________________
७०
गुजरातना ऐतिहासिक लेख
હઃમાં દશ અપરાધ કરનારાઓ ઉપર નાંખેલે દંડ વસુલ કરનાર એવા છે. કાઇ કાઈ વાર આ હક્ક દાન લેનારને આપવામાં આવતા હતા. (જીવેા. સવાપાત્રં-ને દાનને લગતા ઠુક્કોમાં ખતાવ્યું છે. )
દૂતક અથવા આ દાનના અમલકરનાર અધિકારી ચિક્ખિર છે. અને લેખક, સંધિ અને વિગ્રહને મંત્રિ સ્કંદભત છે. આ અધિકારી એ ઘણા લાંખા સમય સુધી, ગુહુસેનના રાજ્યના ઉત્તર ભાગથી ધરસેન રાજાના અંત સુધી, મે અધિકારનેા ઉપલેાગ કર્યો લાગે છે.
લેખમાં બતાવેલાં સ્થળે!માં, વાભી એ ભાવનગરથી વાયવ્ય કેણુમાં ૧૮ મૈલ ઉપર આવેલું હાલનું વળા કહી શકાય. આનર્ત્તપુર એ, સુવિખ્યાત નાગર બ્રાહ્મણ જ્ઞાતિનું વતન ઉત્તર ગુજરાતમાં આવેલા હાલના વડનગરનું જૂનું નામ આન ંદપુર એ જ મનાય છે.
નવાનગર સ્ટેટના એક પ્રવાસગિરાસદારના મુખ્ય શહેર આંખરણુ અને આંખરેણુ' એ બન્ને વચ્ચે બહુ જ મળતાપણું છે, પરંતુ ઇષિકાનક ગામ એળખી શકાતું નથી. પણ આખરેણું સ્થળ ટાઢિઆવાડ કરતાં ગુજરાતમાં હેાવાને વધારે સંભવ છે.
તિથિનું વર્ણન ( હુલ) ૧૫ તરીકે કરેલું છે તે ઐતિહાસિક દ્રષ્ટિએ જાણવાલાયક છે. મેં ઉપર કહ્યું છે તેમ, તે જ તારીખનાં ખીજા પાંચ દાનામાં, તથા ખીજા, માસ અને વર્ષ જુદાં હેાય એવાં દાનપત્રામાં પણ એ આવે છે. તેના અર્થ કૃષ્ણપક્ષના ૧૫ મે દિવસ, એટલે અમાવાસ્યા એ જ છે. હાલના સમયમાં આપણેા તે દિવસ વદ્ય ( અથવા ખાહુલ ) ૩૦ એ રીતે બતાવીએ છીએ, જ્યારે પ્રાચીન સમયમાં પખવાડીઆનેા છેલ્લે દિવસ શુ૦ ૧૫ અને મ. ૧૫ એ પ્રમાણે બતાવતા હતા, એવું જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com