________________
रुद्रदामनना समयना अन्धाउनांथी मळेला शिलालेख
6
અ
પત્થરની એક જ શિલા ઉપર લખેઢી ત્રણ પંક્તિઓના આલેખ છે. કેવરેલી સપાટીનું માપ ૪-” × ૧–૧”નું છે. અને અક્ષરાની સરાસરી ઉંચાઈ ૧” છે. લેખના હેતુ સાહિલના પુત્ર મઢને પેાતાની બેન અને આપતિ (પશતિક ) ગેત્રના સીડ્રિલની પુત્રી જેષ્ટવીરા (જ્યેષ્ઠવીરા )ના મૃત્યુની યાદગીરિ રાખી તે બતાવવાના છે.
अक्षरान्तर
१ राज् [ ञ ] चाष् [ट् ] अनस सामोतिकपुत्रस राज्ञो
रुद्रदामस जयदामपुत्रस
૨
[૨] [૬] ર્[વિ]
[મ્ ] ૬ [ બશે ૧૦ ]
२ फगुण बहुलस द् [ व ] इतिय व २ मदनेन सीहिल पुत्रेन [ મ ] fનિય બેદીાયે
૩ [ સી ] fહૈ [S fધ ] ત ગરાતિમાનોત્રાયેરુષ્ટિ કાપિત
१९
ભાષાન્તર
સામેાતિકના પુત્ર, રાજા ચાષ્ટનના ( પૌત્ર) જયદામનના પુત્ર રાજા રુદ્રદામનના વર્ષ ખાવન (૫૦ ને ૨) ક્ગુણ ( ફાલ્ગુન) વદી ૨ ને દિને સીડ્રિલ( સિંડિલ )ના પુત્ર મદનથી નિજ ગિની આપતિ ( ઔપતિક ) ગેત્રના સીહિલ( સિÎિલ )ની પુત્રી, જેવીરા( જ્યેષ્ઠવીરા )ની યાદગીરી અર્થે ( આ ) લષ્ટિ ( સ્થTM ) ઉભી કરાઈ.
ખ'
આ લેખમાં આઠ પંક્તિમા છે. કાતરેલી સપાટીનું માપ ૧′−૮” ×૧’-૧૦” નું છે. અને અક્ષરાની સરાસરી લંખાઈ ૧” છે. તેમાં સીહિલના પુત્ર મદને પતિ ( ઔપતિક) ગોત્રના સીહિલના પુત્ર અને પોતાના ભાઈ ઋષભદેવના મૃત્યુની યાદગીર રાખેલી છે.
अक्षरान्तर
१ राज्ञो च् [ आ ] ष्टनस सामोतिक
૨ પુ [ત્ર ] સરાનો ૨ [ ૩ ] કવામસ ३ जयदामपुत्रस वर्षे द्विप [म् ]
૪ [ ૨ ) શૅ ૧૦,૨ મુળવદુસ
५ द्वितियं व २ ऋषभदेवस
६ सीहिलपुत्रस ओपशतिसगोत्रस
૭ શ્રાવ્ [ સા ] મનૈન [ સહિ ] હૈં પુત્રન ८ लष्टि उथापित
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ભાષાન્તર
સામાતિકના પુત્ર, રાજા ચાષ્ટન (ના પૌત્ર), જયદ્ગામનના પુત્ર રાજા રુદ્રદામનના રાજ્યના વર્ષે ખાવન પર ( ૫૦,૨, ) ફાગુણુ ( ફાલ્ગુન ) વદિ ખીજ વ. ૨ ને દિને આપતિ ( ઔપતિક ) ગાત્રના સીહિલ( સહિલ)ના પુત્ર, ઋષભદેવની યાદગીરમાં તેના ભાઈ સીહિલ( સહિલ )ના પુત્ર મદનથી . ( આ ) લષ્ટિ ( સ્યમ ) ઉભી કરાઈ.
* એ. ૪. વા ૧૬ પા. ૨૩
www.unaragyanbhandar.com