________________
राजा अशोकनां धर्मशासनो
શાસન ૬૨ સુ
દેવાના પ્રિય રાજા બધા પન્થાને માન આપે છે. સાધુને તેમ જ ગૃહસ્થાને માન આપે છે, દાનથી અને વિવિધ જાતની પૂજાથી માન આપે છે.
મ. બધા પન્થાનાં સારભૂત તત્ત્વાની વૃદ્ધિના જેવાં બીજાં એકે દાન અગર પૂજા માનતા નથી,
તત્ત્વોની વૃદ્ધિ બહુ જાતની ( હાય છે ). પણ તેનું મૂળ ખેલવામાં સંભાળ એ પ્રશંસા અગર ખીજાના પન્થની નિંદા દરેક પ્રકરણમાં ખીજાના પન્થેને માન આપવું જોઈએ. એમ કરે છે તે પન્થની વૃધ્ધિ કરે છે અને ખીજાના
.
..
3.
ઈ.
ક્
ગ.
જ.
H.
પણ જો અન્યથા વર્ષે તા પોતાના પન્થને ધક્કો ઉપર પણ અપકાર કરે છે.
r,
११
છે. ( એટલે કે ) પ્રસંગ વગર પોતાના પન્થની ઉદ્ભવે નાડું અને પ્રસંગે પણ ને પ્રમાણુસર થાય.
ઈ. તેટલા માટે સલાહસંપ જ કલ્યાણકારક છે. એટલે કે એક બીજાના ધર્મ સાંભળે અને ધર્મની આજ્ઞા પાળે.
પન્થના ઉપર ઉપકાર કરે છે.
પહોંચાડે છે અને ખીજાના પન્થની
કારણ કે જે પેાતાના પન્થને પૂજે છે અને ખીજાના પન્થને નિંદે છે અને તે બધું પેાતાના પન્થ તરફની ભક્તિને લીધે એટલે કે પાવાના પન્થ કીર્તિ પામે તેવા હેતુથી તા તેમ કરવાથી પેાતાના પન્થને ઘણે દરજ્જે નુકશાન પહાંચાડે છે.
૩. અને જેએ પાતપાતાના પન્થમાં પ્રસન્ન રહે છે તેઓને કહેવું જોઈએ કે
૩.
બધા પન્થાના મુખ્ય તત્ત્વાની વૃદ્ધિ જેટલાં દાન અગર પૂજાને દેવાના પ્રિય રાજા ગણુતા નથી. અને આ માટે બહુ અમલદાર રાકવામાં આવ્યા છે જેવા કે નીતિના મહામાત્ર, સીએને કાબુમાં રાખનારા મહામાત્રા, ગોશાળાની દેખરેખ રાખનારા અને બીજા દરજાના અમલદ્દારી.
અને તેનું કુલ આ છે—પાતાના પન્થની વૃદ્ધિ થાય છે અને ધર્મની કીર્તિ ( વધે છે. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કારણ કે દેવાના પ્રિય રાજાની એવી ઇચ્છા છે કે બધા પન્થે બહુજ્ઞાનવાળા અને કલ્યાણુકારક મતવાળા હૈાવા જોઇએ.
www.umaragyanbhandar.com