SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૩૭ જામનગર સ્ટેટ તાબે બાસ્કેડી ગામમાંથી મળેલ રાજા ગુહસેનના સમયને શિલાલેખ કાઠિઆવાડમાં પોરબંદરથી ઈશાન કોણમાં લગભગ ૨૦ માઈલ પર આવેલા રાવળ હાલનાં બાકડિ નામે ગામડામાં આ લેખવાળે ૫થર મળી આવ્યા હતા. તે ભાવનગરના મ્યુઝીયમમાં રાખે છે. લેખ ૩ પંક્તિઓને છે, અને ૧૮”૭” માપને છે. જો કે તેની બધી બાજુઓ તથા ખૂણાઓ કપાઈ ગયા છે. તેમાં રાજા ગુહસેનનું નામ આપેલું છે. પણ ઘણું ખરા અક્ષરે ન હોવાથી તેની તિથિ મળી શકતી નથી. એટલે શી બાબતને આ લેખ છે તે કહી શકાતું નથી. ભાષા સંસ્કૃત અને લિપિ વલભી છે. જામનગર સ્ટેટના રાવલ તાલુકામાં કલ્યાણપર મહાલનાં બાણુકેડિ ગામના પટેલને ફ ખેરાવતાં આ શિલાલેખ મળ્યું હતું. પરંતુ પત્થર ભાગી ગયેલો હેવાથી ગુહસેનના નામ સિવાયનું બીજું કાંઈ જાણી શકાતું નથી. अक्षरान्तर वविप ख दाहेनलमहरगुह सेनरनहोन • પ્રા. સં. ઈ. ૫. ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy