SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ११४ ભાષાન્તર ( પક્તિ ૧ ) . સ્વસ્તિ ! વલભીમાં મૈત્રક વંશમાં શત્રુને ખળથી નમાવનાર, અતુલ ખલથી પ્રાપ્ત કરેલા ભૂમિમંડળમાં સેંકડો યુદ્ધ કરી પ્રતાપ મેળવનાર, એના પ્રતાપને વશ થઈને નમન કરનારના દાન, માન, અને સરળતાથી અનુરાગ જિતનાર, વંશપરંપરાના તેમ જ પગારદાર સેવકગણના ખલથી રાજ્યશ્રી પ્રાપ્ત કરનાર, મહેશ્વરના પરમ ભક્ત શ્રીમાન્ ભટ્ટાર્કથી શરૂ થઈ અછિન્ન રાજવંશમાં, મહેશ્વરના પરમ ભક્ત શ્રીમાન ગુહુસેન ઉત્પન્ન થયેા;–જેનાં પાપ માતાપિતાનાં ચરણકમળને નમન કરવાથી ધાવાઈ ગયાં હતાં, જેને ખાલપણુથી તાર બીજા ખાડુ જેવી જ હતી, જેની શક્તિ શત્રુએના મદભરેલા હાથીના કપાલ ભેદીને પ્રકાશિત થઈ હતી, જેના પદનખપંક્તિનાં રિા તેના પ્રતાપથી તેને નમન કરતા શત્રુએના મુગટનાં રત્નાની પ્રભા સાથે એકમેક થતાં, જેણે બધી સ્મૃતિના માર્ગ અનુસાર પ્રજાનું મનરંજન કર્યું હતું અને એ રીતે પાતાનું રાજપદ અન્વર્થ કરી ખતાવ્યું હતું; જે રૂપ, કાન્તિ, સ્થિરતા, ધૈર્ય, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપદમાં અનુક્રમે કામદેવ, ચંદ્ર, મૈં, સાગર, બૃહસ્પતિ અને કુબેરથી ચઢી. આતે હતા, જે રક્ષણુ માગનારને અભયદાન આપવાના દૃઢ નિશ્ચયવાળા હતા એને તેથી પેાતાનાં સર્વ કાર્યોનાં ફૂલ તૃણવત્ તજી દેતે, જે પ્રજા, મિત્ર, અને અનુરાગીએનાં હૃદયાને પ્રાર્થના કતાં અધિક ધન આપી રંજતા, અને જે અખિલ ભૂમંડળના મૂર્તિમાન હર્ષ હતા. (પક્તિ ૯ ) તેનેા પુત્ર, પરમમાહેશ્વર શ્રી ધરસેન હતા, જેનાં પાપ તેના પિતાના પદનખની પંક્તિના રશ્મિ સમૂહમાંથી વહેતી ગંગા નદીના પાણીથી ધોવાઈ ગયાં હતાં, જેની લક્ષ્મીને ઉપલેાગ તેના સેંકડા હજારો અનુરાગી કરતા, આકર્ષક ગુણા જેવા રૂપથી ખેંચાઈને તેને અવલંખતા; જે સર્વ સેનાના ધનુર્ધરીને પેાતાની શક્તિ અને ઉત્તમ તાલીમ( વિદ્યા )થી અજાયબ કરતા, જે પહેલાંના નૃપાનાં દીધેલાં ધર્મદાનનું રક્ષણ કરતા, છે પ્રજાનાં ત્રાસદાયક દુઃખા હરતા, જેનામાં શ્રી અને સરસ્વતીને સાથે જ વાસ થતા હુંતે, જેનું પરાક્રમ શત્રુગણુાની સંપદને ઉપભાગ કરવામાં ચતુર હતું, અને જેણે પ્રભાવથી વિમલ રાજ્યશ્રી પ્રાપ્ત કરેલી હતી. પંક્તિ ૧૪ ) તેના પુત્ર, અને પાદાનુધ્યાત, સકલ જગતને આનન્દદાયી સદ્ગુણેાના ઉદયથી દિશામંડળને ભરત, સેંકડા યુદ્ધોમાં વિજયવતી તલવારથી પ્રકાશિત થતા સ્કંધ ઉપર મનેારથાના મહાભારતે નિભાવનાર વિદ્યાતા સર્વ વિભાગથી વિમલ થયેલી મતિવાળા હેાવા છતાં ન્હાના સરખા પણ સુભાષિતથી સદા જે સંતુષ્ટ થતા, સમસ્ત જગતથી નિડું માપી શકાય એવા ઉંડા હૃદયવાળા, છતાં સદાચારથી સ્પષ્ટ જણાઈ આવતા ઉમદા સ્વભાવવાળા, મુંઝાઈને ઉભા રહેલા કુવયુગના રાજાઓના પથ વિશુદ્ધ કરી મહાકીô સંપાદન કરનાર, સંપ, સુખ અને ધારાઓનું અપ્રતિબંધ શાસનથી ઉજ્જવળ કીર્તિવાળી થએલી શ્રીના ઉપસેગથી ધર્માદિત્ય ઉપનામ મેળવનાર થઈ મહેશ્વરના પરમ ભક્ત, શ્રીમાન્ શિલાદિત્ય હતેા. गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર પરૂં ૨ જીં તમાને ... થી બંધા શ્રિ શીલા પરમમાહેશ્વર, જેનું બીજું નામ ઉપભેાગથી પ્રાપ્ત થયેલું ધર્માદ્દિત્ય હતું, તે અધિકારીઆ, યુક્તક વિનિયુક્તક મહત્તર આદિને શાસન કરે છે કે જાહેર થાએ કે, મારાં માતાપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે મેં, પલતિરાલમ્હે ( ! ) માં રક્ષ-ર-પુત્ર(?) ગામમાં નદીની ઉત્તરે નામનું ક્ષેત્ર, અને ઉદ્રપદ્રક ગામમાં ક્ષેત્ર, વાએલા વિહારમાં વસતા, ચાર દિશામેામાંથી આવતા ભિક્ષુ સંધને, વજ્ર, અન્ન, શયન, અસન, ગન્ધ, ધૂપ, પુષ્પ, શ્રી બુદ્ધના દ્વીપ માટે તેલ અને વિહારના સમાર કામ માટે ( એટલે ખંડિત થયેલા ભાગેા સરખા મૂકવા ) આપ્યું છે. આ ક્ષેત્રા પાણીના અર્ધથી તે સબંધની વસ્તુઓ સહિત આપ્યાં છે. વિગેરે વિગેરે. ( બાકીનું હમેશમુજબ છે) પુત્ર ભટ્ટાહિત્ય-યશઃ અહી તક છે દિન, મારા સ્વહરત. લખાયું ૨૮૬ ના વૈશાખ વદ્ય હું ને ... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ... www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy