________________
रुद्रदामनना समयमा अन्धाउमाथी मळेला शिलालेख
___ अक्षरान्तर १ सिद्ध [ म् ] [1] राज्ञो महक्षत्र पस् ]य स्वमिचास्टनप्रपौत्रस्य
राज्ञो क्षत्रपस्य "स्वमिजयदामपौत्रस्य २ [स्य ] राज [ ओ ] महक्षत्रपस्य स्व् [ आ ] मिरुद्रदामपुत्रस्य
राज्ञो क्षत्रपस्य स्वामिरुद्र ३ सीहस्य [व]र्षे [त्रि ]युत्तरशते १०० ३ वैशाखशुद्ध पंचम् [इ ] __[त् ] त्यतिथौ रो [हि ] णिनक्ष४ त्रमुह [ए] आभीरेण सेनापतिबापकस्य पुत्रेण सेनापतिरुद्रभ [ ऊ ]
तिना ग्रामे रसो५ [प] द्रिये वा[ पी] [ख ]नि [ तो ] [बंद्ध ] आपितश्च सर्वसत्वानां हितसुखार्थमिति [॥]
ભાષાન્તર સ્વસ્તિ! નૃપ મહાક્ષત્રપ સ્વામિ ચાણનના પ્રપૌત્ર, નૃપ ક્ષત્રપ સ્વામિ જયદામનના પત્ર, નૃપ મહાક્ષત્રપ સ્વામિ રુદ્રદામનના પુત્ર, નૃપ ક્ષત્રપ રુદ્રસીહા રુદ્રસિંહ)ના રાજ્યમાં એક અને ત્રણ-૧૦૦,૩ વર્ષે વૈશાખ શુદિ. ૫. હિણિ નક્ષત્રના મંગળ સમયે, સેનાપતિ બાપક આભીરના પુત્ર, સેનાપતિ રુદ્રભૂતિએ ર૫૮ ગામમાં સર્વ જીવલેકના હિત અને સુખાર્થે વાવ ખોદાવી અને બંધાવી.
*बायो स्वामि
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com