________________
શ્રીફાર્બસ ગુજરાતી સભા-મુંબઈ
શાળા-પાઠશાળાઓને ઇનામ માટે તેમ પુસ્તકાલયનાં
સંગ્રહ માટે અડધી કિમતની ગોઠવણ
સાહિત્યપ્રચારને ઉત્તેજનની જના શ્રી ફાર્બસ ગુજરાતી સભાએ મુંબઈ ઇલાકાનાં, સરકારી, દેશી રાજ્યનાં તેમ જ મ્યુનિ. સિપાલીટીઓ અને લેલ બેડેનાં કેળવણી ખાતાંઓમાં અભ્યાસ તથા વાચનપ્રસાર દ્વારા તથા વિદ્યાર્થીઓને અપાતાં ઇનામો દ્વારા, તેમ જ તેમના હસ્તકની નિશાળોની તથા સાર્વજનિક લાઈરીઓ અને પુસ્તકાલયમાં ગુજરાતી સાહિત્યને પ્રસાર બહોળા પ્રમાણમાં સહેલાઈથી ઓછા ખરચે થઈ શકે તે માટે પોતાની માલીકીનાં નીચે જણાવેલાં પહેલાં, દશ સુધીના આંકવાળા પુસ્તકો (રાસમાળા ભાગ ૧-૨ સિવાય) અધી કિસ્મતે ઉપલી સંસ્થાઓને વેચાતાં લઈ શકવાની અનુકૂળતા કરી આપવાને યેજના કરી છે.
રાસમાળા ભાગ ૧-૨ (સચિત્ર) ઉપલી સંસ્થાઓને ૧૨ ટકામાં કમીશનથી વેચાતી મળશે.
આ જનાને લાભ લેવા તે તે કેળવણી ખાતાં અને સંસ્થાઓ પ્રેરાય તે માટે પિતાની માલીકીનાં પુસ્તકોનો પરિચય તૈયાર કરી પ્રકટ કરેલ છે. જેને તે જોઈને હશે તેને મંગાવ્યેથી મફત મોકલવામાં આવશે. આ પુસ્તક અડધી કિસ્મતે વેચાતાં લેવા ઈચ્છતી સંસ્થાએ નીચેને સરનામે પત્રવ્યવહાર કરે. ૨. રા. અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. સહાયક મંત્રી, શ્રી ફાર્બસ ગુજરાતી સભા.
૩૬૫ ગિરગામ, શ્રીફાર્બસ ગુજરાતી સભામંદિર લેમીંગ્ટન રોડની બાજુમાં કોંગ્રેસ સ્ટ્રીટ, મુંબઈ નં. ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com