SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ गुजरातना ऐतिहासिक लेख (१६) प्रणयक्रियाभिः पौरजानपदं जनं स्वस्मात्कोशा महता धनौघेन अनतिमहता च જેન ત્રિ” [૩] દઢતવિસ્તારાયામ લેતું વિષા [ ] [ સા ] ? [૬] ર ત [ 3 ] [ • • • • ••• .. • ... ... ... ... [ ] ૩નતાં રતમ [] ૪ [ 1 ] [મ?] () મિર્ચ ( १७ ) महाक्षत्रप (स् ) य मतिसचिवकर्मसचिवैरमात्यगुणसमुद्युक्तैरप्यतिमहत्वाद्भेद ચાનુત્સદ્ધિવિમુહમતિમ (:) – (ગા) ચાતામું ( १८ ) पुनः सेतुबन्धनैर् (आ) श्याद्हाहाभूतासु प्रजासु इहाधिष्ठाने पौरजानपदजनानु ग्रहार्थ पार्थिवेन कृत्स्नानामानर्तसुराष्ट्रानां पालनार्थन्नियुक्तेन ( १९ ) पहवेन कुलैपपुत्रेणामात्येन सुविशाखेन यथावदर्थधर्मव्यवहारदर्शनैरनुरागमभिव - घयता शक्तेन दान्तेनाचपलेनाविस्मितेनायेणाहाय्येण (२०) स्वधितिष्ठता धर्मकीर्त्तियशांसि भर्तुरभिवर्धयातानुष्ठितमिति । ॥ ભાષાન્તર (૧) સિદ્ધ થાઓ. આ સુદર્શન તળાવ ગિરિનગરથી ... ... ... પર્વતની ટુંકની સાથે હરિફાઈમાં ઉતરી શકે એવી રીતે જોડેલા બાંધકામવાળું; કારણ કે તેના બધા કાંઠાઓ મજબુત છે. પહેલાઈ લંબાઈ અને ઉંચાઈ પથ્થરની હોઈને ખાડાવગરની બાંધેલી છે. [માટી ] - - • • કુદરતી બંધ પ્રાપ્ત થયેલ થી બનેલ] ... ... ... સુવ્યવસ્થિત પ્રણાલીઓ પરિવાહો અને કચરામાંથી બચવાના ઉપાયે ... ... ... ... ત્રણ વિભાગો ... થી .. અને બીજી સગવડ ... ઉત્તમ સ્થિતિમાં છે. ૩ તે આ (તળાવ) મંગળનામવાળા મહાક્ષત્રપ સ્વામી ચક્ટનના પૌત્ર .. .. ના પુત્ર રાજા મહાક્ષત્રપ રુદ્રદામન કે જેનું નામ પૂજ્ય પુરૂ જપે છે તેના ૭૨ મા વર્ષમાં માર્ગશીર્ષના કૃષ્ણ પક્ષની પહેલી તિથિ)એ .. .. જ્યારે વૃષ્ટિ વરસાવતાં વાદળાંને લીધે પૃથ્વી જાણે કે એક સમુદ્ર બની ગઈ હતી ત્યારે ઊર્જયતુ પર્વતનાં સુવર્ણસિકતા, પલાશિની અને બીજા નાળાંએના અતિ ચઢેલા પૂરથી તે બંધ ... ... . જો કે એગ્ય સાવચેતી ( રાખી હતી) તે પણ, પર્વતનાં શિખરે, ઝાડે, કાંઠાઓ, અગાસીઓ, મેડીઓ, દરવાજાઓ અને ઉંચા વિસામાઓ ફાડી નાંખતાં, યુગના અંત લાયક પરમ ઘર વેગવાળા, તેફાનથી વલોવાતા પાણીએ વિખેરી નાંખ્યાં, ભાંગીને ભૂકે કય; ફાડી નાંખ્યાં ... ... આસપાસ વિખરાયેલા પથ્થર, ઝાડ, ઝાડી અને વેલાથી નદીના તળીયાપર્યત ખુલ્લું થઈ ગયું. (૭) ચારસોવીસ હાથ લાંબા, તેટલા જ પહોળા અને પંચોતેર હાથ ઉંડા ગાબડામાંથી બધું પાણી વહી ગયું જેથી રેતાળ રણના જેવું દુર્દર્શન [થયું ]. ૮ .. માટે .. ... મૈર્ય રાજા ચન્દ્રગુપ્તના પ્રાંતિક સૂબા વૈશ્યગુપ્તથી રચાએલ, મૌર્ય અશોકને માટે રાજ્ય કરતાં યવન રાજા તુષાર્ફથી પ્રણાલિકા વડે શણગારાએલ, અને રાજાને લાયક ઢબથી બન્ધાયેલ અને ગાબડામાં દેખાતી પ્રણાલી વડે તે વિસ્તારવાળા બંધ...", ૯ ગર્ભથી માંડીને અવિચ્છિન્ન અને સમૃદ્ધ રાજલક્ષમી ધારણ કરવા રૂપી ગુણથી સર્વે વર્ષે જઈને જેને રક્ષણ માટે પાલક તરીકે પસંદ કરેલ હતું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy