SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ નં ૯૧ શીલાદિત્ય ૪ થાનાં તામ્રપા ગુ. સં. ૩૮૨ માર્ગશીર્ષ સુ. ૬ ડૉ. ટ્વીટે માકલેલા રબિંગ ઉપરથી લીસ્ટમાં દાખલ થએલ છે. ઈ. એ. વેા. ૫ પા. ૨૦૯ મે પ્રસિદ્ધ થયેલ શીલાદિત્ય ૪ થાનાં સં. ૩૭૨ ની સાલના તામ્રપત્રામાં છે તે મુજબ જ વંશાવલિ આમાં આપેલ છે. દાન વલભિમાંથી આપેલ છે, આમાં તક તરીકે રાજપુત્ર ધરસેનનું નામ આવેલ છે. જ. એ. છે. રૂ. રમે. સેા, (ન્યુ. સી. ) વેા. ૧ પા. ૭૬ આજ રાજાનાં ૩૮૧ માર્ગશીર્ષ સુદ ૬ નાં તામ્રપત્રા ઉપર નેાટ લખાઈ છે તે કદાચ આ જ હશે. સાલના છેલ્લા આંકડા છે ત્યાં ખાડા છે તેથી એક અને એ દર્શાવનારી આડી લીટી એક છે કે એ તે ચેાક્કસ થઈ શકે તેમ નથી, * એ. ઈ. વા. ૫ એપેન્ડીસ. ઈ. ના. ઈ. નઃ ૪૩ પા, ૬૯ મા. એક્ કીહાર્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy