SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातमा ऐतिहालिक लेक शासन १ (अ) देवा सि राजा एवं आह ( ब ) अतिक्रातं अंतरं ल अथकंमे व परिवेदना वा त मया एवं कतं २ न भूतभुव सव ३ (ड) सवे काले भुंजमानस मे ओरोधनी गभागारझि वचमि व ४ विनीतमि च उयानेसु च सवत्र पटिवेदका स्टिता अथे मे जनस ५ पटिवेदेय इति (ए) सर्वत्र च जनस अथे करोमि (फ) य च किंचि मुखतो ६ आञपयामि स्वयं दापकं वा खावापकं वा य वा पुन महामात्रे ७ आचायिके अरोपितं भवति ताय अथाय विवादो निझती व संतो परिसायं १० ( ज ) तस च पुन एस मूले उस्टानं च अथसंतीरणा च ( क ) नास्ति हि कंमतरं ११ सर्वलोकहितप्ता ( ल ) य च किंचि पराक्रमामि अहं किंति भूतानं आनंणं गछेयं १२ इध च नानि सुखापयामि परत्रा च स्वगं आराध्यतु त ( म ) एताय अथाय १३ अयं धमलिपी लेखापिता किति चिरं तिस्टेय इति तथा च मे पुत्रा पोता च प्रपोत्रा च १४ अनुवतरं सर्वलोकहिताय (न) दुकरं तु इदं अत्र अगेन पराक्रमेन શાસન ૬ ઠ્ઠું 04. 3. 3. ८ आनंतरं पटिवेदेतव्यं मे सर्वत्र सर्वे काले ( ग ) एवं मया आज्ञपितं (ह) नास्तिहि मे तोसो ९ उस्टानमि अथसंतीरणाय व (इ) कतव्यमते हि मे सर्वलोकहितं ગ. 6. એ. *. ઈ. જ. ૩. ૩. ન. મ. . દેવાના પ્રિય રાજા ભૂતકાળમાં કામના ત્વમાં નહાતા. પણ ( તેથી ) મ્હેં આ પ્રમાણે ગોઠવણ કરી છે. હું જમતા હાઉ અગર જનાનામાં હાઉં અગર અંદરના એરડામાં હાઉં અગર ગેાશાળામાં પાલખીમાં કે વાડીમાં હાઉં ત્યાં બધે પ્રજાનું કામકાજ ગમે ત્યારે મ્હને નિવેદન કરવા માટે ખબર આપનારા રાખવામાં આવ્યા છે. બધે ઠેકાણે પ્રજાનું કામકાજ કરૂં છઉં. હું જે મઢેથી દાન અગર ઢંઢેરાના હુકમ કરૂં તે સંબંધી તેમજ જે તાકીદ્મની ખાખત મહામાત્રને સોંપવામાં આવી હેાય તે સંબંધી પરિષદમાં વિવાદ થાય અગર સુધારે સૂચવવામાં આવે તે ગમે તે વખતે ગમે ત્યાં તે મ્હને નિવેદન કરવું જોઈએ. એમ મ્હે હુકમ કર્યો છે. કારણ કે કાર્યના નિકાલ કરવામાં અને (તે સંબંધી ) શ્રમ લેવામાં મ્હને કદ્ધિ સન્તુષ થતા નથી. આ પ્રમાણે કહે છે : નિકાલ તેમ જ અહેવાલ રજુ કરવાના ( રિવાજ ) પૂર્વે અસ્તિ બધા ટાકાનું હિત એ મ્હારૂં કર્તવ્ય માનું છઉં. પણ તેનું મૂળ શ્રમ લેવા અને કાર્યના નિકાલ છે. બધા લેાકાનું હિત જાળવવા માટે ખીજું કાઈ વધારે ઉપયોગી કાર્યો નથી. હું જે પ્રયાસ કરૂં છઉં તે એટલા માટે કે હું પ્રાણીના કરજમાંથી મુક્ત થાઉં. આ સંસારમાં તેમને હું સુખ આપું અને પરલેાકમાં તેમા સ્વર્ગ મેળવે. આ રુતુ માટે આ નીતિશાસન લખાવવામાં આવ્યું છે કે તે લાંબા વખત ટકે અને મ્હારા પુત્ર, પૌત્ર અને પ્રપૌત્રા બધા લેાકના હિત માટે આ પ્રમાણે વર્તે. ઉગ્ન પરાક્રમ સિવાય આ દુષ્કર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy