीशीलादित्यः ] ५१ [ सर्व्वने ]व समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रो पुण्याप्यायनाय श्रीत्रलभ्यां[ अभ्यन्त ]रिकापूर्व्वनिविष्टडुड्डाविहार परिकल्पित[ ? ]क्कुक्कुराणक[ ? ] श्रीमनिविष्टाचार्य्यभिक्षुविमलगुप्तकारितविहारे चतुर्द्दिशाभ्यागताभिक्षुसंघाय शयनासनग्लान भैषज्य चीवरि - कापिण्ड ५२ .... ५३ .... मेतत्परिबद्वपादमूल प्रजीवनाय विहारस्य खण्डस्फुटितप्रतिसंस्कारणाव गन्धकुटी च भगवतां बुद्धानां पूजास्नपनगन्धधूपपुष्पादिपरिचर्य्यार्थं सुरा[ ष्ट्रेषु ] ५४ [ इम. निका ]मण्डलीस्थलयां कसकग्रामः सोद्रङ्गः सोपरिकरः सभूतवातप्रत्ययः सधान्यहिरण्यादेयः सदशापराधः सोत्पद्यमान .... १५ विष्टिकै सर्व्वर|जकीयानामहस्तप्रक्षेपणीयः पूर्वप्रत्तदेकाह्मदे यरहितो भूमिच्छिद्र - न्यायेना चन्द्राकर्णव क्षितिसरित्प ५६ र्व्वतसमकालीनं उदकातिसर्गेण धर्म्मदायो निसृष्टः [ 1 ] यतोस्य डुड्डाविहार आर्य्यभिश्क्षुसंघस्योपरिलिखितक्रमेण विनियोग कैश्विद्वा ... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat १ वंशो २ पांच यथा उपायो कीर्तिः ४पङ्क्ति ५ पत्युः वा केसरीन्द्र. ७। कुब्र्वाणः ८ वां केतन पांच मण्डनः. १० वा मायूंषि. ११ वा पहेलो भूलथी मेव। छे. १२ पांथे। विष्टिकः. www.umaragyanbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां ताम्रपत्रो १७ सेधे वर्त्तितव्य [ मागामिभद्रनृपतिभि ] स्मद्वश जैरन्यैव्र्वा अनित्यान्यैश्वर्य्या ण्यस्थिरं मानुप्यं सामान्यंञ्च भूमिदानफलमवगच्छद्भिरयम १८ स्मद्दायोनुमन्तव्यः पालयितव्यश्चेत्युक्तंचे बहुभिर्व्वसुधा भुक्ता राजभिस्सगरा - दिभि' यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ यानीह दारि५९ द्र्यभयान्नरेन्द्रै[ र्धनानि धर्मायतनीकृतानि नि ]र्भुक्तमाल्यप्रतिमानि तानि को नामसाधुन [ राददीत ] [ ॥ ] [ ष ]ष्टिं व [ र्षसह ] स्रा[णि ] ६० स्वर्गे तिष्ठत्ति भूमिदँ आच्छेत्ता चानु[ म ]न्ता च तान्येव नरके वसेत् ॥ दृ [तको ][ राज ]पुत्र खरग्रहः ६१ लिखितमिदं सन्धिविग्रहाधिकृतदिविरपति श्रीस्कन्दभटपुत्रदिविर [ ति श्रीमद ] नहिलेनेति ॥ स ३०० ५० ६ ज्येष्ठ[ ७ ] स्वहस्तो [ मम ] २४१ १२ वा. २ वां वंश व सामान्यं च ४ पाये। त्युक्तं च वाये। दिभिः वा षष्ठि ७ वांया भूमिदः • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ નં. ૮૫ શીલાદિત્ય ૩ જાનાં ખેડાનાં તામ્રપત્રો* ગુ. સ. ૩૬પ વૈશાખ સુ. ૧ આ તામ્રપત્રની હકીકત જૂની ઢબથી આપવામાં આવેલ છે તેથી તેનું માપ વિગેરે કાંઈ મળી શતું નથી. વંશાવલિ તથા સંવત્ વિગેરેનું વિવેચન પણ અટકળીયું તથા ભૂલભરેલું છે. અક્ષરાન્તરમાં પણ ભૂલે ઘણું છે. પણ શરૂવાતને વંશાવલિવાળે વિભાગ એ. ઈ. વા. ૪ પા. ૭૬ મે આપેલાં સંસડીનાં સં. ૩૫૦ નાં તામ્રપત્રોને ઘણે અંશે મળતા છે. દાન વિભાગને જ અક્ષરાન્તર તથા તરજુમો આપણું ઉપગ માટે આપવાં બસ થશે. આ સાલ વિક્રમ સંવતની છે એમ છે. બન્ને બતાવેલ છે. પણ તે તે ગુપ્ત વલભી સંવતની છે, એમ હવે પુરવાર થએલ છે અને તે ઈ. સ૬૮૪ બરાબર થાય છે. ' જ . એ. સે. . ૭ પા. ૯૬૮, ડે. એબન્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ शीलादिन्य ३ जानां खेडानां ताम्रपत्रो २४३ अक्षरान्तर पतरूं वीजें पंक्ति ४७ पछी ४८ धवलसकल .... .... ... ... .... पं.४९-५४ द्विषतां परममाहेश्वरः श्रीशैलादित्यः कुशली सर्वानेव समाज्ञापयत्येवमस्तु वा विदितं यथा मया मातापित्रोः पुण्याप्यायनाय गिरिनिर्झरविनिर्गतखेटकवादंस्तुस्थितचातुविद्यसुमान्यतापसगात्रसब्रह्मचारिब्राह्मण सान्दपुत्रब्राह्मणनाधुल्लायखेटककेदारे नगरकपथके देयापल्लिग्रामे दक्षिणपरसीम्नि वरुणाम्बिलिकवक्करकेदारक[ शछित ]सिद्धक्षेत्रं रज्जुकविरकपन्नष्टखेटकमानेन श्रीहिपिदकद्दारा षड्भिः खण्डैरवस्थितं यत्र प्रथमखण्डस्याप्यालानपूर्वतः ग्रामादुत्थितः रोहिणीयर्जग्रामयायी पन्था दक्षिणतः दोध्वकसरोटपरतः कवि स्थाविकग्रामादुस्थितः गण्डुकग्रामयायी पन्थाः दन्तुरपेचकशालिक्षेत्रं तथा द्वितीयखण्डं यस्य पूर्वतः करिल्याविकग्रामादुत्थितः गहन ।। ५४ ॥ पं.५५-६२ ग्रामयायीपन्थाः दक्षिणतः रोहिणीयर्जग्रामसीमा अपरतः तापसपल्लिकामाम. सीमा उत्तरतः रविकोणक्षेत्रं नवमिदमाप्या[ टनविश्याई ]सकेदारिकभूमिकं सार्द्धक्षेत्रं ३ तथा सुराष्ट्रकष्टकालक्ष्योदकप्रबद्धजम्बुवानरग्रामे पूर्वसीम्नि आदि. त्यदास भागिसकाख्या प्रकृष्टपरिखा विंशतिभूपादावर्तपरिसरा वापी यस्याः पूर्वतः वराहम्मणिकग्रामसीमा दक्षिणतो बृहत्वापी अपरतः लाभदारल्लकप्रकृष्टक्षेत्रं उत्तरतः ब्राह्मणस्वामिकप्रकृष्ट क्षेत्रं भूः खण्डावस्थितं अशीतिभूपादावर्त परिमाणं क्षेत्रद्वयं १ खण्ड दक्षिणपरसीम्नि दधित्थः प्रकृष्टं एकोनपञ्चाशद्भपादावतपरिमाणं यस्य पर्वतः दिव्यकनक्षेत्रं दक्षिणतः गर्गरक्षेत्रं अपरतः भीमक्षेत्रं उत्तरतः रमसालिकावापी द्वितीयखण्ड दक्षिणपरसीम्नि विनामेश्वरप्रकृष्टं चतुस्त्रिंशद्भु. पादावर्तपरिमाणं यस्य पूर्वतः आदित्यदासक्षेत्रं दक्षिणतः लोहारपादकग्रामसीमा अपरतः ब्राह्मण रौप्यशर्मसीमा-हककण्डनादीनां क्षेत्रं उत्तरतः रौग्धिनदिन कामाप्रकृष्टगर्गक्षेत्रं नवमुदवापीसहितं सार्द्धक्षेत्रं इत्थं सोट्टङ्क सोपरिकरं सम्भूत शालिप्रत्यक्ष सधान्य हिरन्योदयं सहसोपरोधं सोत्पद्यमानवृष्टिकं सर्वराजकीयानामहस्तप्रक्षेपणीयं पूर्वप्रत्तदेवब्राह्मणदायब्राह्मणविंशतिरहितं भूमिछिद्रन्यायेनाचन्द्रार्का ।। ६२ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #310 -------------------------------------------------------------------------- ________________ २४४ गुजरातना ऐतिहासिक लेख ६३ र्णव क्षितिसरित्पर्व्वतसमकालीनं पुत्रपौत्राद्यन्वयभोग्यमुपकृति स्वर्गति धम्मादयोन्मिश्रं अर्चितस्यो चितया ब्रह्मदेयस्थित्या भुञ्जतः ६४ सेवेवत्तितव्यं ... .... ... ६५ नावमन्तव्य परिपालयितव्यश्चेत्युक्तञ्च बहुभिर्वसुधा एतत् कर्ता राजपुत्र ध्रुवसेनः ॥ ६६ यस्मायो ॥ ... लिखितमिदं सन्धिविग्रहाधिकृतदिविरपतिश्रीस्कन्दभट्टपुत्र दिविरपति श्रीमदनહિનતિ સં || ૧૬૯ | વૈશાન્ય ચુ ॥ ૧ ॥ ॥ સ્વહસ્તો મમ ॥ તમને બધાને વિદિત થાએ કે માતાપિતાના પુણ્યને માટે તે શીલાક્રિયના દીકરાએ બ્રાહ્મણુ સાન્દના દીકરા બ્રાહ્મણ લઘુલ્લને દાન આપેલ છે, જે ચાતુર્વેદી હતા. ખેટક કેદારમાં નગક પથકમાં દેયાપલ્લિગામમાં નૃત્ય સીમમાં ૬ ખણ્ડવાળું ખેતર ( આપ્યું છે ). ત્યાર ખાદ દરેક ખણ્ડની સીમા આપી છે. · ... ઉપરની જમીન તળાવ તથા ટેકરીએ સહિત લઘુલ્લના વંશવારસના ભાગવટા માટે સૂર્યચંદ્ર પૃથ્વી નદીની સ્થિતિ પર્યંત આપેલ છે. રાજાના નાકરાએ તેને હરકત કરવી નહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ભાષાન્તર જ્ઞાનવિભાગ ... ... ... આ દાનનેા કર્તા શીલાદિત્યના દીકરા ધ્રુવસેન હતા. લેખક વિપતિ સ્કન્દભટ્ટના દીકરા દ્વિવિપતિ મદનહિલ હતે. સં. ૩૬૫ વૈશાખ શુ. ૧ www.umaragyanbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ નં. ૮૬ એક વલભી ( શીલાદિત્ય ૩ જાના સમયના) દાનપત્રનું પહેલું પતરું* સં. ૩૬૫ ના વૈશાખ સુ. ૧. કાઠિયાવાડના માજી પિલિટિકલ એજંટ કર્નલ, જે. ડબ્લ્યુ, વૉટસને ભેટ આપેલું આ વલભીનાં એક દાનપત્રનું પહેલું પતરું છે. બીજું પતરું હજી ઉપલબ્ધ નથી. પરંતુ અહિ આપેલાં વર્ણન, માપ તથા બીજી હકીકત ઉપરથી તે મળી આવવા સંભવ છે. રાજકેટના વેટસન મ્યુઝીયમના કયુરેટર મી. દિકલ્કરે વળામાંથી કેટલાક વધારે પતરાં થોડા વખત પહેલાં મેળવ્યાં છે. તેમાં આ દાનપત્રને બીજો ભાગ હેવાને સંભવ છે કે જેમાં તેને ખાસ મહત્વનો ભાગ છે. પતરાંનું માપ ૧૫”x૧૨” નું છે. અને તે એક જ બાજુ ઉપર કોતરેલું છે. લેખ ૩૦ પંક્તિએને છે. અને પતરૂં શ્રીધરસેન(૪)ના નામથી પૂરું થાય છે. વંશાવલના ભાગમાં, ભટ્ટાર્ક, (પં. ૨ )ગુહસેન, (૫. ૬) ધરસેન, ( ૫. ૧૦ ), શીલાદિત્ય, (પં. ૧૩) ખરગ્રહ, (પં. ૧૮ )ધરસેન ૩ જે, ( ૫. ૨૧ )ધવસેન ૨ જે, (પં. ર૭) અને ધરસેન ૪ થે, ( ૫. ૩૦ )માં આપેલા છે. ૫તરાની પંક્તિની સંખ્યા ઉપરથી અનુમાન થઈ શકે કે આ દાનપત્ર શીલાદિત્ય ૩ જાનું છે. अक्षरान्तर ૨૦ ... ... ... [ મ ]ઢારમહારાગાધિરામેશ્વરચરબીયરના જ. બો. બ્રા. જે. એ. સે. પુ. સી. વો, ૧ પા ૭૦ જી. વી. આચાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૮૭ શીલાદિત્ય ૩ જાના એક દાનપત્રનુ` બીજું પતર* આ પતરાના કાંઠાએ ભાંગેલા છે, અને તેની સપાટીમાં મેાટાં કાણાં પડેલાં છે આના છેલ્લે ભાગ જેમાં સાધારણ રીતે તારીખ ડાય છે તે નાશ પામ્યા છે, એ માટુ નુકશાન છે. દાનમાં આપેલી મિલકતનાં વર્ણનવાળા ભાગ પણ નાશ પામ્યા છે. પતરાનું માપ આશરે १५”×१०३” छे. અક્ષરો ચેખ્ખા અને સંભાળપૂર્વક કેાતરેલા છે. છે ત્યાં ત્યાં અક્ષરા વાંચવામાં હરકત આવતી નથી. वगरने छे. અને જ્યાં જ્યાં પતરૂં સારી સ્થિતિમાં આખા લેખ લગભગ વ્યાકરણની ભૂલે આ દાન શીલાદિત્ય ૩ જાએ આપ્યું છે. તેને માત્ર પરમમાહેશ્વર કહ્યો છે, પરંતુ રાજાના ખીજા ઈલ્કા લગાડયા નથી. વલભીની ખીજી બાજુએ આવેલા રાણી ડુડ્ડાના વિહારમાં આવેલા એક બૌદ્ધ મઠને આ हान आयु छे. આ દાનની ખીજી વિગત મળી શકતી નથી. अक्षरान्तर १ [ प्रदानसलिलक्षालिताग्रहस्तारविन्दः कन्याया इव मृदुक ]रग्रहणादमन्दीकृतानन्दविधिर्व्वसुन्धराया x कार्मुकधनुर्वेद इव संभाविता [ शेषलक्ष्यकलापः ] २ [ प्रेणत समस्त सामन्तमण्डलोत्तमागधृतचूडामणीय मानशासन: परममाहेश्वरपरमभट्टारक महाराजाधिराजपरमेश्व[ रचक्रवर्त्तिश्रीचर ] ३ सेनस्तत्पितामह भ्रातृश्रीशीलादित्यस्य शार्ङ्गपाणेरि ] वाङ्गजन्मनो भक्तिबन्धुरा - वयवकल्पितप्रणते रतिधवलया तत्पा [ दारविन्दप्रवृत्तया ४ चरणनखमणिरुचा मन्दाकिन्येव नित्यममलि ]तोत्तमाङ्गदेशस्यागस्यस्त्येव राजर्पेर्दाक्षिण्यमातन्वानस्य प्रबलघवलिम्ना[ यशसां वलयेन ] ५ मण्डितककुभा नभसि यामिनीपतेर्विरचिताखण्ड परिवेषमण्डलस्य पयोदश्यामशिखरच्[ चु ] करुचिरसह्यविंन्ध्यं स्तनयुगा [ याः क्षितेः पत्युः श्रीदेर-] ६ [ भटस्याङ्गजः क्षितिपसंहतेर ]नुरागिय शुचिर्यशो शुकभृतः स्वयवरमालामिव राज्यश्रियमर्पयन्त्या x कृतपरिग्रहः [ शौर्य ] मप्र [ तिहतव्यापार - ] ७ [ मानमितप्रचण्डरिपुमण्डलं ] मण्डलाग्रमिवावलम्बमानः शरदि प्रसभमाक्रिष्टै शिलीमुख बाणासनापादित[ साधनानां परभुवां ] * ४. मेरे थे. सो. न्यू. सी. १५.४० डी. जी. हिस्२ ૧ ધરસેન ૫ માના વર્ણનથી પતરૂં શરૂ થાય છે. २ अक्षरे। गयुतरीय भुषा छे । विन्ध्य. ४। रागिण्याः ५वर्यशशुक. १ व स्वयं. ७ वा कृष्ट. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां ताम्रपत्री २४७ ८ [विधिवदाचरितकर ] ग्रहणों पूर्वमेव विविधवर्णोज्वलेन श्रुतातिशयेनोद्भासित. ____ श्रवणयुगलः पुनः पुनरुक्तेनेव रत्नालङ्कारेण नालंकृ[ तश्रोत्रः ] ९ [ परिस्फुरत्क ]टकविकटकीटपक्षरत्नकिरणमविच्छिन्नप्रदानसलिलनिवहावशेक विलसन्नवशैलाङ्कुरमिवाप्रपाणिमुद्वन् धृतविशा. १० [ लरत्न ]वलयजलधिवेलातटायमानभुजपरिप्वक्तविश्वम्भरःपरममाहेश्वरः श्रीधु वसेनस्तस्याग्रजो परमहीपतिस्पर्शदोषनाश११ [घि ]येव लक्ष्म्या स्वयमपि स्पष्टचेष्टमाश्लिष्टाङ्गयष्टिरतिरुचिरतरचरितगरिमप रिकलितसकलनरपतिरतिप्रकृष्टानुरागसरभ१२ [स]वशीकृतप्रणतसमस्तसामन्तचक्रचूडामणिमयूखखचितचरणकमलयुगलः प्रोद्दा. मोदारदोर्दण्डदलितद्विषद्वर्गदर्पः प्रसर्प१३ [ प ]टीयः प्रतापप्लोषिताशेषशत्रुवर्शः प्रणेविपक्षनिक्षिप्तलक्ष्मीकः प्रेरितगदो क्षिप्तसुदर्शनचक्रः परिहृतबालक्रीडः अनधः कृत१४ [ द्विजा ]तिरेकविक्रमप्रसाधितधरित्रीतलः अनङ्गीकृतजलशय्योपूर्वपुरुषोत्तमः साक्षाद्धम्म इव सम्यग्व्यवस्थापितवर्णाश्रमाचारः पूर्वैरप्यूर्वीपति१५ [ भिस्तृ ष्णालवलुब्धैर्यान्यपहृतानि देवब्राह्म[ ण ]देयानि तेषामप्यतिसर लमनःप्रसरमुत्सङ्कलनानुमोदनाभ्यो म्परिमुदितत्रिभुवनाभि१६ [ नन्दितो ]च्छ्रितोत्कृष्टधवलधर्मध्वजप्रकाशितनिर्जवङ्शो देवद्विजगुरून्प्रतिपू ज्ययथार्हमनवरतप्रवर्तितमहोद्रङ्गादिदानव्यवस्थोपजातसन्तोषो१७ [पात्तोदा ]रकीर्तिपरंपरादन्तुरितनिखिलदिक्चक्रवालः स्पष्टमेव यथार्थ धादि त्यापरनामा परममाहेश्वरः श्रीखरग्रहस्तस्याग्रजन्मनःकुमुदखण्डश्रीविकासि१८ [ न्या ]कलाव ]तश्चन्द्रिकयेव की| धवलितसकलदिङमण्डलस्य स्खण्डितागुरु विलेपनपिण्डश्यामलविन्ध्यशैलविपुलपयोधराभोगायाः क्षोण्याः पत्युः श्रीशीला दित्यस्य सू१९ [नु नवप्रालेयकि[ र ]ण इव प्रतिदिनसंवर्द्धमानकलाचक्रवालx केसरीन्द्रशिशु खि राजलक्ष्मीमचलवनस्थलीमिवालङ्कुर्वाणः शिखण्डिकेतन इव रुचिः २० [मच्चू ]डामण्डनँ प्रचण्डशक्तिप्रतापश्च शरदागम इव प्रतापवानुल्लसत्पद्मः संयुगे विदलयनम्भोधरानिव परगजानुदय एव तपन बा२१ [लात]प इव संग्रामे मुष्णान्ने भिमुखानामायून्सिं द्विषतां [पर]ममाहेश्वरः श्रीशीलादित्य कुशलीसानेव समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा १ वाया ग्रहणः. २ वाया वसेक. ३ पांय ग्रजा. ४ वाया वंशः. ५वाया मोदनाभ्यां परि. या वंशो. ७ वायो मण्डनः. ८ वाय। नभ्भो. ९ वाया मुष्णन. १वांच्या मायूंषि. ७५ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #314 -------------------------------------------------------------------------- ________________ २४८ गुजरातना ऐतिहासिक लेख २२ [मा ]तापित्रो : पुण्याप्यायनयं श्रीवलभ्यभ्यन्तरिकायां सन्निविष्टराज्ञीडुड्डाका रितडुडोविहारनिवासिविहारनिवासिचतुर्दिशाभ्यागता २३ [ येभि ]क्षुसङ्घाय शयनासनग्लानभैषज्यचीवरिकपिण्ड ... त्यर्थ भगवतां च बुद्धानां पूजास्नपनगन्ध ... ... प२४ [तै ]लाद्यर्थ विहारप्र[ तिबद्धपा ]दमूल[ ... उप्र ]जीवनाय विहार[ स्य ] खण्डस्फुटित[ प्रति ]संस्काराँय सुरा[ष्टेषु ] ... ... ... सोद्रङ्गः सोपरिकरः सभूतवात ... न्यहिरण्यादेयः सदशापराधः सोत्प २७ ... ... ... ... ... ... ... ... १वांया प्यायनाय. २ वांया डडा. ३ विहारनिवासि भूतथा मे पार समायुछे. ४ वाया संस्करणाय. ६ सपाट छ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૮૮ ભાવનગર તામે તલાજા પાસે દેવલી ગામમાંથી ઉપલબ્ધ શીલા દૈત્ય ૪ થાનાં તામ્રપા સં. ૩૭૫ જ્યેષ્ઠ વદ ૫ કાઠીઆવાડના અગ્નિકેાણામાં સમુદ્રથી અંદર સાડા ત્રણ માઈલ અને તલાજાથી અશરે ત્રણ માઈલ દૂર આવેલા, દેવલી ગામમાંથી આ પતરાંએ ઉપલબ્ધ થયાં છે. જ્યારે તે પ્રથમ પાસ થયાં ત્યારે રિવાજ મુજબની મુદ્રા હતી નહીં, જોકે પતરાંઓને સાથે રાખવા માટેની કડી માટેનાં કાણાં માજીદ હતાં. પતરાંએ ભાવનગર મ્યુઝીયમમાં રાખેલાં છે અને તેનું માપ ૧૪” ૧૨” છે. અનુક્રમે બન્ને ઉપર ૨૯ અને ત્રીશ પંક્તિએ એક જ બાજુએ કેાતરેલી છે. રાજાનાં માતાપિતાનાં શ્રેયાર્થે ત્રિવેદી દેવીલ નામે એક બ્રાહ્મણને સૌરાષ્ટ્રમાં મારં ગામ हान र्यानुं मा हानपत्रमा नघ छे. द्वानपत्रनी तारीख सं. उ७५ (४. स. १०५ ) छे. લેખ સંસ્કૃત ગદ્યમાં લખેલે છે. પરંતુ તેમાં ઘણી જ ભૂલે છે. ભાગ્યે જ કાઈ પક્તિ ભૂલ વગરની હશે. લિપિ વલભી સમયની છે. अक्षरान्तर पतरूं पहेलं. १ ॐ स्वस [ स्ति ] जयस्कंधावारापु[ त्पू ]र्णीकग्रामवसक [ वासकात् सभप्रणतमित्रणां[ तामित्राणां ]मैत्रकाणामतुलप [त्र ]लसंपन [ संपन्न ] मण्डलाभोगसंसक्तप्रहारशतलब्धप्रतापो [ : ]प्रताप [ प ] पनत २ दानमानार्जवोपार्जित [ ता ]नुराभा[ गा ]दनुरक्तमौलभृत्य श्रेणीलललप्त[बलावातरा ] रज्यश्रियः परममाहेश्वरश्रीभटार्कादन्यच्छिन्नराजवशान्वत [ वंशोमाता ] पितृचरणारविंद प्रणति ३ प्रविधौताशेषकल्मषः शैशवा [ प ]भृतिस्वङ्गद्वितीयबाहुर [ बाहुरे ] व समदप - रगजट[ घटा ]स्फोटनप्रकाशितसत्वनिकंषः तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभासंसक्तपादनख ४ रश्मिसंहतिः सकलस्मृतिप्रणीतमार्गसम्यप [ प ]रिपालनप्रजाहृदय रंजनान्वर्थराजशब्दो रूपक[का]न्तिस्थैर्यगांभीर्यपु[ बु ]द्धिसंपद्भिः स्मरशशांकाद्रिराजोदधि ५ त्रिदशगुरुधनेशाय तिग [ नतिश ]यानः शरणागताभयप्रदानपरतया तृणवदपस्त[पास्ता] शेषस्त्रको [ का ]र्यफल: प्रार्थनाधिकार्थप्रदानानन्दित सुहृत्प्रणय [ यि ] हृदयः ६ पादचारीव सकलभुवनमण्डजा [ ला ] भोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादन खमयूखसंतानति [ निः ] सृतजाह्नवी जलौघप्रक्षालिताशेषक १ आ. प्र. सं. पा. ५४ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ २५० गुजरातना ऐतिहासिक लेख ७ ल्मषः प्रन[ ण ]यिशतसहस्रोपजीव्यमानसंपद्रूपलोभादिवाप्र[ श्रि ]तः सरभस माभिगाभिकैर्गुणैस्सहनशक्तिशिक्षाविशेषविशापत[ स्माापिता ]खिलधनुर्धरः प्रथ मरन[ नर ] ८ पतिसमतिसृष्टानामनुपालयिका[ता ]धर्मदायानाम्पाकर्ता प्रजोपघातकारिण[ णा] मुपप्ठवान[ नां ]दर्शयिता श्रीसरस्वत्योरं[ रे ]काधिवासस्यसंहतारातिपक्षलक्ष्मीप ९ रिभोत[ग ]दक्षविक्रमो विक्रमोपसंप्राप्तविमलपार्थिवश्रीः परममाहेश्वरः श्रीधरसे नस्तस्य सुतस्तत्पादनुध्यातस्सकलजगदानंदनात्यद्भुतगुणसमुदयस्थगित १० समग्रदिङ्मण्डलः प[ समरशतविजयशोभासनाथमण्डतात्र[ लाग] द्युतिभासुरत रांसपीठोदू [ व्यू ]ढगुरुमनोपुट[ रथ ]महाभ[ भा ] [ : ]सर्वविद्यापरापरवि भागांधित[ ग ]मविमलमत[ ति ]रपि ११ सर्वत[ : ]सुभापित[ षित ]लखनोपि[ लवेनापि ]सुखोपपाट[ द नीयपरितोष [ : ]प[ स ]मग्रलक[ लोका ]गाधगाम्भीर्यहृदया[ यो ]पि सुचरितात[ ति]. शयसुव्यक्तपरमकल्याणस्वभाव[ : ]खिलीभूतकृतयुगनृप १२ तिपक्षविशोधनाधिगतोदग्रकीर्तिः धर्मानुपरोधोज्वलतरीकृतार्थसुखसंपदुपसेवानि रूढधर्मादित्यद्वितीयनाम मा ]परममाहेश्वरः श्रीशीलादित्यस्तस्यानुजस्तत्पादानु१३ ध्यातः स्वयमपेंद्रगुरुणोय[ गुरुणेव ]गुरुणात्यादरवभ[ ता ]समभिलषणीयामपि राजलक्ष्मी[ क्ष्मी स्कन्धासक्त[ क्तां परमभद्र इव धूर्य्यस्तदाज्ञासंपादनैकरसत. येवोद्वहन् खेम[ द ]सुख १४ रतिभ्यामनायासितसत्वसंपत्तिः प्रभावसंपद्वगी[ शी कृतमृ[ 7 ] पतिशतगि[ शि] रोरत्नछाय[ यो]पगूढपादपीठोपिपरावज्ञाभिमानरसानालिङ्गितमनोवृत्तिःप्रण१५ तिमेतां[ कां ]परित्यज्य प्रख्यातपौरुषाभिमानैरप्यरावि[ ति ]भिरनास[ सा ]दि तप्रतिक्रियोपाय[ : कृतनिखिलभुवन[ ना मोदविमलगुणसंहति[ तिः प्रसभवि घटितसकल १६ विलषि[ कलिविलसि ]तगतिः नीचजनापि[घि रोहिति[ भि रशेषैर्दोषैरनामृ ष्टात्युन्नतहृदयः प्रख्याता[ त पौरुषास्त्रकौशलातिशयः गणतिथ[गुणतीर्थ विपक्ष क्षितिपतिलक्ष्मीस्वयंग्रा१७ हप्रकाशितप्रवीरभू[ पुरुषप्रथमसंख्याधिगमः परममहश्वर[ माहेश्वरः ]श्रीखरग्रह स्तस्य सुसस्तत्पादानुध्यातः सर्वविद्य[ या ]गमविहितनिख[ खि ]लविद्वज्जन मना[ नः परिस[ तो ] १८ प[षा ]तिशय[ यः ]सत्त्वसंपदा त्यागौदार्येणाषिगत[ ता ]नुसन्धानासम[ मा ] हितारातिपक्षमनोरथ[ था ]क्षभङ्ग[ : ]सम्यगुपलक्षितमुकशाकृकल[ तानेकशास्त्रकला ] लोकचरितगहरति[ वि ]भागोपि परमभ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #317 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ४ थानां ताम्रपत्रो २५१ १९ द्रप्रकृतिरकृत्रिमत्रश्रप[ प्रश्रयोपि ]विनयशा[ शो ]भाविभूषण[ : ]समरशतजय. पताकाहरणप्रत्यलो[ यो ]दग्रप[ बा ]हुदण्डविध्वन्स[ स्त ]निखिलप्रतिपष[ क्ष ] दप्पोदयः स्वधनु[ : ] २० प्रभावो[ भाव ]परिभूत[ ता ]स्त्रसै[ को ]शलाभिमानप[ स ]कलनृपतिमण्डला भिनन्दितशासनः परममाहेश्वरः श्रीधरसेनस्तस्यानुजस्तत्पादानुध्यातस्सच्चरिता २१ भि[ ति ]शयितसकलपूर्वनरपतिमतिदुस्साधा[ ध्यानामपिक[ सा ]पयिता विष. ___ याणां मूर्तिमानिव पुरुषकाकः[ रः परिगृहगुणानुरागनिर्भरचित्तवृत्तिः मनुरिव २२ स्वयमभ्युपपन्नः प्रकृतिभिरविगतकलाकलापः कान्तिमनिष्ठिति[ मान्निति हेतुर कलंकः क[ कु ]मुदनाथः प्र[ प्रा ]ज्यप्रतापस्थगितदिगन्तरल[ रालः ]प्रध्वसं. [सि ]तध्वन्तरशि[ ध्वांतराशिः] स २३ ततोदितस्सवित[ ता ]प्रकृतिभ्यः परप्रत्ययमर्थवन्तमतिबहुतिथप्रयोजन[ ना ] नुबन्धमागमपरिपूर्ण विदधानः सन्धि च[ वि]महसम[मा ]सनिश्चयनिपुनः[णः] स्थानेनुर[रू] २४ पम[ मा देशंददद्गुणवृद्धिविधानजनितसंस्कारः साधूना[ नां ] राज्यता[ शा ] लातुरीयस्तनृ[ न्त्र योरुभयोरपि निष्णातः प्रकृष्टविक्रमोपि करुणामृदुहृदयः श्रुत २५ वानवृशा[ प्य ]गम्वितः कान्तोपिप्रशा[ श ]मी स्थिरसौदर्योपि[ सौहार्दोपि ] निरसितो[ ता ]दोषवतामुदयसमयसंपुष्टजनितजनानुरागपरिपिहितभुवनसमर्थित प्रथित २६ वालादित्यद्वितीयनाम[ मा ]परममाहेश्वरः श्रीध्रुवसेनस्तस्य सुतस्तत्पादकमलप्र. __णामधरणीकषणजि[ज ]नितकिणलांछनललाटचन्द्रशकल: २७ शिशुभाव एव श्रवणनिहितमौकिकाल[ लं ]कारः विन्न[ भ्र ]मामलभ्रू[ शृ] तविवे[ शे ]षप्रदानसलिलक्षालित[ ता ]महत्ता[ स्ता ] रविन्दः कन्याया इव मृदुकर२८ ग्रहणादमंदीकृतानन्दा[ न्द ]विधिवसुन्धराया[ याः ]कामुको धनुर्वेद इवयं [सं भाविताशेषलक्षकलाकलापः प्रणतसमस्तसमन[ सामन्त मण्डलोत्तम[मा] २९ प्रभृतचूडारत्नोपमानशासनः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरचक्रवर्तिश्रीधरसेनः पतरूं बीजुं १ तत्पितामहभातृश्रीशीलादित्यस्य शाक्ति[ शाङ्ग ]पाणरिवाङ्गजन्त[ न्म नो भ क्तिबन्धुरावयवकल्पितप्रणतेरतिधवलया दूरंतपादारविन्दपवृत्तयानखमाणिरुचा २ मंदाकिन्या[ न्ये ]व नित्यममलीत[ लितो ]तम[ मा ]ङ्गदेशस्यागस्त्यस्येव राजर्षेर्दाक्षिण्यमभन्व[ मातन्वान]स्यप्रवलधवलिन्ना यशसां वलल[ ये ]नमण्डितककुभो नभ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #318 -------------------------------------------------------------------------- ________________ २५२ गुजरातना ऐतिहासिक लेख ३ सियामिनीपतेविडम्बित[ ता ]खंडपरिवेषमण्डलस्य पयोदश्यामशिखरचूचुकरुचि रसह्यविन्ध्यस्तनयुगायः[ याः ]क्षितेः पत्युः श्रीदेरभटस्याङ्गजः ४ क्षितिपसंहतेरनुरागिण्याः शुवियगङ्गुककृत[ शुचियशोशुकभृतः ]स्वयपरमलभ- व[ स्वयंवरमालामिव ] राज्यश्रीयमर्पयत्य[ यंत्याः कृतपरिग्रहः शौर्यमप्रतिहत व्यापारमनचित[ व्यापारमानंमित ]तप्रचण्ड[ ण्डा ]रिवल५ मण्डलपमिवोखिलपमानः[ लाप्रमिवावलंबमानः ]ग[ श ]रदि प्रसभम[ मा ] कृष्टशिलीमुखप[ बा ]णासनाषा[ पा ] दितप्रसवनानाप्रसाधनानां ]पर [ भु ] वाविविष[ वांविधिव ]दाचरितकरग्रहणः पूर्वमेव विविधवर्णोज्ज्वलेनश्रु ६ तातिशयेनोद्भासितश्रवणः पुनः पुव[ न ]रुक्तनन[ रुक्तेन ]रत्न[ त्ना ]लंकारेण[णा ]लकृतश्रोत्रः परिस्फुरद्विकटकिक[ कि ]टपक्षरत्नकिरणमविच्छिन्नप्रदा नसलिलभि[ नि ]वहावसेकविलस७ न[ न ]वशैवलांङ्कुरमिदा[ वा अपनि[ पाणि ]मुद्वहन्धृतविशालरन्वे[ रत्न ] वलयजलि[ ल ]धिवेलातटायमानभुजपरिष्वक्तविश्वम्भरः परममाहेश्वरः श्रीध्रुवसे नस्तस्याग्रजो परमही८ पतिस्पर्शदोषनाशनधियेवलक्ष्म्या स्वयमतिस्पष्ठचेष्टमाग्लि[ श्लि ]ष्टांगयष्ट[ष्ठि ] रतिर[ रु ]चिरतरचरितगरिमपरिन[ क ]लितष[ स ]कलनरपतिरतिप्रकृष्ठानुरा गातिरमसव९ शीकृतप्रणतसमस्तस[ सा ]मंतचक्रचूडामणिमयूखखचितचरणकमलयुगल[ : प्रो द्दामोदारदोर्दडदलितद्विषद्वर्गदर्पप्रसर्पत्पटीयः प्रतापप्लो[ षि ]ताशेष १० शत्रुवंशः प्रणय[ यि ]पक्षनिक्षिप्तलक्ष[ क्ष्मी ]कः प्र प्रेरितगदोत्क्षिप्तसुभि [दर्श ]नचक्रः परिहृतपद[ बाल क्रिडोनधो कृत[ धः कृत ]द्विजातिर[ रे ] कविक्रमप्रसाधितधर[ रि ]त्रीतलोनङ्गीकृतजलशय्यो पूर्ववु[ पु]११ रुषोत्तमः पक्षाधर्म[ साक्षाद्धर्म ]इव सम्यव्यव[ ग्व्यव स्थापितवर्णप्रमच, वर्णा श्रमाचारः पूर्वैरप्यूर्वीपतिभिस्तृष्णालवलुब्धैय्या[ O न्यपहृत[ ता ]नि देवब सदेयानि तेप[ षा ]मप्यतिसरट[ ल ]मनः प्रसरमरसं[ मुत्सुं क १२ लनानुम[ मो ]दनाभ्यां परिमुदित[ त्रि ]भुवनाभिनन्दितोच्छ[ च्छ्रि ]तोत्कृष्ट धवलधर्मध्वजप्रकाशितनिजवशो देवद्वे[ द्वि ]जगुरुं[ गुरुन् ]प्रतियथार्हमनवरतप्र वर्तितमहोद्रंगादिदानव्यसनानुपजा१३ तस[ सं ]तोषोपाचोदारकीर्ति[ : ]पत्तिपरंपरादनु[ न्तु ]रितनिखिलदिक्चक्रबालः स्पष्टमेव यथार्थधर्मादित्यापरनामा परममाहेश्वर[ : ]श्रीखरग्रहस्तस्याग्रजन्मनः क[ कु ]मुद Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #319 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ४ थानां ताम्रपत्रो २४ प [ष]ण्डश्री विकसिन्य [ कासिन्या ]कलावतश्चंद्रिकयेव रण्या[ कीर्त्य ]धवलितसकलदिङ्मण्डलस्य खंडित [ ता ]गुरुविलेपनप [ पि ]ण्डश्यामलविंध्यशैलविपुलपया [ यो ]धराभोगो[ गा ]या क्षोण्याः पत्य[ त्युः ] १५ श्रीशीलादित्यस्य सून [ नु ] नवप्रालेय किरण इव प्रतिदिनस [ सं ] वर्धमानकलाचक्रवालः केसरींद्रशिशुरिवराजलक्ष्मीम चलवनस्थलीमिवालंकुर्व[ र्वा ]णः शिखडिकर [ केत ] १६ न इव रुचिमच्चूडामण्डनः प्रचण्डशक्तिप्रतापश्चशरदागम इव प्रतापवानुल्लसहा[ द्धा ][: संयुगे विदलयन्नंभोधरानिव परगजानुदयभूधरपनापला [ वनेबाला ] १७ न[ त ]प इव संत्रमी [ ग्रामे ] मुष्णन्नभिमुखानामयू[ मायूं ]षि द्विषता[ तां ] परम माहेश्वरः परमभट्टारक महाराजाधिराजपरमेश्वरश्रीबप्पपादानुद्धा [ ध्या ]तः परमभट्टारकमहाराजाधिरा १८ जपरमेश्वरश्रीशीलादित्यस्तस्य सुतस्तत्पादानुध्यातः क्षोभितकलिजलधिकल्लो[ला]भिभूतमज्जन्महामहीमंडलाद्वा [ लोद्धा ]रधैर्यः प्रकटितपुरुषतम् [ षोत्तम ]तयाकिगुल [ कीला ]लजारमणोरह [ : ] १९ परिपूरणपरो पर इव धनमत्ति : [ मूर्त्तिः ]चतुसगरावरुद्धतिम परिकराज्ञाप्रदानसमयधनलवलपरियसितुवमभिमनुमानोपरलवितनिम्मनप्पवसयसा [ चतुः सागराबरुद्धक्षितिमुपरिकराज्ञाप्रदानसमयेघनैलविलपुरीय सेतुमिवाभिमन्यमानोऽपरलावितनी मणोप्य वसा २० दितपारमैश्वर्य्यकाप[कोपा ]कृष्टनिस्त्रिंन[ श ]निपातविदलितकरिकम्भप[ कुम्भस्थ ] लोल्लसत्प्रसृतमहाप्रतापबलप [प्रा ] कारपरिगतव[ ज ]गन्मंडललब्धस्थतः [ स्थितिः ] विकटभि [ न ]र्दोदण्डाव २१ लम्बिनासर[ क ]लभूवानाभोगजाज [ त ] मन्थास्फोटाभिभूतदुग्धसिन्धुफनपण्डवण्ड[ फेनपिण्डपाण्डु ] यशोवितातेन विहितातपत्रः परममाहेश्वरपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीबप्प २२ पादानुध्यातः परमभट्टारकमहाराजाधिराजपरम [ मे ]श्वरश्रीशीलादित्यदेवः सर्व्वानेवसमाज्ञापयत्यस्तु वं[ वः ] संविदितं यपा मयामत [ थामयामाता ]पित्रोः पुव्याप्यायनाय विञ्चु २३ दसप्पुरविनिर्गतवुं [ वं ] शकटवास्तव्यतच्चातुर्विद्य सामान्यशाण्डिलसगोत्रमैत्रायणीयमानवकसब्रह्मचारिब्राह्मणपप्पपुत्रब्राह्मणदेविलाय २४ सुराष्ष्ट्रेषु अन्तरत्रायां मोरांजज्जग्रामस्सोपरिकरस्सभूतवातप्रत्ययरसधान्यहिरण्यादेयस्सदशापराधस्सोस [ प ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat २५३ www.umaragyanbhandar.com Page #320 -------------------------------------------------------------------------- ________________ २५४ गुजरातना ऐतिहासिक लेख २५ द्यमानविष्टिके[ कः ]सर्वराजकीयानामहस्तप्रक्षेपणीयः पूर्वप्रत्तदेवब्रह्मदेयरहितो भूमिच्छिद्रन्यायेन चंद्राार्णवक्षितिसरित्पर्वतसम२६ कालीनः पुत्रपौत्रान्वयक्रमभोग्य उदकातिसग्र्गेण धर्मदायो निस्[ स्मृ ]ष्टः यतो स्योचितया ब्रह्मदेयस्थ[ स्थि ]त्या मुंजत कृषतः कर्षयतः प्रदि२७ शतां[ तो ]वा न कैश्चिनिषेधे वर्तितव्यमागामिभद्रनृपतिशि[ भि ]रप्यस्मद्वंशजै रन्यैर्वाअनित्यानै[ न्यै ]श्वर्याण्यस्थिरं मानुष्यंस[ सा ]मान्यंच भूमिदानफल मवगच्छ२८ द्रियमस्मदायोनुमर पिरिपलयित[ मन्तव्यः परिपालयित व्यश्चेत्य[ त्यु कञ्च बहुभिर्वसुधा भुक्ता राजभिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं २९ फलं ॥ यानीह दारिप्र[ द्य ]भयान्नरेद्रैर्द्धनानि धर्मायतनीकृतानि ॥ निर्मुक्तमा ल्यप्रतिमानि तानि को नाम साधू[ धुः ]पुनराददी३० त । षष्टिर्वषसहस्त्राणिस्वर्गे तिष्ठति भूमिदः आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेत् ॥ दूतकोत्र राजपुत्र श्रीखरग्रहः ॥ ३१ लिखितमिदं बलाधिकृतवप्पभोगिकपुत्रदिविरपतिश्री रघणेनेति सं. ३७५ ज्येष्ठ ब ५ स्वहस्तो मम Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #321 -------------------------------------------------------------------------- ________________ AA शीलादित्य ४ थानां ताम्रपत्रो Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ભાષાન્તર ૐ ! સ્વસ્તિ, પૂર્ણિક ગામમાં વિજયી નિવાસસ્થાનમાંથી. કલિયુગના તફાની સાગરના તરંગાથી ગ્રસ્ત થયેલા પૃથ્વીના ગાળાને પેાતાના વિક્રમથી રક્ષણ કરવાને શક્તિમાન, પુરૂષામાં ઉત્તમ પેાતાને દર્શાવીને લક્ષ્મીના ( પુરૂષાત્તમના સંબંધમાં લક્ષ્મી અને નૃપના સંબંધમાં દોલત) સ્વામિ પુરૂષાત્તમ સમાન, છૂપી રીતે અભિલાષના ત્રાસજનક કેાતર ( પાલ) ભરતા સાક્ષાત ધન ( એટલે બીજો કુબેર ) સમાન, જે ચાર સાગરથી આવૃત થયેલી ભૂમિમાંથી કરેા લેવા આજ્ઞા કરતે ત્યારે તેને તે કુબેરના લક્ષ્મીના નગરના સેતુ માનતા કેપથી ખેંચેલી અસિના ક્રૂર પ્રહારથી શત્રુઓના માતંગેાના ભેદ્દાએલા કુમ્ભમાંથી ઝરતા અને પ્રસરતા અગ્નિ સમાન મહાન યશની દિવાલેથી આવૃત અખિલ જગતમાં પેાતાનું રાજય સ્થા પત કરે છે, જે મંદર પર્વતથી ક્ષુબ્ધ થએલા પયાધિના શ્વેત પીણુ સમાન સર્વ દિશામાં પ્રસરતા યશનું છત્ર પેાતાની ઉપર બનાવીને કરમાં ધારણ કરે છે, તે ૫રમમાહેશ્વર, શ્રી અલ્પને પાદાનુયાત શ્રી શીલાદિત્ય;—શ્રી શીલાદિત્યના પુત્ર, જે કલા સહિત નિત્ય વૃદ્ધિ પામતા નવ ઈની કલા ( ઇન્હ સંબંધમાં કલા અને શીલાદિત્ય માટે વિદ્યા—કળા) સમાન છે. ગિરિ ઉપરના વનની ભૂમિ ભૂષિત કરનાર કેસરી સિંહના માળ સમાન રાજ્યલક્ષ્મી ભૂષિત કરનાર, મયૂરના નિશાનવાળા દેવના જેમ અલંકાર તરીકે પ્રકાશતા મુગટવાળા, અતિ મહાન પ્રતાપ અને યશસંપન્ન, પદ્મથી ( શરના સંબંધમાં પદ્મ અને નૃપના સંબંધમાં મહાન નિધિ-ખજાના ) અલંકારિત શરદના આરંભના સમાન પ્રતાપ(ગરમી અને વિક્રમ)થી પૂર્ણ, મહાન મેઘ સમાન શત્રુઓના માતંગે યુદ્ધમાં હણનાર, ઉદય ગિરિના ઉપર ઉદય પામતા સૂર્ય સમાન, તેના સામે યુદ્ધમાં થનાર શત્રુઓનાં આયુષ્ય ક્ષીણુ કરનાર ( હરનાર ) પરમમાહેશ્વર;— શ્રી શીલાદિત્યના પુત્ર, ડાલર કુસુમની, શૈય્યા સૌન્દર્યથી વિકસાવનાર ઇન્દુના પ્રકાશ સરખા શ્વેત યશથી સર્વ દિશાઓ શ્વેત કરનાર, વનમાં નિત્ય કપાતા અગુરૂચંદનના લેપથી શ્યામ વિધ્યાચલના વિશાળ વિસ્તાર સહિત પૃથ્વીના સ્વામિ;— શ્રી ખરયડુના વડીલ ભ્રાતા, જેના સીધા શરીરને લક્ષ્મી સ્પષ્ટરીતે અન્ય નૃપેાના સ્પર્શના કલંકમાંથી મુક્ત થવાની અભિલાષથી આલિંગન કરતી, જે સર્વ નૃપાથી અતિ વિખ્યાત આચારના પ્રતાપથી અધિક હતેા, જેનાં મને ચરણુ નમાવેલા અને માયાળુપણાથી નમ્ર બનેલા અનેક યાદ્વાએાના મુગટનાં મણુિના કિરણાથી આવૃત હતાં, જે તેના ગદા સમાન વિશાળ અને ખળસંપન્ન કરથી શત્રુઓના મદને કચરી નાંખતા, જેણે પ્રસરતા તેજ વડે પેાતાના શત્રુઓની શ્રેણી:ભસ્મ કરી હતી, જે પ્રણય જનાને ધન આપતા, જે આકસ્મિક વિપત્તિમાંથી મુક્ત કરેલા અનેક (જનાના ) અતિ આહ્લાદજનક દેખાવથી અને માલિશતાથી મુક્ત હતા, જે સદા દ્વિજોને માન આપતા, અને અતુલ શૌર્યથી સમસ્ત જગત જિત્યું હાવાથી, જેણે માલ સમાન ઘણાં પરાક્રમ બતાવ્યાં હતાં, જેથી સદા દ્વિબેને માન આપતા અને આ નૃથ્વીને એકજ પદમાં ભરી દેનાર ગઠ્ઠા અને ચક્ર સહિત જળશૈય્યા પરના પ્રથમ દેવ પુરૂષાત્તમ સમાન, જે વિવિધ વર્ણ અને આશ્રમના નિયમે સ્થાપી સાક્ષાત ધર્મ સમાન હતા, પ્રાચીન નૃપાએ કરેલાં ધર્મજ્ઞાન પૂર્વેના લેાલી નૃપાએ હરી લીધાં હતાં તે દેવા અને દ્વિજ્ઞનાં મન તુષ્ટ કરીને પ્રસન્ન કરેલા ત્રિભુવનથી આનન્દથી વધાવેલા ધર્મવજથી પેાતાના કુળને જેણે પ્રતાપવાળું અનાવ્યું હતું, જેણે, દૈવ, દ્વિજ, અને ગુરૂઓને તેમના ગુણુ અનુસાર સતત મેટાં અને મુકરર કરેલાં ગામાનું દાન કરતા છતાં સંતુષ્ટ નહતા તે ગુણથી પ્રાપ્ત કરેલા પ્રભાવાળા યશ વડે સર્વ દિશા ઉજજવળ કરી હતી. જે આમ અર્થસૂચક ધર્માદિત્યના ખીજા નામથી કહેવાતા, અને જે પરમ માહેશ્વર હતા;—શ્રી ધ્રુવસેનના વડીલ અન્ધુ, જેણે યશનાં શ્વેત વસ્ત્રથી ભૂષિત થઈ તેને અનુરક્ત અને પસંદગી ખતાવતી તેના સ્વયંવર ઉપર માળા એટલે રાજ્યશ્રી અર્પતા મહાન રૃપ મંડળના સ્વીકાર કર્યાં હતા, જે અજિત હતા અને સર્વ શત્રુએને નમાવવા પૂરતા વિક્રમસંપન્ન હતા, જે ધનુષ્ય પર ખળથી ખેંચેલાં શાથી ભૂષિત શત્રુની ભૂમિમાંથી દરેક શરદમાં પ્રતિવર્ષની २५५ www.umaragyanbhandar.com Page #322 -------------------------------------------------------------------------- ________________ • २५६ गुजरातना ऐतिहासिक लेख ... ... ખંડણી ઉઘરાવતા, જેનું શ્રવણ, વિવિધ વર્ણથી શૈાલીતા દેખાતા બાળપણથી જ પ્રાપ્ત કરેલા શાસ્ત્રના જ્ઞાનથી સરળ હતું, જેના કર્ણને રત્નાનાં નવાં અધિક ભૂષણ પણ હતાં, ઘણાં કંકણુ, રત્ના, અન્ય ભૂષણેાથી વિરાજતા અને સવત્ દાનમાં રેડાતા પાણીથી ભીંજાએલે જેને કર ઉજ્જવળ શૈવલ વૃક્ષના અંકુર સમાન ચળકતા, ઉછળતા સાગરને રકતા હાય તેમ અખિલ વિશ્વને જેના કર તેમની વચ્ચે અન્તર ભાગમાં ધારતા, અને જે પરમમાહેશ્વર હતા;—શ્રી દેરભટ્ટના પુત્ર, જે પેાતાના પિતાને ભક્તિથી સતત નમન કરતા (? ) જેનું શિર તેના પિતાના ચરણુના રત્ન સમાન નખની રશ્મિરૂપી ગંગાનાં અતિશ્ર્વત જળથી નિત્ય પવિત્ર થયું હતું, જે અગસ્ત્યમુનિ જેમ અતિ બુદ્ધિ અને ડહાપણ બતાવતા, જે અતિ શ્વેત અને સર્વ દિશામાં પ્રસરેલા યશની કળાથી ઇન્સુની મહાન કળાની ચેષ્ટા કરતા, જે મેથી શ્યામ થએલા શિખર રૂપી સ્તનાગ્રવાળા સહ્યાદ્રિ અને વિંધ્યાચળના પયાધરવાળી પૃથ્વીને પતિ હતા;શીલાદિત્યને પુત્ર જે સારંગ ધનુષ્ય કરમાં ધારી સાક્ષાત કૃષ્ણ સમાન ભાસતા—–સર્વથી બળવાન ચક્રવત્તિ શ્રીધરસેનના પિતામહુના ભાઈ, મહારાજાધિરાજ, જેના ભાલ પર પેાતાના પિતાના ચરણકમળ આગળ સતત ભૂમિના ઘર્ષણુથી થએલું ઈન્તુકળા સમાન ચિહ્ન હતું, જેના રમ્ય કર્યું ( શ્રુતિના વિશેષ જ્ઞાનથી ) ખાળપણથી વેદના મંત્રાના અલંકારથી પવિત્ર હતા, જેના કમળ સરખા કરનું અગ્ર ધર્મ દાના કરવામાં સંકલ્પના જળથી ધાવાએલું હતું, જે યુવાન કન્યાના કરનું મૃદુતાથી ગ્રહણ કરતા વલ્લભ સમાન અતિ મૃદુ કર ગ્રહી પૃથ્વીના વલ્લભ હતા, જે સાક્ષાત્ ધનુર્વેદ જેમ સર્વ લક્ષ્ય નિશાન દષ્ટિમાં રાખતા, જેની આજ્ઞા ચૂડારના માફક નૃપાથી તેમના શિર પર ધારણ થતી, અને જે પરમમાહેશ્વર હતેા;—-શ્રી ધ્રુવસેનના પુત્ર, તેના વડીલ બન્ધુના પાદાનુયાત, જે પેાતાના પૂર્વને કરતાં સદાચારમાં અધિક હતા, જે અન્યથી ન કરેલાં કાર્યો સિદ્ધ કરીને ગમન કરતા પુરૂષાર્થ સાક્ષાત હોય તેમ દેખાતા, જેનું મન પૂર્ણ શુÈાના પ્રેમથી ભરેલું હતું, જેને પ્રજા અન્ય મનુ માફ્ક સ્વીકારતી, જેણે અતિ વિદ્યા પ્રાપ્ત કરી હતી, જે કલરહિત સર્વ તેજસ્વી ઈન્દુ સમાન અને સર્વ શાન્તિના હેતુ હતા, જે મહાન તેજથી દિશાના મન્ત સુધી સકળ તિમિર તુણુનાર પેાતાની પ્રજા ઉપર નિત્ય પ્રકાશવા સૂર્ય સમાન હતા, જેનામાં પ્રજાના વિશ્વાસ હતા, જે સદા શાસ્ત્ર અનુસાર પેાતાના અનેક અર્થની સિદ્ધિ અર્થે મહાન કાર્યો કરતા, જે સંધિ અને સમાસમાં નિપુણ હતા, જે ચેાગ્ય આદેશ યાગ્ય સ્થાને આપતાં વૃદ્ધિ થયેલાના આદેશથી અતિ શુદ્ધ થયા હતા, જે નય અને વ્યાકરણમાં પ્રવીણ હતા, જે મહાન પ્રતાપવાળા હતા છતાં દયાથી પૂર્ણ મૃદુ હૃદયવાળા હતા, જે શાસ્ત્રમાં નિપુણ અને શ્રુતિના જ્ઞાનવાળા હતા છતાં મદ રહિત હતા, જે આકર્ષક હતા છતાં સ્વનિગ્રહી હતા, જે મિત્ર તરીકે સ્થિર હતેા છતાં દુષ્ટાને હાંકી મૂકતા, જેણે ઉદ્ભય( રાજ્યાભિષેક )સમયે અખિલ જગને આનન્દથી ભર્યું તેથી ખાલાદિત્ય( માલસૂર્ય )ના વિખ્યાત અને અર્થસૂચક બીજા નામથી જે કહેવાતા, અને જે પરમમાહેશ્વર હતા;--શ્રી ધરસેનના અનુજ, જે તેના પિતાના પાદાનુધ્યાત હતા, જે સર્વ વિદ્યા પ્રાપ્ત કરી વિદ્વાનાના પરમ સંતેાષ હતા, જે ખળ, ઉદારતા અને દાનથી અભ્ય સ્થિત અને અનિયમિત શત્રુઓના મનારથ ભાગી નાંખતે, જે જગના અન્તર વિષય, સર્વ કળાઅને વિદ્યા સાથે પરિચિત હતા છતાં અતિ આનન્તકારી સ્વભાવવાળા હતા, જે અકૃત્રિમ પ્રેમ અને વિનયથી ભૂષિત હતા, જેણે અનેક યુદ્ધમાં વિજયધ્વજ છીનવી લેવા તૈયાર અને વિશ્વાસથી ભરેલા કરથી તેના શત્રુઓમાં સ્પર્ધાના ઉત્સાહનેા નાશ કર્યાં હતા, શસ્ત્રકળાના મદ તેના ધનુષ્યના યશથી ઉતર્યાં હતા એવા સર્વ નૃપાથી જેની આજ્ઞાની સ્તુતિ થતી હતી, અને જે પરમમાહેશ્વર હતા;---શ્રી ખરગ્રહના પુત્ર, જે તેના અન્ધુના પાદાનુયાત હતા, જે વડીલ બન્ધુએ તેના સ્કંધ ઉપર મૂકેલી રમ્ય અને અભિલષિત રાજ્યશ્રીની પુરી પેાતાના બન્ધુની આજ્ઞાનું પાલન માત્ર આનન્દથી જ કરતાં એક સુખી વૃષત્ર પેઠે ધારતા, જે અન્ય ઉપેન્દ્ર સમાન હત અને તેના તરફ પ્રેમથી પૂર્ણ હતા, જેની શાન્તિ શ્રમથી, સુખથી કે પ્રેમથી અશિત હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #323 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ४ थान ताम्रपत्रो २५७ તેનું પાદપીઠ તેના વિક્રમના પ્રતાપને નમન કરતા અનેક રૃપાના મુગટનાં રત્નાના પ્રકાશથી આવૃત હતું છતાં જે અન્યને અપમાન આપવાની અભિલાષના કણ સરખા દોષથી મુક્ત હતેા, જે વિખ્યાત અને મદ ભરેલા વિક્રમવાળા જનેા પાસે નમન ફક્ત થવા દેતા, જેનામાં સકળ જગતના સર્વ આનન્દકારી ગુણા એકત્ર થયા હતા, જેણે ખળથી કલિયુગના સર્વ માર્ગે હાંકી મૂકયા હતા, જેનું ઉદાર હૃદય દુષ્ટોમાં સદા જણાતા એક પણુ દોષથી મુક્ત હતું, જે સર્વ જાતનાં પુરૂષાર્થવાળાં શસ્ત્રોના પ્રયાગની મહાન્ દક્ષતાથી અસંખ્ય શત્રુનુપાની લક્ષ્મી હરી લઈ પરાક્રમી જનામાં પેાતાને પ્રથમ સાબીત કરતા, અને જે પરમમાહેશ્વર હતા; શ્રી શીલાદિત્યના અનુજ, જે તેના પિતાના પાઠ્ઠાનુધ્યાત હતા, જેણે સકળ જગતને આનન્દ આપતા અતિ અદ્ભુત ગુણ્ણાના તેજથી સર્વે દિશાએ ભરી, જેના સ્કંધ અનેક યુદ્ધમાં સ્પષ્ટ તેજ વડે અને સેનાપતિના તેજ વડે પ્રકાશતા હતા, જે મહાન અભિલાષને મહાભાર ધરતા, જે વિદ્યાના પર અને અપર વિષયના જ્ઞાનથી અતિ પવિત્ર થયેલી મતિવાળેા હતેા છતાં કેાઈ જન પાસેથી એક સુવચનથી સહેલાઈથી તુષ્ટ થાય તેવા હતેા, જેના હૃદયનું ગાંભીર્ય સર્વ જનેથી અગાધ હતું છતાં ઘણાં સત્કાૌથી જે અતિ ઉમદા સ્વભાવ દેખાડતા, જેના યશ સત્યયુગના પૂર્વેના નૃપાના માર્ગપર ગમનથી ચામેર પ્રસર્યાં હતા, જેણે ધર્મકાર્યની સીમા કદાપિ ઉલ્લંઘી ન હેાવાથી અધિક ઉજ્જવળ થએલ લક્ષ્મી, સુખ અને પ્રતાપના ઉપભાગથી ધર્માદિત્યનું વર્ણન આપતું ખીજું નામ પ્રાપ્ત કર્યું હતું, અને જે પરમમાહેશ્વર હતા;—શ્રીધરસેનના પુત્ર, જેણે પેાતાના પિતાના પદનખમાંથી ઉદ્ભવતાં શ્મિ રૂપી ગંગાનાં જળમાં સર્વ પાપ ધેાઈ નાંખ્યાં હતાં, જે અસંખ્ય મિત્રાના જીવનના પાલન રૂપ પ્રતાપની અભિલાષના ખળથી આકર્ષાએલા સર્વ સદ્ગુણૈાથી પૂર્ણ હતા, જે નૈસર્ગિક ખળ અને વિશેષ વિદ્યા(શિક્ષા )થી સર્વ ધનુર્ધાને વિસ્મિત કરતા, જે પૂર્વજોએ કરેલાં સર્વ ધર્મદાન રક્ષતા, જે પ્રજાને હજુનાર સર્વ વિઘ્ધ હરતા, જેનામાં શ્રી અને સર સ્વતિના એકત્ર નિવાસ હતેા, જેણે પેાતાના પ્રતાપથી વિમલ રાજ્યશ્રી પ્રાપ્ત કરી હતી, અને જે પરમમાહેશ્વર હતા;---શ્રીગુહુસેનનેા પુત્ર જેણે માતપિતાનાં ચરણકમળને નમન કરીને સર્વ પાપ ધોઇ નાંખ્યાં હતાં, જેણે ખાળપણથી એક જ મિત્ર સમાન અતિથી શત્રુઓના મસ્ત માત ંગાનાં સૈન્ય છેદીને પેાતાનું બળ પ્રકાશિત કર્યું હતું, જેના પદ્મનખની પ્રભા તેના પ્રતાપથી નમન કરતા શત્રુઓના મુગટનાં રત્નાની પ્રભા સાથે ભળતી, જે સર્વ સ્મ્રુતિમાં જણાવેલા માર્ગનું યેાગ્ય પાલન કરીને પેાતાની પ્રજાનાં હૃદયનું અનુજન કરીને રાજ શબ્દ પૂર્ણ અર્થ સહિત સારી રીતે શાભાવતા, જે રૂપ, કાન્તિ, સ્થિરતા, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપદમાં અનુક્રમે કામદેવ, ઇન્દુ, હિમાલય, સાગર, બૃહસ્પતિ અને કુબેર કરતાં અધિક હતા, જે શરણાગતને શરણુ આપવામાં નિત્ય ઉદ્યત હાઈ પેાતાનાં સર્વ અર્થ ( કાર્ય ) તૃણવત્ ગણી ત્યજી દેતા, જે અભિલાષ કરતાં અધિક આપી વિદ્વાના, બન્ધુજને અને મિત્રોનાં હૃદય રંજતા, જે સકળ વિશ્વનેા સાક્ષાત ગમન કરતે આનન્દ હતેા, અને જે પરમમાહેશ્વર હતાઃ—શ્રીભટ્ટાર્કના પૌત્ર, જેણે મિત્રાનાં અને ખળથી નમાવેલા શત્રુએનાં સૈન્યના પ્રખળ અને સતત પ્રહારથી યશ પ્રાપ્ત કર્યાં હતા, જેણે ( પ્રજાને ) અનુરાગ નિજ પ્રતાપમાંથી ઉદ્દભવતા દાન, માન, અને નયથી મેળળ્યે હતેા, જેણે વશ થયેલા નૃપાની શ્રેણીના બળથી રાજયશ્રી પ્રાપ્ત કરી હતી, અને જેનેા વંશ અછિન્ન હતા તે—જાહેર કરે છે કેઃ––તમને જાહેર થા કે મારાં માતાપિતાનાં પુણ્ય અર્થે ધર્મ દાન તરીકે, બ્રાહ્મણ પપ્પતિના પુત્ર વિચ્દશપુર ત્યજી, વંશટમાં વસતા, સામાન્ય શાણ્ડિલ્યાના ગોત્રના ચતુર્વેદી અને ચૈત્રયણિ શાખાના માણુવક બ્રહ્મચારી બ્રાહ્મણ દેવિલને સૌરાષ્ટ્રમાં અન્તરત્રામાં મેાજિજ્જ ગામ ચરા સહિત, લીલી અને સૂકી ઉત્પન્ન સહિત, રસ, ધાન્ય, સુવર્ણ આદિ આવક સહિત, દશાપરાધના નિર્ણયની સત્તા સહિત, વેઠ સહિત, રાજપુરૂષના દખલગિરિમુક્ત અને દેવા અને હિંન્નેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com Page #324 -------------------------------------------------------------------------- ________________ २५८ गुजरातमा ऐतिहासिक लेख આપેલી ભૂમિ ન કરી, ભૂમિચ્છિદ્રના ન્યાયથી, ચંદ્ર, સૂરજ, સાગર, પૃથ્વી, નદીએ અને પર્વતા ના અસ્તિત્વ કાળ સુધી પુત્ર, પૌત્ર, અને વંશજોના યેાગ્ય ઉપભાગ માટે પાણીના અધ્યેથી મેં આપ્યું છે. આથી તે ધર્મદાન અનુસાર ઉપલેાગ કરે, ખેતી કરે, કે ખેતી કરાવે, અથવા અન્યને સાંપે, તે કોઈએ તેને પ્રતિબંધ કરવા નહીં. અમારા વંશના કે અન્ય ભાવિ નૃપાએ ઐશ્વર્ય ચંચળ છે, જીવિત અસ્થિર છે, અને ભૂમિદાનનું મૂળ સર્વને સામાન્ય છે એમ માનીને આ અમારા ધર્મેદાનને અનુમતિ આપવી. કહ્યું છે કે સગર આદિ ઘણા નૃપાએ પૃથ્વીના ઉપભાગ કર્યાં છે પણ જે સમયે જે ભૂમિતિ હાય તેને તે સમયનું ફળ છે. આરેાગેલા અન્ન અને તેથી નિર્માલ્ય ( માલ વિનાનું, પુન: રીલેવા જેવું નહિ તે) સમાન દાનમાં આપેલું ધન કયે! સુજન દારિદ્રથી પીડાઈ પુનઃ લઈ લેશે ? ભૂમિનું ધર્મદાન કરનાર ૬૦,૦૦૦ વર્ષે સ્વર્ગમાં વસે છે. પણ તે હરી લે કે હરી લેવા દે છે તે તેટલાં જ વર્ષે નર્કમાં વાસ કરે છે. આમાં દૂતક રાજપુત્ર ખરગ્રહ છે. આ વિપતિ શ્રોહરધન, સેનાપતિ ખષ્પ-ભેાજિકના પુત્રથી લખાયું છે. સં. ૩૭૫ જેષ્ટ વિ. ૫. આ મારા સ્વહસ્ત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #325 -------------------------------------------------------------------------- ________________ નં. ૮૯ શીલાદિત્ય ૪ થાનાં તામ્રપત્ર ગુ. સં. ૩૭૬ માર્ગશીર્ષ સુ. ૧૫ . બરજેસે મોકલેલા રબિંગ ઉપરથી લીસ્ટમાં દાખલ થએલ છે. ઈ. એ. . ૫ પા. ૨૯ મે પ્રસિદ્ધ થએલ શીલાદિત્ય ૪ થાનાં સં. ૩૭ર ની સાલના તામ્રપત્રમાં છે તે મુજબ જ વંશાવલિ આમાં આપેલ છે. દાન વલભિમાંથી આપવામાં આવ્યું છે. આમાં પણ તક તરીકે રાજપુત્ર ખરગ્રહ આપેલ છે. પંક્તિ ૫૯ મે સાલ ૩૭૬ માર્ગશીર્ષ સુ. ૧૫ આપેલ છે. ૧ એ. ઈ. વ. ૫ એપેન્ડીકસ ( ઈ. નો. ઈ. ) નં ૪૨, પા. ૬૯ . એક કીલોન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #326 -------------------------------------------------------------------------- ________________ નં. ૯૦ શીલાદિત્ય ૪ થાનાં તામ્રપત્રો* સંવત ૩૮૧ માર્ગશિર સુ. ૬ આ બે પતરાં છે. તે દરેકનું માપ ૧૩”x૧૨” નું છે. બન્ને એક જ બાજુએ લખેલાં છે. પહેલા પતરામાં ૩ર અને બીજામાં ૩૩ પંક્તિઓ લખેલી છે. તારીખ ૬૫ મી પંક્તિમાં આપેલી છે, અને તેમાં ૩૦૦, ૮૦, ૧ તથા ૬ના આંકડાનાં ચિહ્નો છે. દાન આપનાર શીલાદિત્ય કળે છે, અને દાન લેનારનું નામ બાલાદિત્ય જણાય છે. તે આનંદપુરમાંથી આવી વલભીમાં રહેતા એક બ્રાહ્મણ હોવાનું વર્ણન કરેલું છે. દાનમાં આપેલાં ગામનું નામ વાંચી શકાતું નથી. તારીખ ઈ. સ. ૭૦૧ને મળતા ગુ. સં. ૩૮૧ના માગશીર્ષ સુદ ૬ની છે. દૂતક રાજકુમાર ધરસેન છે. અને લેખક દિવિરપતિ હરગણને દત્તક પુત્ર દિવિરપતિ બાદિયા .. ... છે. શીલાદિત્ય ૩ જાના ગુ. સં. ૩૪૬ ના દાનમાંથી હરગણુ વિષે જણાયું છે. (ઈ.. એં. પ ૨૦૭) अक्षरान्तरमाथी अमुक भाग पतरूं बीजें ५७ ....परमेश्वरश्रीशीलादित्यदेवः सर्वानेव समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रोः पुण्याप्यायनाय आनन्दपुरविनिर्गतवलभीवास्तव्यचातुर विद्यसामा૧૮ - - - - - - - - - - -પ્રામમેવ શીવમ યુવા– – – રાષિર્થ ત્રાહિમ - - - વાહિત્ય – – – – – – – – – ૨૦ ... ... ... કતિરા ઘાયઃ નિયા: યાસો ૨૦ ... ... ... ... ... ... દૂતોત્ર પુકારણેના ६५ लिखितमिदं दिविरपतिश्रीहरगणदत्तकपुत्रदिविरपतिश्रीमदादित्यालेनेतिः । __सं ३०० ८० १ मार्गशिर सु ६ । स्वहस्तो मम * જ. છે. બ્રા જે. એ. સે. ન્યુ. સી. જે. ૧ પા. ૭૫ જી. વી. આચાર્ય. ૧ મૂળ પતરામાંથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #327 -------------------------------------------------------------------------- ________________ નં ૯૧ શીલાદિત્ય ૪ થાનાં તામ્રપા ગુ. સં. ૩૮૨ માર્ગશીર્ષ સુ. ૬ ડૉ. ટ્વીટે માકલેલા રબિંગ ઉપરથી લીસ્ટમાં દાખલ થએલ છે. ઈ. એ. વેા. ૫ પા. ૨૦૯ મે પ્રસિદ્ધ થયેલ શીલાદિત્ય ૪ થાનાં સં. ૩૭૨ ની સાલના તામ્રપત્રામાં છે તે મુજબ જ વંશાવલિ આમાં આપેલ છે. દાન વલભિમાંથી આપેલ છે, આમાં તક તરીકે રાજપુત્ર ધરસેનનું નામ આવેલ છે. જ. એ. છે. રૂ. રમે. સેા, (ન્યુ. સી. ) વેા. ૧ પા. ૭૬ આજ રાજાનાં ૩૮૧ માર્ગશીર્ષ સુદ ૬ નાં તામ્રપત્રા ઉપર નેાટ લખાઈ છે તે કદાચ આ જ હશે. સાલના છેલ્લા આંકડા છે ત્યાં ખાડા છે તેથી એક અને એ દર્શાવનારી આડી લીટી એક છે કે એ તે ચેાક્કસ થઈ શકે તેમ નથી, * એ. ઈ. વા. ૫ એપેન્ડીસ. ઈ. ના. ઈ. નઃ ૪૩ પા, ૬૯ મા. એક્ કીહાર્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #328 -------------------------------------------------------------------------- ________________ ને હર શીલાદિત્ય ૪ ધાનાં તામ્રપત્ર ગુ. સં. ૩૮૭ દ્વિ. પૌષ. વ. ૪ તરતમાં મળેલાં બે વલભી તામ્રપત્રો ભાવનગરમાંના બાર્ટન મ્યુઝીયમના કયુરેટરે તપાસવા માટે મોકલ્યાં હતાં તે પૈકીનું આ બીજુ છે. - તે શીલાદિત્ય ૪ થા સં. ૩૮૭ કિ. પૌષ( બીજા પૌષ )ની વ. ૪ જે દિવસે મેઘવન મુકામેથી આપેલા દાન સંબંધી છે. આ રાજાની છેલ્લામાં છેલ્લી તારીખ ૩૮ર જાણવામાં છે તથા આ તામ્રપત્રથી ૩૮૭ સુધી તે રાજાને કાળ લંબાય છે. જેને દાન અપાયું છે તે કૌશિક ગોત્રના, વાજસનેય શાખાના મૂળ પુષ્યશાંખપુરના બ્રાહ્મણ સબદત્તને દીકરે બ્રાહ્મણ દી[ ક્ષિ ]ત નામે હતે. મડસર ગામની ઈશાન ખૂણામાં ૨૫ પારાવર્ત જમીન અને વાવ દાનમાં આપેલ છે. આને લેખક મમ્મક છે અને તેને ચાર નીચેના ઈલ્કાબ હતા. સાંધિવિગ્રહિક દિવિરપતિ, અહાપ્રતિહાર અને સામન્ત, હૃતક રાજપુત્ર ખરગ્રહ હતા. ૧ આ. ર, વે , વીપેટે ઈ. સ૧૧૫-પા. ૫૫ પ્ર. ડી. આર. ભાંડારકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #329 -------------------------------------------------------------------------- ________________ નં. ૯૩ શીલાદિત્ય ૫ માનાં ગેંડળનાં તામ્રપત્રો.' સં ૪૦૩ માઘ. વ. ૧૨. કાઠિયાવાડમાં આસિસ્ટન્ટ પોલીટીકલ એજંટ કે પટન ફિલીસ જેના તાબામાં ગોંડલ સ્ટેટ હતું તેના તરફથી આ પતરાં મળેલાં હતાં. તે શીલાદિત્ય ૫ માનાં છે અને અત્યાર સુધી પ્રસિદ્ધ થએલાં પતરાંમાં સૌથી છેલ્લામાં છેલ્લું છે. રાજાઓ નીચે મુજબ વર્ણવ્યા છે. ( ૧ ) ભટ્ટાર્ક તેને સીધા વારસ (૨) ગુહુસેન (૩) ધરસેન (૪) શીલાદિત્ય અથવા ધર્માદિત્ય (૫) ખેરગ્રહ ( ૯ ) દેશભટ્ટ _) દેરભટ્ટ (૬) ધરસેન (૭) યુવસેન અથવા (૧૦) ધ્રુવસેન બાલાદિત્ય (૧૨) શીલાદિત્ય (૧૧) ખરગ્રહ અગર ૮) ધરસેન (૧૩) શીલાદિત્ય દેવ ધમીદિય (૧૪) શીલાદિત્ય દેવા (૧૫) શીલાદિત્ય દેવ ઉપર બતાવ્યા નંબર અનુસાર નામે આ દાનપત્રમાં આપેલ છે. (૫) ખરગ્રહ તે શીલાદિત્ય ઉર્ફે ધર્માદિત્યને દીકરો કહે છે, પણ બીજા પતરાંમાં તેને અનુજ એટલે નાના ભાઈ વર્ણવ્યું છે. (૮) ધરસેન પછી (૪) શીલાદિત્યના વંશજના વર્ણનપ્રસંગે (૪) શીલાદિત્યને (૮) ધરસેનના પિતામહના ભાઈ તરીકે વર્ણવ્યો છે અને (૫) ખગ્રહને પણ (૪) શીલાદિત્યના ભાઈ તરીકે વર્ણવ્યું છે તેથી “ અનુજ ” ના ભાઈ એ સાચે પાઠ છે. " ધરસેનને આમાં ધરસેન કહ્યો છે, પણ બીજા ૪૦૩ વિ. સ. ૧૩ ના દાનપત્રમાં ધ્રુવસેને કહ્યો છે. પણ ધરસેન એ સાચો પાઠ છે, એમ બીજાં દાનપત્રથી સિદ્ધ થાય છે. ( ૯ ) દેરભટ્ટને બીજાં દાનપત્રોમાં અજન્મા તરીકે વર્ણવ્યું છે, પણ આમાં અગ્રજન્મા કહ્યો છે. પણ તે ભૂલ લાગે છે. ( ૧૨ ) શીલાદિત્યથી (૧૫) સુધીના બધા રાજાઓને માત્ર શીલાદિત્ય દેવ કહ્યા છે, પણ તેઓને જૂદા પાડવાનું કાંઈ સાધન નથી. હવે પછી બીજાં પતરાંમાંથી કદાચ તે સાધન મળે એવા સંભવે છે. (૧૫) શીલાદિત્ય દાન આપનાર રાજા છે, તેની તિથિ સં. ૪૦૩ માઘ. વ. ૧૨ છે. દાન દામોદર ભૂતિના દીકરા વાસુદેવ ભુતિને આપેલું છે. તે અવેદી ગાગ્યે ગોત્રને ચાતુર્વેદી હતું અને વર્ધમાન ભક્તિમાંથી નીકળી આવીને લિમિખંડમાં રહેતા હતા. સુરાષ્ટ્રમાં દિનપત્ર પાસેનું અંતર પિલિકા ગામ દાનમાં આપેલું છે. કેપટન ફીલીપ્સ લખે છે કે આ પતરાં ઢાંકમાંથી મળેલાં હતાં, તે ઢાંક કાઠિયાવાડમાં છે અને ગાંડળના તાબામાં છે. આની આસપાસ પ્રાચીન ગમે છે જેમાં શેધખોળ કરવા જેવું છે. ૧ જ. . . ર. એ. એ. વ. ૧ પા. ૩૩૫, એ. રાવ સાહેબ વિશ્વનાથ નારાયણ મંડલિ * આ નંબરો રાજયા અનુસાર નથી, પણ દાનપત્રમાં જે ક્રમમાં આવ્યા છે તે ક્રમ અનુસાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #330 -------------------------------------------------------------------------- ________________ २६४ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पहेलुं पतरूं १ ॐ स्वस्ति जयस्कन्धावारात्श्रीखेटकवासकात् प्रसभप्रणतामित्राणां मैत्रकाणा मतुलबलसम्पन्नमण्डलाभोगसन्सैक्तग्रहारशतलब्धप्रता२ पात्प्रतापोपनतदानमानानवोपार्जितानुराग[ । ]दनुरक्तमौलभृतश्रेणिवलावाप्तराज्य श्रियः परममाहेश्वरः श्रीभट्टार्कादव्यवच्छिन्नराजवा३ मातापितृचरणारविन्दप्रणतिप्रविधौताशेषकल्मषः शैशवात्प्रभृतिखड्गद्विसीयबा हुरेव समदपरगजघट्टॉस्फोटनप्रकाशितसत्वनिकषः तत्प्रभावप्रणताराति ४ चूडारलप्रभासंसक्तपादनखरश्मिसंहति[ : ]सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परि पालनप्रजाहृदयरञ्जनान्वर्थराजशब्दो रूपकान्तिस्थैर्यगाम्भीर्यबुद्धिः सम्पद्भिः स्म. ५ रशशाङ्काराजोदधिर्तृदशगुरुधनेशानतिशयानः शरणागताभयप्रदानपरतया तृण वदपास्ताशेषखकार्यफल: प्रार्थनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रण६ यिहृदः पादचारीव सकलभुवनमण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्त स्यसुतः स्तत्पादनखमयूखसन्तानविसृतजाहवीजलौघप्रक्षालिताशेष७ कल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमानसम्पद्रूपलोभादिवाश्रितः सरभसमाभिगामिकै. गर्गुणैसहजशक्तिशिक्षाविशेषः विस्मापिताखिलधनुर्धरप्रथमनर८ पतिः समतिसृष्टानामनुपालयिता धर्मदायानामपाका प्रजोपघातकारिणामुप__प्लवानां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य संहतारातिपक्षमुक्षिप्तलक्ष्मीपरि ९ भोगदक्षविक्रमो विक्रमोपसम्प्राप्तविमलपार्थिवश्रीः परममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानुध्यातसकलजगदानन्दनात्यद्भुतगुणसमुदयस्थगितसम१० प्रदिग्मण्डलः समरशतविजयशोभासनाथमडण्लाप्रद्युतिौसुरांसपीठो व्यूढगुरुमनो रथमहाभारः सर्वविद्यापरापरः विभागाधिगमविमलमतिरपि ११ सर्वतः सुभाषितलवेनापि सुखोपपादनीयपरितोषः समग्रलोकागाधगाम्भीर्यहृद योपिसुचरितातिशयितसुव्यक्तपरमकृल्याणस्वभावो निखिलकृतयुग १२ नृपतिपथविशोधनाधिगतोदप्रकीर्तिधर्मानुपरोघोज्वलतरीकृतार्थसुखसम्पदुपसेवा निरूढधादित्यापरमैनामा परममाहेश्वर श्रीशीलादित्य१३ स्तस्यै सुतस्तत्पादानुध्यातः स्वयमुपेन्द्रगुरुणेव गुरुणात्यादरवता समभिलषणीया मपिराजलक्ष्मी स्कन्धासक्तां परमभद्रइव धुर्य्यस्तदाज्ञासम्पादनैकरसतयेवोद्व ----. -.... १ णा २ संसक्त ३ र ४ वंशा ५ टा । द्धि ७ दि ८त्रित १४ समुत्क्षिप्त १५ र्भा १६ र १० सच्चरितातिशयित सुचरितातिशयित १८ २० र २१ भी पतराया आधारे तस्यानुजः । श्य . १० गैः ११ ष १२ ति १३ ना भां पुन३ति छ. १५ परनामा Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #331 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ५ मानां ताम्रपत्रो २६५ १४ हनखेदसुखरतिभ्यामनायासिसत्त्वसम्पत्तिःप्रभावसम्पद्वशीकृतनृपतिशतशिरोरत्न छायोपगूढपादपीठोपि परावज्ञाभिमानरस[ । नालिङ्गितमनोवृत्तिः १५ प्रणतिमेकां परित्यज्य प्रख्यातपौरुषाभिमानैरप्यरातिभिः रनासादितप्रतिकृयोपायः । कृतनिखिलभुवनामोदविमलगुणसंहतिः प्रसभविघटित१६ सकलकलिविलसितगतिर्नीचजनाधिरोहिभिरशेषैर्दोषैरनामृष्टात्युन्नतहृदयप्रख्यातपौ रुषास्त्रकौशलातिशयः गुणतिथविपक्षक्षितिपोतिलक्ष्मीस्वय१७ वाहप्रकाशितप्रवीरपुरुषप्रथमनरपतिः प्रथमसङ्ख्याधिगमः परममाहेश्वरः श्रीखर ग्रहस्तस्य सुतस्तत्पादानुध्यातः सर्वविद्याधिगमः विहितनिखिल१८ विद्वजनमनः परितोषातिशयः सत्वसम्पदात्यागौदार्येण च विगनुिसन्धानस. माहितारातिपक्षमनोरथरथाक्षभङ्गः सम्यगुपलक्षितानेकशास्त्रकलालोकचरितगहरवि. १९ भागोपि परमभद्रप्रकृतिरकृतृमप्रश्रयोपि विनयशोभाविभूषणः शमरशतजयपताकाह रणप्रत्यलोदग्रबाहुदण्डविध्वन्सितनिखिलप्रतिपक्षदर्पोदयः स्वधनुः २० प्रभावपरिभूतास्त्रकौशलाभिमानसकलनृपतिमण्डलाभिनन्दितशासनः परममाहेश्वरः श्रीधरसेनस्तस्यसुतस्तत्पादानुध्यातः सच्चरितातिशयसकलपूर्व२१ नरपतिरतिदुस्साधनानीमपिप्रसाधयिता विषयाणां मूर्तिमानिव पुरुषकारः परिवृद्धगु___णानुरागनिब्भैरैः चित्तवृत्तिभिर्मनुरिवस्वयमभ्युपपन्नः प्रकृतिभिरधिगतकला[कला]२२ पः कान्तिमान्निर्वृतिहेतुरकलङ्कः कुमुदनाथः प्राज्यप्रतापस्थगितदिगन्तरालप्रवं. सितध्वांतराशिसँततोदितैसेविताप्रकृतिभ्यः परं प्रत्ययमर्थवन्तमतिबहुति२३ थप्रयोजनानुबन्धमागमपरिपूर्णः विदधान[ : ]सन्धिविग्रहसमासनिश्चयनिपुणः स्थानानुरूपमादेशं ददगुणवृद्धिविधानजनितसंस्कार[ : ]साधूनां राज्यशालातुरीयत २४ न्त्रयोरुभयोरपिनिष्णातः प्रकृष्टविक्रमोपि करुणामृदुहृदयः श्रुतवानप्यगवितः कान्तोपि प्रशमी स्थिरसौहार्दोपि निरसितादोषवतामुदयसमुपजनित. २५ जनानुरागपरिबृंहितभुवनसमर्थितप्रथितबालादित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीध्रुव सेनस्तस्य सुतैः स्तत्पादकमलप्रणामधरणिकषण२६ किणलाञ्छनललाटचन्द्रशकलः शिशुभावएव श्रवणनिहितमौक्तिकालङ्कारविभ्रम [। मलश्रुतिविशेष[ : ]प्रदानसलिलक्षालिताग्रहस्तारविन्द[ : ]कन्या२७ याइव मृदुकरग्रहणादमन्दीकृतानन्दविधिर्वसुन्धरायाः कार्मुके धनुर्देइव सम्भा विताशेषलक्ष्यकलाप[ : प्रणतसमस्तसामन्त२८ मण्डलोतमाङ्गधृतचूडारत्नायमानशासनः परममाहेश्वरः परमभट्टारकमाहाराजाषि. ___ राजपरमेश्वरः चक्रवर्ती श्रीधरसेनः । १ न् २ भि. ३ क्रि. ४ग ५ ६ ति ७ म ८enis नपत्र। अधिगतानुसन्धान वाय, ९ त्रि १० स ११ हाय यो.(?) १२ विध्वंसित १३ अन्य ताम्रपत्रात आधारे तस्यानुज डावु नय. ४ शयित वधारे सायन छ. १५ ना १६ र १७ प्रध्वंसित १८ शिः १९ तः २० पूर्ण २१ त २२ त. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #332 -------------------------------------------------------------------------- ________________ २६६ गुजरातना ऐतिहासिक लेख पतरूं बीजें १ तत्पितामहभ्रातृश्रीशीलादित्यस्य शाङ्गपाणेरिवाग्रजन्मनो भक्तिबंधुरावयवकल्पि___तप्रणतरतिघवलया दूरं तत्पादारविन्दप्रविया चरणनखमणिरुचा मन्दाकिन्ये २ वनित्यममलितोत्तमाङ्गदेशस्यागस्त्यस्येवराजरिर्षदक्षिण्यमातन्वानस्य प्रबलधवलि म्नायशसां वलयेन मण्डितककुभा न[ भ ]सि यामिनीपतेर्विरचिता३ शेष[ । ]खण्डपरिवेशमण्डलस्य पयोदश्यामशिखरचूचुकरुचि[ र सह्यविध्यस्तन युगायाः क्षितेः पत्युः श्रीडेरुभटस्याङ्गजः क्षितिः संहते. ४ रनुरागिण्याः शुचियशोशुकभृतः स्वयंवरमालामिव राज्यश्रियमर्पयन्त्याः कृतप रिग्रहः शौर्य्यमप्रतिहतव्यापारमानमितप्रचण्ड[ । ]रि५ मण्डलमण्डलाममिवालम्बमान[ : ]शरदि प्रसभमाकृष्टशिलीमुखबाणासनापादि तप्रसाधनानां परभुवां विधिवदारचित्तंकरग्रहणः पूर्वमेव विवि६ धवर्णोज्ज्वलेन श्रुतातिशयेनोद्भासितश्रवणयुगलः पुनः पु( न )रुक्तेनेवरत्नालंका रेणालङ्कृतश्रोत्रः परिस्फुरत्कटकविकटकीटपक्षरत्नवलयमविछिन्नप्रदा७ नसलिलनिवहावसेकविलसन्निवं शैबालाङ्कारमिवाग्रपाणिपाणिमुद्वहन् धृतविशाल रत्नवलयवेलातटायमानभुजपरिष्वक्तविश्वंभरः परममाहेश्वरः ८ श्रीध्रुवसेनस्तस्याग्रजोपरमहीपतिस्पर्शदोषनाशनाधियेव लक्ष्म्या स्वयमतिस्पष्टचेष्ट माश्लिष्टाङ्गयष्टिरतिरुचिरतरचरितगरिमपरिकलितसक९ लनरपतिः प्रकृष्टानुरागसरभसवशीकृतनृपतिः प्रतापप्लोषिताशेषशत्रुवर्शः प्रण विपक्षमुत्क्षिप्तलक्ष्मीकः प्रेरितगदोक्षिप्तसुदर्शनचक्रः परि१० हृताबालकीडोनधः कृतद्विजातिरेकविक्रमोप्रसाधितधरित्रीतलोनाङ्गीकृतजलश य्योपूर्वपुरुषोत्तमतया साक्षाद्धर्मइव सम्यग्व्यवस्थापितवर्णाश्रमा११ चारः पूर्वैरप्यूर्वीपतिभिः तृष्णालवलुब्धैर्यान्यपहृतानि देवब्रह्मदेयानि तेषामप्य तिसरलमनः प्रसरमुत्सङ्कलनानुमोदनाभ्यांपरिमु१२ दितस्त॒भुवनाभिनन्दितोच्छ्रितोत्कृष्टधवलधर्मध्वजैः प्रकाशितनिजवड्शो देवद्वि जगुरून्प्रतिपूज्ययथार्हमनवरतप्रवर्तितमहोद्रोः दिदानव्यवसा[ या ]नु१३ पजातसन्तोषोपानोहोरकीर्तिपतिः परम्परादन्तुरितनिखिलदिकचक्रवालः स्पष्टमे वयथार्थधर्मादित्यपरंमनामा परममाहेश्वरः श्रीखरग्रहः १ २ राजर्षे ३ विन्ध्य ४ प ५ शोशु ६ त ७ विलसत्रवशैवलालङ्कार ८ सपनारनी भूल छे ९न 1. वं ११ समुत्क्षिप्तलक्ष्मीको १२ म १३ उर्वी १५ भिस्तष्णा १५ त्रि १६ ज १७ वंशो १८ ङ्गा १९ दा २. पक्ति २१ र्थ २२ धर्मादित्यापरनामा २३ ह Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #333 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ५ मानां ताम्रपत्रो १४ स्तस्याग्रजन्मनः कुमुदषंण्डेः श्रीविकासिन्या कलावतश्चन्द्रिकयेव कीर्त्याघवलितसकलदिग्मँण्ड[ ल ]स्य खण्डितागुरुविलेपन पिण्डश्यामलविन्ध्यशैलविपुलपयोधरायाः १५ क्षितेः पत्युः श्रीशीलादित्यस्य सूनुर्नवप्रालेयकिरण इव प्रतिदिनसंवर्द्धमानकला - चक्रवाल[ : ]केसरीन्द्रशिशुरिव राजलक्ष्मीमचलवनस्थलीमिवालङ्कुर्वाणः १६ शिखण्डकेतनइव चूडामण्डन [ : ]प्रचण्डशक्तिप्रभावश्च शरदागमइव प्रतापवानुल्लसत्पद्मः संयुगे विदलयंनम्भोधरानिवपरगजानुदयतपनबालातपइव १७ संग्रामेषु मुष्णंनभिमुखानामायुंषि द्विषतां परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरः श्रीबावपादानुध्यातपरमभट्टारकमहाराजाधि १८ राजपरमेश्वरः श्रीशीलादित्यदेवस्तस्य सुतः क्षुभितकलिजलधिकल्लोलाभिभूतिमजन्महामहीमण्डलोद्धारधैर्य्यप्रकटित पुरुषोत्तमतयानिखिलजन १९ मनोरथपरिपूरणपरो परइव चिन्तामणिश्चतुस्सागरावरुद्ध सीमापरिकरांच प्रदानसमये तृणमिव लघीयसीम्भुवमभिमन्यमापर पृथ्वी निर्माणव्यवसा २० यासादितितैपारमैश्वरर्य्य [ : ] कोपाकृष्टनिस्तृश निपातविदलितारातिकरिकुम्भस्थलोल्लसत्प्रसृतमहाप्रतापानलः प्रकारपरिगतजगन्मण्डललब्धस्थितिर्विकटनिजदोई २१ ण्डावलम्बिना सकलभुवनाभोगभाजा मन्थास्फालन विधूतदुग्धसिन्धुफेन पिण्डपाण्डुरयशोवितानेन पिहितातपत्रः परममाहेश्वरः परमभट्टारक महाराजाधिराजपरमेश्वर २२ श्रीबप्पपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वर श्रीशीलादित्यदेवः तत्पुत्रः प्रतापानुरागप्रतापानुरागप्रणतसमस्तसाम २३ तचूडामणिमयूखखचितरञ्जितपदारविन्दः परममाहेश्वर परमभट्टारकमहाराजाषिराजपरमेश्वर श्रीबप्पपादानुध्यातपरमभट्टारक महाराजाधिराजपरमेश्वर २४ श्रीशीलादित्यदेव सर्वानवसमाज्ञापयत्यस्तु व[ : ]संविदितं यथा मया मातपित्रोः रात्मनश्चपुण्ययशोभिवृद्धये ऐहिकामुष्मिकफलावाप्यर्थं श्रीवर्द्धमानभुक्तिविनिर्गतलिप्ति २१ खण्डवास्तव्यतच्चातुर्विद्यसामान्यगार्ग्य सगोत्र बव्हृचसब्रह्मचारिभट्टदामोदर भूतिपुभट्टवासुदेवभूतिनायें बलिचस्वैश्वदेवाग्निहोत्रक्रतुयाद्युत्सर्प २६ णार्थे सुराष्ट्रेषु दिन्नापुत्रसमीपे अंतरपल्लिकाग्रामस्सोद्रङ्गः सोपरिकरस्सोप्तद्यमाविष्टीक [ : ]सभूतपातप्रत्यायः सधान्यहिरण्यादेय [ : ] स [ द ]शापराध[ : ]सर्व्व राजकीयाना २७ महस्तप्रक्षेपणीयः पूर्वप्रत्तदेवब्रह्मदायरहितो भूमिछिद्रन्यायेनाचन्द्रार्कार्णवक्षितिसरित्पर्व्वतसमकालीन्नैः पुत्रपौत्रान्वयभोग्यउदकातिसर्गेण धर्मदायो १ षण्ड २ ङ्म ३ यन्न ४ ष्णन्न ५ सादित ६ स्त्रिँश १० त्रो ११ भूतिनाय ने पहले भूतये १२ कि १३ लीनः ८० Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ७ ल ८ प्रतापानुराग पुनक्ति छे २६७ ९ वः www.umaragyanbhandar.com Page #334 -------------------------------------------------------------------------- ________________ २६८ गुजरातना ऐतिहासिक लेख २८ निसृष्टो यतोस्योचितया धर्म्मदायस्थित्या भुंजतः कृषतः कर्षापर्यतः प्रदिशतो कैश्विद्व्यासे वर्त्तितव्यं आगामिभद्रनृपतिभिः रप्यस्मद्वंशजैरन्यैव नित्या२९ न्यैश्वय्र्याण्यस्थिरं मानुष्यं सामान्यञ्च भूमिदानफलमवगर्छौद्भिः रयमस्यदायोनुमन्तव्यो परिपालयितव्यश्चेत्युक्तञ्च [] बहुभिर्व्वसुधा भुक्ता राजभिस्सगरादिभिः [।।] ३० यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलम् [ ॥ १ ॥ ] यानीह दारिद्र्यभयान्नरेन्द्रैर्द्धनानि घर्म्मायतनीकृतानि [ ॥ ] निर्माल्यवानसँतिमानि तानि को नाम साधुः पुनराददीत ॥ २ ॥ ] षष्टिं ३१ वर्षसहस्राणि स्वर्गे तिष्ठति [ ॥ ] भूमिदः आच्छेत्ता चानुमन्ताच तान्येव नरके वसेदिति [ ॥ २ ।। ] दूतकोत्र राजपुत्र श्रीशीलादित्य [ : ] लिखितमिदं ३२ श्रीबुद्धभटपुत्रबलाधिकृत श्रीगिलकेनेति संव ४०३ माघ ब १२ स्वहस्तो मम १ कर्षयतः सारं वांयन छे. २ भि ३ शजैः ४ द्भि ५ हा ६ व्यः Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ७ वान्तप्रतिमानि. www.umaragyanbhandar.com Page #335 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ५ मानां ताम्रपत्रो ભાષાન્તર પહેલું પતરૂ સ્વસ્તિ ! શ્રીખેટક વિજયધામ નગરના નિવાસી પરમમાહેશ્વર શ્રીભટ્ટાર્કમાંથી; જેણે, અતુલ શૈાચવાળા અને શત્રુએને ખળ વડે નમાવનાર મૈત્રકેાના વિશાળ મંડળમાં અનેક યુદ્ધમાં જય પ્રાપ્ત કર્યાં હતા. २६९ જેણે પ્રતાપ, દાન માન, અને સરળતાથી જિતેલાના અનુરાગ મેળવ્યેા હતેા; જેણે મૌલ [ પરંપરાના સૈનિકે ], ભૃત [ ભાડુતી ] અને શ્રેણિ [ થાણામાં રોકેલા માણસેાના [ ત્રણ જાતના ] અનુરક્ત સૈન્યના બળથી રાજ્યશ્રી પ્રાપ્ત કરી હતી. તે[ ઉક્ત ભટ્ટારક ]માંથી અવિચ્છિન્ન રાજવંશમાં પરમમાહેશ્વર ગ્રુહુસેન [ આવ્યે ]— જેણે માતાપિતાની આજ્ઞાના પાલનથી સર્વ પાપ ધેાઈ નાંખ્યાં હતાં; જેને ખાળપણથી અસિ ખીજા કર સમાન હતી, અને જેનું ખળ શત્રુના સમદ માતંગેાની ઘટાનાં કુમ્ભ ભેદીને પ્રકાશિત થયું હતું; જેના પદ્મનખપંક્તિનાં કિરા તેના ભુજથી નમતા શત્રુઓના મુગટાનાં રત્નાની પ્રભા સાથે ભળતાં; જેણે સર્વે સ્મૃતિના માર્ગનું પરિપાલન કરીને પ્રજાનું મન અનુરંજી રાજા શબ્દના સત્ય અર્થ સિદ્ધ કર્યો હતા; જે રૂપ, કાન્તિ, સ્થિરતા, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપદ્મમાં, સ્મર, ઈન્દુ, ગિરીશ, સાગર, બૃહસ્પતિ અને કુબેરથી અધિક હતા; જે શરણાગતને અભયદાન દેવાના ગુણથી સંપન્ન હાવાથી [ તેને લગતાં ] પેાતાનાં સર્વ કાર્યોનાં ફળ તૃણુવત્ લેખતે; જેણે પ્રાર્થના કરતાં અધિક ધન આપીને વિદ્વાના, બન્ધુજના અને મિત્રાનાં હૃદય રંજ્યાં છે; જે ગમન કરતા પંથી માફ્ક વિશ્વના અખિલ મંડળને આનન્દ આપે છે,— તે પરમમાહેશ્વર શ્રી ગુહુસેન હતા. તેના પુત્ર [ શ્રીધરસેન હતા ]; જેણે જાહ્નવીના વિસ્તૃત પ્રવાહ સમા, તેના પિતાના પદનખપંક્તિનાં કિરામાં સર્વ પાપ ધોઈ નાંખ્યાં હતાં; જેની લક્ષ્મી—લાખા. મિત્રાનું પાલન કરતી, જેનું રૂપ——— આભિગામિક અથવા ]રાજ્ય ગુણાને તેને [ હેના રક્ષણને ] આનન્દ સહિત અવલંખવા આકર્ષતું; જેણે અતિ શક્તિ અને પ્રાપ્ત કરેલી વિદ્યાથી સર્વ ધનુર્ધરાને, ખાસ કરીને વિસ્મિત ર્યા હતા; પૂર્વેના નૃપાના જૂના ધર્માદાયના રક્ષક; [ પેાતાની ]પ્રજાને ત્રાસ દેનાર દુઃખાને હણનાર; પેાતાના અંગમાં લક્ષ્મી અને સરસ્વતીની એકતા દર્શાવનાર; પરાજય કરેલા શત્રુએ પાસેથી મેળવેલી સંપદના ( લક્ષ્મીના ) ઉપ@ાગ [ કે રક્ષણુ ] કરવાની જેની શક્તિ વિખ્યાત હતી; જેની નિર્મળ રાજ્યશ્રી પ્રતાપથી પ્રાપ્ત કરેલી હતી; ૧ પાછળના ક્ષત્રપ યાદ્દાઓની નતિ હાવાનો સંભવ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com Page #336 -------------------------------------------------------------------------- ________________ २७० गुजरातना ऐतिहासिक लेख તે આ પરમમાહેશ્વર શ્રીધરસેન હતા. તેના પુત્ર [ શ્રી શીલાદિત્ય હતેા ] અને પોતાના પિતાના પાદોનું અનુધ્યાન કરતાં જેણે સકલ જગતને આનન્દ આપતા અદ્ભુભુત સદ્ગુણેાના સમૂહથી અખિલ નભ ભરી દીધું છે; જેના સ્કંધ અનેક યુદ્ધમાં વિજય મેળવનાર અસિના પ્રકાશથી ભૂષિત છે, જે [ રાજ્ય ] કાર્યાના મહાન ભાર વહે છે; જે સર્વ પર અને અપર વિદ્યાના અધ્યયનથી વિમળ મતિવાળા હાવા છતાં સુભાષિત લવમાંથી આનન્દ મેળવવા શક્તિમાન છે; જેના મનનું ગાંભીર્ય સર્વથી અગાધ હતું, અને છતાં જેના સદાચાર અતિ ઉમદા સ્વભાવ સ્પષ્ટ પ્રદર્શિત કરે છે; જેણે કૃતયુગના સર્વ નૃપાના પંથ ( માર્ગ )ના વિશેાધનથી મહાયશ પ્રાપ્ત કર્યા છે; જેણે ( ધર્મ ) ગુણના માર્ગે અનુસરીને સર્વથી ઉજ્જવળ લક્ષ્મી અને સુખના ઉપભેાગ મેળવ્યેા હતા, અને તેથી પેાતાને માટે યોગ્ય ધર્માદિત્યના અપર નામની પ્રાપ્તિ કરી હતી; આ પરમમાહેશ્વર શ્રીશીલાદિત્ય હતેા. તેના પુત્ર [ અનુજ એમ જોઈએ ], તેને પાદાનુધ્યાત; ઈન્દ્ર જેમ [ તેનેા અનુજ ] ઉપેન્દ્ર+ તરફ્ આદરથી વર્તતા તમ આદરથી તેની તરફ વર્તતા તેના ભાઈથી અર્પેલી અતિવાંચ્છિત રાજ્યશ્રી, વૃષ જેમ ધુરી વહે છે તેમ, સ્કંધ પર ધારવામાં જેનું ધૈર્ય આનંદ અથવા ખેદથી ડગતું નહિ;—કારણ કે તેને આત્મા આજ્ઞા પાલનમાં પરાયણ હતા; જો કે તેનું પાદપીઠ પેાતાના પ્રભાવથી શરણ થએલા અનેક નૃપાના મુગટમણિના પ્રકાશથી છવાઈ જતું, છતાં તેનું ચિત્ત અન્યનું સ્વમાન ભાવે એવા મદથી મુક્ત હતું; જેના શત્રુઓ જોકે વિખ્યાત, પ્રખળ અને ઉન્મત્ત હતા છતાં શરણ સિવાય તેના વિમુખ થવાનાં સર્વ સાધના તેમણે ત્યજી દીધાં હતાં; જેના શુદ્ધ ગુણના સમૂહે અખિલ જગત પ્રસન્ન કર્યું હતું, જેણે પ્રતાપથી કલિના ખળના દર્શનના પૂર્ણ નાશ કર્યો હતા; દુષ્ટાના વિચારો રેકતા દેષા વડે અકલંકિત હાવાથી જેનું મન અતિ ઉન્નત હતું; જેની શસ્રકળા ( કૌશલ્ય ) અને શૌર્ય અતિ વિખ્યાત હતાં; જેણે અનેક શત્રુનૃપાની લક્ષ્મી મેળવી પૂર્વેના પરાક્રમી અને પ્રખળ નૃપામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું; આ પરમમાહેશ્વર ખરગ્રહ હતા. તેના પુત્ર, તેના પાદાનુધ્યાત; જેણે સર્વ વિદ્યા પ્રાપ્ત કરી સમસ્ત વિદ્વાનાનાં હૃદય અતિ અનુëજ્યાં હતાં; જેણે, પેાતાનાં મળ અને ઉદારતાથી, જે સમયે તેના શત્રુએ સાવચેત ન હતા ત્યારે અરિપક્ષની મહત્વાકાંક્ષાઓ રૂપ રથની ધરી ભાંગી નાંખી હતી, જે અનેક શાસ્ત્રા, કળા, અને લેાકચરિતના ઉંડા વિભાગોથી પરિચિત હતા, છતાં અતિ આનન્તકારી પ્રકૃતિના હતા; જે અકૃતિમ નમ્ર હોવાથી જેના વિનય તેનું ભૂષણ બન્યા હતા; + આ સ્પષ્ટ રીતે બતાવે છે કે શીલાદિત્યે પેાતાની ગાદી પેાતાના ભાઈની તરફેણમાં છેડી હતી અને તેને પેાતાની જીંદગીમાં જ ગાદી અપણ કરી હતી અને પેાતાના આજ્ઞાંકિત ભાઈને બધી રાજ્યલક્ષ્મી આપી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #337 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ५ मानां ताम्रपत्री २७१ જેણે અનેક રણક્ષેત્રમાં વિજય પછી દવજ હરી લઈને, પોતાના વિખ્યાત કરથી સર્વ શત્રુઓના ગર્વના ઉદયને નાશ કર્યો હતો, પિતાના ધનુષ વડે દ્ધાઓ તરીકે નાશ કરેલા મદવાળા સમસ્ત નુપમંડળથી જેની આજ્ઞાને સ્વીકાર થાય છે, આ પરમ માહેશ્વર શ્રીધરસેન હતા. તેને અનુજ અને પાદાનુધ્યાત, જેના ગુણે પૂર્વેના સર્વ નુપ કરતાં અધિક હતા, જેણે વિક્રમથી અતિ દુર્લભ દેશે પ્રાપ્ત કર્યા હતા. પુરૂષત્વને સાક્ષાત અવતાર જેની પ્રજા તેની પાસે મનુ માફક–તેમનાં હૃદય ભરતા ઉચ્ચ ગુણે તરફના અનુરાગથી આકર્ષાઈ વેચ્છાથી આવતી; સર્વ કળા અને જ્ઞાન સંપન્ન; ઈન્દુસમાનથી ઉજજવળ અને સુખદાયી છતાં જેની કળા શશિ સમાન દોષિત નથીઃ તે સાક્ષાત્ શશિ સમાન છે, જેના મહાનું યશે આકાશના મહાન વિસ્તારમાં સૂર્ય માફક [ અજ્ઞાનનું ] ઘન તિમિર હર્યું છે પરંતુ સૂર્ય સતત પ્રકાશિત નથી જ્યારે પોતે સદા ઉદયશાલી હતે. નય અને વ્યાકરણની બે વિદ્યાઓમાં પણ નિપુણ, [નય સંબંધી | પિતાની પ્રજામાં અર્થથી પૂર્ણ, અનેક પ્રજનેનું ઉદ્ભવસ્થાન અને લક્ષમીની પ્રાપ્તિથી પરિપૂર્ણ સર્વથી મહાન્ વિશ્વાસ ઉત્પન્ન કરતે; [ નય વિષે સંધિ ] વિગ્રહ, અને સમાસ, નિશ્ચયમાં નિપુણઃ [ વ્યાકરણ વિષે તેજ લગાડેલું સંધિ, વિગ્રહ, અને સમાસ નિશ્ચયમાં નિપુણ ] [ નય વિષે ] સ્થાન અનુસાર [ જનેને ] આદેશ કરત; [ વ્યાકરણ વિષે = આદેશ (વ્યાકરણના ફેરફાર ) ઉચિત સ્થાને કરતે ] અને જેણે સજજનોના ગુણમાં વૃદ્ધિ કરવા સાધનેનો પ્રયાગ કર્યો છે—જે [ વ્યાકરણને લગાડતાં ] ગુણ અને વૃદ્ધિના પ્રયોગ જેણે કર્યા છે, અતિવિક્રમસંપન્ન છતાં દયાથી મૃદુ હૃદયવાળે, વિદ્યાસંપન્ન છતાં મદ રહિત, રૂપવાન છતાં શાન્તઃ મૈત્રીમાં સ્થિર પણ દુષ્ટોને તજી દેનાર, પિતાના ઉદય( જન્મ )થી ત્રિભુવનને આનંદ થયે અને પ્રતાપ અને અનુરાગથી જનેને આશ્રય આથો તેથી ઉદ્દભવતા બાલાદિત્ય( ઉષાને સૂર્ય )ના અપર નામથી વિખ્યાત પરમમાહેશ્વર શ્રી ધ્રુવસેન; તેને પુત્ર, જેનું ઇન્દ સમાન લલાટ પિતાના (પિતાના) ચરણકમળને નમતાં ભૂમિ સાથે ઘર્ષણથી થએલા ચિહથી અંકિત હતું જેના કર્ણ બાળપણથી જ મૌક્તિક અલંકાર સમાન પવિત્ર શ્રુતિસંપન્ન હતા જેના કમળ સમાન કરના અગ્ર અભુત દાનાં પાણીથી ભીંજાએલા હતા. કન્યાના મૃદુ કર સમાન, મૃદુ કર ગ્રહીને પૃથવીને હર્ષ જાળવતો; જે ધનુવૅદ [ ધનુષ્ય વિદ્યા ] જેમ, સર્વ લક્ષિત વસ્તુ તરફ ધનુષ ધારવામાં નિપુણ હતે જેની આજ્ઞાનું પાલન સર્વ નમન કરતા સામંતમંડળથી ચહારત્ન જેમ થતું, પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર, ચકવતિ શ્રી ધરસેના ૮૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #338 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख પતરૂં ખીજું [ પછી શ્રી ડેરભટ્ટ આવે છે ] તના [ શ્રી ધરસેનના ] પિતામડુના ભાઇ, સારંગપાણિ (વિષ્ણુ ) સમાન શિલાદિત્યના પુત્ર, જેણે શિલાદિત્યને ભક્તિથી નિજ ગાત્રા નમાવી પ્રણામ કર્યા હતા; જેનું શિર તેના પિતાના પદના રત્ન સમાન નખની, અતિ રમ્ય મન્દાકિની ( ગંગા )સમાન, મહાન તેજથી પ્રકાશિત રહેતું હતું; २७२ જે દાક્ષિણ્ય પ્રસારવા( વેરવા )માં અગસ્ત્ય સમાન રાષિ હતા; જેના અતિ ઉજ્જવળ થશે ક્ષિતિજ [ નભની આઠ દિશાએ ] મંડિત કરી અને નભમાં રજનીકાન્ત ( ઈન્દુ ) ની આજુબાજુ પૂર્ણ અશેષ કળા રચી હતી; સહ્ય અને વિધ્યા પર્વત જેનાં શિખર ધન વાદળથી આવૃત હેાવાથી સ્તનાગ્ર સમાન દેખાવા એ પયાધરવાની પૃથ્વીના જે પતિ હતા; ડેરભટ્ટ [ આવેા હતા ] તેના પુત્ર [ ધ્રુવસેન હતેા ]; જેણે મિત્ર નૃપાના મંડળને રક્ષણુ આપ્યું હતું; જે પેાતાનાં શુદ્ધ યશનાં વસ્ત્રધારી, અને [ યુવતી સ્વયંવરમાં કુસુમમાળા અર્પે તેમ ] પેાતાની રાજ્યશ્રી તેને અર્પતા; જે અસહ્ય શૌર્યસંપન્ન હતા, અને જે ( ચૌથ ) તેણે પ્રખળ શત્રુમંડળને નમાવી અસિ માક ધારણ કર્યું; જેણે શત્રુના મંડળની પ્રાપ્તિ શરમાં પ્રખળ ધનુષ અને શરના પ્રયાગના બળથી કરી હતી; અને જેણે મંડળામાંથી ચેાગ્ય કર લીધા છે. જેના ક જ્ઞાનમય શ્રુતિના શ્રત્રણથી ભૂષિત થયેલા હતા છતાં રહ્નાથી અધિક અલંકારિત થયા હતા; જેના કરના અગ્ર, સતત દાન સાથેનાં જળના સિંચનથી વૃદ્ધિ પામેલી કુમળી લીલ સમાન ભાસતાં ઝળહળતાં નીલમથી મંડિત કંકણ ધારતાં હતાં; જે તેણે ધારણ કરેલાં રત્નાનાં કંકણવાળા સાગરની અવિધ રચતા કરી વડે પૃથ્વીને આલિંગન કરતા; પદ્મમાહેશ્વર—આ શ્રી ધ્રુવસેન હતા. તેના જ્યેષ્ટ બન્ધુ [ ખરગ્રહ હતા. ] જેનું અંગ અન્ય નૃપાના સ્પેના દોષમાંથી મુક્ત થવાના એક જ આશયવાળા, લક્ષ્મીના આલિંગનના સ્પષ્ટ ચિહ્નોથી અંકિત હતુ; જેણે મહાન વિક્રમના પ્રભાવ વડે સર્વ નૃપેા આકર્ષ્યા હતાઃ જેણે અનુરાગથી અન્ય નૃપાને આનન્દથી આકર્ષ્યા હતા; જેણે પરાક્રમથી સર્વે શત્રુકુળને ભસ્મ કર્યાં છે. + ડેરસટ્ટને આ પ્રમાણે વચમાં લાગવાના હેતુ નીચે પ્રમાણે ઢાઈ શકેઃ મુખ્ય વંશ ધરસેનથી અટકે છે. અને શીલાદિત્ય—ખરગ્રહના ભાઈ અને ડૅરભટ્ટના પિતા રાજાએને સીધે। વરાજ હતેા નહીં; પરંતુ તેના પુત્ર ડેરભટ્ટ પ્રતિષ્ઠિત અધિકારી હોય એમ જણાય છે, જેણે વિન્ધ્ય અને સહ્યાદ્રિ પર્વત તરફ ચઢાઈએ કદાચ કરી હતી. પણ તેના પુત્ર ધ્રુવસેન પાછે વલભી ગાદી પર આવે છે આ ધ્રુવસેન પછીનાં બધાં દાનપત્રા પેઢથી જાહેર થયાં છે, જ્યારે તે પહેલાનાં દાનપત્રા વલલાથી લખાયાં છે. આ ખેટક ઘણુ કરીને હાલનુ ખેડા હોવાના સંભવ છે; અને વલ્લભી રાજ્યમાં સમાવેરા કરતુ' હરો એમ જણાય છે. આ ધરસેન પછી એમ દેખાય છે કે વલ્લભી રાજા વલ્લભીને બદલે ખેટામાં નિવાસ કરી રહેલા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #339 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ५ मानां ताम्रपत्रो જેણે [ વિષ્ણુથી ઉલટી રીતે ] નિજ લક્ષ્મી મિત્રમંડળને આપી છે; જે વ્યાધિ અથવા આપદ્ ]મુક્ત હતા; જેણે સાચાં શાસ્ત્રનેા સંગ કર્દિ તજ્ગ્યા ન હતા; જે બાળક્રીડા કરતા નહિ; જે દ્વિજને તિરસ્કારતા નહીં; જેણે નિજ વિક્રમથી જ પૃથ્વી શરણુ કરી હતી; જે મૂખજનામાં નિદ્રા કરતા નહીં કે તેમને સંગ કરતા નહીં; જેણે સાક્ષાત્ ધર્મ સમાન અદ્ભુત સત્તમ જન હેાઈ વર્ણાશ્રમના આચારની સારી વ્યવસ્થા કરી હતી; તેનાથી મુક્ત બની અને પૂર્વેના તૃષ્ણાના દેખવાળા ભૂપાએ કલ ંકિત કરેલાં ( હરી લીધેલાં ) દેવા અને દ્વિોનાં દાનને પણ સરળ પ્રકૃતિથી અનુમતિ આપતા તેથી અતિપ્રસન્ન થએલા ત્રિભુવનથી સ્તુતિ થએલા અને ઉન્નત બનેલા વિમળ ગુણુના ધ્વજથી જેનું કુળ યશસ્વી બન્યું હતુંઃ જે દૈવ, દ્વિજો અને ગુરૂને ચેાગ્ય આદર આપીને નિત્ય નવાં દાન આપતા છતાં અસંતુષ્ટ હતા; અને જેનાં વિખ્યાત પરાક્રમની પરંપરાનાં કાર્યાએ સ્વĆની સર્વ ક્રિશા ભરી હતી; २७३ આ પરમ માહેશ્વર જેનું અપર સ્પષ્ટ અને યથાર્થ નામ ધર્માદિત્ય હતું તે ખરગ્રહ હતે; તેના જ્યેષ્ટ બન્યું[ શીલાદ્વિત્ય ]ના, જેણે કુમુદગણનું સૌન્દર્ય વિકસાવતા ઇન્દુના પ્રશ્નશ સમાન યશ વડે અખિલ ભૂમિને આનંદ કર્યો; વિધ્ય પર્વતના પયાધર વાળી ભૂમિને શ્રી શીલાદિત્ય દેવ જે નવ ઈન્દુ માક જે, ખાંડેલા અગર લેપના પિણ્ડ સમાન શ્યામ પતિ હતા; અને જેનું નામ શ્રી શીલાહિત્ય હતું, જેને પુત્ર પ્રતિદ્દિન કળાચક્રમાં વૃદ્ધિ કરતા હતા; જે યુવાન સિંહ ગિરિનું વન શાભાવે છેતેમ રાજ્યશ્રી મંડિત કરતા હતા; જે કાર્તિકેય દેત્ર માફ્ક મુગટ ધારતા અને જે પ્રચંડ શક્તિપ્રભાવસંપન્ન હતા; જે શરદ્ ઋતુ સમાન યશથી પૂર્ણ હતેા અને જેની લક્ષ્મી શરદ્ના કુમુદ્ર જેમ પૂર્ણ વિકસેલી હતી; જે નિજ શત્રુએના ઘન સમાન (મહાન) ગોના સંહાર કરતા; જે ઉષાના સૂર્ય માફ્ક યુદ્ધમાં સામે આવેલા શત્રુએનાં આયુષ્ય હણુતા; જે, પરમ માહેશ્વર, પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ પરમેશ્વર હતા અને પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી બાવનેા પાદાનુધ્યાત હતેા. તેના પુત્ર [ શીલાદિત્ય હતેા ]; જેણે, કલિના ઉછળતા સાગરના તરંગના ભાર નીચે ડૂબતી મહાત્ ભૂમિના ઉદ્ધારમાં પ્રતાપ વડે પેાતાનું અદ્ભુત ઉત્તમ સ્વરૂપ બતાવ્યું; જે આવી રીતે સર્વ જનેાના મનેરથ પૂર્ણ કરનાર ખીજા ચિન્તામણિ સમાન હતા; જે દાન કરવાના સમયે, ચાર સાગરથી આવૃત ભૂમિને તૃણવત્ લેખતા અને અન્ય પૃથ્વીના નિર્માંણુના પ્રયત્નથી, અપર સર્જનહાર સમાન પેાતાનું નામ કર્યું હતું; જેણે, શત્રુના ગોનાં કુમ્ભ ક્રાપથી ખેંચેલી અસિના પ્રહારથી ભેદીને ઉજ્જવળ યશના અગ્નિની દિવાલથી આવૃત પૃથ્વીમાં પેાતાને માટે સ્થાન કર્યું; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૭ गुजरातना ऐतिहासिक लेख જેને રાજછત્ર, તેના પ્રબળ કરથી ધારણ થએલી અખિલ જગત પર છવાએલી, અને મજાર પર્વતના મંથનથી પદધિમાં ઉદ્ભવતા ફીણના પિણ્ડ સમાન સુંદર યશની છવથી ઢંકા હો; આ પરમ માહેશ્વર, પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી બમ્પને પાદાનુણાત, પરમભટ્ટારક મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી શીલાદિત્ય હતે. તેને પુત્ર [ શીલાદિય હતે ]; જેનાં ચરણ કમળ તેના વિકમ અને અનુરાગ વડે નમન કરતા આશ્રયી પિનાં મુગટનાં રત્નોમાંથી નીકળતાં કિરણેથી ભૂષિત હતા, (આ ) પરમમાહેશ્વર, પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી બમ્પને પાદાનુણાત પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી શીલાદિત્ય દેવ સર્વને શાસન કરે છે – તમને સર્વેને અને પ્રત્યેકને જાહેર થાઓ કે—મારાં માતાપિતા અને મારા પુણ્ય યશની વૃદ્ધિ માટે અને આ લેક અને પરલોકમાં ફળ પ્રાપ્તિ માટે શ્રી વર્ધમાનભુકિત ત્યજી લિપ્તિખણ્ડમાં વાસ કરનાર, ભટ્ટ દામોદર ભૂતિના પુત્ર, ચાર વેદ જાણનાર, ગાગ્યે ગેત્રના,બવૃચ શાખાના, ભટ્ટ વાસુદેવ ભૂતિને, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર, કતુ, આદિના અનુષ્ઠાન માટે, સુરાષ્ટ્ર, મંડળમાં દિનપત્ર સમીપમાં અન્તરપલિકા ગામ, ઉદ્વેગ સહિત, સર્વ ઉપરિકર આદિ સહિત, વેઠ સહિત, ભૂતવાત પ્રત્યય સહિત, ધાન્ય અને હિરણ્યની ઉપજ સહિત, દશઅપરાધના નિર્ણયના હક સહિત, સર્વ રાજપુરૂના હસ્તપ્રક્ષેપણમુક્ત, પૂર્વેનાં દેવે અને દ્વિજનાં દાન વર્જ કરી ભૂમિછિદ્રના ન્યાયથી, ચંદ્ર, સૂર્ય સાગર, પૃથ્વી, સરિતાઓ અને પર્વતાના અસ્તિત્વ કાળ સુધી, પુત્ર, પૌત્ર, અને વંશજોના ઉપગ માટે પાણીના અર્થથી દાનને અનુમતિ આપી, ધર્મદાન તરીકે, મેં આપ્યું છે. આથી ધર્મદાય સ્થિતિ અનુસાર જ્યારે તે તેને ઉપભેગ કરે, ખેતી કરે, ખેતી કરાવે, અને અન્યને સેપે ત્યારે કેઈએ તેને પ્રતિબંધ કરે નહીં. અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્ર નૃપાએ લક્ષમી અસિથર છે, જીવિત ચંચળ છે અને ભૂમિદાનનું ફળ [ સર્વ નૃપને ] સામાન્ય છે એમ જાણીને આ અમારા દાનને અનુમતિ આપવી અને તેનું પાલન કરવું જોઈએ. કહ્યું છે કે – સગરથી માંડીને બહુ નૃપેએ ભૂમિને ઉપભેગ કર્યો છે જે સમયે જે ભૂમિપતિ તેને તે સમયનું ફળ છે. દારિદ્રયભયથી ભૂપેથી (ધર્મ) સ્થાન બનાવેલી લક્ષમી, જે નિર્માલ્ય [ દેવને અર્પલાં કુસુમ] સમાન છે અને ઉલટી કરેલા અન્ન સમાન છે તે કયે સુજન પુનઃ હરી લેશે? ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ વસે છે. તે જપ્ત કરનાર અથવા તેમાં અનુમતિ આપનાર તેટલાં [ ૬૦ હજાર ] વર્ષ નરકમાં વાસ કરે છે. આ દાન ને દતક શીલાદિત્ય છે. આ શ્રી બુદ્ધભાના પુત્ર સેનાપતિ શ્રી ગિલ્લકથી લખાયું છે. સં. ૪૦૩ માઘ વો ૧૨. મારા સ્વહસ્ત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #341 -------------------------------------------------------------------------- ________________ નં. ૯૪ શીલાદિત્ય ૫ માનાં ગોંડળનાં તામ્રપત્ર સં ૪૦૩ . સુ. ૧૩ કાઠિયાવાડમાં આસિસ્ટંટ પિલીટીકલ એજન્ટ કેપટન ફીલીપ્સ જેના તાબામાં ગેંડલ સ્ટેટ હતું તેના તરફથી આ પતરાં મળેલાં હતાં. તે શીલાદિત્ય ૫ માનાં છે અને અત્યાર સુધી મળેલાં પતરાંઓમાં સૌથી છેલામાં છેલ્લાં છે. રાજાએ અનુક્રમે વર્ણવ્યા છે તે ૪૦૩ માઘ. વ. ૧૨ ના દાનપત્રમાં પેલા મુજબ જ છે. - ઉપર બતાવ્યા નંબર અનુસાર નામે આ દાનપત્રમાં આપેલ છે, (પ) ખરગ્રહ તે શીલાદિત્ય ધર્માદિત્યને દીકરે કહે છે, પણ બીજાં પતરાંઓમાં તેને અનુજ એટલે ના ભાઈ વર્ણવ્યું છે ( ૮ ) ધરસેન પછી ( ૪) શીલાદિત્યના વંશજના વર્ણનપ્રસંગે (૪) શીલાદિત્યને (૮) ધરસેનના પિતામહના ભાઈ તરીકે વર્ણ ભાઈ તરીકે વર્ણવે છે અને ( ૫ ) પરગ્રહ ને પણ (૪) શીલાદિત્યના ભાઈ તરીકે વર્ણવ્યો છે, તેથી “ અનુજ “ નાનો ભાઈ એ સાચા પાઠ છે. (૬) ધરસેનને આમાં ધ્રુવસેન લખે છે, પણ ૪૦૩ ના માઘ. વ. ૧૨ ના દાનપત્રમાં તેને ધરસેન કહ્યો છે, જે પાઠ સાચે છે, એમ બીજાં દાનપત્રથી સિદ્ધ થાય છે. (૯) ડેરભટ્ટને બીજો દાનપત્રોમાં અજન્મા તરીકે વર્ણવ્યું છે, પણ આમાં અજન્મા કહ્યો, પણ તે ભૂલ લાગે છે. (૧૨) શીલાદિત્યથી (૧૫) સુધીના બધા રાજાઓને માત્ર શીલાદિત્ય દેવ કહ્યા છે, પણ તઓને જુદા પાડવાનું કાંઈ સાધન નથી. હવે પછીનાં બીજાં પતરાંઓમાંથી કદાચ તે સાધન મળે. એવો સંભવ છે. (૧૫) શીલાદિત્ય (૫ મ) દાન આપનાર રાજા છે. સંવત ૪૦૩ વૈશાખ સુદિ ૧૩ આપેલ છે. દાન દામોદર ભૂતિના પુત્ર વાસુદેવ ભૂતિ ચાતુર્વેદીને આપેલું છે. તે અવેદી ગાથે ગોત્રને હતો અને વર્ધમાન ભક્તિમાંથી નીકળી આવીને લિમિખંડમાં રહેતું હતું. કાઢજ ગામ દાનમાં આપેલું છે અને તે સુરાષ્ટ્રમાં ઉઆસાની પાસે આવેલું છે. કેપ્ટન ફીલીપ્સ લખે છે કે આ પતરાં ઢાંકમાંથી મળેલાં હતાં. તે ઢાંક કાઠિયાવાડમાં છે અને ગોંડળ રાજના તાબામાં છે. આની આસપાસ પ્રાચીન ગામડાંઓ છે, જેમાં શોધખેળ કરવા જેવું છે. ૧ જ. . . . એ. સ. ઈ. ૧૧ પા. ૩૩૫ . ર. સા. વિરવનાથ નારાયણ સંડલિક. ૮૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #342 -------------------------------------------------------------------------- ________________ २७६ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पहेलुं पतरूं १ ॐ स्वस्ति जयस्कन्धावारात् श्रीखेटकवासकात् प्रसभप्रणतामित्र[1]णां मैत्र___ काणामतुलबलसम्पन्नमण्डलाभोगसंसक्तप्रहारशतलब्धप्रतापात्प्रता २ पापनतदानमानार्जवोपार्जितानुरागादनुरक्तमौलभृतश्रेणिबलावाप्तराज्यश्रियः परम. माहेश्वरैः श्रीभट्टार्कादव्यवच्छिन्नराजवशान्माता३ पितृचरणारविन्द्रप्रणतिप्रविधौताशेषकल्मषःशैशवात्प्रभृतिखाद्वितीयबाहुरेव सम दपरगजघटास्फोटनप्रकाशितसत्वनिकषः तत्प्रभावप्रण ४ तारातिचूडारत्नप्रभासंसक्तपादनखरश्मिसंहतिः सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परि. पालनप्रजाहृदयरंजनान्वर्थराजशब्दो रूपकान्तिस्थैर्यगाम्भी५ र्यबुद्धिसंपद्भिः स्मरशशाङ्कादिराजोदधित्रिदशगुरुधनेशानातिशयानःशरणागताभ यप्रदानपरतयातृणवदपास्ताशेषस्वकार्य्यफल: पार्थनाधिका ६ र्थप्रदानानन्दितः विद्वत्सुहृत्प्र[ण ]यिहृदयः पादचारीवसकलभुवनमण्डलाभोग प्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूखसन्ता७ नविसृतजान्हवीजलौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यम[ । ]नस म्पद्पलोभादिवाश्रितँसरभसमाभिगामिकैर्गुणै सहजशक्तिशिक्षाविशे. .: ८ ः विस्मापिताखिलधनुर्धरः प्रथमनरपतिसमतिसृष्टानामनुपालयिताधर्मदायानाम पाका प्रजोपघातकारिणामुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवा ९ सस्य[ सं हतारातिपक्षलक्ष्मीपरिभोगदक्षविक्रमोविक्रमोपसंप्राप्तविमलपार्थिवश्रीः परममाहेश्वरः श्रीधरसेनः तस्यानुजः तत्पादानुध्यातः सकलजगदानन्द१० नात्यद्भुतगुणसमुदायस्थगितसमग्रदिङमण्डल: समरश[ त ]विजयशोभासनाथम ण्डलाग्रद्युतिभासुरांसपीठोव्यूढगुरुमनोरथमहाभारः सर्वविद्याप ११ रापरः विभागादिगर्मः विमलमतिरपि सर्वत[ : सुभाषितलवेनापि सुखोपपाद. नीय : परितोषः समग्रलोकागाधगांभीर्यहृदयोपिसुचरितातिशयः १२ सुव्यक्तपरमकल्याणस्वभावोनिखिलकृतयुगनृपतिपथविशोधनाधिगतोधिगतोदप्रकी तिर्धानुपरोषोज्वलतरीकृतार्थसुखसंपदुपसेवानिरूढधर्मादित्य १३ द्वितीर्यनामापरममाहेश्वरः श्रीशिलादित्यस्तस्यसुतस्तत्पादानुध्यातः स्वयमुपेन्द्र गुरुणेवगुरुणात्यादरवता समभिलषणीयामपिराजलक्ष्मी स्कन्धास १४ तां परमभ[]इव धुर्य्यस्तदाज्ञा[ सं ]पादनैकरस[ त ]येवोद्वहनखेदसुखरवि भ्यामनायासितसत्वसम्पत्तिःप्रभावसम्पद्वशीकृतनृपतिशतशिरोरत्नछायोपगूढपा१र २ वैशा ३ संह ४ रन ५ प्रा६ ततः ८ णेः ९ष १० ना ११ ना १२ तस्यसुतः भीमाय स्पष्ट रीत भूस छ१३२ १४ म१५ य १६गाम्भी १७य १८ धिगतोधिगतो पुनरुतमनारनी भूसन सगेछ. १५स्यानुज (A) भागमा ise' 'मे' या न्यू . (B) ilaमागेise ' था ५3 . (०) is 'मे' पतरामा अनेसामा ३२ छ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #343 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ५ मानां ताम्रपत्रो १५ दपीठोपिपरावज्ञाभिमानरस [ 1 ]नालिङ्गितमनोवृत्तिः प्रणितमेकां परित्यज्य प्रख्यातपौरुषाभिमानैरप्यरातिभिरनासादितप्रतिकृयोपायः कृतनिखिलभुवना १६ मोदविमल गुण संहतिः प्रसभविघटित सकलकलिविलसितगतिनचजनाविरोहिभिरशेषैर्दोषैरनामृष्टात्युन्नतहृदयः प्रख्यातपौरुषास्त्र कौशल - १७ तिशयः गुणतिथविपक्ष क्षितिपतिलक्ष्मीस्वयङ्ग्राह प्राकाशितप्रवीरपुरुषः प्रथमनरपतिः प्रथमसङ्ख्याधिगमः परममाहेश्वरः श्रीखरग्रहः तस्य ४ १८ सुतस्तत्पादानुध्यातः सर्वविद्याधिगमेः विहितनिखिलविद्वज्जनमनः परितोषातिशयः सत्वसम्पदात्यागौदार्येण च विगतानुसन्धानसमाहिताराति १९ पक्षैः मनोरथरथाक्षभङ्गः सम्यगुपलक्षितानेकशास्त्रकला लोकचरित गव्हरः विभागोपि परममद्रप्रकृतिरकृत्रिमप्रश्रयोपिविनयशोभावि २० भूषणः समरशतजयपताकाहरणप्रत्यलोदग्रबाहुदण्डविन्सित प्रतिपक्षदपदयः स्वधनुःप्रभावपरिभूतास्त्रकौशलाभिमान २१ सकलनृपतिमण्डलाभिनन्दितशासनः परममाहेश्वरः श्री ध्रुवसेनस्तस्यानुजस्तत्पादानुध्यातः सर्वविद्याधिगम्[[ ]तिशयितसकलपूर्वनरपैंति २२ रतिदुस्साधनानामपि साधयिता विषयाणां मूर्तिमानिव पुरुस्कारः परिवृद्धगुणानुरागनिर्भरः” चित्तवृत्तिभिर्मनुरिव स्वयमभ्युप २३ पन्नः प्रकृतिभिरघिगतकला कलापः कान्तिमान्निर्वृत्तिः ' हेतुरकलङ्कः कुमुदनाथः प्राज्यप्रतापस्थगित दिगन्तरालप्रध्वंसितध्वान्तराशिः सततोदित [ : ] सविता२४ प्रकृतिभ्यः परं प्रत्ययमर्थवन्तमतिबहुतिथप्रयोजनानुबन्धमागमपरिपूर्ण विदघान [ : ] संधिविग्रहसमासनिश्चयनिपुणः स्थानानुरूपमा २५ देशं ददद्गुणवृद्धि : " विधानजनितसंस्कार [ : ] साधूनांराज्यशालातुरीयतन्त्रको रुभयोरपि निष्णात [ : ] प्रकृष्टविक्रमपि करुणामृदुहृदयः २६ श्रुतवानप्यगर्व्वितः कान्तोपिप्रशमी सिरेसौहाद्दपिनिर सितादोषवता मुदयसमुपजनितजनानुरागपरिव्रिहितैर्भुव २७ नसमर्थितप्रथितबालादित्य द्वितीयनामः परममाहेश्वरः श्रीध्रुवसेनस्तस्यसुतस्तत्पादकमलप्रणामघरणिकषणजनि २८ तैकिणलान्छनललाटचन्द्रशकलः शिशुभाव एव श्रवणनिहितमौक्तिकालङ्कारैः विश्र - मामलश्रुतिविशेषः प्रदानसलिलक्षा २९ लिताग्रहस्तारविन्द [ : ] कन्याया इव मृदुकरग्रहणाद्रमन्दीकृतानन्दः कार्मुके मुर्वेद इव सम्भाविताशेषलक्ष्यकलापः ३० प्रणतसमस्तसामन्तमन्डलोत्तमांग : धृतचूडारत्नायमानशासनः परममाहेश्वरः पर[ म ]भट्टारकमहाराजाधिराजपरमेश्वरचक्रवर्तिश्रीधरसेनः १ क्रि २ ग ३ ष ४ ति ५ म ६ रातिपक्ष ७ र ८ सि ९ श्रीधरसेन १० ष ११ र १२ ति १३ द्धि १४ स्थि १५ बृंहि १६ मा १७र १८ दविधिर्वसुंधरायाः १९ २० र्ती (D) मांडितां हु छे. (E) ( Fमने है ) यदि समय 'मे' पतराना करता हु छे. २७७ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ४. www.umaragyanbhandar.com Page #344 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख बीजुं पतरूं १ तत्पितामहप्रातृश्रीशीलादित्यस्यशापारिवाग्रजन्मनो भाक्तिबन्धुरावयवक ल्पितप्रणतेरतिषवलयादूरंतत्पादारविन्दप्रवृत्तया चरण२ नखमणिरुचामन्दाकिन्येव नित्यममलितोत्तमाङ्गदेशस्यागस्त्यस्येव राजर्षेदाक्षिण्य मातन्वानस्य प्रबलधवलिन्ना यशशां वलयेन मण्डि३ तककुभा नभसियामिनीपतेर्विरचिताशेष [ 1 ] खण्डपरिवेषमण्डलस्य पयोदश्या मशिखरचूचुकरुन्नि[ र ]सह्यविन्ध्यस्तनयुगायाःक्षितेः ४ पत्युः श्रीडेरभटस्याङ्गजः क्षितिपसंहतेरनुरागिण्याः शुचियशोशुकभृतः स्वयंवर मालामिव राज्यश्रियमर्पयन्त्याः कृतपरिग्रहः शेर्यमप्रतिहतव्यापारमान५ मितप्रचण्डरिपुमण्डलमण्डलाप्रमिवावलम्बमानः शरदिप्रसभमाकृष्टशिलीमुखबाणा सनापादितपोधनां परभुवांविधिवदाचरितकरग्रहणः पूर्वमेव विविधव६ ोज्ज्वलेन श्रुतातिशयेनोद्भासितश्रवणयुगल. पुनःपुनरुक्तेनेव रत्नालङ्कारेणालङ्कृत श्रोत्रः परिस्फुरत्कट[ क ]विकटकीटपक्षरत्नवलयजलधिवेलातटायमानभुजपरिष्व७ कविश्वंभरः परममाहेश्वरः श्रीध्रुवसेनस्तस्याग्रजोपर[ महीपतिस्पर्शदोषनाशन घियेवलक्ष्म्या स्वयमतिस्पष्टचेष्टमाश्लिष्टाङ्गयष्टिरतिरुचिरतरचरितगरिम८ परिकलितसकलनरपति[ : ] प्रसर्पत्पटीय[ : ]प्रतापप्लोषिताशेषशत्रुवंशः प्रणयि पक्षमुक्षिप्तलक्ष्मीकः प्रेरितगदोक्षिप्तसुदर्शनचक्रः परिहृतबालक्रीडोनाघःकृत ९ द्विजातिरेकविक्रमाप्रसाधितधरित्रीतलोनाङ्गीकृतजलशय्योपूर्वपुरुषोत्तमस्साक्षाद्धर्म इव सम्यग्व्यवस्थापितवर्णाश्रमाचारः पूर्वैरण्यूर्वपतिभिः तृष्णालवलु१० धैर्यान्यपहृतानि देवब्रह्मदेयानि तेषामप्यतिसरलमनः प्रसरमुत्सङ्कलनानुमोदनाभ्यां परिमुदिततृभुवनाभिनन्दितोछितोत्कृष्टधवलधर्मध्वजःप्रकाशितनिज११ वंशोदेवद्विजगुरुं 'प्रेतिपूज्य यथार्हमनवरतप्रवर्तितमहोद्रङ्गादिदानन्यवसा[ या नुप जातसम्तोषोपाचोदारकीर्तिपतिपरम्परादन्तुरितनिखिलदिक्चक्रवाल: १२ स्पष्टमेवयथार्थ धर्मादित्यद्वितीयनामा परममाहेश्वरः श्रीखरग्रहस्तस्याग्रजन्मनः कुमुदषण्डश्रीविकासिन्या कलावतश्चन्द्रिकयेव कीर्त्या धवलितसकलदिभण्डलः १३ खण्डितागुरुविलेपनपिण्डश्यामलविन्ध्यशैलविपुलपयोधरायाःक्षितेः पत्युः श्रीशीला दित्यस्यसूनुर्नवप्रालेयकिरणइव प्रतिदिनसंवर्द्धमानकलाचक्रवाल: के. १४ सरीन्द्रशिशुरिव राजलक्ष्मीमचलवनस्थलीमिवालङ्कुर्वाणः शिखण्डिकेतनइव चूडा मण्डणः प्रचण्डशक्तिप्रभावश्च शरदागमइव प्रतापवानुल्लसत्पद्मः संयुगेवि१५ दलयन्नम्भोघरांनिव परगजानुदयतपनबालातपइव सङ्ग्रामेषु मुष्णंनभिमुखाना ___ मायंषि द्विषतां परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरः १ वाङ्ग २ सां ३ शौर्य ४ लं ६ प्रसा ६ वंशः ७ समुत्क्षि । म ९ उर्वी १० त्रि ११न्छुि १२ रून्प्र १३ लस्य १५ र (A)' पतमा भने आमा महशत छे. १४ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #345 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ५ मानां ताम्रपत्रो १६ श्रीबावपादानुध्यातः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरः श्रीशीलादित्यदेवः [तस्य सुतः ] क्षुभितकलिजल टित पुरुषोत घिकल्लोलाभिभूतिमज्जन्महामहीमण्डलोद्धारधैर्य्यप्रक १७ मतया निखिलजनमनोरथपरिपूरणपरोपरइव चिन्तामणिश्वतुस्सागरावरुद्ध सीमापरिकराञ्चप्रसादनसमये तृणमिव लघीयसीं भुवमभिमन्यमानो परपृ१८ थ्वीनिर्माणव्यवसायासादितपारमैश्वर्य [ : ] कोपाकृष्टनिस्त्रिंशनिपातविदलितारातिकरिकुम्मस्थलोल्लसत्प्रसृतमहाप्रतापनलप्राकारपरिगतजगन्मण्डलः लब्धस्थिति१९ र्विकटनिजदोर्दण्डावलम्बिना सकलभुवनाभोगभाजा मन्थानोस्फालन विधूतदुग्धसिन्धुफेनपिण्डपाण्डुरयशोवितानेन पिहितातपत्र [ : ] परममाहेश्वरः परमभट्टारक २० महाराजाधिराजपरमेश्वरश्रीबप्पपादानुध्यातः परमभट्टारक महाराजाधिराजपरमेवैः श्रीशीलादित्यदेवः तत्पुत्रः प्रतापानुरागप्रणतसमस्तसामन्तचू२१ डामणिमयूखंखचितरञ्जितपादारविन्दः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीबप्पपादानुध्यातः परमभट्टारक महाराजाधिराज २२ परमेश्वरः श्रीशीलादित्यदेवः सर्व्वानेव समाज्ञापयत्यस्तु वः संविदितं यथा मया मातापित्रोरात्मनश्च पुण्ययशोभिवृद्धये ऐहिकामुष्मिकफलावा २३ त्यर्थं श्रीवर्द्धमानभुक्तिविनिर्गतलिप्तिखण्डवास्तव्यतच्चातुर्विद्यसामान्यगार्ग्यसगोत्रबवृचसब्रह्मचारिभट्टदामोदर भूतिपुत्रभट्टवासु २४ देवभूतिनाय बलिचरुवैश्वदेवाग्निहोत्रक्रतुक्रियाद्युत्सर्पणार्थं सुराष्ट्रेषु उआसिङ्घसमीपेकाण्डज्जग्रामस्सोद्रङ्गस्सो परिकरस्सोत्पद्य २९ मानविष्टिकस्सभूतपातप्रत्याय [:] सघान्यहिरण्यादेय [ 1 ] सदशापराध [ : ] सर्व राजकीयानामहस्तप्रक्षेपणीय[ : ] पूर्वप्रत्तदेवब्रह्मदाय र हितो २६ भूमिच्छिद्रन्यायेनाचन्द्रार्कार्णवक्षितिसरित्पर्व्वतसमकालिनैः पुत्रपौत्रान्वयभोग्यउ - दका तिसर्गेण धर्मदायोनिसृष्टः यतोस्योचितया धर्मदाय २७ स्थित्या भुंजतः कृषतः कर्षापयत [ : ]प्रदिशतो वा न कैश्विद्वया सेघे वर्तितव्यं आगामिभद्रनृपतिभिरप्यस्मद्वंशजैरन्यैर्वानित्यान्यैश्वर्याण्यस्थिरञ्च २८ मानुष्यं सामान्यञ्चभूमिदानफलमवगच्छद्भिः रयमस्मदायोनुमन्तव्य ( : ) परिपालयितव्यश्चेत्युक्तं [ च] बहुभिर्वसुधामुक्ताराज भिस्सगरादिभिः [ ॥ ] २९ यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलर्म [ १ ] यानीह दारिद्र्यभयान्नरेन्द्रैः धनानि धर्म्मायतनीकृतानि [ ॥ ] निर्माल्यवान्तप्रतिमानि तानि को नाम सा३० धुः पुनराददीत [ ॥ २ ॥ षष्टिं वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः[ ॥ ] आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेदिति ३१ दूतकोत्र राजपुत्र श्रीशीलादित्यः लिखितमिदं श्रीबुद्ध भट पुत्रबलाधिकृत श्रीगिलकेनेति संव ४०३ वैशाखशुद्ध १३ स्वहस्तो मम १ ल २ श्वरः ३ भूतये ४ लीनः ५ भुञ्ज ५ द्भि ७द्दा ८ म् ८ न्द्रैर्ध ८३ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat २७९ www.umaragyanbhandar.com Page #346 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૯૫ શીલાદિત્ય ૬ ઠ્ઠાનાં તામ્રપત્રા સંવત્ ૪૪૧ કાર્તિક સુદિ પ શીલાદિત્ય ૬ ઠ્ઠાનું આ દાન ૧૧”× ૧૭ૐ” ના માપનાં મેટામાં મેટાં કે પતરાંએ ઉપર લખેલું છે. ડાબી બાજુની કડી ખાવાઈ ગઈ છે. મુદ્રા લગાડેલી જમણી માનુની કડી તેને સ્થાનેજ છે. આ મુદ્રા વલભીનાં પતરાં માટે પણ બહુ વજનદાર છે. તેના ઉપર હંમેશનું ચિહ્ન તથા લેખ છે. લિપિ સામાન્ય રીતે વડાદરા અને કાવીનાં રાષ્ટ્રકૂટનાં પતરાંઓને મળતી છે. પતરાંનું કાતરકામ ઘણુંજ ગંદું છે. દરેક પક્તિમાં અસંખ્ય ભૂલા છે, તથા આખી પંક્તિઓને લેાપ થયેા છે. એટલું જ નહીં પરંતુ ઘણે સ્થળે કાતરનારે લીટાએ જોડવાની તસ્દી પણ લીધી ન હેાવાથી અક્ષરો અસ્પષ્ટ રહે છે. લગભગ આવા જ ખીજા ઘણા લેખા આપણી પાસે ન હોત તા આ પતરૂં વાંચવું અશક્ય થાત. પતરાંએ એકંદરે સુરક્ષિત છે. તેમાં ફક્ત બે જ ફાટ છે, એક જમણી બાજુમાં છેક ઉપર અને ખીજી ડાખી માજુમાં છેક નીચે, ખીજાં પતરા ઉપર છે. 40 દાનપત્રની તારીખ “ ગાઢુહુકમાં સ્થાપેલી વિજથી છાવણી”માંથી નાંખેલી છે. ગેદ્રહક એ પંચમહાલનું મુખ્ય શહેર ગાધરા હાય. ‘ ગેદ્રહક ’ શબ્દ ાહ' માંથી વ્યક્તિત્વ અથવા સંબંધ અતાવતા ૐ' પ્રત્યય સાથે થયા છે. અને ગેદ્રહના અર્થ ગાયેા માટે એક તળાવ ’ અથવા ગાયનું તળાવ” થાય છે, સરખાવેા ‘નાગદ્રહ’ વાફપતિનાં દાનપત્રમાં. વળી ગોધરામાં એક માઢું તળાવ હાવાથી આ નામ તેને ખરેખર લાગુ પડે છે. સેામેશ્વરની કીર્તિકૌમુદી ” ૪૫૭ માં પણ ‘ગેાદ્રહ ’નામ આવે છે. તેમાં કહ્યું છે કે ગાઢ઼હુ અને લાટના રાજાએએ પેાતાના સ્વામી ધાળકાના રાણા વીરધવલને દગો દઈ, તેના દુશ્મના મરૂદેશના રાજાઓને જઈ મળી ગયા. તે ફકરામાં ગાદ્રહ ગાધરાને જ લાગુ પડી શકે. આપણાં પતરાંમાં તે આ સ્થળને જ લાગુ પડે છે કે કેમ તે ખાખત હું ખાત્રીથી કહી શકતા નથી. કારણ કે, કાઠિયાવાડમાં ખીજું ગાધરા હશે, એ બહુ સંભવિત છે, જો કે તે હું સાખીત કરવા હાલ અસમર્થ છું. રાવસાહેબ વિ. એન. મંડિલકેર ભાષાંતર કરેલાં ગોંડલનાં પતરાં કરતાં આની વંશાવળી આપણને એક ડગલું આગળ લઇ જાય છે. શીલાદિત્યનું નામ ધારણ કરેલા એક પાંચમા રાજા હતા એવું જણાય છે. આપણાં શાસનમાં આ નવા રાજાનું નીચે પ્રમાણે વર્ણન આપ્યું છેઃ— “તેના ( એટલે ચાથા શીલાદિત્ય દેવના ) પુત્ર મહેશ્વરના પરમભક્ત, મહારાજા, મહેશ્વર શ્રીશીલાદિત્યદેવ છે. તે પરમમહેશ્વર મહારાજા, પરમેશ્વર અપના પાનું ધ્યાન ધરે છે. તે દુશ્મનનાં લશ્કરને ગર્વ તાડે છે. તે મેાટા વિજયા મેળવાવથી સર્વ મંગળના આશ્રય છે. તે શ્રીના આલિંગનથી નૃસિંહ રૂપ ધારણ કરવાથી મળેલ અતુલ ખળથી તથા જેમ પુરુષાત્તમે પાંખ વગરના પર્વત ઉપાડી ગાવાળીઆઓનું રક્ષણ કર્યું હતું, તેમ શત્રુ રાજાઓને નાશ કરી આખી પૃથ્વીનું રક્ષણ કરવાને લીધે પુરુષાત્તમના જેવા છે. તેના પગના નખાની કાન્તિ અસંખ્ય રાજાઓનાં નમેલાં મસ્તકાપરના મુગટાનાં રત્નાનાં તેજને લીધે વૃદ્ધિ પામે છે, અને તેણે પૃથ્વીની સર્વ દિગ્વધૂનાં સુખની જિત મેળવી છે.” ૧ ઈ. એ. વા, ૬ પા. ૧૬ જી, બ્યુત્તુર. ૨ જ, બેા. શ્રા, રા. એ. સા. વેા. ૧૧ મા. ૩૩૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #347 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ६ ठानां ताम्रपत्रो २८१ શીલાદિત્યદેવ ૫ મે આ વેશને જાણવામાં આવેલો અઢારમે રાજા છે. હાલ ઉપલબ્ધ શીલાદિની સંખ્યા ગુંચવી નાંખે એવી છે. વલભીના શીલાદિત્યે જૈન ધર્મ ફરી સ્થાપે, એવી જે જૈનેની દંતકથા છે તે દેખીતી રીતે હાસ્યજનક છે. ડહકમાં વસતા ડાતલ્લના પુત્ર સંભુલ નામને અને પારાશર ગાત્રને એક અથર્વવેદી બ્રાહ્મણ દાન મેળવનારો છે. તેને તજ એટલે “ તે શહે૨ )ની ચતુર્વેદીઓની જાતિને અંગ” કહ્યું છે. ત્રણ નામો સંસ્કૃત નથી પણ દેશી શબ્દો જણાય છે. હાલ લુણાવાડામાં અથર્વવેદીઓનું એક હાનું થાણું છે તે જાણવાજોગ છે. આ દાન મેળવનાર કદાચ તેઓને કેઈ પૂર્વજ હોય. વાઈક નદીના કાંઠા ઉપર સૂર્યાપુર જીલ્લા(વિષય)માં આવેલું બહુઅટક ગામ દાનમાં આપ્યું છેઃ દાનને હેતુ એક અગ્નિહોત્ર અને બીજા યજ્ઞોનું ખર્ચ પૂરું પાડવા માટે છે. • તારીખ “સંવત્ ૪૪૧ ના કાર્તિક સુદ ૫” અથવા “ સંવત ૪૪૧ ના કાર્તિકના શુકલ પક્ષ ૫નો દિવસ” એ પ્રમાણે હું વાંચું છું. પહેલાં બે ચિહ્નો સાથે લઈ ૪૦૦ એમ વાંચવું જોઈએ. આ તદન ચોકકસ છે, કારણ શીલાદિત્ય ૪ થાનાં ગાંડળનાં દાનમાં તારીખ ૪૦૩ છે. તે પછી આવતા અંક ૪ વાંચી શકાય, કારણ કે બીજું ચિહ્ન જે ૧૦૦ નાં ચિહ્ન સાથે લેવું જોઈએ તેને તે મળતું આવે છે. પણ ૧, હોય એવું જણાતે એક આડો લીટો, ત્યાર પછી આવતો હોવાથી, તે ૧૦ અને ૯૦ વચ્ચેના અંક બતાવે છે એમ ગણવું જોઈએ, અને તે ૪૦ ના ચિહને વધારે મળતા આવે છે તેમ છતાં, છેલ્લે આડે લીટા વાસ્તવિક રીતે ત્રીજી નિશાનીને ભાગ હોય, એમ હું કબુલ કરું છું. એ પ્રમાણે હોય તે એ બધું ૪૦૪ બતાવે છે. ૧ ફારબસ, રાસમાળા . ૧ પા. ૨૪૫ માં સૂર્યોપુરને અણહિલવાડ રાજ્યનું એક બંદ૨ કહે છે અને મારે છે. કે તે કદાચ સુરત હેય. આ ઓળખ ટકી શકે તેમ નથી, કારણ કે સુરત તે અર્વાચીન શહેર છે. આ ગામની ઓળખ . વિષે હું કંઈ પણ સૂચવવા અસમર્થ છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #348 -------------------------------------------------------------------------- ________________ २८२ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलं १ स्वस्ति मोद्रहकसमावसितजयस्कन्धावारात्प्रसभप्रणतामित्राणां मैत्रकाणामतुलबल संपनमण्डलाभोगसंसक्तप्रहारशतलब्धप्र. २ तापात्प्रतापोपनतदानमानार्जवोपार्जितानुरागस्वनुरक्कमौलभृतश्रेणीबलावामराज्य श्रियः परममाहेश्वरः श्रीभट्टार्कादव्यव३ छिन्नवंशान्मातापित्रिचरणारविन्दपणतिपवित्रीकाशेषकल्मषः शैशवात्प्रभृति खड्ग द्वितीयबाहुरेवसमंदगजघटास्फोटनप्रकाशितसत्वनिक४ षः तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रवासंसतपादननरश्मिसंहतिः सकलस्मृतिप्रणी तमार्गसम्यक्रियापालनप्रजाहृदयरंजनान्वर्थरा५ जशब्दोरिपकान्तिस्थैर्यगम्भीर्यबुद्धिः संपद्भिः स्मरशशाशाङ्कादराजोदिघितृदशगुरू__घनेशानतिशयानः शरणागताभयप्रदणपरतया६ तृणवदुपास्ताशेषस्ववीर्यफलः प्रार्थनादिकार्थप्रदानंदितविद्वत्सुहृत्प्रणयिहृदय पाद: चारीव सकलभुवनसंडलाभोग७ पमोद परममाहेश्वर श्रीगुहसेनः तस्य सुतः तत्पादनखमयूखसंतानपिसृतजाहवी. ___ जलौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशत८ सहस्रोपजीव्यमानसंपत्प्रपलोभादिवाश्रुतः सरमसमामिगामिकैर्गुणैः सहजशकीः शिक्षादिशषविस्मापितः तधनुर्घरः प्रविम९ नरपतिसमतिसृष्टानामनुपालयिता धर्मयज्ञानामषिकता प्रजागातकारिणामुपलवाना शमयिता श्रीसरस्वत्योराकाधिवासस्य १० सनादयविपक्षलक्ष्मपरिभोगवक्षविक्रमः विक्रमोपसंप्राप्तविमलपार्थिवश्रीः परममाहे श्वरः श्रीधरसेनः तस्य सुतः तत्पा११ दानुध्यात सतलजगदानंदनात्यद्भुतगुणसमुद्रस्थगितसमग्रदिग्मंडलः समरशतपिजय शोभासनाथमंडलाप्रद्युति भा१२ सुरांसपीठो न्यूढगुरुमनोरथमहाभारः सवविद्यापारपरविभागाधिगमविमलमतिरपि सर्वतः सुभाषितलवेनापि १३ स्वोपपादनीयपरितोषः समग्रलोकागाथगांभीर्यहृदयोपि सच्चरितातिशयसुव्यक्तपर मकल्याणस्वभवः खिलीभूतकृतपं. १ पाया समवासित; संसक्त. पं. २ पाय। परममहेश्वर. पं. ३ या पितृ; प्रणतिपवित्रीकृता; प्रकाशित. ५.४ पाया रत्नप्रभासंसक्त; नख; सम्यकपरिपा. पं. ५वांया रूप; गाम्भीर्यबुद्धिस; कादिराजोदधित्रिद; प्रदान. पं. वांया वदपास्त प्रदानानं; हृदयः पं. ७ वांया प्रमोदः; विसृत. पं. ८ वांया संपदूप, शक्तिशिक्षाविशेष; स्मापितष; प्रथम. . ९वांया धर्मदायानामुपकर्ता; प्लवानां; दर्शयिता: रेकाधिवा.पं. १० वांया संतारातिपक्षलक्ष्मी.." पांयाध्यातः सकल; समूह; विजय. पं. १२ पाया सर्वविद्यापराप. पं. १३ वांया सुखोप; गाय; स्वभावः. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #349 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ६ ठानां ताम्रपत्रो १४ युगनृपतिपथविशोषनाधिगतोदग्रकीर्त्तिः धर्मानुरोघोज्वलतरीकृतार्थसुख संप दुयसेबानिरूढः म्र्म्मादित्यद्वितीनामा परममा १५ हेश्वरः श्रीशीलादित्यः तस्यानुजः तत्पादानुध्यात स्वयमुपेन्द्रगुरुणेव गुरुगुरुणादित्यादरवता समभिलषनीयानामपि रा १६ जलक्ष्मीस्कन्धासक्तपरमभद्राणां धुर्यत्तदाज्ञासंपादनैकरसतयोद्वावद्दन खेटसुखरतिभ्यामनायासितसर्व्वसंपत्तिः प्रभावसंपद्वशीकृत १७ पतिशत शिरोरत्नच्छायोपगूढपादपीठेोपि परावज्ञाभिमानसानालिङ्गितमनोवृत्तिः प्रणतिमेरां परित्यज्य प्रख्यातपौप्रषाभिमानेरप्य १८ रातिभिरनासादितप्रतिक्रियोपायः कृतनिखिलभुवनामोदविमलगुण संहति प्रसभविघटितसकलकलिविलसितगतिर्नीच जनाविद्रोहि भि १९ रशेषंर्दोषैरनामृष्टात्युन्नतिहृदय प्रख्यातपारुषः शस्त्रकौसलातिशय गुणगणतिथविपक्षक्षितिपतिलक्ष्मी स्वयंस्मयग्राह प्रकाशितप्र २० वीरपुरुषप्रथमः संख्याधिगमः परममाहेश्वरः श्रीखरग्रहः तस्य सुतः तत्यादानुध्यातः सर्व्वविद्याधिगमविहितनिखिलविद्वज्जनमनः प २१ रितोषातिशय सत्त्वसंपत्त्यागैः शौर्येण च विगतानुसंधानसमाहितारातिपक्षमनोरथरथाक्षभङ्गः सम्यगुपलक्षितानेकः शास्त्रकला २२ लोकचरितगव्हरविभाभागोपि परमभद्रप्रकृतिरकृतृमप्रश्रयोपि विनयशोवाविभूषणः समरशतजयपाताकाहरणप्रत्यलोदग्र २३ बाहुदण्डविध्वंसितप्रतिपक्षद पदयः स्वधनुप्रभाव परिभूतास्त्रकौशलाभिमान सकलनृपतिमण्डलाभिनंदितशासनः परमामा २४ हेश्वरः श्रीधरसेनः तस्यानुजः तत्पादानुध्यातः सच्चरितातिशयित सकलपूर्वनरपतिरतिदुःसाधनामपि प्रसाधयिता विषयाणां मूर्तिमानिव - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat २४३ पं. १४ q[थे। दुपसेवानिरूढधर्मा. पं. १५वा ध्यातः; गुरुणात्यादर; षणीयामपि पं. १६ वा सर्चा; भद्र इव; योद्वहन; सत्त्व पं. १७ वांया रसानालि; मेकां; मानैरप्य. पं. १८ वा संहतिः जनाधिरोहि पं, १९ वा त्युन्नतहृदयः; पौरुष; शयः; 3 डी नांच्ञा गुण; उडाड़ी नांगे समय. पं. २० पं. २१ पंक्तिनी अश्वातना पडाडीनां वया तिशयः; नेकशास्त्र. पं. २२ वा कृत्रिम प्रायचिनजकोभाः पं. २४ वा दुःसाधाना. पताका. पं. २३ व स्वधनुः प्र; परममा. www.umaragyanbhandar.com Page #350 -------------------------------------------------------------------------- ________________ २७ गुजरातना ऐतिहासिक लेख २५ पुरुषाकारः परिवृद्धगुणानुरागनिर्भरचित्तवृत्तिः मनुरिव स्वयमभ्युपपन्नः प्रकृति मिरषिगतकलाकलाप कान्तितिरस्कृतसलांच्छनकुमु. २६ दनाथ प्राज्यप्रतापास्थगितदिगंतराल प्रध्वसितध्वान्तराशिःसततोदित सविता प्रकृतिभ्यः परं प्रत्ययमर्थवन्तमतिबहुतिथप्रयोजनानुबन माग२७ मपरिपूर्ण विदघान संघिविग्रहसमासनिश्चयनिपुण स्थानमनुपादेशं ददतं गुणवृ. द्विविधाजनितसंस्कारासाधूनां राज्यशालातुरीयं त२८ न्त्रयोरुभयोरपि निष्णातः प्रकृतिविक्रमोपि करुणामृदुहृदयः श्रुतवानप्यगचितः कान्तोपि प्रश्रमी स्थिरसौहार्दोपि निरसितादोषदोषवतामुद. २९ यसमुपजनितजनानुरागपरिबृंहितभुवनसमर्थितप्रथित बालादित्यद्वितीयनामा परमेश्वरः श्रीधरसेनः तस्य सुतः तत्पादकमलप्रणामधरणि३० कषणजनितहारिणलांच्छनललाटचंद्रशकल शिशुभाव एव श्रवणनिहितमौतिका___लंकारविभ्रमामलश्रुतविशेष प्रदानसलिलक्षालिताग्रहस्ता३१ विदः व्यास इव मृदुकरग्रहणादमंदीकृतानन्दविधिः वसुंघरायाः कार्मुकेव धनु- वेद इव सभावितागप्रलक्ष्यकलाप प्रणतसमस्तसामन३२ मण्डलोपमोलिभृतचूडामणिक्रियमनशासनः परमेश्वरः परमभट्टारकमहाराजा घिराजपरमेश्वर श्चक्रवत्तश्रीधरसेनः ३३ तत्पितामहम्रातृश्रीशीलीदित्यस्य शापाणेरिवाग्रजन्मनो भक्तिबन्धुरावयव....रति धवलेया तत्पादारविंदप्रवत .... .... ... .... .... .... .... ३४ चरणनखमणिरुचा मंदाकिन्येव नित्यमलितोत्तमांगदेशस्यागस्त्यस्येव राजर्षेर्दा क्षिण्यमातन्वानस्य प्रबलघव३५ लिमा ययशसा वलयेन मंडितककुभा नवसिविरलिताशेषाखंडपरि३६ वेशमंडलस्या ५.२५ वाया वृत्तिभिः. कलापः. ५.२६ पाय। नाथः प्रताप; तरालः; प्रध्वंसित; सततोदितः; नुबन्धन. पं. २७ पाया विदधानः; स्थानेनुरूपमादेशं दह विधानजनित; तुरीयत. ५.२८ वांया प्रशमी; पडसा दोष नाबा. ५.२९ पांपरममाहेश्वरः श्रीध्रुवसेनः. ५.३० पाय जनितकिणलां; शकलः मौक्तिका; विशेषः ५. ३१ वां। रविंदः. सामन्त. कन्यापा इव; कार्मुके ध; संभाविताशेषल; कलाप. ५.३२ पाया मंडलोत्तमांगधृत; मणीक्रियमाण; परममाहेश्वरः रचक्रवर्तिश्री. ५.३३ या वाङ्गजन्मनो; पत२५२ना भेट व छे वयव ५७७ पहे।छोरी वाममायां छ. हाय वरनारन रतभित प्रतdadi भुशी नहीशे. वांया धवलया; प्रवित्तया. ६.३४ पाया नित्यममलि. ५.३५ वाय। म्नायशसां; नभसि. विदलिताखंड. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #351 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ६ानां ताम्रपत्रो पतरूं बीजुं - १ पयोदश्याम शिखर चूचुकरुचिसमाविन्ध्यस्तस्तनयुगायाः क्षितेः पत्युः श्रीदेरभटस्याग्रजः क्षितिसहतेर्भुविभा - स्यशुचियशाशुकभृतः स्वयंवराशिशल [राज्य]२ श्रियमर्घ्ययन्त्याः कृतपरिग्रहः शौर्य्यप्रतिहतप्रतगदर पवसिप्रचण्डरिपु मण्डलमण्ड - लाग्रमिवालंबमानं शरदि प्रसभमाकृष्ट शिलीमुखबाणासना [ पादित ] प्रसा ३ धनावा पराभुवां विधिवदाचरितकरग्रहणः पूर्वमेव विविधवर्णोज्वलनश्रुतातिशिनोद्भासितश्रवणयुगलः पुनः पुनरुक्तेनेव रत्नालंकारे ४ जालङ्कृतश्रोत्रः परिस्फुरत्करकस कटकीटपक्षतनु किरणमविच्छिन्नप्रदानसलिलनिवहावसकविसलन्नवशैवलांकुरमिवाग्रपाणमु[ द्व.] १ हन्धृतविशालरत्नवलनाजलधिवेलातटायमानजपरिष्वतविश्वंवरः परममाहेश्वर श्रीध्रुवसेनः तस्याग्रजो परममहीपतिस्पर्द्धादोः ६ पनाशनधियेव लक्ष्म्या स्वयमतिस्पष्ट चेष्ट मालंष्टाङ्गयष्टरतिरुचिरतर चरितगरिमपरिकलितसकलनरपतिरतिप्रकृष्टानुरागसरभ ७ सवजीकृतप्रणतसमस्तसामन्तचक्रचूडामणिमयूखखदित चरणकमलयुगलः प्रोद्दामदारदोर्दण्डदलित द्विषद्वर्गदपः प्रसर्पत्पटीयः प्रताप ८ लोषः ताशेषशत्रुवँशः प्रणयीपक्षनिक्षिप्तलक्ष्मीकः प्रेरितगदोत्क्षिप्त सुदर्शन चारः परिहृतबालक्रीडोनद्धः कृतदिजातिरेकविक्रमप्रसाधितधरित्रीतलोन ९ ङ्गीकृतजलशय्यो पूर्वपुरुसोत्तमः साक्षाद्धर्म्म इव सम्यग्व्यवस्थापितवर्णाश्रमाचारः पूर्वेप्युर्वीपतिभिः तृष्णालवलुब्धैय्र्यान्यपहृतानि देवब्रह्मदेयानि १० तेषामप्यतिसकलमनः प्रसरमुत्संकलानानुमादनाभ्यां परिमुदिततृभुवनाभनन्दितो च्छ्रितोत्कृष्टधवलधर्म्मध्वजप्रकाशितनिजवंशो देवद्विजगुरू ११ न्प्रति यथार्हमनवरतप्रवर्त्तितमः होदृङ्गादिदान व्यसनानुपजातसतापोपाचोदारकीर्त्ता परादन्तुरितनिखिल दिक्चक्रवाल: स्पष्टमेव यथार्थं १२ धर्मादित्य द्वितीयनामा परममाहेश्वरः श्रीखरग्रहस्तस्याग्रजन्मनः कुमुदषण्डश्रीविकासिन्यांकलापोवतश्चन्द्रिकयेव कत्यों धवलितसकलदिङ्म ૨૦૧ थं. १ रुचिरसह्यविंध्यस्तन; स्याङ्गजः क्षितिपसंहतेरनुरागिण्याः; स्वयंवरमालामिव पं. २ वांया प्रतिहतन्यापारमानमितप्र, पं. ३ वांथे। धवानां; तिशये. पं. ४ दांये कटकविकट; पक्षरत्न; नीथेनी पंक्तिर्माना भुजनो उ ઉપલી પંક્તિમાં ઘુસી ગયા છે, તેથી એમ દેખાય છે કે કાતરનારે હસ્તલિખિત પ્રતમાંથી નકલ કરી હશે. सेक. पं. ५ वांया वलयजलधि; भुजपरिष्वक्त; विश्वभरः; स्पर्शदो. पं. ६ वषनाशन; माविष्टांगयष्टि. पं. ७ वा वशीकृत; स्थगितचरण; प्रोद्दामोदार. पं. या प्लोषिता; प्रणयि; बाल; चक्रः नमः . ९ वा पुरुषोत्तमः; इवसम्य; तृणल. ५. १० वांया सरलमनः; मोदनाभ्यां; त्रिभुवना; ५. ११वा महोडंग; संतोषोः कीर्ति; पतरा उपरनुं यदु नावे छे यार यही छोडी हेवामा खाव्यां छे ५ १२वांचा सिन्या; कळाय; कीत्य. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #352 -------------------------------------------------------------------------- ________________ RA बुजपवमा रेतिहासिक लेख १३ डलस्य खण्डितागुकविलेपनपिंडश्यामलविन्ध्यमोलविपुलययोधरायाः क्षितेः पत्युः श्रीशीलादित्यस्य सूनुर्नवप्रालयकिरण इव प्रतिदिन सं१४ वर्षमानकलाचन्द्रवालः केसरीन्द्राशिशुरिव राजलक्ष्मीसकलवनस्थलीमिवालं____ कुर्बाणः शिखण्डिकेतन इव द्विषतां परममाहेश्वरः परमभट्टा१५ रकमहाराजाधिराजपरमेश्वरश्रीवप्पपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराज परमेश्वरश्राशालादित्यदेवः तस्यः सुतः पारमेश्वर्य कोपा१६ कृष्टनिस्तंशपातविदलितारातिकरिकुम्भस्थलोल्लसत्प्रसृतमहाप्रतापानलप्रपरिगतजग नंण्डललब्धस्थितिः विकटनिजदोर्दण्डावलंबिना सक१७ लभुवनाभोगभाजा मन्थास्फालिनविधुतदुग्धसिन्धुफेनपिण्डपाण्डुरयशोवितानेन पिहितातपत्रः परमेश्वरः परभट्टारक महाराजाधिराजपरम१८ श्वरश्रीवप्पपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमश्वरश्रीशीलादित्य देपः तत्पुत्रः प्रतापानुरागप्रणतसमस्तसामन्तचूडामणिमयू१९ खनिचितरंजितपादारविन्दः परमश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमश्वर श्रीवप्पपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीशीला२० दित्यदेवः तस्यात्मजः प्रशमिताशषवलदर्पा विपुलजयमगलाश्रयः श्रीसमालिक नलालितवक्षा समपाढनारसिङ्घविग्रहोर्जिताद्भुति२१ शक्तिः समुद्धतविपक्षभूभृन्निखिलगोमण्डलारत्यः पुरुषोत्तमः पणतप्रभूतपार्थिवक रीटमाणिक्यमसृणितचरणनखमयूकजिताशेषदि२२ ग्वधूमुखः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमश्वरश्रीवप्पपादानु ध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वर श्रीशिलादित्यदे२३ वः सर्वानेव समाज्ञापयत्यस्तु वः संविदितं यथा मया मात्रापित्रोरात्मनश्च पुण्य यशोविवृद्धय ऐहिकामुष्मिकफलावाप्यर्थ डहकवास्तव्यतचातुर्विद्यसा२४ मान्यपाराशरसगोत्रायाथर्वणसब्रह्मचारिब्राह्मणसंभुल्लाय ब्राह्मणडाटल्लपुत्राय बलि चरुकवैश्वदेवामहोत्रक्रतुक्रियात्युत्सर्पिणार्थ २५ सूर्यापुरविसये वप्पोइकानदीताहे वहुअवटकप्रामः सोदृङ्गः सपरिकरः सोत्पब मानविष्टिकाः सभूतपातः सप्रत्युन्दय:५. ११वांया गुरु; शैल; पयो; प्रालय; ५. १४ वांया चक्रवाल:, राजलक्ष्मीमचलव; केतन इव ५७ भाभी vी पामां आवी. ५.१५ भी वशमाभा बावपादा ; सुतः ५७ मे लिये। भशाहीधा छे. पायापारमैश्वर्य. १. १६वांया निस्त्रिश; प्राकारपरि; जगन्मण्डल. ५. १७ बांया स्फालम; परममाहेश्वरः, परमभ3; परमे. ५:१८ वाय। देवः पं. १९ वाय। परममाहेश्वरः, परमेश्वरः; सं.२० वाया प्रशमिताशेष; बलदपों; मंगल; वक्षाः समुपोढनारसिंहविग्रहोजिताद्भुत. पं. २१ वांस लारक्षः प्रणत; किरीट; मयुखो. पं. २२ वा। महाद्वाजाधिराज परमेश्वर पं. २३ वांया वात्यर्थ. पं. २४ पाया मिहोत्र; सर्पणार्थ. पं. २५ सर्या संशया ; वप्पोइका, ५७ मे अक्षय बच्चो डाय; ताहे हाय तटे मगर कठि मारे १५२५. वांया विधिक समूतवातप्रत्यायः Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #353 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ६ छानां ताम्रपत्रो २८७ २६ सदशाकरराधः सभोगभोगः सघान्यहिरण्याणयः सर्वराजकीयानामहस्तप्रक्षेपणीयः भूमिच्छिददेवब्रह्मदायव - २७ भूमिप्रदन्यायेनाचन्द्रार्कार्णवसरित्क्षितिपर्वतसमकालीन पुत्रिकापौत्रान्वयभोग्य. मुदकातिसर्गेणब्रहदायत्वेन २८ प्रतिपादितः यतोस्योचितया ब्रह्मदायस्थित्या भुंजतः कृषतः कर्षयतोरापरिमिशतो वा न कैश्चिद्याषाघ वर्चत२९ व्यमागामिभद्रनृपतिभिरे स्मिस्मद्वंशजरन्यानित्यान्यश्वर्य्यानस्थिरमानुष्यक सामान्य च भूमिदायफ. ३० लमवगच्छद्भिरयमस्मदायानुमन्तव्यः परिपालयितव्यश्च ॥ उक्तं च बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः यस्यय३१ स्य यदा भूमिस्तस्य तस्य तदा फल ॥ यानीह दारिद्रभयानरेन्द्रर्धनानि धर्मायत नीकृतानि निमाल्य३२ वान्तप्रतिमानि तानि को नाम साधुः पुनमाददीत॥षष्टिवर्षसिहस्राणं स्वर्गे तिष्ठ३३ ति भूमिदः आच्छोचा चानुमंता च तान्येव नरके वसेदिति ॥ दूतकोत्र गाअशाति श्रीजज्जुः ३४ लिखितंमिपं लम्पथतरुरन सश्यगुप्तनेति ॥ संवत् ४४१ सप्तप्त कार्तिक श्र स्वहस्तो मम ५.२६ पाये। सदशापराधः; रण्यादेयः, भूमिच्छिद्रन्यायेन. ५. २७ गत vilsना अंतन ? । तनी माता सीमाया थाय छे. पांया समकालीन; ब्रह्म. ५.२८ वय वा प्रतिदिशतो द्वयासेधे वर्तित. ५. २९ वाया रस्मद्वंशजैर; न्यैश्वर्योण्य; मानुष्यकं. ५.३० पाय दायो. पं.३१वांया निर्मापं. ३२ वांया पुनरा; सहस्राणि. ५.३३ ४६०५ गनपति. ५. ३४ पांये। तमिदं......"सूनुना शशिगुप्तेनेति. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #354 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૯૬ શીલાદિત્ય ૭ માનાં અલીણાનાં તામ્રપત્રા. શુ. સં. ૪૪૭ (૭૬૬-૬૭ ઈ. સ.) જ્યેષ્ઠ સુદ ૫ ખેડા અને ભરૂચના એસીસ્ટન્ટ ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર મિ. હરિવલ્લભે આ લેખ શેખી કાઢેલે છે. અને ડૉ. ખુલ્હરે પાતાના અક્ષરાન્તર તથા નેધ સાથે તે પ્રથમ ૧૮૭૮ માં ઈ. એ. વેા. ૭ ના પા. ૯ મે પ્રસિદ્ધ કર્યા હતા. મુંબઇ ઇલાકાના ખેડા ડિસ્ટ્રિકટના નડિઆદ તાલુકાના મુખ્ય શહેર નડિઆદની ઈશાને લગભગ ૧૪ મૈલ ઉપર આવેલા અલીના અગર અલીણા નામના ગામડાની નજીકમાં મળી આવેલાં કેટલાંક તામ્રપત્ર પર આ લેખ છે. પ્રથમ જોવામાં આવ્યાં ત્યારે આ તામ્રપત્રા અલીણામાં એક વેપારીની દુકાનમાં પડ્યાં હતાં. હાલ તે લંડનની રાયલ એશિયાટિક સેાસાયટીના તામામાં ડૉ. ખુલ્ડરે ભેટ તરીકે આપવાથી પડયાં છે. આ એક બાજુએ લખેલાં એ પતરાંઓ છે. પહેલું લગભગ ૧-૨}×૧–?' માપનું છે. બીજું જરા વાંકુંચું અને લગભગ ૧૩?” × ૧-૦‰”નું છે. લખાણુના રક્ષણ માટે કાંઠા જરા કાતરેલા ભાગ કરતાં જાડા છે. પરંતુ કાટને લીધે પતરાં જીર્ણ થઈ ગયાં છે અને કેટલેક સ્થળે કાટના થરને લીધે અક્ષરા એટલા ખરામ થઈ ગયા છે કે શિલાછાપમાં દેખાતા નથી. એકંદરે લેખ મૂળ પતરાં ઉપર વાંચી શકાય છે. ખાસ ઈજા પામેલેા ભાગ બીજા પતરાના જમણા ખૂણુા ઉપરના છે. પતરાં આ જાડાં અને મજબૂત છે. અને અક્ષરા ઉંડા કાતરેલા છે, તેપણુ પાછળની ખાજુએ દેખાતા નથી. જે ભાગા ઈજા પામેલા નથી તે ઉપરથી જણાય છે કે કાતરકામ સારૂં' કરેલું છે. પણુ અક્ષરાની અંદરની ખાજીપરથી કેાતરનારનાં એજારાની નીશાની હમ્મેશ મુખ દેખાઇ આવે છે.. પહેલા પતરાની નીચે અને ખીજાની ઉપર એ કડીઓનાં કાણાં છે. પણ મુદ્રાવાળી અને બીજી એ બન્ને કડી મળી આવતી નથી. અને પતરાંઓનું વજન ૧૭ પૌંડ ૩ઙ્ગ” ઔંસ છે. ક્ષરાનું માપ ટ્રે” અને ૐ” વચ્ચે છે. શીલાદિત્ય ૭ માના આ લેખ છે. તેના ઈલ્કાખ વલભીના રાજવંશના ધૂભટર’ એટલે, ધ્રુવભટ પણ હતા. તેમાં લખેલું શાસન આનંદપુર ગામમાંના મુકામમાંથી કાઢેલું છે. તેના ઉપરની તારીખ શબ્દ અને અંક બન્નેમાં આપેલી છે. સંવત્ ૪૪૭ ઈ. સ. ૭૬૬-૬૭ )ના જ્યેષ્ઠ ( મેન્જીન ) શુદ્ધ ૫ ના લેખ છે. તે કેઇ પણ પંથના નથી. તેના હેતુ ફક્ત શીલાહિત્ય ૭ માએ પેાતે એક બ્રાહ્મણને પંચ મહાયજ્ઞની ક્રિયા ચાલુ રાખવા માટે મહિલખલી અથવા મહિલામલી નામનું ગામડું' જે ખેટક આહારમાં ઉપલહે પથક માં આવેલું છે તેના દાનના નાંધ કરવાના છે. આમાં લખેલાં સ્થળામાં ખેટક તે હાલનું ખેડાપ છે. ઉપલહે તે ખેડાથી પૂર્વમાં ૩૫ મૈલ પર ઠાસરા તાલુકાનું હાલનું ઉપલેટ અથવા ઉપલેટા લાગે છે. અને આનંદપુર ખેડાથી અગ્નિકાણુમાં લગભગ ૨૧ શૈલ પર આનંદ તાલુકાનું હાલનું આનંદ હાવું જોઈએ. ૧ કે. ઈ. ઇં. વા. ૩ પા, ૧૭૧–૧૭૩ ડૉ. લીટ. ૨ ઈ. એ. વા. ૭ પા. ૮૦ મે ડૉ, ખુલરે બતાવ્યું છે તે પ્રમાણે આપ્યુ અને ખર્`નામ ધ્રુવટ છે. ધ્રુવને બદલે 、ટુંકું રૂપ ગુજરાતીમાં અત્યારે પણ વપરાય છે. અનાજમાંથી રાજ ભાગ વસુલ થાય તેથી ઉપર દેખરેખ રાખવાની તેની ફરજ ગણાય છે. ૩ સ્થળવાચક શબ્દ છે, જેવા અર્થ હજુ નિશ્ચિત થયા નથી. પથિનને, પથની સાથે તેના સંબધ સંભવે છે.જ આ પણ સ્થળવાચક શબ્દ છે, જેના અર્થ મુકરર થયા નથી. ઇં. એ. વા. ૭ પા. ૭૨ મે ધરસેન ખીજાનુ અલીણાનું તામ્રપત્ર છે તેની લીટી ૨૫ મે પ્લેટળાહારવિષયે લખેલ છે તે ઉપસ્થી સમજાય છે કે “આહાર” અને “વિષય”ના અર્ધાં એક જ હોવા જોઈએ. તેજ અના ખીન્ને શબ્દ આતરણી ઈ. એ. વા. ૬ પા, ૧૨ મે ધરસેન ખીજાનાં વલલીના તામ્રપત્રમાં આપેલ છે અને હસ્તવપ્ર આહરણી અને આહાર એ બન્ને પ્રયાગા જોવામાં આવેછે. ૫ અક્ષાંશ ૨° ૪૪, ૩. અને રેખાંશ ૭૨° ૪૪, ૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #355 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ शीलादित्य ७ मानां ताम्रपत्रो अक्षरान्तर पतरूं पहेलं १ ॐ स्वस्ति श्रीमदानंदपुरसम[1]वासित जयस्कन्धावारे प्रसभप्रणतामित्राणां मैत्र काणामतुलबलसंपन्नमण्डलामो[ ग संस ]क्त संप्रहार शतलब्धप्रतापा२ प्रतापोपनतदानमानार्जवोपार्जितानुरागादनुरक्तमौलभृतःश्रेणीबलावाप्तराज्यश्रियः परममाहेश्वरः श्री भटार्कादा[द व्यवच्छिन्नवशान्मा३ तापितृचरणारविंदप्रणतिप्रविविक्ताशेषकल्मषः शैशवात्प्रभृतिखड्गद्वितीयः बाहुरेव समदपरगजघटास्फ[ ओ]टनप्रकाशित[ सत्त्वनि ]कषः तत्प् [ २ ]अ ४ [भा]वप्रणतारातिचूडार[त्नप्रभास[-]सक्तपादनखरश्मिसंहतिः सकलस्मृतिप्रणी. ति[ त ]मार्गः सम्यक्क्रियापालनः प्रजाहृदयरञ्जना[द न्वर्थराजशब् [द् ]ओ रूपका५ न्तिस्थै[ २ ]य्य गाम्भीर्य बुद्धिसंपद्भिः स्मरशश्[ आ ]कादिराजोदा[द ]घि तृआ [त्रि दशगुस[ रु ]धनेशानतिशयानः शरणागताभयप्रदानः परतया त्रिणवद्वपा स्ती[शेषस्व]वीर्य६ फलः प्रार्थनाधिकाü प्र[ आना ]नन्दित विद्वत्सुहृत्प्रणयिहृदय[ : ]पादचारीव सकलभुवनमण्डलाभोग प्रम् []द[ : ]परम७ माहेश्वरः श्रीगुहसेनः[॥ तस्य सुतः तत्पादनख[ मयूख ]संतानविसृज[त जाह__वीजलौघप्रक्षालिताशेषकल्मषः प्रणधिशतस८ हस्रोपजीव्यमानसम्पद्रूपलोभादि[ वा ][ श्रि]तः सरमा[भ]समाभिगामिकैः गुणैः सहजशैक्तिः शिक्षाविशेषविस्मापितलब्ध धनुर्द्धरः प्रथम[ न ] ९ रपति समतिसृष्टानामनुपालयितो धर्म[ दाया ]नामपि[ पा] कर्ता प्रजोपघाटका रिणां उपप्लवानां शमयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य सहोपपति प१० क्षलक्ष्मीपरिभोगदक्षविक्रमः विक्रमोपम सम्प् [ र विमल पार्थिव श्रीः परम___ माहेश्वरः श्रीधरसेनः[॥]तस्य सुतः तत्पादानुध्यातः सकलजगदानात्या[ त्य ]द्ध११ तगुणसमुद्रस्थगितसमयदिग्मण्डलः समरशतविजयशोभासनाथमण्डलाय [ उ] तिभासुरान्सपीठोव्यू [ दू]ढ गुरुमनोरथ महाभाव[ र ]: सर्वविद्यापारपरम१२ भागाधिगमविमलमतिरपि सर्वतः सुभाषितलवेनापि स्वोपादनीय परितोषः सम प्रलोकागाधगांभीर्यहृदयोपि सव्य[च ]रितातिशयसुव्यक्तपरम૧ મળ પતરાં ઉપરથી. ૨ વાંચો ન્યારત કોતરનારે પહેલાં ધા લખી પછી ધા સુધારેલ છે, તે ત્રણ भानुरागानुरक. ४ वांया भृत ५ वाया माहेश्वर वांया द्वितीय ७वाया मार्ग ८ वायापालन वाया प्रदान १.पांया अपास्त् ११वांया शक्ति १२ वांया विस्मापितसर्व अथवा विस्मापिताखिल १३ मा. લીટીમાં રાચતા પછી અને બીજી જગ્યાએ કાંઈક ચિહ્ન છે તે અનુસ્વારના જેવું અગર અર્ધા વિસર્ગ જ છે, ५५ अनुसारनी याये नथा. १४ वांया दर्शयिता १५वांया संहताराति ११ पाया ओपसंप्राप्त योगक्रमसंप्राप्त १७ वाया समुदय १८ वाया सुख Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #356 -------------------------------------------------------------------------- ________________ २९० गुजरातना ऐतिहासिक लेख १३ कल्याणस्वभावः ख[f]लीभूतकृतयुगनृपतिपथविशोधनाधिगतोदप्रकीर्तिः ध आनुगा[ से पा[]ज्ज् [ त् ]अलतरीकृतार्थ सुख स[म् ]पदु[प]सेवानि रहंढ वर्मादित्य वि[द्वि ]तीय नामा १४ पा[५]रमम् [ आ] [ए]श्वरः ग्री[श्री ]गी[ शी]लादित्यः[॥]तस्य सुतेः ___ तत्पादानुयातःस्वयव् [म् ]उपेन्द्रगुरुणेप[व]गुरुः गुरुणात्यादरवता सममिलषणी याणामपि राजलक्ष्मी म्] १५ स्कन्धासक्त[ आं ] परमभद्राणां धु[ २ ]य्यस्तदान्[ न ]स [-] पादने [ऐ ]क रसतयोद्वाहन खेदसुखरतिभ्यां अनायासित [ सत्त्व ] संपति [ : ] प्रभावसा[ स ]म्पद् वा [व] शीकृत नृपतिशतशिरो१६ रत्ना [ल ना[च्छा ]योपगूह [ 6 ] पादपीठोपि परमावाभिमान सहसानी लि[ तिमनोवृत्तिः प्रणतीरोको परित्यज्य प्रख्यातपौरुषाभिमानैरा[ र ] प्या अ] रातिभिरनासा[ दि ]. १७ तप्रकृतयोपायः कृतनिख[ ]लभुवनामा[ मो ]दविमलगुणस[-]हतिः प्रस भविघटितसकलकलिविलास[ ]तगतिमंजनाभिद्रो रो ]हिभिराषैिः दो फैरनामृ१८ [टा ] त्युन्नतहृदय[ : ] प्रख्यातपौरुषः शास्त्रकोटलौतिश[ मो गुण गुण तिथ विपक्षक्षितिपतिलक्ष्मीस्वयंस्वयं प्राहे [ह प्रकाशितप्रविआ[ वीरपुरुष प्रथमः [ संख्या ]. १९ घिगमेः य[ प ]रममाहेश्वरः श्रीखरग्रहः [॥] तस्य सुतः तत्पाद[1]नु ध्यातः स[ २ ] बब[]द्याधिगमः पहितनिखिलविद्वज्जनमनः परितोषितीति प[श ]य[ : ] सत्[त् ]व२० स[ म् ] पत्त्यागैः शौर्येण च विगतानुस[ म् ]धानसमाहिताराति पक्षमनोरथरथा क्षमंगः सम्यगुपलक्षितानेकशास्त्रकलालोकचरितगहरवि૧ વાંચો નિટ ૨ વાગે પતિ ૩ વાંચેવિસ અધુરો છે, માત્ર નીચેને ભાગ કરે છે. ૪ વાંચે तस्यानुजः। मानी छानी येसायनामा हानी पं. १५-१६,४.... .१४मे ध्रुवसनथालनु સં. ૩૧૦નું દાન અને પાછળનાં દાન જેવાં કે ઇ. એ. . ૧૨ પા. ૧૪૮ પંક્તિ ૧૭ અને વો.૭ પા. ૭૪ ૫. १८ आधार. ५ ७६२६३। वांया समभिलषणीयां ७वांय। परमभदइव ८ पाया ओद्वहन् । पाया परावह १० पाया रस् ११ वांया प्रणतिमेकां १२ पाया प्रतिक्रिय १३ पांया नीच १४ बाय अशेषैः ५ वाय॥ ર૪ ૧૫ શબ્દ રદ કરો ૧૭ આ બી સ્વર્થ રદ કર ૧૮ વાંચે યમ ૧૯ વિસર્ગ અધુરો છે, ઉ૫યે ભાગ तरायो छ.२० पाया आधिगमविहित २१ वाया परितोष Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #357 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ७ मानां ताम्रपत्रो २१ भागोपि परमभद्रप्रा [] प्र ]कृतिरकृतृ [ त्रि ] मप्रश्रयोपि विभ [ न ] यशोभाविभूसन: [तिपक्ष समरशतजयपताकाहरणप्रत्ययोदग्रबाहुदण्डविध्वंसित २२ दर्पोदयः स्वधनु[ : ] प्रा[ प्र ]भाव [ परि ] भूतास्त्रकौशलाभिमान सकलनृपति मण्ड[ ला ]भिनन्दितशासना[ न ]: पर[ ममा ]हेश्वरः श्री [ श्री ]घरसा [ से ]नः [ ॥ ] तस्यानुजः त[ त् ][ [ आदानु ] २३ द्ध्यातः सञ्चरिन्[ आ ]तिरु [ श ]यित सकलपू [ र् ]व्वनरपतिः दुस्साघना[ ना ]मपि प्रसाधयिता विषय [ आ ]णाम् मू [ र् ] [ इ]म् [ आ ]निव पुरुषकारः परिवृद्धगु[ णा ]नुराग [ निर्व्य ] २४ रचितवृत्ति [ भि]: मनुरिव स्वा[ स्व ] यमभ्युपपन्नः प्रकृतिभिरवि[ घि गतकलाकलाप[ : ] कान्तितिरस्कृतंसलाछनैः कुमुदा[ द ]नाथ [ : ] प्राज्यप्रतापस्थगितदिग[ न्]तराल [ : ] २५ प्रध्वंसितध्वान्तराशिः सततोदितसविता प्रकृतिभ्य [ : ] पर[ म् ]प्रत्ययमर्त्यवन्तमतिप[ ब ]हुतिथप्रयोजनानुबंधमंम् [ आ ] गमपरिभू [ पू ] [ म् ]विदधाम ( न ): सन्धिविग्रह २६ समासनिश्चयनिपुण [ : ] स्थानमनुपदेशं ददंतं गुणवृद्धिराजदिनितं स [ - ]स्क्[ आ ]रसाधूनां राज्यशाला तु [ र् ]इघतन्त्रयोरुभयोरपि निश्णातः प्रक्कृ२७ तिविक्रमोपि करुणामृदुहृदयः श्रुतवानप्यि ( अ ) गर्व्व [ इ ]तः कान्तोपि प्रशमि[मी ]शि[स्थ ] रसौह [ आ ]द्दमि निरसिता दोषदोषवैतामुदय समुपजन् [ई]२८ तजनानुराग परिवृ [ ]हित भुवनसमत्थितप्रथित बालादित्य [ त्य] द्वितीय नाम[ आ ]परममाहग्वनैं ग्री[ श्री ]धरसनः [ ॥ ] तस्यसुतः तत्पादरदेले प्रणा२९ मधरणिकषणदि[ ज ]नितकिणलांछनललाटचन्द्रस[ श ]कल[ : ] शिशुभाव एव श्रवणनिहितमैौक्तिकालंकारविभ्रमामलश्रुतविशो [ शे ] [ : ] प्रदान स - ३० लिलक्षालिताग्रहस्तारविंदः व्यास इव मृदुकरग्रहणादमन्दीकृतानन्दविधिः वसु[ - ]धरायाः रा[ का ]र्मुरा[ का ] धनुव्व [ ए ]द इव सभाविनाशलक्ष्यकलाप[ : ] प्र १ विभूषणः २ व सलाञ्छन व आनुबंधम् ४ वां विधानजनित ६ मा जीले दोष २६ १२७ पांच माहेश्वर ८४. मे. वे. तेना पोताना छानपत्र पं. ८-१० तेभ न त्यापछी भील ने व्याधारे व १० थे। कन्याया ११ प संभाविताशेष ८६ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat २९१ स्थानानुरूपमादेशं ददतं भवन्या ६.१५ मे १० पादकमल ध्रुवसेनः ८ १ www.umaragyanbhandar.com Page #358 -------------------------------------------------------------------------- ________________ २९२ गुजरातना ऐतिहासिक लेख ३९ णतसमस्तसामन्तमण्डलापमोनिभृत चूडामणनियमनंशासनः परम [ माहे ]श्वरः परमभट्टारक महार [T] जाधिराज परम [ - ]श्वर चक्रवर्त्ति श्री ध ३२ रसेनः [ ।। ] तत्पितामहभ्रातृ श्री शिलादित्यस्य वा [ शा ]पाणेरिवाग्रजन्मनो ' भक्तिबन्धुरावयव[ कल्पितप्रणते ]रतिधवलया तत्पादारविन्द प्रपृ[ वृ त्तया चरणनखमणि ३३ [रु ]चा मन्दाकिन्येव नित्या [ त्य ] ममलितोत्तमांव[ ग ] देशस्याव [ ग ] स्त्यस्य[ ए ]व राज को [ र्षे ]: द[ ]क्षिण्यमानतन्वानस्यें प्रबलधवलिग्नो [ म्ना ][] वलय [ - ]न म ३४ [ ण्डित ] ककुभा नवयाथरलिताशेपिः खन्न परिवॅममण्डलस्यपये [ यो ]दश्याम शिखरचूचुरकचिसमविन्यस्तस्तनंयुगायाः क्षित् [ े ]ः पत्य्[ उ ]: श्री[ देरभ ]ट३५ स्थाग्रजः क्षिति [ प ] स [ - ]हतेः चरुविभागस्य गु[ शु ]चिर्य्यगोङ्गुकेभृतः स्वयंवराभिलाषिणीमिवराज् [ य् ] अ श्रियमर्पयन्त्याः कृतपर[] ग्रह [ : शौर्य्यमप्रतिह] ३६ तप्रतापानमितंप्रचण्डरिपुमण्डलं मण्डलाग्रमपालंवधुआंनंः शरदि प्रसभम् [ आ ] कृष्ट शिलीमुख पा[ वा ]णासनापादितप्रसाध[ नानां ] ३७ परमुवां विधिवदाचरितकरग्रहणः पूर्व्वम् [ ए ]व विविधवर्न् [ ण् ] ओज् [ ज् ] वलेन म्रु[ श्रु ]तातिशय् [ ए ]नो[ द्भा ] सित श्रवणयुगलः पुन[ : पुनरुक्तेनेव रत्ना ] ३८ [ ल ] ङ् [ क् ]आरेणालङ्कृतप्रोत्रपरिस्फुरत्का[ क ] टकविकटकीटपक्षरत्नाकरणमिपच्छिन्नंप्रदानसलिलनिवहनवसे [ कविलसन्नवशैवलां ] ३९ कुरमैपैाप्रपाणिमुद्वह[ न् ] धृत विश[ 1 ]लरत्नप[ व ] लयजलधिवेल [ 1 ]तटायम[ 1 ]नभुजपरिष्वक्त विष्वम् [भ] रः परमम्[ ] हेश्वरः श्री ध्रुवसेनस्तस्याग्र १ पांथा मण्डलोत्तमांगधृतचूडामणीयमान ૨ ધરસેન ૪ થાના પેાતાના સં. ૩૨૬ આષાઢ સુ. ૧૦ ना धनपत्रनी पंडित उ८ मे नीचे मुल्य पाड छे. चक्रवर्त्तिश्री अज्जकपादानुध्यातः श्री. ( . . . रे।. . से. वे. १०५.७८ भने . मे. वे. १५.१६ ) ते तेना ते वर्षना भाष ના દાનપત્રમાં ( જેના ખીજા પત્રાનેા જ તરજુમા પ્રાપ્ય છે.) ઇં. એ. વા. ૧ પા. ૪૫ માં પણ તે જ પાઠ છે. ત્યાર પછીના બધા દાનપત્રામાં તેમ જ તેના પોતાના ૩૩૦ મા વર્ષના દાનપત્રમાં (ઇ. એ. વે. ૭ भा. ७५ पं. ४१ अने वा. १५५. ३४० ५. ४० ) श्री अज्जकपादानुध्यातः मे श्री३ लेवामां आवतुं नथी. ૩ આની પછીની પેઢીના તરતના દાનપત્ર એટલે કે ખરગ્રહ બીજાના ૩૩૦ માં વર્ષના દાનપત્ર( ઇ. એ, વે છ ४८. ४८) आधारे आंगजन्मनो ४ व आतन्वानस्य ५ वांया नभसियामिनीपतेर्विरचिताखण्डपरिवेष चूचुकरुचिरसत्य विन्ध्य स्तन ७ उपर यासीनोटमां पर भीलना नियंत्रनी पं. ३२ ना खाधारे अंगनः संहतेरानुरागिण्यः ८ २ यशशुक १० वये। अप्रतिहतव्यापारमानमित १११ इवालम्बमानः श्रोत्रः १३ वा अविच्छिन्न १४ । निवहावशेक १५ या इव ८ वा १२ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #359 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ७ मानां ताम्रपत्रो पतरूं बीजुं ४० [ जो पैर ]म [ हीप ]तिस्पर्द्ध [ र्श ]दोषनाग [ रा ] [][ - ] लक्ष्या स्वयमतिस्पष्टचेष्टमाश्लिष्टाङ्गयष्[ टिरतिरुचिरतरचरित गरिमपरिकलितसकलन ] [] रवि खचित ४१ परिकृष्टानुराग[ स ] रभसवशीकृतप्रणतसमस्तसामन्तचक्रचूडामणिमयूख[ चरणकमलयुगलः ]प्रोद्दाम [ दर ]-दो- [ ईण्ड ] दलित द्विषद्व४२ र्गदर्पः प्रसर्पत्पतीयः प्रतापप्लोषिताशेष शत्रुव[ - ]शः प्रणयिपक्षनि[ क्षिप्तलक्ष्मीकः प्रेरितगदोत्क्षि ]प्तसु [ दर्शन चक्र ]: परिहृत ४३ [ बालक्री ]डो अनघः कृतद्विजातिरेकविक्रमप्रसाधितघरित्रीतलोनङ्गीकृत जलशय्य[पूर्व पुरुषोत ]मः साक्षाद्धर्म इव सम्यग् [ व्य वस्था ४४ पितवर्णाश्रमाचारः पूर्वैरप्युर्व्वि [ र्व्वी ]पतिभिः तृष्णालवलुब्धैः यान्यपहृता[ नि देवब्रह्म ]द [ े ] या [ नि ते ]षामप्य[ तिसरल ] मनः प्र ४५ [ स ]रमुत्स[ क ]ल [नानु ] मोदनाभ्यां परिमुदित [ त्रि ] भुवनाभिनन्दितोच्छ्रितोत्कृष्टघवलध [र्म्म ] घ् [ वज ]: [ प्रकाशित नि ]जवंश: द [ - ]वद्विजगुरू [नप्रतिपूज्य यथार्ह ] मनवरत - ४६ प्रवर्त्तितमहोद्रन[ ]दिदानव्यवसनानुपजातं संतोषापात्तादार कीर्त्तिः [ परं ]परा [दन्तुरित ] []लदिक्चक्रवालः [ स्पष्टमेवय ] [ - ] धर्म्मादित्यि [ त्य ] ४७ [ द्वितीयनामा पर [ म ] माहेश्वरः श्रीखरग्रहः [ ॥ ] तस्याग्रजन्मनैः कुमुदण्डश्री[ विकासिन्या कलावतश्चन्द्रिकयेव कीर्त्या धवलित स ]कलदिग्मण्डल ४८ लस्य खंडितागुरु [ वि ] लेपनविडश्यामल विन्ध्य [ रौ ] लविपुलपयोधरायाः क्षि[तेः पत्यु ]: श्रीशीलादित्यस्य सूनु[ नवप्रालेयकिरण इ व ४९ प्रतिदिनसंवर्द्धमानहृदयकेला चन्द्र[ ऋ ]वाल: [ केसर ]न्द्र [ रा ] रिवराजलक्ष्मीं सकलँवन[ स्थलीमि ]वालंकुर्व्वाण: [ शिख ]ण्डिकेतन इव रुचि [ मच्चू[T][ust: ] ५० प्रचण्डशक्तिप्रभावश्च शरदागम इव द्विशतां परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वर श्रीबप्पेपादानुध्यातः परमभट् []रक [ महारा ] २९३ ૧ ન્હાનાભાઇ પછી મોટાભાઇનું વર્ણન જરા વિચિત્ર છે. પરંતુ મનો પાઠ ખરગઢ પાતાના સ. ३३७ ना धनपत्र ( ४. मे.वा. ७ पा. ७८) पं.३७ मे पशु छे, तथा ते शंहाथी पर छे. त्या पूछना धानपत्रेोभां पशु ते न पा छे. २वा व्यवस्थानोपजात अथवा व्यवसायोपजात 3 पांये कीर्ति ४ न्हाना पछी भोटाभाईना वर्णुनना गया श्रीले हामी छे. पशु अग्रजन्मनः ने पहले अग्रजः समायुं छते लूस सिवाय ते પાઠ નીચેના દાનપત્રામાં છે, તેથી તે શુદ્ધ છે તે નિઃશંક છે. શીલાદિત્ય ત્રીજાના સ. ૩૫૨ ના જ્ઞાનપત્રની પંક્તિ ४१ मे त्यार पछीनां मां द्वानपत्रमा पशु मांडीनी भाइ अग्रजन्मनः छे ५ वा पिण्ड १२ हृदय ०६ २६ ४३ ७ वांया लक्ष्मीमचल ८ भांडी वो लोग भूी हेवाये छ. यो भाग नीचे मुक्ण होवो लेखे: शरदागम इव प्रतापवानुल्लसत्पद्मः संयुगे विदलयन्नम्भो धरानिव परगजानुदयतपन बालातप इव संग्रामेषु मुष्णन्नभिमुखतानामायुषि द्विषतां ८४ थे. वे. ५.पा. २१२ ने आई. स. वे. ४.पा. ८८ मे आयेन शीसाहित्य ४ थानाक Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #360 -------------------------------------------------------------------------- ________________ ३९४ गुजरातना ऐतिहासिक लेख ५१ जाधिराजपरमेश्वरः श्रीशीलादित्यदेवस्तस्य सुतः पारमैश्वर्य'[ : ] कोपाकृष्ट निस्तु [ स्त्रि]श पातविदलितारातिकरिकुम्भस्थलोल्लसत्प[ मृत म ]हाप्रतापानलः प्रा[ कार - १२ [परिगस]जगन्मण्डललब्धस्थितिः विकटनिज दोईण्डावलम्बिना सकलभुवनाभोग. भाजामन्थास्फालनविधु[ तदुग्धसिन्धुफे[ नपिण्डपा ]ण्डुरयशोविता[ नेन ] ५३ विहितातपत्रः परम[ माहे ]श्वरः परमभट्टारक महाराजाधिराजपरमेश्वरश्रीबप्प. पादानुध्यातः परमभट्टारक महारा[ जाधि ]राज प[ रमेश्व ] [ श्री ]शीलादित्य [ देवः ] [1] [ तत्पुत्रः ] ५४ प्रतापानुरागप्रणतसमस्तसामन्त चूडामारिनखमयूखैनिचित रह ज इतपादार विन्दः परम[ मा महेश्वरः परमभट्टारक महाराजाधिराज परमेश्वर श्री[बप्प]पादा ५५ नुध्यातः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीशीलादित्यदेव[ : ][॥ तस्या त्मजः प्रशमित रि( ? )पु( ? )बलदर्पः विपुलजयमंगलाश्रयः श्रीसमालिं [ गन लालि ]त ५६ वक्षा[ : ] सम्[ उ ]पोढनारसिंधविग्रहोर्जितो[ द्]धुरशक्तिः समुद्धा[द्धत विप क्षभूभृत्कृतनिखिलगोमण्डलरक्षः पुरुषोत्तम[ : ] प्रणतनाभूतं पास्थिवकिरीट५७ [ मा ]णिक्य[ म ]सृणितचरणनखमयूख रंजितागों दिग्वधूमुखः परममाहेश्वरः परमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीबप्पपा५८ [दा ]नुद्धयातः परमभट्टारांमहारलघिराजे परमेश्वरश्रीशीलादित्यदेवः परममाहे. श्वरः [॥] तस्यात्मजः प्रथितदुस्सहवीर्य चक्रो लक्ष्म्यालय[1] ५९ [ नर ]क नाशकृतप्रयत्नः पृथ्वीसमुद्धरणकार्यकृतैकनिष्ठः संपूर्णचन्द्रकरजि. [रम्मलजातकीर्तिः [ ॥ ] ज्ञात[ 9 ]य[ 7 ]म् [ [ ] उणमयोजितवै[ र] पिक्षः संप[न].. ६० [- ]म(१) सुखः सुखदः सदैव ज्ञानालय[ : ] सकलवन्दितलोकपालो विद्याधरैरनुगतः प्रथितः प्रि[ पृथिव्या[ ॥ ] रत्नोज[ ज् ]वलोवरतनु-સં. ૭૦ ના દાનપત્રની ૫. ૪૬ અનુસાર તેમ જ શીલાદિત્ય ૫ માના સં. ૪૦૩નાં બે દાનપત્રો (જ. જોકે, ......११.३४३ सन.U.ralyani. १५ मी . ४५ भने ४९ साधारे તેમ જ આ ભાગને નીચે તરજુમે આપેલ છે તેની નોટમાં આપેલ સમજુતીને આધારે વાવ” વાંચો. શીલાકિય ક ાના સં. ૨૪૧ ના દાનપત્ર( ઇ. એ. વ. ૬ પા. ૨૦)ની છે. ૫૧ મે આંહીની મા ખાટ પાઠ પણ .शीयाल्सिन . ३५२ नानी पं. ५१ मा (४.स.१.११ ५.३०८) परममाहेश्वरः सने श्रीशीलादित्यदेवः सभेच्या वाव सनातन सय भी३६ने समता आग शहापा. १मानी पडेla शह। महाया. आप पानीय भुम: तस्य सुतो परपृथ्वी निम्म. णिव्यवसायासादितपारमैश्वर्यः २ वांया चूडामणिमयूख ३ पाया प्रणतप्रभूत ४ पांया आशेष ५ वांया परमभधारक કGRબાપાન ૬ માગલી પંક્તિમાં આવી ગયેલ છે તેથી આ બીરૂદ નકામું કરી લખ્યું છે ૭ છંદ વસંતતિલકા તેમ જ પછીના ત્રણ શ્લોકોમાં પણું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #361 -------------------------------------------------------------------------- ________________ २९५ शीलादित्य ७ मानां ताम्रपत्रो ६१ [ M ]णरत्नराशिः ऐश्वर्यविक्रमगुणैः परमैरुपेतः सत[ त् ]वोपकारकरणे सततं प्रवृत्तः स[ 1 ]क्षाज[ ]नाईना[ न ]इवादितदुष्टदर्पः [॥] ६२ युद्धाः सकृद् गा[ ग ]जघटाघटनैकदक्षः पुण्यालयो जगति गीतमहाप्रतापः राजा धिराजपरम[ 1 ]श्वरवंशजन्मा श्रीधूभटो जयति जा६३ तमहाप्रमोद [॥] [ स च परमेश्वरः परमभट्टारकमहाराजाधिराजपराम___ श्यरै श्री प[ बप्प पापा[ दा नुयातः पर[ रा ]मभट्टारन( क )महाराजा६४ घिराजपरमेश्वर श्री शीलादित्यदेवः सर्वानेव समाज्ञापयत्यस्तु वः संविदित[-] यथा मया म[ 1 ]तापित्रोरात्मनश्च पुण्ययशोभिवृ६५ द्धये ऐहिकामुष्मिकफलावाप्त्यर्थं श्रीमदानन्दपुरवास्तव्यतचातुविद्यसामान्य श[] राक्षिसगोश्र[त्र ]बद्दचसब्रह्मचारि ६६ भट्टाखण्डलमित्राये[ य ]भट्ट विष्णुपुत्राय बलिचस्वैश्वदेवामिहोत्रकतुकृ[ क्रि] याद्युत्सर्पणा त्ये ग्री[ श्री ] खेटकाहारे उप्पलहेट ६७ पथके महिल[ ? ला ]बलीन[ 1 ]मग्रामः सोद्रङ्ग;[ : ] स[ ]परिका[ क ] रः सोत्पद्या[ द्य ]मान विष्टिकः सभूतपा[ वा ]तप्रत्यादोयः स्दशापराधः स६८ भोगभागः सधान्यहिरण्याद[-]यः सर्वराजकीयानः अहस्तप्रक्षोपशीयः पूर्वप्र दर्तदोपदायप्रमदायवर्जी भ्आ( भू )मिच्छिद्रन्याय[-]ना चन् [ द्र ][ २ ]का६९ र्णवक्षितिपर्वतसमकालीनः पुत्रपौत्रान्वयभोग्य उदय( क )तिसर्गेण ब्रह्मदाय. त्वेन प्रतिपादितः [ । यतोभ्य[ स्य ]ोचितया ब्रह्मदा[ यस्थि - ७. त्या मुंबतः कृषतः कर्षापयतः प्रतिदिशतो वा नकश्चितद्वयासेधे वर्तितव्य[-] आगामिभद्र न[ न ]पतिभिः अ. ७१ स्मद्वंशजैरन्यैा नित्यानित्यान्यैश्वर्याण्यस्थिर[-]मानुज्य (ष्य )कं सामान्य च भूमिदीनं फलं अवगच्छद्भिः अयम७२ महायोनुमन्तव्यः पालयितव्यश्च[I]उक्तञ्च पे(वे)द ब्यासो[से]नव्यासेन []बहुभि [1]वासुरधाँ भुक्ता राजभिः सगरादिभिः ७३ यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फल[ ] । []यानीहे दत्तानि पुरा न . [नरेन्द्रैः धनानि धायतनाकृआतानि" निर्माल्यवान्तः १वांया युद्धे २ पाया प्रमोदः पाया परममाहेश्वरः ४ वाय। परमेश्वर ५ बाय आणं पाया प्रत्यायः ७ पाया राजकीयानामहस्तप्रक्षेपणीयः ८ वाय। देवदायब्रह्मदायवर्ज ४ या व्वानित्यान्य १. पांया दान ૧૧ કાતરનારે પહેલાં શા કોતરી પછીથી આ સુધાર્યો લાગે છે. ૧૨ છંદ અનુષ્ટ્રમ્લે ક ૧૩ વાંચો व्वसुधा १४ छ Anी लति भने 6400 १५ पाया आयतनीकृतानि १६ या वान्त. ८७ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #362 -------------------------------------------------------------------------- ________________ २९६ गुजरातना ऐतिहासिक लेख [ को ] नाम [ सा ]धु[ : ]प्रतिराददीतेः [ ॥ ] स्व [][ ]तिष्ठति भु[ भू ]मिदः अ ]च्छ [ च ] तान्येव नर ७४ प्रति[ मा ]नि तानि के षष्टिवर्व[र्ष ] सहस्राणि [ आ ]च्छेत्ता चानुमंत [ ७१ [ के व ]सेत् ॥ भुष्वाटविश्वते [ तो ]यासु सुषुकोटरवासिनः कृष्ण[1] हृयो हि जायन्तो[ न्ते ]भूमिद [ 1 ]यं हरन्ति य [ ] ॥दुतकेत्रे महाप्रतीहा७६ [ र ]....है [ 1 ]क्षपटालिक त्रराजकुलै श्री सिद्धसेन [ : ]श्री [ श्री ]शर्व्वर्टसुतः [ । ]तव[ था jतन्नियुक्त प्रतिनर्त्तक कुलपुत्रासा[ मा ] ܝ ७७ मात्य ग[ ड ]हेन हेम्बटपुत्रेण लिखितमिति ॥ संव[ त् ] सर शतचतुष्टये सप्तचत्वारिंशदधिके द्येष्टे शुद्ध पञ्चम्यां अङ्क ७८ स[ : ]संवं ४००, ४०, ७. श्रे[ ज्ये ]ष्ठ गु[ सु][ ॥ ]स्वहस्तो मेमे [ ॥ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat छीनेो मनुष्टुप् वये विन्ध्याटवीष्व ४ १ वा पुनराददीत २ मा भने योनी ગુજ૫ વાંચા દૂતì ૬ અહી બે અગર ત્રણ શંકાવાળા અક્ષરા કાતરેલા છે. ડા. જીલરે તેને શ્રીધેટ વાંચી देह नाम शिवेल. पष्य मात्र महाक्षपटलिकनोम ४ये. ७ व अर्थ नथी नेते सोने समन्तुं नथी. ८ (मेरे। शासनम् एव ज्येष्ट १० वांथे। संवत् ११ असम भां આ બે શબ્દો નીચે હી સહિત ૭૦-૭૮ પંક્તિને છેડે જુદા પાડેલા વિભાગમાં આપેલ છે. पटलिकरानकुल, त्रनो www.umaragyanbhandar.com Page #363 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ७ मानां ताम्रपत्रो ભાષાન્તર ૐ ! સ્વસ્તિ ! વિખ્યાત આનન્તપુરમાં વિજયી નિવાસસ્થાનથી'—મૈત્રકેાની અતુલખળવાળી મહાન સેનાએ સાથે અનેક યુદ્ધો કરી યશસંપન્ન, શત્રુઓને બળથી નમાવનાર અને પ્રતાપથી વશ કરેલા અને દાન, માન અને સરળતાથી પ્રાપ્ત કરેલા અને અનુરાગથી અનુરત મૌલ ભૃત શ્રેણિના “મળથી રાજ્યશ્રી પ્રાપ્ત કરનાર પરમમાહેશ્વર શ્રીભટ્ટાર્કના અછિન્ન વંશમાં જેણે નિજ માતપિતાનાં ચરણકમળને પ્રણામ કરી સર્વ પાપ ધોઈ નાંખ્યાં હતાં, જેને બાલપણુથી તલવાર ખીજા કર સમાન હતી, જેનું મળ નિજ શત્રુના સમદ માતંગેાાં કપેાળ ઉપર કરથી પ્રહાર કરી પ્રકાશિત થયું હતું, જેના પદનખની રશ્મિ તેના પ્રતાપથી નમાવેલા શત્રુઓના ચૂડામણિની પ્રભા સાથે ભળતી, જેણે સકળ સ્મૃતિથી નિર્માણ થએલા માર્ગનું સારી રીતે પરિપાલન કરી નિજ પ્રજાનાં હ્રદય અનુરજી રાજ શબ્દ સ્પષ્ટ અને ઉચિત કર્યાં હતા, જે રૂપ, કાન્તિ, સ્થિરતા, ગાંભીર્ય, બુદ્ધિને સંપદમાં અનુક્રમે સ્મર, ઇન્દુ, અદ્રિરાજ ( હિમાલય ), સાગર, દેવાના ગુરૂ ( બૃહસ્પતિ) અને ધનેશ કરવાં અધિક હતા, જે શરણાગતને અભય દેવામાં પરાયણુ હાવાથી નિજ સર્વ પરાક્રમનાં કાર્યાંનાં ફળ તૃણવત લેખતાઃ જેવિદ્વાના, મિત્રા અને પ્રણયિજનાનાં હ્રદય પ્રાર્થના કરતાં અધિક ધન આપી રજતા, ( અને )જે અખિલ ભૂમંડળનેા સાક્ષાત આનન્દ હતા તે પરમ માહેશ્વર શ્રી ગુહુસેન હતા. . ( લીટી. ૭) તેના પુત્ર, જેનાં સર્વ પાપ તેના પિતાના પદ્મનખની રશ્મિના પ્રસારથી બનેલી જાણવી નદીના જળના પ્રવાહથી ધાવાઈ ગયાં હતાં, જેની લક્ષ્મી લક્ષ પ્રણય જનાનું પાલન કરતી, જેનું સર્વ આકર્ષક ગુણ્ણાએ તેના રૂપની અભિલાષથી આતુરતાથી અવલંખન કર્યું છે, જે સર્વ ધનુ પૅરાને નૈસર્ગિક ખળ અને શિક્ષાથી પ્રાપ્ત કરેલી વિદ્યાની વિશેષતાથી વિસ્મય પમાડતા, જે પૂર્વેના નૃપાએ કરેલાં દાન રક્ષતા, જે નિજપ્રજાનાં દુઃખ હરતા, જે શ્રી અને સરસ્વતીને એકત્ર નિવાસસ્થાન હતા, જેના પ્રતાપ નિજ શત્રુગણુની લક્ષ્મીના ઉપભેાગમાં દક્ષ હતા, (અને) જે નિજ પ્રતાપથી પ્રાપ્ત કરેલી વિમળ રાજ્યશ્રી સંપન્ન છે તે પરમમાહેશ્વર શ્રી ધરસેન( ૨ ) હતા. (લી. ૧૦ ) તેના પુત્ર, અને પાદાનુયાત, જેણે ધર્મપાલનથી પ્રકાશિત અર્થ, સુખ અને સંપદના સેવનથી ધર્માદિત્યનું અપર નામ પ્રાપ્ત કર્યું હતું, જેણે સકળ જગતને આનન્દકારી અતિ અદ્ભુત ગુણાથી સર્વ મિંડળ વ્યાપી દીધું હતું, જે અનેક યુદ્ધોમાં વિજયની પ્રભાસંપન્ન તલવાર તેજથી પ્રકાશિત કાંધ ઉપર મહા મનારથાના ભાર ધારતા, જેની મતિ સર્વ વિદ્યાના વિભાગામાં પારગત હાવાથી શુદ્ધ હાવા છતાં કિંચિત સુભાષિતથી સહેલાઇથી તુષ્ટ થતી, જેના હૃદયનું ગાંભીર્ય જનાથી અગાધ હતું છતાં અનેક સુકૃત્યાથી સ્પષ્ટ થતા પરમ કલ્યાણુ સ્વભાવવાળા હતા, અને જેણે કૃતયુગના નૃપાના ( સદાચારના ) પૂરાઈ ગએલા પંથ શુદ્ધ કરી મહાયશ પ્રાપ્ત કર્યાં હતા તે પરમ માહેશ્વર શ્રી શીલાદિત્ય ( ૧ ) હતા. ( લી. ૧૪ )તેના અનુજ અને પાદાનુધ્યાત, તે( ઈન્દ્ર ) ઉપેન્દ્રના વડીલ અન્ધુ હાય તેમ તેના વડીલ અન્ધથી અભિલાષિત રાજ્યશ્રી કાંધ ઉપર ધારતા, તેના આદેશે પૂર્ણ કરવાના એક જ આશયથી અને સર્વોત્તમ વૃષભની પેઠે જ્યારે ધુરી ધારતા ત્યારે શ્રમ કે માનન્દના ઉપભેગથી ક્ષીણુ ન થાય તેવીસંપદ સંપન્ન, જેનું પાદપીઠ તેના પ્રતાપથી વશ થએલા અનેક નૃપાના ચૂડામણિની પ્રભાથી પ્રકાશિત હતું છતાં અન્ય જનેા તરફ્ તિરસ્કારને લઈને ઉદ્ભવેલી ઉગ્રતાથી મુક્ત સ્વભાવવાળા હતા, જેના શત્રુઓને પુરૂષાર્થ અને અભિમાન માટે વિખ્યાત હતા છતાં નમન સિવાય અન્ય માર્ગ ન હતા, જેના વિશુદ્ધ શુણાના સંચય સકલ જગતને આનન્દ આપતા, જેણે કલિયુગના સર્વ માર્ગના ખળથી નાશ કર્યાં હતા, જેનું અતિ ઉમદા હૃદય ઉતરતી પદવીના માણસા २९७ ૧ આના સબંધ પંક્તિ ૬૪ માં શ્રીશીલાદિત્ય છ મા બધા લેાકાને હુકમ કરે છે તેની સાથે છે. ૨ ઇન્દ્રના નાના ભાઈ ઉપેન્દ્ર તે વિષ્ણુ છે. કૃષ્ણને ઇન્દ્રની લડાઈ અને કૃષ્ણની જિતના આમાં ઉલ્લેખ છે. ( વિષ્ણુપુરાણ વિ. પ. મ. ૩૦ ) ઉપરના કિસ્સા ઉપરથી અનુમાન થાય છે કે શીલાદિત્ય ૧ લાને અને ખરમત ૧ લાને કંઈ ફ્લેશ થયા હશે અને તેમાં શીલાદિત્યે પેાતાના નાના ભાઈના લાભમાં જતું કર્યું હોય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #364 -------------------------------------------------------------------------- ________________ २९८ गुजरातना ऐतिहासिक लेख ઉપર માટાઈ ભે।ગવવાના દોષ વિનાનું હતું, જે પુરૂષાર્થ માટે વિખ્યાત હતા, જે શ્રુતિના પરમ જ્ઞાનસંપન્ન હતા, ( અને )જે એકત્ર થયેલા શત્રુનુપાની લક્ષ્મીથી સહસા સ્વયંવર તરીકે ગ્રહણ થવાથી વીર પુરૂષામાં પ્રથમ પદની પ્રાપ્તિ સ્પષ્ટ કરતા હતા તે પરમ માહેશ્વર શ્રી ખરગ્રહ (૧) હતા. ( લી. ૧૯ ) તેના પુત્ર અને પાદાનુધ્યાત જે સર્વ શાસ્ત્રમાં નિપુણતા પ્રાપ્ત કરી સર્વ વિદ્યાનાના મનમાં પરમ આનન્દ ઉપજાવતા, જેણે સત્વ, સંપદ અને દાનથી અને શૌર્યથી તેના બળના વિચારમાં અતિનિમગ્ન થયેલા હેાવાથી તેના સામે એકત્રપણે થવાની શક્તિ ગુમાવી દીધી હતી તેમના મનારથની ધરી લગ્ન કરી નાંખી, જે શાસ્ત્ર, કલા, અને લેાક્ચરિતના અનેક વિભાગથી પૂર્ણ નણીતા હતા છતાં પરમભદ્ર પ્રકૃતિવાળા હતા, જે નાગક સ્નેહાળ હતા છતાં વિનયથી અતિ આકૃષિત હુતા, જે સેંકડા યુદ્ધેામાં વિજય ધ્વજ લેવા નિજ દૃણ્ડ સમાન કર ઉંચા કરતા તેનાથી તેના શત્રુઓના મદ હણુતા, અને જેની શસ્ત્ર કળાના મઢ તેના ધનુષના પ્રભાવ વડે વશ થયેા હતેા તેવા સકળ રૃપમંડળથી જેના આદેશનું અભિનન્દન થતું પરમ માટેશ્વર શ્રીધરસેન ( ૩ ) હતા. ( લી. ૨૨) તેના અનુજ અને પાદાનુષ્યાત, જે તેના ઉદયથી ઉત્પન્ન થએલા જનાના અનુરાગથી અખિલ ભુવન ભરાઈ ગયું હતું તેથી યેાગ્ય અર્થવાળા માલાદિત્યના અપર નામથી વિખ્યાત હતા, જે સર્વ નૃપાથી સુચરિતમાં અધિક હતા, જે દુર્લભ અર્થની સાધના કરતા હતા, જે સાક્ષાત્ પુરૂષાર્થ હતા, જેનું તેના સદ્ગુણ્ણા માટે અતિ પ્રેમવાળી પ્રજાથી મનુ સમાન અવલંખન થતું, જેણે સર્વ વિદ્યા અને શાસ્ત્રમાં નિપુણતા પ્રાપ્ત કરી હતી, જે કાન્તિમાં કલંકવાળા ઇન્દુને શરમાવતા હતા, જેણે નિજ અતિ તેજથી (પ્રતાપથી) દિગન્તર ભરી દીધું છે, જેણે તિમિરના નાશ કર્યાં હતા, જે નિત્ય ઉદય પામતા સૂર્યસમાન નિજ પ્રજાના પરમ વિશ્વાસ તેના કલ્યાણના અનેક અર્થમાં પ્રવૃત્ત રહી પૂર્ણ સિદ્ધ કરતા અને જે સતત વૃદ્ધિથી પરિપૂર્ણ હતા, જે સંધિવિગ્રહ અને સમાસના નિશ્ચયમાં નિપુણ હાઈ ચેાગ્ય સ્થાને આદેશ દેનાર ગુણવૃદ્ધિવિધાનના સંસ્કારમાં વિખ્યાત છે તે રાજ્ય અને શાલાતુરીય↑ ખન્ને તંત્રામાં નિપુણ હતા, જે નૈસામઁક રીતે વિક્રમવાળા હેાવા છતાં કરૂણાથી મૃદુ હૃદયવાળા હતા, જે શાસ્ત્રથી પૂર્ણ જાણીતા હતા છતાં મદ રહિત હતા, જે કાન્તિવાળા હતા છતાં શાન્તિથી ભરેલેા હતા, અને જે મિત્રતામાં સ્થિર હતા છતાં દોષવાળા જનાના ત્યાગ કરતે, તે પરમ માહેશ્વર” શ્રીધ્રુવસેન ( ૨ ) હતા. ( લી. ૨૮) તેના પુત્ર, જેનું ઇન્દુકલા સમાન કપાળ તેના પાપદ્મને પ્રણામ કરતાં ભૂમિ સાથે ઘર્ષણના ચિહ્નવાળું હતું, જેને ખાળપણથી જ કર્યુંમાં ધારેલા મૌક્તિક અલંકારની સુંદરતા સમાન વિશુદ્ધ અનુરાગ શાસ્ત્ર તરફ હતા, જેની કમળસમાન આંગળીએ સતત જ્ઞાનના પ્રવાહથી ભીંજાએલી હતી, જે કન્યાના કર મૃદુ રીતે ( લગ્નમાં) ગ્રહી તેના સુખની વૃદ્ધિ કરતા હાય તેમ હળવા કરા લઈને પૃથ્વીના સુખની વૃદ્ધિ કરતા, જે ધનુર્વિદ્યાના સાક્ષાત્ અવતાર હોય તેમ સર્વ લક્ષિત અર્થ સહસા જેઈ લેતા, અને જેના આદેશે। તેને નમન કરતા સર્વ સામંતાના શિર પરના ચૂડામણિ સમાન હતા તે પરમ માહેશ્વર પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર અને ચક્રવર્તિ શ્રીમાન ધરસેન (૪) હતા. ( લી. ૩૨ ) શ્રી શીલાદિત્ય (૧) જે તેના પિતામહ॰( ખરગ્રહ ૧)ના વડિલ બન્યુ હતેા અને જે સારંગપાણિ સાક્ષાત્ હતા તેના પુત્ર, જે અનુરાગથી અંગ નમાવી પ્રણામ કરતા, જેનું શિષ નિત્ય પાપદ્મનાં નખના રત્નની રશ્મિના અતિ તેજથી મંદાકિની જેમ વિશુદ્ધ થતું, જે અગસ્ત્ય ડાય ૧ ચાલાતુર ગામમાં જન્મેલા વ્યાકરણી પાણિની સંધિવિગ્રહ વિગેરેના સાદા અર્થ તથા વ્યાકરણી અર્થે નૂડી દ્દી રીતે ઘટાવ્યા છે. ૨ ચક્રવર્તિના અર્થ મેાનીયરવીલીયમ્સે નીચે મુજ્બ કર્યા છે: જેના થનાં ચક્ર ગમે ત્યાં વિનાઅવરાધે ફરે તેવા રાજા, અથવા એ દરિયા વચ્ચેના પ્રદેશ( ચક્ર )ના રાન. વિષ્ણુપુરાણ પુ. ૧ મ, ૧૩ શ્યા. ૪૬ માં ચક્રવત્તિના અર્થ નીચે મુજબ છે: બધા ચક્રવર્તિના હાથમાં વિષ્ણુના ચક્રનુ લાંછન હેાય છે. સાધારણ રીતે તેના અર્થ સર્વ પ્રદેશ ઉપર રાજ કરનાર રાજા એવા થાય છે. ૩ ઉપર બતાવેલા ધરસેન ૪ થાને પિતામહ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #365 -------------------------------------------------------------------------- ________________ २९९ शीलादित्य ७मानां ताम्रपत्रो તેમ સર્વ દિશામાં વિનય દર્શાવતે રાજઋષિ હતા, જેના યશની અતિ પ્રભાવાળી કળા જે સર્વ મંડળને ભૂષિત કરતી તે નભમાં ઈન્દુની કલા બનતી, અને જે ઘનશ્યામ વાદળથી સ્તના સમાન શિખરવાળા સા અને વિધ્ય રૂપે રમ્ય પયોધરવાળી ભૂમિને પતિ હતા તે શ્રી દે૨ભટને પુત્ર જે સર્વ ન૫મંડળમાંથી તેઓના યશથી રાજતાં સંદ૨ વો જે તે તેને અર્પતી હતી તે (વસ્ત્ર ) ધારી તેના તરફના અનુરાગને લઈને સ્વયંવર તરીકે સ્વીકારતી હતી તે રાજ્યશ્રીના લગ્નમાં સ્વીકાર કર્યો, જે તેના પ્રચંડ શત્રુઓના મંડળને નમાવનાર તલવાર માફક તેના સફળ શૌર્ય ઉપર આધાર રાખતે, જે શરદ ઋતુમાં તેના ધનુષ જેનાં પર બળથી પૂર્ણ ખેંચેલાં હતાં તેનાથી જેની અને નાશ થયેલ હતું તે શત્રુઓના પ્રદેશમાંથી એગ્ય રીતે કર લેતા. જેના કર્ણ શાસ્ત્રના વિવિધ વર્ણની ઉજજવળ શ્રતિના અતિશયપણુથી અલંકારિત છતાં પુનઃ શ્રુતિની પુનઃ ઉક્તિથી અલંકારિત થતા હોય તેમ રત્નથી ભૂષિત હતા, અને જે સતત દાન રૂપી જળમાં રમ્ય દેખાતા શૈવલના નવ અંકર જેમ પ્રકાશતાં કંકણું અને સુંદર જંતુની પાંખથી અને ૨નાં કિરણેથી આત કર ઉંચો કરી રત્ન પ્રવલય ધારણ કરતા હતા તેથી સાગરના તટના કિનારા સમાન ભાસતા કરથી અખિલ ભૂમિને આલિંગન કરતે તે પરમ માહેશ્વર શ્રી ધ્રુવસેન (૩) હતે. (લી. ૩૯) તેને વડીલ બધુ, જેનું અપર ઉચિત નામ ધર્માદિત્ય બીજે હતું, જેના નાજુક અંગને જાહેર રીતે લક્ષમી દેવીએ અન્ય ગૃપના સ્પર્શના કલંક નાશ કરવાના નિશ્ચયથી આલેગન કર્યું હતું, જે અન્ય સર્વ નૃપે કરતાં પ્રતા૫ કાર્યોમાં અધિકતાવાળો હતા, જેનાં પાદપ તેના તરફના અતિ પ્રેમના બળથી વશ થઈ શિર નમાવતા સર્વ સામંતમંડળના મુગટનાં મણિની રમિથી આભૂષિત બન્યાં હતાં, જે તેના વિશાળ અને વિપુલ કરના દડથી શત્રુગણને મદ હતો, જે દુર ફેલાતા તેના અતિ ઉગ્ર પ્રતાપથી શત્રુઓના સમસ્ત વંશને ખાળ, જે નિજ સર્વ સંપદ પ્રણયિ જનેને આપતે, જેની પાસે તે ઉપાડતે તે ગદા હતી અને તે ફેંકતે તે ચક હતું, જે બાલક્રીડાની અવગણના કરતે, જે કદી દ્વિજને તિરસ્કાર નહીં, જેણે નિજ પ્રતાપથીજ સકળ ભૂમિની પ્રાપ્તિ કરી હતી, જે મૂર્ખ જનેને અંગીકાર કરતે નહીં, જે અપૂર્વ જાતિમાં શ્રેષ્ઠ • જનેમાને એક હતે; જે સાક્ષાત્ ધર્મ હોય તેમ તેણે વિવિધ જાતિ અને આશ્રમના નિયમો યોગ્ય રીતે કર્યા, જેના ધર્મના ઉચ્ચ અને ઉત્તમ શ્વેત ધ્વજનું, તેની શુદ્ધ પ્રકૃતિના આનન્દથી કરતાં અને પછી અલ૫ લેસને લઈને પૂર્વેના તૃપાએ જપ્ત કરેલાં દાનમાં ( ભાવિ ઉપભેગમાં) અને દ્વિજોને અનુમતિ આપી તેથી પ્રસન્ન થએલાં ત્રિભુવનથી અભિનન્દન થતું, જેણે નિજ વંશને ઉજજવળ કર્યો હતો, અને જે દેવો, દ્વિ અને ગુરુઓની સેવા કરી દાન દેવાએલા જનની પાત્રતા અનુસાર સતત ઉદ્વેગ આદિ અન્ય હક્ક સહિત ઉદાર દાનથી ઉદ્ભવેલા સતેષથી પ્રાપ્ત કરેલા ઉત્તમ યશથી સર્વ ભૂમંડળને ભરતો તે પરમ માહેશ્વર શ્રીપરગ્રહ (૨) હતે.. ( લી. ૪૭) તેના વડીલ બધુ, શ્રી શીલાદિત્ય (૨)જેણે સર્વ ભૂમિને કુમુદનું સૌદર્ય ખીલવનાર પૂર્ણ ઈન્દુના પ્રકાશ સમાન નિજ યશથી શ્વેત કરી; (અને ) જે ખંડિત અગુરૂ વિલેપનનાં સમાન શ્યામ વિધ્ય પર્વતો રૂપે વિપુલ પધર ધારનાર ભૂમિને સ્વામિ હતો, તેને જે દિન પ્રતિદિન કળામાં વૃદ્ધિ પામતા નવ ચંદ્રની માફક કળામાં વૃદ્ધિ કરતો, જે પર્વતના વનને આભૂષિત કરતા યુવાન ગિરિરાજ (સિંહ)જેમ રાજ્યશ્રીને આભૂષિત કરતે, જે મયૂર દવજવાળા કાર્તિકેયની માફક શિર પરની રમ્ય શિખાથી આભૂષિત હતો, જે પ્રચંડ શક્તિ અને પ્રભાવવાળો હતે જે (કમળને વિકસાવનાર )શરદના આગમનની માફક (પૂર્ણ યશ અને અતિ ધનથી સંપન્ન) જે હતું, જે કિરણે વડે મેઘ ભેદતા ઉદય પામતા બાલ રવિ જેમ શત્રુઓના ગજેને યુદ્ધમાં ભેદ, યુદ્ધમાં નિજ શત્રુઓના પ્રાણ હરતે, તે નિજ શ્રીમાન કાકે પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વરને પાદાનુધ્યાત પરમ માહેશ્વર પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રી શીલાદિત્યદેવ (૩) હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #366 -------------------------------------------------------------------------- ________________ ૨૭ गुजरातना ऐतिहासिक लेख (લી. પ૧) તને પુત્ર, જેણે અન્ય ભૂમિની રચના કરી પરમસ્વામિત્વ પ્રાપ્ત કર્યું હતું, જેના મહાન પ્રતાપને પ્રસાર પામેલ અગ્નિ તેની કેપથી ખેંચેલી તલવારના પ્રહારથી ભેદતાં ગજેનાં કુમ્ભ ઉપર બળતું હતું, જેણે દિવાલથી આવૃત કરી ભૂમિ પર સ્થિર પદ પ્રાપ્ત કર્યું હતું, જેને છત્ર જે નિજ કરમાંથી લટકી રહેશે અને જે સકલ ભૂમંડળને આવૃત કરતો તે મંથનદરૂડના મંથનથી થએલા પદધિના સ્વેત પીણુસમાન યશને બનેલા હતા, જે નિજ શ્રીમાન પિતા પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વરને પાદાનુધ્યાત હતું તે પરમ માહેશ્વર પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ, અને પરમેશ્વર શ્રીશીલાદિત્ય (૪)હતે. ( વી. પ૩) તેને પુત્ર, જેનાં પાદપધ તેના પ્રતાપથી ઉદ્ભવેલા પ્રેમને લઈને નમન કરતા સમસ્ત સામંતના શિર પરનાં ચૂડામણિના કિરણે આવૃત થઈ રંગાતાં હતાં, જે નિજ શ્રીમાન પિતા પરમ ભટ્ટરક, મહાજાધિરાજ અને પરમેશ્વરને પાદાનુધ્યાત હતું, તે પરમ માહેશ્વર પરમ ભદ્રક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રી શીલાદિત્ય દેવ (૫)હતે. (લી. ૫૫ ) તેને પુત્ર, જેણે નિજ શત્રુઓના બળને મદ શાન્ત ક્યો હતો, જે મહાન વિજયનું સ્વરિતધામ હતા, જેનું વક્ષ:સ્થળ લક્ષ્મીના આલિંગનની કીડા કરતું, જેની અબદ્ધ શક્તિ નૃસિંહ રૂપ ધારનાર વિષ્ણુ ભગવાન કરતાં પણ અધિક હતી, જે શત્રુપને નાશ કરી અખિલ પૃવીનું રક્ષણ કરતે, જે પુરૂષમાં ઉત્તમ હતા, જે તેને નમન કરતા બળવાન સામંતેના ચૂડામણિથી વિરાજતા નખનાં કિરણેથી દૂર પ્રદેશે રૂપી સર્વ નારીઓનાં મુખ રંગતે, જે તેના શ્રીમાન પિતા પરમભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વરને પાદાનુધ્યાત હતું તે પરમ માહેશ્વર પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રીશીલાદિત્યદેવ (૨) હતા. (લી. પ૮) તેને પુત્ર, જે મહારાજાધિરાજ અને પરમેશ્વરના વશમાં અવતર્યો છે, અને, મહા સુખસમ્પન્ન છે– જે વિમુખ થવા કઠણ શૈર્યને અતિશયપણા માટે વિખ્યાત છે, જે લક્ષમીને નિવાસ છે, જેણે નરકને નાશ કરવાને યત્ન કર્યો છે, જેણે પૃથ્વીને રક્ષવા પરમ નિશ્ચય ર્યો છે, જેને યશ પૂણેન્દુનાં કિરણે સમાન શુદ્ધ છે, જે ત્રણ વેદના જ્ઞાનને લીધે ગુણથી પરિપૂર્ણ છે, જેણે શત્રુણોનો વિજય કર્યો છે, જે ..... સુખસમ્પન્ન છે, જે સદા સુખ આપે છે, જે જ્ઞાનને નિવાસ છે, જે સર્વ લેકથી પ્રશંસિત પૃથ્વીને રક્ષક છે, જેને વિદ્વાને સેવે છે, જે પૃથ્વીમાં અતિ દૂર સુધી સ્તુતિ પામ્યું છે, જે રતનેથી આભૂષિત છે, જેનું અંગ રમ્ય છે, જે સગુણરૂપી રન્નેને સાક્ષાત રાશિ (ગ) હતા, જે પ્રભુત્વ અને પ્રતાપના ઉત્તમ ગુણસમ્પન્ન હતે, જે નિત્ય પ્રાણીઓના શ્રેયમાં પ્રવૃત્ત હતું, જે સાક્ષાત જનાર્દન (દેવ) હોય તેમ દુષ્ટ જનનો મદ હણે છે,–જે નિત્ય યુદ્ધમાં ગજણિની રચનામાં મહામતિવાળો હતા, જે પુણ્યનું ધામ હતું, અને જેના મહાન પ્રતાપનું અખિલ પૃથ્વીમાં ગાન થતું તે શ્રીમાન ધૂભટ વિજયી છે. (લી. ૬૩) અને તે, નિજ શ્રીમાન પિતા પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વરને પાદાનુધ્યાત અને પરમ માહેશ્વર પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રીશીલાદિત્યદેવ (૭) સમસ્ત પ્રજાને શાસન કરે છે : (લી. ૨૪) “તમને જાહેર થાઓ કે મારાં માતપિતા અને મારા પુણ્યની વૃદ્ધિ અર્થે અને આ લેક તેમ જ પરલોકમાં કળપ્રાપ્તિ અર્થે ખેટક આહારમાં ઉપલટ લબલી નામે ગામ, ઉદ્વેગ, ઉપરિકર, ઉદ્ભવતી વેઠના હક સહિત, ભૂત, વાત, પ્રત્યાય સહિત, દશ અપરાધના દડ સહિત ઉપભેગ અને હિસ્સા સહિત, ધાન્ય, સુવર્ણ, અને આદેય સહિત, રાજપુરૂષના હસ્તપ્રક્ષેપણમુક્ત, અને પૂર્વે દે અને બ્રિજેને કરેલાં દાને વર્જ કરી, મારાથી -- -- - ૧ અથવા કદાચ મહિલાખવી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #367 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ७माना ताम्रपत्रो ३०२ પાણીના અતિ અર્ધ સહિત બ્રહ્મદેય અનુસાર, ભૂમિછિદ્રના ન્યાયથી,ચન્દ્ર, સૂરજ, સાગર, પૃથ્વી અને પર્વતેના અસ્તિત્વકાળ સુધી પુત્ર અને પત્રને ઉપગ અર્થે ભટ્ટવિષ્ણુના પુત્ર વિખ્યાત આનન્દપુર શહેરના નિવાસી, તે સ્થાનના ચતુર્વેદી જાતિના, શાર્કરાક્ષિ શેત્રના, બહુવૃચ સબ્રહ્મચારી, ભટ્ટ આખહલમિત્રને–બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને અતિથિના યઝ અને અન્ય વિધિના નિભાવ અર્થે અપાયું છે. ” (લી. દ૯) “આથી આ પુરૂષ જ્યારે બ્રહ્મદેય અનુસાર તેને ઉપભેગ કરે, ખેતી કરે, કે ખેતી કરાવે, અથવા અન્યને સેપે ત્યારે કેઈએ પ્રતિબંધ કરે નહી. (લી. ૭૦) આ અમારા દાનને અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્ર નૃપેએ લક્ષમી અનિત્ય છે, જીવિત અનિશ્ચિત છે, અને ભૂમિદાનનું ફળ (દેનાર અને રક્ષનાર બને) સામાન્ય છે એમ મનમાં રાખી અનુમતિ આપવી અને રક્ષવું જોઈએ. (લી. ૭૨) અને વેદવ્યાસે કહ્યું છે કે- “સગરથી માંડીને ઘણું નૃપાએ ભૂમિને ઉપભેગ કર્યો છે. (અને હાલ કરેલા દાનને જે તે રક્ષે તે ) જેની જે સમયે ભૂમિ તેને તે સમયનું ફળ છે. પૂર્વના નૃપેએ આપેલાં ધન તે દેવને આહુતિ કરેલાની શેષ સમાન છે અને ઉલટી કરેલા અન્ન સમાન છે. ખરે! કયે સુજન તે પુનઃ હરી લેશે? ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ વસે છે, (પણ) તે દાન જપ્ત કરનાર અથવા તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વર્ષ નરકમાં વાસ કરે છે. જે ભૂમિદાન જપ્ત કરે છે તે નિર્જલ વિધ્યાદ્રિના શુષ્ક વૃક્ષેના કેતરોમાં વસતા કાળા સર્પ જન્મે છે ! (લી. ૭૫) આમાં દતક, શ્રી શાર્વટને પુત્ર, મહાપ્રતિહાર . .. • મહાક્ષપટલિક, રાજવંશી શ્રી સિદ્ધસેન છે. અને આ દાન તેના પ્રતિનિધિ હેમ્બટના પુત્ર, પ્રતિનક, કુલપુત્ર અમાત્ય ગૃહ જેને તે લખવા મોકલ્યા હતા તેનાથી લખાયું છે. (લી. ૭૭) સંવત ચારસો અધિક સુડતાળીશ, જેણ શુદિ પંચમી અથવા સંખ્યામાં સં. ૪૦૦ અને ૪૦ અને ૭, જેષ્ટ શુ. ૫ આ મારા સ્વહસ્ત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #368 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૯૭ એક વલભી દાનપત્રનુ પહેલુ પતરૂ* આ પતરૂ ખરડ સ્થિતિમાં છે, તેની બન્ને બાજુએ તેમ જ નીચેના કાંઠામાં નુકશાન થયુ છે. અને વચ્ચેથી તડ પડી છે. તેની કારવાળીને કાંઠા કર્યાં છે. તેનું માપ ૮” × ૧૧” છે, અને તેના ઉપર ૧૮ પંક્તિઓ લખેલી છે. અક્ષરા ખીજા કરતાં જરા મેાટા કદના છે અને તે ચેખ્ખા કાતર્યા છે. લેખ વ્યાકરણની ભૂલા વગરના છે. k આ દાનપત્ર વલભીમાંથી કાઢયું છે, અને શીલાદિત્ય ધર્માદિત્યના વર્ણનમાં છેલ્લા ભાગમાંથી “ ધનુરોષો ” શબ્દથી ભાંગી ગયું છે. એટલે આ રાજાનું સંપૂર્ણ વર્ણન આપતાં બીજાં પતરાં લેવાથી આપણે કહી શકીએ કે આ દાનપત્રનું ખીજું પતરૂ નીચેનાં વાક્યથી શરૂ થવું ોઈએ. ज्वलतरीकृतार्थसु स्वसंपदुपसेवानिरूढधर्मादित्यद्वितीयनामा परममाहेश्वरश्रीशीलादिष्यः । આ કદાચ શીલાદિત્ય ૧ લાના એક દાનપત્રનું પહેલું પતરૂ હાય, કારણ કે તે રાજાનાં દાનપત્રાનાં પહેલાં પતરાંઓમાં આ પતરાં પ્રમાણે જ અંત છે. આ દાનપત્રનું માપ, પક્તિએ વિગેરે પણ તેના રાજાનાં ટ્ઠાનપત્રાનાં પતરાંએ પ્રમાણે જ છે. દાખલા તરીકે સંવત્ ૧૮૭ નાં દાનપત્ર મુજબ. अक्षरान्तर १ ओं स्वस्ति बलभीतः प्रसभप्रणतामित्राणां मैत्रकाणात्रतुल बल सम्पन्नमण्डलाभो - गसंसक्तंप्रहार २ शतकब्वप्रतापः प्रतापोपनतदान मानार्ज्जवोपार्जितानुरक्तमौलभूत श्रेणीबळा વા परममाहेश्वरश्रीभटादव्यवच्छिन्नराज व क्शान्मातापितृचरणारविन्द ३ ज्यश्रीः प्रणविप्रविधौताशेष ४ कल्मषश्शैशवात्प्रमृति खङ्गद्वितीयबाहुरेव समद परगजधटास्फोटनप्रकाशितसत्वनिकषस्तत्प्रभा ५ वप्रणता रातिचूडारत्नप्रभासंसक्तपादनखरश्मिसंहतिस्सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परिपालन * જ, મા, પ્રા. રા. એ. સા. વેા. ૧ પા, ૪૩ ી. બી. ડીરાકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #369 -------------------------------------------------------------------------- ________________ ३०३ एक पलभी दानपत्र पहेलुं पतसं ६ प्रजाहृदयरञ्जनान्वर्थराजशब्दः रूपकान्तिस्थैर्यगाम्भीर्य्यबुद्धिसम्पद्भिस्स्मर शशाङ्काद्रि. ७ [ राजो दधित्रिदशगुरुधनेशानतिशयानश्शरणागताभयप्रदानपरतया तृणवद पास्ताशेष८ [स्वकार्यफलः ] प्रार्थनाधिकार्थप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पाद चारीव सकलभुवन९ [ मण्डलाभो ]गप्रमोद परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनखमयूख सन्तानविस्त१० [ जाहवीजलौ ]घप्रक्षालिताशेषकल्मष प्रणयिशतसहस्रोपजीव्यमानसम्पद्रूप लोभादिवाश्रित११ [ स्सरभस ]माभिगामिकैर्गुणैस्सहजशाक्तिशि[ क्षाविशेषविस्मा ]पिताखिलध [ नुर्द्धरः प्रथमनरपति-] १२ [ समतिसृष्टा ]नामनुपालयिता धर्मदायानामपाकर्ता प्रजोपघातकारिणामुप प्लवानां दर्श१३ [ यिता श्रीसरस्वत्यो ]रेकाधिवासस्य संहतारातिपक्षलक्ष्मीपरि[ भोगदक्षविक मो विक्रमोपसंप्रा-] १४ [ प्तविमलपार्थिव ]श्रीः परममाहेश्वरः श्रीधरसेनस्तस्य सुतस्तत्पादानु ध्यातस्स१५ [ जगदानन्दनात्यद्भु ]तगुणसमुदयस्थगितसमग्रदिग्मण्डलस्समरशतविशद [ शोभासनाथ-] १६ [ मण्डलाग्रद्युतिभा ]सुरांसपीठो न्यूढगुरुमनोरथमहाभारस्सर्वविद्यापरापर [विभागाधि-] १७ [ गमविमलमतिरपि स ]र्वतस्सुभाषितलवेनापि सुखोपपादनीयपरितोषस्समग्र [लोकागाध-] १८ [ गाम्भीर्य्यहृदयो ]पि सुचरितातिशयसुव्यक्तपरमकल्याणस्वभावः [ खिली-] १९ [ भूतकृतयुग पतिपथविशोधनाधिगतोवग्रकीर्तिर्धानुपरोधो Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #370 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૯૮ ** એક વલભી દાનપત્રનું પહેલું પતરૂ આ પતરાની જમણી બાજુના થોડા ભાગ ભાંગી ગયા છે. તથા ડાબી બાજુએ પણ એક ન્હાના કાપે પડ્યો છે. જેથી અગીયારમી પંક્તિ પછીથી બધી પંક્તિઓની શરૂવાતના ઘેાડા અક્ષરા નાશ પામ્યા છે. તે શિવાય પતરૂં સંપૂર્ણ છે. નીચે કડીએ માટેનાં એ કાણાંએ વચ્ચે છટ્ટ”નું અંતર છે. પતાનું માપ ૮×૧૩”નું છે. અને તેના ઉપર ૨૦ પંક્તિ લખેલી છે. અક્ષરા જરા અસ્પષ્ટ થઈ ગયા હૈાવાથી બહુ મુશ્કેલીથી વાંચી શકાય છે. धरसेन 3 लना वर्णुननी शइवातमां से मांगी गयो छे. आ वर्जुन ४द्वाय बिगतानुसंधानमाहितारातिपक्ष मे शय्होथी पुई थतुं शे. तो पछी मील पतरानी श३बात “मनोरथाक्षभंग' सम्यगुपलक्षितानेक" मेवा ६ शब्दोथी थपी ले मे. ધ્રુવસેન ૨ જાનાં પહેલાં પતરાંએ સાધારણ રીતે જે પ્રમાણે પૂરાં થાય છે તેમ આ પતરૂં પણ પૂરું થાય છે. अक्षरांतर १ ओं स्वस्ति स्कन्धावारात् वासकात् प्रसभप्रणतामित्राणां मैत्रकाणाम तुलबल संपन्न मण्डल भोगसंसक्तप्रहारशतलब्धप्रताप२ प्रतापोपनतदानमानार्ज्जवोपार्जितानुरागादनुरक्तमौलभृतश्रेणीबलावाप्त राज्यश्रियः परममाहेश्वरश्री भटाक दव्यवच्छिन्न राजव ' ३ ङ्शान्मातापितृचरणारविन्दप्रणतिप्रविधौता शेषकल्मषः शैशवात्प्रभृति वनद्विसीयबाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितसत्वनिक ४ शस्तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभासंसक्तपादनखरश्मिसंहतिः सकलस्मृति प्रणीतमार्गसम्यक्परिपालनप्रजाहृदयरञ्जनान्वर्थ १ राजशब्दः रूपकान्तिस्थैर्य्यधैर्य्यगाम्भीर्य्यशुद्धिसम्पद्भिः स्मरशशाङ्काद्रिर । जोदधित्रिदशगुरुधनेशानतिशयानः शरणागताभयप्रदानपरत ६ या तृणवदपास्ताशेषस्व कार्य्यफलं प्रार्थनाधिकार्त्यप्रदानानन्दितविद्वत्सुहृत्प्रणयिहृदयः पादचारीव सकलभुवन मण्डलाभोग ७ प्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादनख मयूख संतानविसृतजाह्नवीमलौघप्रक्षालिताशेष कल्मषः प्रणयिशतस ८ हत्रोपजीव्यमानसम्पद्रूपलोभादिवाश्रितः सरभसमाभिगामिकैर्गुणैस् सहजशक्तिाशक्षाविशेषविस्मापिताखिलधनुर्द्धरः प्रथमनरप * ४. मा. श्री. शे. मे. सो. ( नवी आवृत्ति ) १.४४-४५ डी. जी. हिस्सार ११ बंशा २ वांथेा निकष. वायो फलः. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #371 -------------------------------------------------------------------------- ________________ एक वलभी दानपत्रनुं पहेलुं पतरूं ९ तिसमतिसृष्टानामनुपालयिता धर्मदायानामपाकर्ता प्रजोपघातकारिणामुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरेकाधिवासस्य संहतारातिपक्ष१० लक्ष्मीपरिभोगदक्षविक्रमो विक्रमोपसंप्राप्तविमलपार्थिवश्रीः परममाहेश्वरः श्रीधर सेनस्तस्य सुतस्तत्पादानुद्धयातः सकलजगदानन्द११ [नात्यद्भुतगुणसमुदयस्थगितसमादिङमंडलः समरशतविजयशोभासनाथमण्डला प्रद्युतिभासुरतरान्से पीठोदूढगुरुमनोर [ थ-] १२ [महाभारः सर्वविद्यापरापरविभागाधिगमविमलमतिरपि सर्वतः सुभाषितलवे नापि सुखोपपादनीयपरितोषः समग्रलोक[ गाध-] १३ [ गाम्भीर्यहृदयोपि सुचरितातिशयसुव्यक्तपरमकल्याणस्वभावः खिलीभूतकृत युगनृपतिपथविशोधनाधिगतो[ दग्रकीर्तिः ] १४ [ध ] `नुपरोघोज्ज्वलतरीकृतार्थसुखसंपदुपसेवानिरूढधर्मादित्यनामा परम माहेश्वरः श्रीशीलादित्यः तस्या[ नुजस्तत्पादानु-] १५ [या ]तः स्वयमुपेन्द्रगुरुणेव गुरुणात्यादरवता समभिलषणीयामपि राजलक्ष्मी स्कन्धासक्ता परमभद्र इव [ धुर्य्यस्तदाज्ञासम्पादनैक.] १६ [क]रसतयेवोद्वहन्खेदसुखरतिभ्यामनायासितसत्त्वसम्पत्तिः प्रणतिमेकां परित्य ज्य प्रख्यातपौरुषाभिमानैरप्यरातिभिरनासादित१७ प्रतिक्रियोपायः कृतनिखिलभुवनामोदविमलगुणसंहति' 'प्रषभविघटितसकलकलि विलसितगतिः नीचजनाधिरोहिभिरशेषै१८ दोषैरनामृष्टात्युन्नतहृदयः प्रख्यातपौरुषास्त्रकौशलातिशयगणतिथविपक्षक्षितिपति लक्ष्मीस्वयंग्रहप्रकाशितप्र१९ वीरपुरुषप्रथमसंख्याधिगमः परममाहेश्वरः श्रीखरग्रहस्तस्य तनपस्तत्पादानुदयातः सकलविद्याधिगमविहितनिखिल२० विद्वज्जनमनःपरितोषातिशयः सत्त्वसंपदा त्यागौदाव्येण च विगतानुसंघानमाहि तारातिपक्ष १वाय। तरांस. २ वाया संहतिः ३ पांच्या प्रसभ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #372 -------------------------------------------------------------------------- ________________ નં. ૯ એક વલભી દાનપત્રનું પહેલું પતરું વલભીના એક દાનપત્રનું આ પહેલું પતરું છે. તે દાન, તેમાં લખેલી પંક્તિઓની સંખ્યા તથા તેમાંના મુદ્દા ઉપરથી વલભીવંશના કેઈ અંતકાલીન રાજાએ આપ્યું હોય તેમ જણાય છે. તેમને લેખ ધરસેન ૪ થાનાં વર્ણનથી પૂરે થાય છે. તે બધી બાજુએથી સુરક્ષિત છે, પરંતુ પતરાંની સપાટીમાં ચાર મેટાં તથા કેટલાંક લ્હાનાં કાણુઓ પડેલાં છે. પતરાને મોટા ભાગ, ખાસ કરીને જમણી બાજુને, જાડા કાટના થરવડે ઢંકાયેલું છે. અને તે કઈ પણુ રીતે સાફ થઈ શકતો નથી. સુભાગ્યે દરેક પંક્તિની શરૂવાતમાં થોડા અક્ષરે દેખાય છે. પતરાનું માપ ૧૪૩૪ ૧૨”નું છે. તેને છેડે ત્રાંબાની કડીઓ માટેનાં બે કાણાંઓ છે. આ કડીઓ ખવાઈ ગઈ છે. કાટના થર નીચે ઢંકાયેલા અક્ષરે અનુમાનથી આપવાને બદલે પંક્તિની શરૂવાતના જેટલા અક્ષરે વાંચી શકાય છે તે નીચે આપું છું. લેખને બાકીના ભાગ માટે આવાં બીજાં પહેલાં પતરીઓમાં વાંચનારે જોઈ લેવું. દાખલા તરીકે ઉપર પ્રસિદ્ધ કરેલું સં. ૩૫૬ નાં દાનપત્રનું પહેલું પતરું. अक्षरान्तर १ [ओं स्वस्ति विजयस्कन्धावारात् पु लेण्डक (?)[ वासकात् ] ... ૨ નિતાનમાનાર્નવોર્મિતનુI .... ૨ વિકસિવિપૌતોષ ... ४ चूडारत्नप्रभासंसक्तपादनख ५ स्थैर्यधैर्यगाम्भीर्यबुद्धिसंपद्भिः ६ र्यफलः प्राय॑नाधिकार्थप्रदानानन्दित ... पादनखमयूखसंतानविसृत ८ गुणैस्सहजशक्तिशिक्षाविशे - -- ~ - - ૧ જ. બા, બ્રા. જે. એ. સે. (નવી આવૃત્તિ ) . ૧ પા. ૪૬ ડી. બી. દિકર' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #373 -------------------------------------------------------------------------- ________________ ३०७ एक वलभी दानपत्र- पहेलुं पतरूं ९ रिणामुपप्लवानां दर्शयिता ... ... १० ममाहेश्वरः' श्रीधरसेनस्तस्य सुत .... ११ सनाथमण्डलाप्रद्युतिभासुर ...... .... १२ लवेनापि सुखोपपादनीयपरितोषः १३ नृपतिपथविशोधनाधिगतोदग्रकीर्ति १४ 'दित्यस्तस्यानुजस्तत्पादानुद्ध्यात १५ संपादनैकरसतयैवोद्वह .... .... १६ परावज्ञाभिमानरसानामालिङ्गितमनोवृत्तिः १७ नामोदविमलगुणसंहतिः १८ रुषास्त्रकौशलातिशयगणतिथविपक्ष १९ तस्य' तनयेस्तत्पादानुध्यातः २० नासमाहितारातिपक्षमनोरथाक्षभङ्गः २१ विनयशोभाविभूषणः समरशत ... २२ भूतास्त्रकौशलाभिमान २३ सकलपूर्वनरपतिरतिदुस्साधनामपि २४ रिव स्वयमभ्युपपन्नः प्रकृतिभि २५ सितध्वान्तराशिः सततोदितसविता २६ विग्रहसमासनिश्चयनिपुणः .... २७ रुभयोरपि निष्णातः प्रकृष्टविक्रमापि २८ वतामुदयः समयसमुपजनित .... .... २९ 'श्रीधुवसेनस्तस्य सुत ... ... ३० एव श्रवणनिहितमौक्तिकालङ्कार ३१ 'मृदुकरग्रहणादमन्दीकृतानन्द ૧ ધરસેન ૨ . ર આ શિલાદિત્ય ૧ લો છે. તેનું અપર નામ ધર્માદિત્ય છે. હું આ ખરગ્રહનું નામ છે, શિલાદિત્યનો કનિષ્ટ બંધુ. ૪ આ ધરસેન છે જે છે. ૫ આ ધ્રુવસેન ૨ જે. ૬ આ ધરસન ૪ થાની પ્રશસ્તિના આરંભને ભાગ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #374 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૦૦ એક વલભી દાનપત્રના પહેલા પતરાંને એક કકડે* વલભીના એક અંતકાલીન રાજાના દાનપત્રના એક પહેલા મોટા તામ્રપત્રને આ ન્હાને કકડે છે. બધી બાજુએ નુકશાન થયું હોવાથી આમાંથી કંઈ પણ ઉપયોગી હકીકત મળતી નથી. આ કકડો હાલની સ્થિતિ પ્રમાણે સુરક્ષિત છે. અને જ્યાં જ્યાં અક્ષરે સુરક્ષિત છે, ત્યાં ત્યાં સહેલાઈથી વાંચી શકાય છે. ધ્રુવસેન ૨ જાના બાલાદિત્યના વર્ણન પછી પતરૂ પૂરું થાય છે. अक्षरान्तर ...... ... ... ... ... ••• . प्तविमलपार्थिवश्रीः परममाहेश्वरश्रीधर' ...અસમરવિલાયમાલનાચનE.... વિમારી સત કુમાવિતના સુલો ... .... માયાનમાવા સિહીતકૃતયુ ... પવિત્યદ્વિતીયનામા મહેશ્વરી ... + જ. બા. બા. ર. એ. સે. (નવી આવૃત્તિ). ૧ પા. ૪૮ ડી. બી. દિસહા૨, ૧ પેલી બે લીટીઓ વાંચી શકાતી નથી. ૨ આ ધરસેન ૨ જે હવે જોઈએ. ૩. શિલા દિત્ય ૧ લો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #375 -------------------------------------------------------------------------- ________________ ३०९ एक वलभी दानपत्रमा पहेला पतरानो एक ककडो ८ .... ... .... समभिलषणीयामपि राजलक्ष्मी स्कन्धासक्त सत्वसंपत्तिः प्रभावसंपद्वशीकृतनृपति त्यज्यप्रख्यातपौरुषाभिमानैरप्य सकलकठिविलसितगतिर्नीचजना .... गणतिथविपक्षक्षितिपति ... .... .... .... .... .... .... .... ..... .... .... शोभाविभूषणः समरशत .... .... परिभूतास्त्रकौशलाभिमान' ... .... ... यिता विषयाणां ... .... - ૧ મા લીટીમાં ખરગ્રહનું નામ આવવું જોઈએ. ૨ વેચાતી નથી. ૩ આ અધ્યાહાર લીટીમાં ધરસેન ૩ જાનું નામ હોવું જોઈએ. * અહિ છે ધ્રુવસેન ૨ જ ઉ બાલાદિત્યના વર્ણનનો ભાગ હોવો જોઇએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #376 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૦૧ એક વલભી દાનપત્રના પહેલા પતરાંનો એક કકડે* વલભી વંશના અંતકાલીન કઈ રાજાનાં દાનપત્રના પહેલા ભાગના એક મોટા પતરાને આ કકડા છે. આ કકડો બધી બાજુએ નુકશાન પામેલ છે. તેમાં અસંખ્ય "હાનાં કાણું છે તે ઉપરાંત તે બહુ જ બરડ સ્થિતિમાં છે. અક્ષરે મોટા કદના અને સારી રીતે કતરેલા છે અને જ્યાં જ્યાં રક્ષિત છે ત્યાં મુશકેલી વગર વાંચી શકાય છે. अक्षरान्तर १ ... .... .... .... .... .... परितोषा .... .... ... .... ... .... शास्त्रकलालोक .... .... .... ३ .... ... .... .... .... प्रत्यलोदग्रबाहु .... .... ... .... .... कलनृपतिमण्डलाभिनन्दितशासनः .... ... .... पतिरति दुस्साधानाम् प्रसाधयिता ... .... नः प्रकृतिभिरधिगतकलाकलापxकान्तिमा .... सितघ्वान्तराशिः सततोदितसविता प्रकृतिभ्यः परंप्र- .... ९ सन्धिविग्रहसमासनिश्चयनिपुण स्थानेनुरूपमादेशं ... .... १० रुभयोर[ पि नि ]ष्णातः प्रकृष्टविक्रमोपि करुणामृदुहृद .... ११ दोषवतामुदयसमुपज [नित ] जनतानुरागप .... ... १२ हेश्वरश्रीध्रुवसेनस्तस्य [ सुतस्त ]त्पादकमल .... .... ..... १३ .... .... .... विश्रममल *न.. .. से. सा. (नवी मात्ति ) .. . ४...EN . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #377 -------------------------------------------------------------------------- ________________ શ્રી: गुजरातना ऐतिहासिक लेख ગુજરાત ચાલુક્ય વંશના લેખો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #378 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #379 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત ચાલુક્ય વંશના લેખો નં૧૦૨ ચાલુકય વિજયરાજનાં ખેડાનાં તામ્રપત્રો ચે. સં. ૩૯૪ ૨. સુ. ૧૫=ઈ. સ. ૬૪૨ આ તામ્રપત્રો પ્રો. જે. ડાઉસને ર. એ. સ. ના જરનલમાં ( ન્ય. સીરીઝ ) ધો. ૧ પા. ૨૪૭ મે પ્રસિદ્ધ કર્યા હતાં. તે હાલમાં રો. એ. .ની લાઈબ્રેરીમાં છે. ત્યાંથી માગીને અક્ષરાન્તર તથા તરજુમો વિગેરે ફરીથી કરીને પ્રસિદ્ધ કરૂં છું : આ પતરાં ઈ. સ. ૧૮૨૭ માં ખેડામાંથી મળેલાં છે. તેના વાયવ્ય ખૂણુએ વત્રુઆ નદી વહે છે તેના પાણીથી દીવાલ ધોવાઈ જવાથી આ તામ્રપત્ર મળ્યાં હતાં. પતરાં બે છે અને તેનું માપ ૧૩y” x ૮” છે. તેની કાર તેને સુરક્ષિત રાખવા માટે હેજ વાળેલી છે. બે કડી માટે કાણાં છે પણ કડી તેમજ સીલ ઉપલબ્ધ નથી. ભાષા સંરક્ત છે. લિપિ શરૂવાતનાં ચાલય અને કદમ્બ તામ્રપત્રો ઉપરના જેવી જ છે. વિજયપુર ગામે મુકામ હતું ત્યાંથી દાન આપવામાં આવેલ છે. ચાલુક્ય વંશના જયસિહના દીકરા બુદ્ધવર્માના વિજયરાજે આ દાન આપેલું છે. જબુસરના અધવર્યુ અને બ્રહ્મચારીઓને દાનમાં પરિયય ગામ આપવામાં આવેલ છે. આ જંબુસર ખેડા અને ભરૂચની વચ્ચે ખેડાથી અગ્નિ ખૂણે ૫૦ માઈલ ઉપર અને ભરૂચથી વાયવ્યમાં ૨૫ માઇલ ઉપર આવેલ છે. પરિચય શોધી શકાયું નથી. દાન ૩૯૪ માં વર્ષમાં વૈશાખ સુદ પૂર્ણિમાને દિવસે આપેલ છે. તિથિ પંક્તિ ૩૨ મે શબ્દોમાં અને ૫. ૩૪ મે અંકમાં આપવામાં આવેલ છે. તેથી ૩૦૦, ૦. ૪. ૧૦ અને ૫ એટલા અંકનાં ચિહ્નો પ્રાપ્ત થાય છે. આ ચિ, ચાર અને પાંચનાં ચિહ્નો સિવાય, ઈ. એ. વ. ૬ પા. ૪ર મે વલભી અને ચાલુકય સમયનાં ચિહ્નો ડે. ભગવાનલાલે આપ્યાં છે તેને મળતાં છે. આ દાનની સાલ કયા સંવતની છે તે બાબતમાં પ્રો. ડાઉસને સંવત્સરને અર્થ વિક્રમ સંવત કરેલ. ત્યારબાદ મી. કે. ટી તિલેગે તે શક સંવતની સાલ છે એમ પૂરવાર કરેલ (જ. . . રો. એ. સે. . ૧૦ પા. ૩૪૮). પરંત જે ગુર્જર તામ્રપત્રોને આધારે તેણે શક સંવત ૧૫રાયો છે એમ માનેલ તે તામ્રપત્રો પણ ચેદી સંવતમાં છે એમ સિદ્ધ થયું છે. તેથી આ સાલ પણ ચેદી સંવતની હોવી જોઈએ અને તે ઈ. સ. ૬૪૨ ની બરોબર થાય છે. વિશેષમાં પ્રો. ડાઉસને તેમ જ મી. તિર્લીગે ચાલુક્યનું વંશવૃક્ષ ઉપજાવવાને તેમ જ દક્ષિણના ચાલય સાથે સંબંધ શોધી કાઢવાને પ્રયત્ન કરેલ તે ભૂલભરેલો છે, એમ વિસ્તારથી ડે. કલીટે બતાવી આપેલ છે. વંશાવળી સંબંધમાં તેઓએ કરેલા ઘણા ઊહાપોહ પછી છેવટ એમ નિર્ણય થાય છે કે વિજયરાજના મૃત્યુ પછી અગર લડાઈમાં હાર અને મરણ પછી ઉત્તરમાં ચાલુકયની સત્તા પડી ભાંગી અને ગુર્જર અથવા વલભી રાજાઓ જેરમાં આવ્યા. પુલકેશી ૧ લે તે વંશના વારસ હતો અને તે નાઠો ત્યારે તેની સાથેના અનુયાયીની મદદથી રસ્તે કદાચ પલ્લવ રાજાઓ પાસેથી વાતાપિ પડાવી લઈને ત્યાં નવું રાજ્ય સ્થાપ્યું. અથવા આ વિજયરાજના તામ્રપત્રને દ૬ બીજાનાં તામ્રપત્ર સાથે સરખાવતાં એમ પણ સંભવિત છે કે ચાલુકયો ગુર્જરના ખંડીયા હતા પણ પુલકેશીએ સ્વતંત્ર થઈને દક્ષિણ તરફ પ્રયાણ કરી નવું રાજ્ય સ્થાપ્યું. આ તામ્રપત્રની પાછળ કેતરીને છેકી નાંખેલ લેખ છે તે સાફ કરીને વાંચી જેવાં બીજી બાજુના પતરામાંની જ હકીકત છે. ૧. ઈ. એ. વ. ૭ પા. ૨૪૧ કે. જે. એફ. ફલીટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #380 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलं १ स्वास्त विजयस्कन्धावारात् विजयपुरवासकात् शरदुपगमप्रसन्नगगनतलविमल विपुले विविधपुरुषरत्नगुण२ निकरावभासिते महासत्वापाश्रयदुर्लध्ये गांभीर्यवति स्थित्यनुपालनपरे महोद धाविव मानव्यसगोत्राणां हा३ रीतिपुत्राणां स्वामिमहासेनपादानुध्यातानां चालुक्यानामन्वये व्यपगतसजलज लघरपटलगगनतलगतशीशीरकर ४ किरणकुवलयतरयशसः[ यशाः ] श्री जयसिंहराजः[ ॥ तस्य सुतः प्रबलरिपु तिमिरपटलभिदुरः सततमुदयस्थोनक्तन्दिव५ मप्यखण्डितप्रतापो दी[ दिवाकर इव वल्लभरणविक्रान्त श्री बुद्धवर्मराजः [॥ तस्य सूनुः प्रि[ पृथिव्यामप्रतिरथः चतुरुदधिसलिला६ स्वादितयशो[ शा ]घनदवरुणेन्द्रान्तकसमप्रभावः स्वबाहुवलोपात्तोर्जितराज[ज्य ] श्रीः प्रतापातिशयोपनतसमग्रसामन्त म. ७ ण्डलः परस्परापीडितधम्मा[ ायंकामनिमो[ ो ]चि प्रणतिमात्रसुपरि तोषगंभीरोन्नतहृदयः सम्यक्प्रजापालनाधिगतः दीना८ धकृपणमे[ शरणागतवत्सलः यथामिलषितफलप्रदो मातापितृपादानुध्यातः श्रीविजयराजस्सर्वानेवै विषयपतिराष्ट्र ९ ग्राममहत्तराधिकारिकादीन्समनुदर्शयत्यस्तु वस्संविदितमस्माभिर्यथा काशाकूल विषयान्तरगतः सन्धियरपूवि[ वि ]ण परिय१० य एष ग्रामः सोद्रं , ]गः सोपरिकरः सर्वदित्यविष्टिपातिभेदिका परिहीणः भूमिछि[च्छि ]द्न्यायनाचाटभटप्रावेश्यः जम्बुस११ र सामान्यमा[वा ]जसनेय काण्वाधर्म्य[ र्यु सब्रह्मचारी[रिणां मातापित्रो रात्मनश्चपुण्ययशोभिवृद्धये वैशाखपूर्णमास्यामुदकाति १२ सर्गेण प्रतिपादितः[ ॥ ]भारद्वाजसगोत्रादित्यरविएः[ वेः ]पत्तिके दे इन्द्रसूराय पत्तिका ताविसराय द्वयर्षपत्तिका ईश्वरस्यार्घ पत्तिका ૧ પહેલાં ર મૂકી દીધેલ તે પાછળથી પંક્તિ નીચે ઉમેરેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #381 -------------------------------------------------------------------------- ________________ चालुक्य विजयराजनां खेडानां ताम्रपत्रो १३ दामाय पत्तिका द्रोणायापत्तिका अत्त[ त स्वामिने अर्षपत्तिका मैलायार्घ पत्तिका षष्टिदेवायार्धपत्तिका सोमायार्धपत्तिका रामश१४ मणेर्षपत्तिका भाय्यायाधपत्तिका द्रोणधरायार्धपत्तिका धूम्रायणसगोत्रआणुकाय दिवर्धपत्तिका सूरायापत्तिका ॥ दण्डकीय१५ सगोत्रभट्टेः पत्तिका समुद्राय दिवर्धपत्तिका द्रोणाय पत्तिकात्रयं ताविशर्मणे पत्तिके द्वे भट्टिनेर्धपत्तिका व[ च ]त्राय पत्तिका १६ द्रोणशर्मणेर्धपत्तिका द्वितीयद्रोणशर्मणेर्धपत्तिका ॥ काश्यपसगोत्रवप्पस्वामिने त्रिसः पत्तिका दुर्गशर्मणेर्षपत्तिका दत्ताया१७ यापत्तिका || कौण्डीन[ ण्य ]सगोत्र वादाया .... .... वर्षपत्तिका शेलाय पत्तिका द्रोणाय पत्तिका सोमायार्धपत्तिका सेलायार्धपत्तिका १८ व[ च शर्मणेर्धपत्तिका भायिस्वामिनेर्धपत्तिका माघरसगोत्रविशाखाय पत्तिका धरायपत्तिका नन्दिने पत्तिका कुमाराय पत्तिका १९ रामाय पत्तिका बाश्रस्यार्ष पत्तिका गणायापत्तिका कोर्दुवायार्षपत्तिका भायिव [भ? हायार्धपत्तिका नर्मणेर्षपत्तिका रामशर्मणेर्ष२० पत्तिका हारितसगोत्रधर्मधराय दिवर्धपत्तिका ॥ वैष्णवसगोत्रभट्टिने पत्तिका गौ तमसगोत्र धरायाधपत्तिका अम्मधरा२१ यार्षपत्तिका सेलायार्धपत्तिका ॥ शाण्डिलसगोत्रदामायापत्तिका लक्ष्मणसगोत्र कार्कस्य पत्तिका Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #382 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख पतरूं बीजें २२ वत्ससगोत्रगोपादित्याय पत्तिका विशाखायापत्तिका सूरायापत्तिका भायिस्वामि नेर्षपत्तिका यक्षशर्मा२३ धपत्तिका ताविसूरायपत्तिका कार्क[ के स्यार्धपत्तिका ताविशम्म[ M ]णेर्षपत्तिका शम्मणेर्धपत्तिका कुमारायापत्तिका । २४ मात्रिश्वरायापत्तिका बाटलायार्धपत्तिका[ ॥ एतेभ्यः सर्वेभ्यः बलिचस्वैश्वदेवा ग्रिहोत्रादिक्रियोत्सर्पणार्थ आचन्द्रार्णवक्षि२५ तिस्थितिसमकालीनः पुत्रपौत्रान्वयभोग्यः यत[ तो स्मद्वंश्यैरन्यैर्वागाभिभोगपति भिस्सामान्यभूप्रदानफलेप्सुभिः नलवेणुकदलि २६ सारं संसारमुदधिजलवीची चपलांश्च भोगान् प्रबलपवनाहताश्वत्थपत्रचंचलं च श्रियं कुसुमितशिरीषकुसुमसह. २७ शापायं च यौवनमाकलय्य अयमस्मदायोनुमन्तव्यः पालयितव्यश्च योवाज्ञानतिमि रपटलावृतमतिराच्छिद्य[ द्या ]दाच्छि२८ द्यमानं वानुमोदेत स पञ्चभिमहापातकैस्संयुक्त[ क्तः ] स्यात् उक्तं च भगवता वेदव्यासेन व्यासेन ।। षष्टिं २९ #वसति ... वसेत् विन्ध्याटवीश्वतोयासु .... ३० योहिजायन्ते ... ... ... बहुभिव्वसुधा .. .. ३१ तस्य तदा फलं ।। उर्वदत्तं द्विजातिभ्यो ... ... ... यानीह ३२ दत्तानि ... ... पुनराददीत ।। संवत्सरश ३३ तत्रये चतुर्नवत्यधिके वैशाख पौर्णमास्यां नन्नवा[चा]सापक दूतकं लिखितं ___महासन्धिविग्रहाधिकृतेनखुद्द[ड ] स्वा३४ मिना ॥ संक्त्सर ॥ ३९४ ॥ वैशाख सु १५ ॥ क्षत्रियमातृसिंहेनोत्कीर्णानि ।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #383 -------------------------------------------------------------------------- ________________ चालुक्य विजयराजनां खेडानां ताम्रपत्रो ભાષાન્તરમાંથી અમુક ભાગ સ્વતિ વિજયપુર મુકામેથી– હારીતિના વંશને, માનવ્ય ગોત્રના અને સ્વામી મહાસેનના પાદનું ધ્યાન ધરનારા ચાલુ કયેના વશમાં– જે વંશ મેટા સમુદ્ર જેવ, શરદસમયમાં પ્રસન્ન ગગનતલ જે વિમલ, અનેક નરરત્નના ગુણથી દેદીપ્યમાન, મહાસના આશ્રય રૂપ હાઈને જે દુલધ્ય ગાંભીર્યવાન સ્થિતિનું પાલન કરવામાં તત્પર એ હતું તેમાં શ્રીજયસિંહ હતું . • • • • • • તેને દીકરે શ્રી બુદ્ધવર્મન . . . . હિતે. તેને દીકરે શ્રી વિજયરાજ .. ... . . . . . . . દેશના બધા મહાને તેમ જ અધિકારીને હુકમ કરે છે કે તમને બધાને વિદિત થાઓ કે વૈશાખી પૂર્ણિમાને દિવસે માતાપિતાના પુણ્યની વૃદ્ધિ માટે કાશાકૂલ પરગણામાં પ્રથમ સન્ધિયર નામે ઓળખાતું અને હાલનું પરિચય ગામ દાનમાં આપવામાં આવ્યું છે. તે દાન વાજસનેય શાખાના અને માણવ ગોત્રના જંબુસરના અધ્વર્યુ અને બ્રહ્મચારીઓને આપવામાં આવેલ છે. (૫. ૧૩-૧૪) જૂદી જૂદી વ્યક્તિઓને આપેલ દાનની વિગત આપેલ છે. બલ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને બીજી વિધિઓ માટે સૂર્ય, ચન્દ્ર, સમુદ્ર અને પૃથ્વીની રિથતિ પર્યત ટકે તેવી રીતે દાન આપવામાં આવેલ છે અને હવે પછીના રાજાએાએ તે દાનને અનુમતિ આપવી અને પાલન કરવું. ત્યાર બાદ દાનનો લેપ કરવામાં જે પાપ છે તેને ખ્યાલ આપનારા લેકે છે. આ દાનને કૂતક નન્નવાસપક હતા અને લેખક ખુદ્દવામી હતે. દાન ૭૯૪ મા વર્ષમાં વૈશાખ પૂર્ણિમાને દિવસે આપવામાં આવેલ છે. ક્ષત્રિય માસિહે કેતર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #384 -------------------------------------------------------------------------- ________________ ન, ૧૦૩ શ્યાશ્રય શીલાદિત્યનાં નવસારીનાં તામ્રપત્રો.' ૨. સં. ૪ર૧ માઘ. સુ. ૧૩ ઈ. સ. ૬૭૧ વડેદરા સ્ટેટના નવસારી પ્રાંતના મુખ્ય શહેર નવસારીમાંથી આ તામ્રપત્ર મળ્યાં હતાં. જ. બ. છે. . એ. સે. ના . ૧૬ પાને ૧ લે છે. ભગવાનલાલે આ તામ્રપત્રે પ્રસિદ્ધ કર્યા છે. ડે. ફલીટે મેકલેલી પ્રતિકૃતિ ઉપરથી હું ફરી પ્રસિદ્ધ કરું છું. તેણે તામ્રપત્ર સંબંધી નીચેની નોંધ મેકલી હતી. ૧૮૮૪ માં શાહીની છાપ બનાવી હતી તેની ઉપરથી મારી દેખરેખની નીચે આ પ્રતિકતિઓ બનાવી છે. તે પતરાં મને ડો. ભગવાનલાલ પાસેથી માગવાથી મળ્યાં હતાં. તે વખતે લીધેલા ફોટોગ્રાફ ઉપરથી સીલની પ્રતિકૃતિ કરી છે. તામ્રપત્રો બે છે અને તે ૮y''લાંબાં છે. પહોળાઈ છેડા ઉપર ૫” અને વચમાં ૪” છે. કેર કયાંક કયાંક જાડી છે, પણ તે ઘડતર દોષને લીધે છે, નહીં કે રક્ષણ માટે કેરે વાળવાને પ્રયાસ કર્યો હોય. પતરાં દળદાર છે અને અક્ષરે ઊંડા છે, છતાં બીજી બાજુ દેખાતા નથી. કેતરકામ સારું છે. કડી ” જાડી છે અને વ્યાસ ૧” છે. પતરાં મને મળ્યાં તે પહેલાં કડી કપાઈ ગઈ હતી. સીલને હમેશની માફક કડી સાથે રેલી છે; તે ગાળ છે અને તેને વ્યાસ ૧” છે. તેના ઉપર માત્ર ગાશ્રય એટલા જ અક્ષર છે. બન્ને પતરાનું વજન ૨ પાઉંડ ( રતલ) છે અને કડી તથા સીલનું પ આઉસ ( અધેળ ) મળી કુલ વજન ૨ પા. પ આ. થાય છે. ” ચાલકયના બીજા લેખોના જેવી જ લિપિ છે. સાલ છેવટે શખમાં તથા અંકમાં લખવામાં આવેલ છે. ભાષા સંરક્ત છે અને ઘણે ભાગ ગદ્યમાં છે. પતરાં સારી રીતે કોતરેલાં છે તેમ જ સુરક્ષિત છે, છતાં ગંભીર ભૂલોથી ભરેલાં છે. અક્ષરાન્તર ઉપરથી જોઈ શકાશે કે ઘણુ અક્ષરો અને શબ્દો મૂકી દીધેલા છે અને ઘણા ખરા લખાયા છે. પંક્તિ ૧૫ માં આખો શબ્દ રહી ગ છે, જે અટકળી શકાતો નથી. (પં. ૧) લેખ વિષ્ણુના વરાહ અવતારની સ્તુતિથી શરૂ થાય છે. (૫ પ-૬) ચાલિજ્યના વશમાં પુલકેશી વલલભ જનમે હતે. તેણે પોતાના બાહુબળથી દુશ્મનના સંઘને હરાવ્યું હતું, તે રામ અને યુધિષ્ઠિર જેવો હતો અને સાચા વિકમવાળા હતા. (૫. ૯) તેને દીકરો ધરાશ્રય સિંહ વમાં હતું. તેની સત્તા તેના મોટા ભાઈ મહારાજાધિરાજ પરમેશ્વર ભટ્ટાર વિક્રમાદિત્ય સત્યાશ્રય પૃથિવીવલ્લભે વધારી હતી. તે માતપિતાનાં તેમ જ પવિત્ર નાગવર્ધનનાં ચરણનું ધ્યાન કરતે હતો. તેણે અતુલ બલથી પલવ વંશને પરાભવ કર્યો હતે. (પં. ૧૩) તેને પુત્ર યુવરાજ શ્યાશ્રય શીલાદિત્ય હતો. તેણે શરદના પૂર્ણ ચન્દ્રની કિરણ માળા જેવી પવિત્ર કીર્તિના વજ વડે આકાશની બધી દિશાઓ ઉજજવળ કરી હતી. તે રાજરાજ ( કુબેર) જે ઉદાર હતું. તે રૂ૫ અને સૌદર્યવાન હાઈને કામદેવ જેવું હતું અને વિદ્યાધરના મુખી( નરવાહન દત્ત)ના જે શૂરવીર અને કળાકૌશલ્યવાન હતે. (પં. ૧૯) નવસારિકામાં રહીને તેણે બ્રાહ્મણ ગિદ્ધવામિને આસદ્ધિ ગામ દાનમાં આપ્યું. ૧ એ. ઈ. વો ૮ પા. ૨૨૯ પ્રો. ઈ. સુશ ૨ ઈડીઅન એટલાસ શીટ નં ૨૩ દ. ૫. (૧૮૮ ) અક્ષાંશ ૨૦૫૭ રેખાંશ ૭૨૫૯ ૩ ચાલયના આ પાઠફેર માટે જુએ છે. ફલટફત ડીસ્ટીઝ કેનેરી ડીસ્ટ્રીકટ ૫. ૩૩૬ નોટ ૩ ૪ સોલ ૧૫ર શીલાદિત્યની સાથેના સામયને સંધિ છુટી પાડીને શ્રી માય એમ લખેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #385 -------------------------------------------------------------------------- ________________ ध्याश्रय शीलादित्यनां नवसारीनां ताम्रपत्रो દાન લેનાર સામગ્ન સ્વામિનને દીકર, માત્રીશ્વર(?)ને ભાઈ કિકકસ્વામીને શિષ્ય અને અધ્વર્યું હતું. સામાન્તસ્વામી આગામી સ્વામીને દીકરે, અને કાશ્યપ શેત્રને હતું અને નવસારિકામાં રહેતા હતે. દાનમાં આપેલું ગામ બાહિરિકના પેટા વિભાગ કહવલાહારમાં આવેલું છે. છેલ્લી બે પંક્તિમાં લખ્યું છે તે મુજબ આ દાન ૪૨૧ મા વર્ષમાં માઘ સુ. ૧૩ ને દિવસે ધનંજય કે જે સન્ધિવિગ્રહને અધિકારી હતો તેણે લખ્યું હતું. આ દાનપત્રમાં જે રાજાઓનાં નામ આવે છે તે પૈકીનાં બે બાદામીના પાશ્ચાત્ય ચાલુક્ય રાજાઓનાં છે. એક પુલકેશી વલ્લભ એટલે કે પુલકેશી ૨ જે અને બીજે તેને દીકરો વિક્રમાદિત્ય સત્યાશ્રય પૃથિવીવલલભ એટલે કે વિક્રમાદિત્ય ૧ લે છે. વિક્રમાદિત્યને નાગવર્ધનનાં ચરણનું ધ્યાન કરતે તથા પલવ વંશનેર પરાભવ કરતે વર્ણવ્યો છે. તેનાં મહારાજાધિરાજ ઈત્યાદિ બિરૂદથી જયસિંહવર્મા અને શીલાદિત્યથી અધિક દરજજાને પુરવાર થાય છે. જયસિંહવ પુલકેશી ૨ જાના દીકરા વિક્રમાદિત્યને નાનો ભાઈ હતો. દાનપત્રમાં પણ કહેલું છે કે તેની સત્તા તેના મહેટા ભાઈથી વધેલી હતી. સંભવિત છે કે નવસારીકાવાળા પ્રાંતના સૂબા તરીકે તેના મોટા ભાઈએ નીચ્ચે હાય અને ત્યાં તેને દીકરા રડતો હોય અને આ આસદ્ધિ ગામ દાનમાં આપ્યું હોય. જ્યાશ્રય શીલાદિત્યનું બીજું તામ્રપત્ર સરતમાંથી મળેલું છે અને તેમાં કાર્મય, સુમ્ભલા અને અભૂરક એમ ત્રણ ગામડાનાં નામ આવે છે. ડો. બહુ ઉપલાં બધાં ગામને નવસારિ, અસ્ટગામ કામરેજ, ઉભેલ અને અલરા૫ તરીકે શાયાં છે. તે બધાં તાપીની દક્ષિણે લાટ અથવા દક્ષિણ ગુજરાતમાં આવેલાં છે. ચાલુકય વંશની ગુજરાત શાખાનાં કુલ ચાર તામ્રપત્રો જણાવ્યાં છે ? (અ) શ્યાશ્રય શીલાદિત્યનાં નવસારીનાં તામ્રપત્રો, વર્ષ ૪ર૧. (બ). સુરતનાં તામ્રપત્રો વર્ષ ૪૪૩. (ક) તેના ભાઈ જયાશ્રય મંગલરાજનાં બલસારનાં અપ્રસિદ્ધ તામ્રપત્રો શક સંવત્ ૬૫૩નાં (ડ) જયાશ્રય મંગલરાજના નાના ભાઈ અવનિજનાશ્રય પુલકેશીરાજનાં નવસારીનાં તામ્રપત્રો સંવત ૪૯૦નાં ઉપરનાં ૮ અ' અને ' અ ' અનુસાર જયસિહવર્મન અને તેને દીકરો યુવરાજ શીલાદિત્ય વિક્રમાદિત્ય ૧ લા( ઈ. સ. ૬૫૫-૮૦)ના સંવત ૪૨૧ માં તેમ જ વિનયાદિત્ય(ઇ. સ. ૮૦૯૬ )ના ૪૪૩ મા વર્ષમાં સમકાલીન હતા. આ ૨૪૯-૫૦૯ ઈ. સ. થી શરૂ થતા ચેદી ( કલચરી ) સંવત સિવાય બીજો હાવાનો સંભવ નથી. આ પ્રમાણે શરૂ કરીને શીલાદિત્ય નાં બે દાન ઈ. સ. ૬૭૧ અને ૬e૨૬ ના ઠરે છે. યુવરાજ શીલાદિત્યના મૃત્યુ પછી જયસિહવર્મન પછી રાજ કરતા મંગલરાજનાં બલસારનાં તામ્રપત્રો (ક) શક સંવત ૬૫૧ ઈ. સ. ૭૩૧૩ર૧૦ )નાં છે. “અ” અને “બ” ની માફક “ડ” ની સાલ કલચુરી સંવતની લેવી જશે. પલશીરાજ જે મંગલરાજને નાને ભાઇ હવે તે ઈ. સ. ૭૩૯૧૧માં રાજ કરતા હતા. અંતમાં એટલું કહેવું જોઈએ કે બાહિરિક વિષય અને પેટા વિભાગ કહવલાહાર જેમાં આસદ્ધિ ગામ આવેલું છે તે અને શોધી શકાયાં નથી. (૧) જાઓ ઈ. એ. વ. ૮ પા. ૧૨૩ અને જ. બો. છે. રો. એ સે. વ. ૧૬ પા. ૫ એક શકમંદ તામ્રપત્રમાં નાગવર્ધનનું નામ બે વખ્ત આવે છે. ઈ. એ., ૯ પા. ૧૨૩ અને ડીસ્ટીઝ કેનેરી ડીસ્ટ્રીકટ ૫. ૩૫૭, (૨) સરખાવો સાઉથ ઈડીયન ઈક્કીપશન્સ . ૧ પા. ૧૪૫ અને ડીને. કેને, ડીસ્ટી: પા. ૩૧૨, (૩) વીએના એરીયેન્ટલ કેસ આર્યન સેકશન પા.૨૧ (૪)ડે, ફલીટ મેહને ખબર આપે છે કે નવસારીથી અનિખૂણે સાત માઈલ ઉપર આ ગામ છે અને લખે છે કે મુંબઈ પોસ્ટલ ડાયરેકટરીમાં તેની જોડણી અષ્ટગામ કરી છે, જેથી અશ્વગ્રામને નિ થાય છે, નહીં કે આસદ્ધિ ગ્રામ. (૫) ઈ. એ, વો.૧૭ ૫.૧૯૮ (૬) જ. એ. એ. જે. એ. . . ૧૬ ૫.૫ (૭) ઉપરની નોટ ૫. ૩ જુ(૮) જીઓ ઇ. એ, . ૧૩ પા. ૭૭. વિએના ઓરીએન્ટલ કેંગ્રેસ આર્યન સેકશન પા. ૨૧૯, ડે. ભાડારકરની અલી હીટરી ઓફ ધી ડઝન બીજી આવૃત્તિ પા. ૫૫. (૯) ડીનેટીઝ કેનેરી ડીસ્ટ્રીકટ પા. ૦૬૪ નં. ૭ અને પા, ૩૭૦ નં. ૬. (૧૦) તે જ પુસ્તક પ. ૩૭૪ ન, ૧૧ (૧) તે જ પુસ્તક ૫ ૩૭૬ પા. ૬. D Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #386 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर' पतरूं पहेलं १ ओं' स्वस्ति[॥ जयत्याविष्कृतं विष्णोर्बाराहं क्षोभिताण[व]म् [1]दक्षि णोनतद[म् ]ष्ट्राप्रवि२ शा( श्रा)न्तभुवन[ म् ]वपुः[ ॥ ]श्रीमतां सकलभुवनसंस्तूय[ मान ]मानव्यस गोत्राणां ३ हारीतीपुत्राणां सप्तलोकमातृभिस्सप्तमातृभि[ रभि ]वर्द्धितास[ नां ]कार्तिकेय प४ रिरक्षणप्राप्तकल्याणपरम्पराणां भगवन्नाराय[ ण ]प्रसादसमासादितवराहते५ ब्छनिक्षणे रक्षणे वशेकृताशेषमहीभृतां चलिक्यानामान्वये निजभुजबलपराजिता ६ खिलरिपुमहिपालसमेतिविरामयुधिष्टोपमान[ : ] सत्यविक्रम[ : ] श्रीपुलकेशिवल्लभः [।तस्य७ पुत्रः परममाहेश्वरमातापितृश्रीनागवर्द्धनपादानुध्यातश्रीविक्रमादित्यसत्य[1] ८ श्रय पृथिवीवल्लभमहाराजाधिराजपरममाहेश्वरभट्टार[ क् ]एन[ 9 ]" अनिवा रित पौरुषा ९ क्रतपल्लवान्वयेन ज्यायसा भ्रात्रा सम[ भि ]वर्द्धितविभूविर्द्धाराश्रयेश्रीजयसिंह१० वर्म[ 1 ] तस्य पुत्रः शरदमलसकलशशधरमरीचिमालावितानविशुद्धकीर्तिपताका (१) बाटनी शालीनीछा५५२थी. (२) ३ . (३) अनुश्वार २६ ४३१. (४)पांस लान्छनेक्षणक्षणवशीकृत (५) वांय। मन्वये (६) बांया हाय समितिरामयुधिष्टिरापमानः (७) वाय। परमेश्वरभहारकेणानिवारित (८)वाया क्रान्त (९) वाय! दराश्रय साया. सीटना स. . री. ५. ३१४ नोट. ४. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #387 -------------------------------------------------------------------------- ________________ भवाव शीलादित्यनां नवसारीनां ताम्रपत्रो पतरूं बीजें ११ विभासितलमन्तदिगन्तराहः[ लः ]प्रदाता रो! रा ]जराज[ इ ]व रु[ प लगवण्पसौ. १२ भाग्यसम्पन्नम्कामदेवं सकलकलाप्रवि[ वी ]णः पौरुषवान्विद्याधरचक्र १३ वर्ति[ 1 ]व श्याश्रयश्रीशीलादित्ययुवराज[ जो ]नवसारिकामधिवसत् [ सन् ] नवसारि१६ का व[ 1 ]स्तव्यकाश्यपसगोत्रागामिस्वामिनः पुत्रः स्वा[ सा ]मन्तस्वामी । तस्यपुत्रा१५ य । मात्रिस्ववि[ : ]तस्यानुज भ्रात्रा[ त्रे किकस्वामिनः भोगिकस्वामिने अध्वर्यु[ स ब्रह्मचारि१६ णे बाहिरिकांविषयान्तरर्गतकण्हवलाहारविषये आसहिमामं सोद्रनं सप१७ परिकरं उदकोत्सर्गपूर्व मातापित्रोरात्मनश्च पुण्ययशोभिवृद्धये दत्तवान् १८ वाताहा[ ह ]तदीपशिखाचञ्चलं लक्षी[क्ष्मी ]मनुस्मृत्य सर्वैरागामिनृपतिभि धम्मदायो' १९ नुमन्तव्यः बहुभिव्वसुधा भुक्ता राजा[ज ]भि[ : ]सगरादिभि[ : ] यस्य यस्य यदाभू २० मि[स् ] तस्य तस्य तदा फलं माख[ घ ]शुद्ध त्रयोदश्यां लिखितमिदं सन्धिवि. ग्रहके श्री धनंजयेन २१ संवत्सरशतचतुष्टये" एकविंशत्यधिके ४००, २०, १' ओं.' (१) समस्त. (२) सुरतन तापनीत १५ साथै सरसावा. पीसनामारीयग्रेिस मार्यन सशन . २२६ (३) इव माली vd भेश्व। ५.शे. (४) पाया मातृस्थ. विरः अयप। मात्रिश्वरः पासा 48 भाट गुमे। पं. २० सुरतना ताम्रपत्रामा.(५) शिष्याय यह भेश्व। ५.शे. (६ )मांही पं. १६ भां विषये अन पं. १७ परिकर भांविरेस नथा. (७) ना पडसा यक्ष बल(५.५) ब्रह्म (५.१५) मन बह (पं.१९) भानबिन भताभाव छ.. सशानदान थाहरिक वायस छे.(८). भगवानामा कण्डवलाहार पांच छ, ५५ ह . २५ . त्रीने अक्ष व धडा 3.(९) या नृपतिरयमस्मदायो सराव। ५.२८ सुस्ततापमानी (10)वाया सांधिविग्रहिक (११)वांया चतुष्टय एकविंशत्य (१२) या यातना, ५४६मा છે, તેથી તેમ ૨૦ અને તેની વચમાં જગ્યા છે તેથી અટકળી શકાય છે. (૧૩) ચિતરૂપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #388 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૦૪ યાશ્રય શીલાદિત્યનાં સુરતનાં તામ્રપત્રો ચેટી. સં. ૪૪૩ શ્રાવણ સુ. ૧૫ ઈ. સ. ૬૨ પાશ્ચાત્ય ચાલુકય વિનયાદિત્ય સત્યાશ્રય વલ્લભના સમયના ગુજરાત ચાલુકય યુવરાજ યાશ્રય શીલાદિત્યનાં આ તામ્રપત્રો છે. વંશાવલી મહારાજા સત્યાશ્રય પુલકેશિ વલભ-આખા ઉત્તર વિભાગના રાજા હર્ષવર્ધનને તેણે હરાવ્યા હતા. તેને પુત્ર મહારાજા વિક્રમાદિત્ય સત્યાશ્રય વલ્લભ, તેને પુત્ર મહારાજાધિરાજ વિનયાદિત્ય સત્યાશ્રય શ્રીકૃથિવીવલલભ. તેને કાકે ધરાશ્રય જયસિહવર્મન. તેને દીકરે યુવરાજ શ્યાશ્રય શીલાદિત્ય. પં. ૨૫ જે રિપૌ બાવળનૌમારા પં. ૩૬ હ હલાવવતુ રિવંત્સાવિ શ્રાવકુળનાચાં સં. ૨૩ શ્રવણ ૩. ૨૫ ૨. સંવત ૪૪૩ શ્રાવણ સુ. ૧૫( ઈ. સ. ૬૨) દાન-કર્મણેય આહારમાં આવેલું એસુસ્સલા ગામમાંનું ખેતર દાનમાં આપેલું છે. કાર્મDય તે હાલનું કામલેજ પરગણું, તાપી નદી ઉપર સુરતથી વાયવ્યમાં પંદર માઈલ છેટે છે. • વી. એ. કે. રીપોર્ટ આર્યન સેકશન ૫. ૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #389 -------------------------------------------------------------------------- ________________ નં૧૦૫ મંગળરાજનાં બલસારનાં તામ્રપત્ર* શ. સં. ૬પ૩ (૭૩૧ ઈ. સ.) શ્યાશ્રય શીલાદિત્યના ચે. સં. ૪૨૧ ના તામ્રપત્રને અંગે જે નેટ આપી છે તેમાં આ તામ્રપત્રનો ઉલ્લેખ છે. લગભગ ૧૫ વર્ષ પહેલાં (. સ. ૧૮૬૮ માં ) ડો. ભાઉદાજીને માટે ચાલય તામ્રપત્રની નકલ ડો. ભગવાનલાલે કરી હતી. તે પતરાં એક પારસી ગૃહરથનાં હતાં. તેમાં ચાલુકાની વંશાવલિ નીચે મુજબ આપેલી છે. કીર્તિવર્મા પુલકેશી વલ્લભ (જેણે હર્ષવર્ધનને જિ ) જયસહવર્તન સત્યાશ્રય વિક્રમાદિત્ય વિનયાદિત્ય યુદ્ધમલ્લ જયાશ્રય મંગલરાજ ( દાન દેનાર શકે ૬૫૩) શ્યાશ્રય શીલાદિત્યના તામ્રપત્રમાં વિક્રમાદિત્ય અને સિહવર્મા તે તેના દીકરા તરીકે લખ્યા છે, તેથી બલસારનાં તામ્રપત્રોને પુલકેશી વલલભ અને નવસારીનાં તામ્રપત્રોને પુલકેશી વલલભ એ બે એક જ જણ હતા. જયસિંહરમના દીકરા મંગલરાજને આ તામ્રપત્રમાં વિનયાદિત્ય, યુદ્ધમલ અને જયાશ્રયનાં બીરૂદ આપેલાં છે. તે મંગલરાજ દાન આપનાર છે અને દાન મંગલપુરીમાંથી અપાયું છે. જ. બી. એ. ર. એ. સે. ૧. ૧૧ પા. ૫ ડે. ભગવાનલાલ ઈદ્રજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #390 -------------------------------------------------------------------------- ________________ ન ૧૦૬ પુલકેશિ જનાશ્રયનાં નવસારીમાંથી મળેલાં તામ્રપત્રો ૨. . કલ્થ કાર્તિક સુ. ૧૫ ઈ.સ. ૭૪૦ આ તામ્રપત્રો સમ્બન્ધી એક લેખ વીએના ઓરીએન્ટલ કોન્ફરન્સમાં વંચાયું હતું અને તેના રીપોર્ટમાં પા. ૨૩૦ મે પ્રસિદ્ધ થએલ છે. અસલ પતરાં અત્યારે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝીયમમાં છે. આ દાનપત્રનાં કુલ બે પતરાં છે અને દરેકની એક બાજુએ ૨૫ પંક્તિઓ છે. પતરાં ૧૧ ઈંચ લાંબાં અને લા ઈંચ પહોળાં છે. પહેલા પતરામાં નીચે અને બીજામાં ઉપર લગભગ વા થાચ છે) એ કાણાં સીલ તેમ જ કડી માટે છે. પરંત સીલ તેમ જ કડી ઉપલબ્ધ નથી. અક્ષર જેકે બહુ ઊંડા નથી, પરંતુ કેતરકામ સંભાળપૂર્વક કરેલું છે અને લગભગ બને પતરાંસુરક્ષિત અને સ્પષ્ટ છે. લિપિ બીજાં ગુર્જર ચાલુકય ધ્યાશ્રય શીલાદિત્ય વિગેરેનાં તામ્રપત્રોમાંની લિપિને મળતી જ છે અને અક્ષરનું કદ સરેરાસ ૩ ઇંચ છે. ભાષા સંસ્કૃત છે અને પ્રાસ્તાવિક ૧ શ્લેક તેમ જ છેવટે શાપાત્મક અમુક શ્લેકે સિવાય બધે ભાગ ગઘમાં છે. મંગળાચરણ તરીકે વિષ્ણુના વરાહ અવતારની સ્તુતિ પછી વંશાવલી વિભાગ શરૂ થાય છે અને કીર્તિવર્માથી શરૂ કરી પુલકેશિ સુધીના રાજાઓનું ટુંકું ટુંકું વર્ણન છે. ૫. ૬ સત્યાશ્રય શ્રી પૃથિવીવલ્લભ મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી કીર્તિવરાજ તેને દીકરે પં. ૧૧ સત્યાશ્રય શ્રી પુલકેશિ વલ્લભ તેને દીકરે ૫. ૧૪ ૫. માહે. ૫. ભટ્ટા. સત્યાશ્રય શ્રી વિક્રમાદિત્ય તેને નાનો ભાઈ પં. ૧૭ ૫ મા ૫. ભ. ધરાશ્રય શ્રી જયસિંઘવર્મા તેને દીકરે ૫. ૨૦ ૫. મા. ૫. ભ. જયાશ્રય શ્રી મંગલસરાજ તેને ના ભાઈ ૫. ૨૧-૩૫ અવનિ જનાશ્રય શ્રી પુલકેશરાજ પં. ૩૮-૩૯ આ જનાશ્રય પુલકેશિ રાજાએ દાન આપેલું છે. દાન લેનાર વનવાસીમાંથી નીકળી આવેલે, વત્સગેત્રને તૈત્તિરિક શાખાને દ્વિવેદી બ્રાઘણુ [ અ ] હદ હતો તે ગેવિન્દને દીકરો હતો. દાનમાં કામેય આહારમાં પદ્રક ગામ આપેલું છે. તે બલિ, ચરૂ, વૈશ્વદેવ અગ્નિહોત્ર ઇત્યાદિ કરવા માટે આપેલું છે. પં. ૪૯ સંવત ( ચેદી ) ૪૯૦ કાર્તિક શુ. ૧૫ ને દિવસે દાન આપેલું છે. લેખક મહાસાન્વિવિગ્રહિક અને પાંચ મહાશબ્દ પ્રાપ્ત કરેલ સામન્ત બમ્પ હતું અને તેના પિતાનું નામ હરગણ આપેલ છે. ૧ વી. એ. કે. વી. આર્યન સેકશન પા. ૨૩૦. પં. ૨૩-૩જેમાં પુલકેશિની ચતુતિ તથા પરાક્રમો વર્ણવ્યાં છે તે. મુ. ગે. ગુજરાત છે. ૧ પાર્ટ ૧ પા. ૧૦૯ માં પણ આપેલી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #391 -------------------------------------------------------------------------- ________________ पुलकेशी जनाश्रयनां नवसारीमाथी मळेलां ताम्रपत्रो अक्षरांतरमांथी अमुक भाग ६ ण कमलयुगलस्सत्याश्रयश्रीपृथिवीवल्लभमहाराजाधिराजपरमेश्वरश्रीकीर्तिवर्म राजस्तस्य ७ सतस्तत्पादानुध्यातः .... ... .... .... .... १० थिवीपतिश्रीहर्षवर्धनपराजयोपलब्धोग्रप्रतापः परममाहेश्वरोपरनामासत्याश्र. ११ यः श्रीपुलकेशिवल्लभस्तस्य सुतस्तत्पादानुध्यातो .... .... .... ... १४ द्य क्रमागतराज्यश्रीयः परममाहेश्वरः परभट्टारकस्सत्याश्रयः श्रीविक्रमादित्यराज स्तस्या १५ नुजः ... ... " १७ रममाहेश्वरपरमभट्टारकधराश्रयः श्रीजयसिघवर्मराजस्तस्यसुतस्तत्पादानु२० ... ... ... परममाहेश्वरः परमभट्टारकजयाश्रयश्रीमङ्गलस्सराजरतस्यानु २१ जस्तत्पादा ... २३ ... ... परममाहेश्वरः परमभट्टारकः पतरूं बीजुं ३५ तायत्रवनिजनाश्रयश्रीपुलकेशिराजस्सर्वानेवात्मीया .... ... .. ३६ ... ... ... समनुदर्शयत्यस्तुवः संविदितं यथा स्माभिमातापि ३७ नोरात्मनश्च पुण्ययशोभिवृद्धये बलिचस्वैश्वदेवामिक्रियोत्सर्पणार्थ वनवासिविनि गतवत्स ३८ सगोत्रतैत्तिरिकसबह्मचारिणे दिवेद ब्रामण[ अ ]अदे ब्रामणगोविंद दिसुनुने कार्मणेयाहारविषयान्तर्गत ३९ पद्रकमामः सोंद्रंग ... ... ... ४० ... ... ... धर्मदायत्वेनप्रतिपादितो यतोस्था ४८ ... ... ... ... संवत्सर श ४९ त ४००, ९० [४९० ]कार्तिकशुद्ध १५ लिखितण्हे[ मे ] तन्महासान्धिवि. प्रहिकप्राप्तपञ्चमहाशब्द[ सा ]मन्तश्रीबप्प ५० दि --- धिकृतहरगणसूनुना उनाक्षरमधिकाक्षरंवास -प्रमाणं' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #392 -------------------------------------------------------------------------- ________________ ને૧૦૭ નાગવર્ધનનાં નિરપણુમાંથી મળેલાં તામ્રપત્રો સંવત્ + આ તામ્રપત્રો જ. બ. છે. ર. એ. સો. . ૨ પા. ૪ થે બાલગંગાધર શાસ્ત્રીઓ અને છે. ૧૪ ૫. ૧૬ મે છે. ભાંડારકરે પ્રસિદ્ધ કર્યા છે. શિલાછાપ પહેલી જ વાર અહી પ્રસિદ્ધ થાય છે. મારું અક્ષરાન્ડર મૂળ પતરાંમાંથી કરેલું છે. તે પતરાં નાસિક પરગણુના વિગતપુરી તાલુકામાંના નિરપણ ગામના નન્સ વલદ કસુની માલીકિનાં હતાં. પતરાં બે છે અને દરેક જ પટ્ટ” માપનાં છે. કાર ચઢાવેલી છે અને લેખ સુરક્ષિત છે. જમણુ બાજુની કડી સાદા ત્રાંબાના તારની છે. તાર ” જાડો છે અને કડીને વ્યાસ ૧” છે. કડીના છેડા રેવ્યા હોય એમ લાગતું નથી. ડાબી બાજુની કડી અખંડ હતી અને તે જાડી છે અને તેને ૧૫” વ્યાસ છે. તેના ઉપરની સીલને વ્યાસ ૧છુ છે અને નીચી સપાટી ઉપર ઉપડતા અક્ષરે વચમાં શ્રીનાથમા લખેલું છે અને તેની ઉપર ચન્દ્રની અને નીચે કમળની આકૃતિઓ છે. પાશ્ચાત્ય ચાલુક્ય જયસિહવર્માના દીકરા નાગવર્ધન ઉર્ફે ત્રિભુવનાશ્રયનું આ દાનપત્ર છે. સીલ ઉપરના લેખથી અટકળ થાય છે કે જયાસહવર્માને પણ જયાશ્રયને ઇલકાબ હતે. દાનપત્રમાં સાલ આપી નથી. રુદ્રમાળ પહેરનાર શિવ કપાલેશ્વરની સ્થાપના માટે ગેપરાષ્ટ્ર પરગણામાં બેલેગ્રામ નામનું ગામ દાનમાં આપ્યું છે. મી. જે. એ. બેસે તે ગામ વિગતપુરીથી બાર માઈલ ઉપર બેલગામ વરાળા તરીકે શોધ્યું છે. આ તામ્રપત્ર માટે ચાર મુદા શંકાસ્પદ છે. (૧) તે ગુર્જર લિપિમાં છે. (૨) તે કીર્તિવમને સત્યાશ્રયને ઈલકાબ આપે છે. (૩) પુલકેશી બીજાને ચિત્રકરઠ છે તેનું વર્ણવે છે. (૪) પુલકેશી બીજાને પરમ માહેશ્વર વર્ણવે છે. છતાં એકંદર જોતાં મને તેની સત્યતા માટે શંકા નથી. પાશ્ચાત્ય પાટનગર વાતાપીથી એટલું બધું છે. ઉત્તરમાં અને ગુર્જર ચાલુક્યના સ્થાનથી એટલું બધું નજીક દાન અપાયું છે કે ગુર્જર લિપિ વપરાય એ બનવાજોગ છે. આ કર હોવાના કારણુ સબબ ચાલુક્ય વંશાવલિનું ખરું જ્ઞાન ન હોય, એ પણ બનવાજોગ છે. અગર કોતરનારની માત્ર બેદરકારીથી પણ પુલકેશી બીજાને બદલે કીર્તિવને અત્યાશ્રયને ઈલકાબ આપે હોય, એ કે પરમ માહેશ્વર લખાય તે અનન્ય શિવભક્ત પુલકેશી બી ન હતો છતાં પશ્ચિમાત્ય ચાલુકા બ્રહ્મા, વિષ્ણુ અને જીનેન્દ્રની માફક શિવ પૂજાને પણ ઉત્તેજન આપતા. પં. ૧૩ માં વર્ણવેલે નાગવર્ધન પુલકેશી બીજાને ગુરૂ હવે જોઈએ. પુલકેશીને શ્રી નાગવર્ધન પાદાનુધ્યાત કહો છે તેને ખરે અર્થ તે તે થ જોઈએ. પરંતુ કેટલાંક તામ્રપત્રમાં ર૦ ર અગર તથા ની સાથે પણ માત્ર વાત્સલ્ય ભાવ બતાવવા પલવાર રાજ વપરાય છે. (ઈ. એ. . ૬ પા. ૧૯૦ નં. ૩ ને ને. ૧૦,વો. ૪ પા. ૯૪, વે. ૬ પા. ૧૩ અને ૧૭) તે મુજબ અર્થ કરવામાં નાગવર્ધન તે કીર્તિવર્માનું બીજું નામ હોય એમ કહપના કરવી જઈએ તેથી હારી માન્યતા છે કે અહીં તે માત્ર એના અર્થમાં વપરાય છે (સરખા છે. ૭ ૫. ૧૨૧ ૫. ૧ . ૫ પા. ૫૧ ૫. ૧૩–૧૪. પા. ૧૫૫ પં. ૧૨-૧૩). . ૫ નં.૧૨ ૫. ૧૪ અને નં. ૧૫ ૫. ૧૩ માં પાયા ને ઉપયોગ થએલ છે. ૧ ઈ. એ. કે. ૯ ૫. ૧૨૩ ડો. જે. એફફલીટ. (૧) મહાભારતને બી બ્લોક બીજા પતરામાં મુશ્કેલીથી કાતરવાની જગ્યા છે તેથી સંભવ છે કે સાલ બીન પતની પાછળ કતરી હોય. મૂળ પતરાંના અભાવથી તે બાબત ચાણસ કહી આપતું નથી. (આ. શિ. . ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #393 -------------------------------------------------------------------------- ________________ नागवर्धननां निरपणमांथी मळेलां ताम्रपत्रो अक्षरान्तर पतरू पहेलुं १ स्वस्ति [ ॥ ] जयत्याविष्कृतं विष्णार्व्वाराहं क्षोभिताणैवं । दक्षिणोन्नत२ दंष्ट्राप्रविश्रान्तभुवनं वपुः ॥ श्रीमतां सकलभुवनसस्तूयमानमा३ नव्यसगोत्राणां हारीतिपुत्राणां सप्तलोकमात्रिभिः सप्तमात्रिभ ४ रभिवर्धितीनां कार्त्तिकेयपरिरक्षणावा प्तकल्याणपरंपराणां ५ भगवन्नारायणप्रसादसमासादितवराहलाण्छे [ ञ्छ ] नेक्षण ६ क्षणवशीकृताशेषमहीभृतां चलुक्यानां कुलमलंकरिष्णोर ७ श्वमेघावभृथस्नानपवित्रीकृतगात्रस्य सत्याश्रयश्री कीर्त्तिवर्म्म८ राजस्यात्मजोनेकनरपतिशतम कुटतटकोटिघृष्टचरणारवि९ न्दो मेरुमलयमन्दरसम[नधैय्र्य्योहर हराभिवर्धमानवरकरिर१० थतुरगपदातिबलो मनोजवैककंथचित्राख्यः[ ख्य प्रवरतुरंग११ मेनो ( णो ) पार्जितस्वराज्यविजितचेरचोल पाण्डयक्रमागतराज्यत्रयः श्रीमदुत्तरापथाधिपतिश्रीहर्ष १२ पतरूं बीजुं १३ पराजयेोपलब्धापरनामधेयः श्रीनागवर्धनपादानु १४ ध्यातः परम माहेश्वरः श्रीपुल के सिवल्लभः तस्यानुजो भ्रात्राविजिता१५ रिसकलपक्षो वराश्रयः श्रीजयसिंघ[ सिंह ]वर्मराजस्तस्यसुनुस्तु [ स्त्रि ]भुवना १६ श्रय [ : ] श्रीनागवर्धनराजः सर्व्वा नेवागामिवर्तमान भविष्य [ - ]श्चनरप १७ तीन्समनुदर्शयत्यस्तुवः संविदितं यथास्माभिर्गोपराष्ट्रविषयान्त[ : ] १८ पाति बलेग्राम [ : ]सोद्रङ्ग: स ( स ) परिकर अचाटभटप्रवेश्य आचन्द्राकर्णव१९ क्षितिस्थितिसमकालिन [ - ] मातापित्रोरुद्दिश्यात्मनश्च विपुलपुण्ययशोभि १.७ (૧) ૬ પછી કેટલેક ઠેકાણે વ્યંજન એવડા લખ્યા છે અને કેટલેક ઠેકાણે નથી લખ્યા. ( ૨ ) જ. ખે थे. श. मे. सो. वा. १०. १८ मे भावना गुर्जर ताम्रपत्रमा पशु पक्ष ने पहले पन्च सच्चे छे. ( 3 ) मा लतनेो ण भात्र भांडी भने पं. २५ सहस्राणि भां तथा पं. १ भां मेव । अर्णवं भां समेव छे. भीलु भने न्यालु स्व३५ पं. १८ भां अर्णवं भां समेत छे. (४) ओ. डा२५२ चालुक्यानां वांछे, पशु ते ओटा छे. (५) मा असमत लूझी चित्रकण्ड ने भाटे छे. ( १ ) आगामिन् भावी असेल तेथी મવિષ્ય શબ્દથી અર્થે બેવડાય છે. (૭) ડબલ કે આ રીતે એ ચાખ્ખા લખીને દેખાડવાના રીવાજ નથી. पं. २० भी पशु तेभ ४ छे. ४. . . सा. न्यू. सी. वा કરેલા ગુર દાનપત્રમાં ૫, ૩૮ માં ખ્યાપન્ન માં પશુ ડબલ ‘કુ’ તેવી * ! २४७ मे ओ. 31 उसने प्रसिद्ध જ રીતે લખેલ છે. ९५ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #394 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख 20 वृध्य[ द्धय गत्यं बलाम्मडक्कुर विज्ञप्तिकया कापालेश्वरस्य गुग्गुलपूजानिमित्त[ ] 21 वनि(नि)वासि महाप्रतिभ्य उपभोगाय सलिलपूर्वकं प्रतिपादितस्तदस्मद्वेश्यै 22 रन्यैर्वागामिनृपतिमि[ : शरदचंचलं जीवितमाकल्या[ लय्या ]यमस्मदायो नुमन्तव्य 23 प्रतिपालयितव्यश्चेत्युक्तं भगवता व्यासेन / वहुभिर्वसुधाभुक्ताराज. 24 मिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलमिति[1] 29 स्वदत्तां परदत्तां वा यो हरेत वसुंधरां षष्टिं वरिष[ वर्ष ]सहस्राणि विष्टायां ગાય [ ] ભાષાતરમાંથી અમુક ભાગ પં. વિષ્ણુના વરાહ અવતારની સ્તુતિને ચાલુ શ્લેક. પં. 2-13 શ્રી કીર્તિવમ–તેને દીકરી પુલકેશિ વલ્લભ હતો. પં, 14 તેને નાનો ભાઈ જયસિંહ વર્મા હતે. 515 તને દીકરે શ્રી નાગવર્ધન હતું તે દાન આપે છે. 5. ૧૭-રર બધાને વિદિત થાય કે માતાપિતા તથા અમારા પુણ્યની વૃદ્ધિ માટે ગોપરાષ્ટ પરગણુમાં આવેલું બલોગ્રામ ગામ બલાઝ્મ ઠકકુરની વિનતિ ઉપરથી દાનમાં આપવામાં આવેલ છે. તે પાલેશ્વરની ગુગ્ગલ પૂજા માટે સૂર્ય, ચન્દ્ર .... .. વિગેરેની સ્થિતિ પર્યત આપવામાં આવેલ છે. હવે પછીના રાજાઓએ આ દાનને અનુમતિ આપવી અને પાળવું. પં. 23 મહાભારતના બે શ્લેક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com