Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ મુનિ બુદ્ધિસાગરજીકૃત
આત્મપ્રદીપ.
વિવેચનકાર,
દેસી મણિલાલ નભુભાઈ બી. એ.
અસવાર,
શ્રી સત્યવિજય પ્રિન્ટીંગ પ્રેસ, પાંચવા નવા દરવાજાઅમદાવાદ,
૧૯૦૯
મૂલ્ય -૮ ,
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અધ્યાત્મમાગ તરફ અધિક રૂચિ ધરાવતા
વૈરાગ્યના સાચા પ્રેમી
સરળ અને સંતુષ્ટ સ્વભાવી
મારા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદ્ગત પૂજ્ય પિતાશ્રી
જેઓએ
ખીજાઓને કરેલા આત્મજ્ઞાન સમ્બન્ધીના ખેાધે એવાંજ પુસ્તકા વાંચવાવિચારવાના મારામાં બાલ્યાવસ્થામાં શાખ ઉત્પન્ન કા,
તે
પરમ ઉપકારી પિતાશ્રીને
આ
તેમણ્જ પ્રેરેલી તત્ત્વચિના ફળરૂપ
લઘુ પુસ્તક
અર્પણ હા!
For Private And Personal Use Only
વિવેચનકાર.
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Let there be many windows in your soul That all the glory of the universe May beautify it. Not the narrow pane Of one poor creed can catch the radiant rays That shine from countless sources. Tear away The blinds of superstition: let the light Pour through fair windows, broad as truth itself And high as heaven............ Your heart Shall turn to truth and goodness as the plant Turns to the sun............ be not afraid To thrust aside half truths and grasp the whole.
Ralph-Waldo-Trine.
Truth is within ourselves, it takes no rise; . From outward things, whate'er you may believe. There is an inmost centre in us all; Where truth abides in fulness.
Browning He that has light within his own clear breast, May sit in the centre and enjoy bright day; But he that hides a dark soul and foul thoughts, Benighted walks under the midday sun.
Milton.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના.
આ પુસ્તક વાચકવર્ગ સન્મુખ મૂકતાં પૂર્વ ઉપઘાત રૂપે આ પુસ્તક સંબંધી બે બોલ લખવાની જરૂર વિચારૂંછું. મુનિશ્રી બુદ્ધિસાગરજી જેમનું લક્ષ જૈનમાં આ ત્મજ્ઞાનને ફેલાવે કરવા તેમજ હાલમાં જીર્ણપ્રાયઃ થયેલી
ગ વિદ્યાને પુનદ્ધાર કરવા તરફ બીજા વિષયે કરતાં વિશેષ પ્રમાણમાં છે, તેમણે આ ગ્રન્થનું સંસ્કૃત મૂળ તથા ટીકા લખેલાં છે. મૂળ સંસ્કૃત ગ્રન્થ પ્રથમ સમાધિ શતક સાથે તેમણે છપાળ્યું હતું. આ ગ્રન્થ સે કને હેવાથી આત્મપ્રદીપશતક નામને તે વધારે પાત્ર છે.
૧૯૦૮ ના સેમ્બર માસમાં તેમણે મને લખી જ ણાવ્યું કે, તમે આ આત્મ પ્રદીપ ગ્રન્થ ઉપર ગુજરાતી ભાષામાં લાંબું અને બોધદાયક વિવેચન લખે તે જન સમાજને તેથી વિશેષ લાભ થઈ શકે, કારણકે મૂળ સં. કૃત વાંચી તથા સમજી શકે એવા જેને આપણામાં બહુ થડા છે, અને તમે આ કામ બહુ સારી રીતે કરી શકશો. આ સૂચના મને ગ્ય લાગવાથી મેં ઉપાડી લીધી, અને ૧૯૦૯ના જાન્યુઆરીમાં આ વિવેચન લખવાને આરંભ થશે. પુરતા અવકાશને અભાવે તેમજ કેટલાએક લેકના વિવેચન લખવા પૂર્વે પુષ્કળ વિચાર કરે પડતે હેવાથી જુન આખરે તે વિવેચન પૂર્ણ થયું અને તે હવે છ પાઈ બહાર પડે છે.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુનિશ્રી મુદ્ધિસાગરજીએ આ વિવેચન અથથી ઇતિસુધી અરાખર કાળજીપૂર્વક તપાસી આપ્યું છે, તે સાથે જૈન શલિ અનુસાર લખાયેલા આ વિવેચન માટે પુરતા સાષ પ્રદર્શિત કરી જણાવ્યુ હતુ' કે તત્ત્વજિજ્ઞાસુ અગ્રેજી ભણેલા અને વિશાળ દૃષ્ટિવાળા આત્માને વિશેષ રૂચિકર આ વિવેચન થશે,
આ વિવેચનની ઉત્પત્તિ સ'બ'ધી આટલુ જણાવી હવે આ ગ્રન્થમાં આવેલા વિષય સબંધી કાંઈક નિવેદન કરીશ. ગ્રન્થનું નામજ સૂચવે છે તેમ જૈન દૃષ્ટિએ આત્મ તત્ત્વ કેવુ' છે, તે નિરૂપણ કરવાના આ ગ્રન્થના ઉદ્દેશ છે. જો કે પ્રસગે પ્રસગે જૈન ધર્મને લગતા અનેક મુ આ ગ્રન્થમાં ચર્ચવામાં આવ્યા છે, છતાં તે સર્વના ઉદ્દેશ આત્મસ્વરૂપ સમજાવવાના અને આત્મસ્વરૂપના સાક્ષાત્કાર કરવા નિમિત્તે જુદાં જુદાં સાધન દર્શાવવાના છે.
આ વિવેચન એટલી વિશાળ દૃષ્ટિથી લખવામાં આ ન્યુ છે કે ગમે તે જૈન-જૈન તે શુ' પણુ દરેક ધર્મજિજ્ઞાસુપોતાના આત્માને હિતકર બેધ તેમાંથી ગ્રહણ કરી શકશે, એમ સકારણ આશા રાખવામાં આવે છે. આ સાથે જણા વવુ. પડે છે કે દરેક જૈન ગ્રન્થમાં એટલા બધા સાંકેતિક ચા પારિભાષિક (technical) શબ્દ વપરાય છે કે સામાન્ય જ્ઞાન ધરાવનાર જૈન પણ તે સમજી શકતા નથી તેા પછી ખીજા ધર્મવાળા તા તે હાથમાં પણ શી રીતે ધરી શકે ? ા મુશ્કેલી દૂર કરવાને જેમ બને તેમ ઓછા સાંકેતિક શબ્દ આ વિવેચનમાં વાપરવામાં આવેલા છે; અને જ્યાં જયાં વાપરવામાં આવેલા છે, ત્યાં ત્યાં તેના એવી રીતે ઉપ
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ કરવામાં આવે છે કે આગળ પાછળના સંબંધ ઉ. પરથી તેને અર્થ સુગમ રીતે સમજી શકાય.
સર્વ નાશવંત પદાર્થોમાં અને ભિન્ન ભિન્ન દેહેમાં એક વસ્તુ અમર અને નિત્ય છે–તે આત્મા છે. આત્માની શક્તિ અનંત છે “ g નો પરમgi” એ પરમ વાકય આપણને જણાવે છે કે આપણે આત્મા એજ પરમાત્મા છે.
પરમાત્મા અને આપણે આત્મા સત્તામાં–રવરૂપમાં એક સરખા છે. માટે આત્મબળ અપરિમિત છે. દરેક આત્મામાં પરમાત્મા થવાની સત્તા રહેલી છે, માત્ર તિરહિત () શક્તિઓ પ્રકટ કરવા પુરતું જ કામ કરવાનું છે. તે શક્તિઓ પ્રકટ કરવાને કયાં કયાં સાધનેની આવશ્યકતા છે, તથા મનોનિગ્રહ અને ઈન્દ્રિય સંયમ શી રીતે થઈ શકે, વળી ધ્યાન શી રીતે કરવું, એવા એવા અનેક મુદ્દાઓ આ પુસ્તકમાં ચર્ચવામાં આવેલા છે. જડવાદી ( materialist ) અથવા નાતિકને પણ આમતત્વની પ્રતીતિ તથા પુનર્જન્મની સિદ્ધિ કરી આપવા કેટલાક લેકમાં પુરતે પ્રયત્ન કરવામાં આવ્યું છે.
ગ્રન્થ વિવેચનના સંબંધમાં વિશેષ લખવું તે આત્મકલાઘારૂપ લાગતું હોવાથી તેના ઉપર ખ્યાલ બાંધવાનું કામ વાચક વર્ગને સોંપવું જ ઠીક ગણાશે. રતનપોળ, અમદાવાદ આષાઢી પણિમા, ૧૯૬૫. !
લી. વિવેચનકાર,
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેસી મણિલાલ નથુભાઈ બી. એ. કૃત આત્મપ્રદીપનું વિવેચન
૦–૮–૦ અહંનીતિનું ભાષાંતર ગુરૂદર્શન અથવા }
૦–૬–૦ ખરા સુખની કુંચીએ. જ્ઞાન માહા. ....
૦–૩–. સશે મુવ વિયાં (હિન્દી ભાષામાં) .... .... ૦–૮–૦ જૈન ધર્મ
. . . ૦–૧–૦ શાંતિનું સ્થળ ..... ... ... ૦–૧–૦ જાહેર હીમ્મત ... ધર્મ બિન્દુ ( હરિભદ્ર સૂરિકૃત) સંપૂર્ણ વિવેચન સાથે
છપાય છે. જીવદયા આત્મનિરીક્ષણ
મફત, મળવાનું ઠેકાણું, કત્તા પાસેથી.
૨નપળ, અમદાવાદ.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मप्रदीपः स्वोपज्ञटीकासहितः
श्लोकः हृदि ध्यात्वा गिरामीशं गुरुं तत्त्वार्थबोधकम् ॥ आत्मप्रदीपनामानं ग्रन्थं विस्तारयाम्यहम् ॥१॥
टीका भङ्गलाचरणम्.
श्लोकः पार्श्वनाथ तवालम्बात् का वराकी भव्यथा ॥ मातुह्यङ्कस्थितार्भस्य शक्रादपि न हेलना ॥१॥
ग्रन्थस्य निष्प्रत्यूहव्यूहसमाप्त्यर्थं स्वेष्टदेवतास्तवन पुर. स्सरं प्रतिजानीते ग्रन्थकारः । हृदीत्यादिना गिरां भगवत्के. वलिवचनानामीशं जिनवरं हृदि ध्यात्वा मनागपि बाह्यवृत्या ध्यानं माभूदिति हृदीत्याह । तेन भगवन्निष्ठरत्नत्रयादिगुणे रात्मानं तन्मयं कृत्वा च तादात्म्यैकतानतया भगवत्यादरातिशयोऽभिधित्सितः । माताभकमिव यो गुरुरमृतवर्षिण्या दृष्टयाऽभिषिञ्चन् तत्वार्थ शिक्षयांचवे तमपि ग्रन्थादौ स्मरति गुरुं तत्त्वार्थबोधकमिति । तत्त्वानां जीवादिमोक्षातानां सम्यक्प्रकाशकस्तं ननु जिनवरे ध्याते गुरु
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ध्यानन्तु गोपृष्ठानुयायिवत्सधावनायितत्वादर्थात् सेत्स्यति ( पृष्टैः पाणः पोष्यते सर्वकाय इति ) गायादिति चेत्सत्यं तत्त्वज्ञाने येषां पुस्तक स्थानादीन्युपयुञ्जते । तेपि भशस्यन्त किमुन माक्ष बोधयिता गुरुः । अनुष्टुप् ( सर्व संसारिणां मौख्यं सड्डीभूतं भवेद्यदि बोधजन्यस्य सौख्यस्य कला नाहीने षोडशीमि ) त्युक्तेीनदातुर्यावती सतिः सा सर्व प्यीयसीति विस्तारायिष्यामो विषयावसर । गुरुमित्युक्तेऽपि समर्थ धकमित्युक्त्या मातापित्रोविद्याचाराणामपि सम्य गज्ञ.नातुरेव प्राधान्यं सूचितम् । आत्मप्रदीपति आत्माप्रदीप्यते येनाऽऽत्मा वामदीपयतीत्यात्मप्रदीपस्तन्नाम यस्य स आत्मदापनामा तं । आत्मज्ञानदस्यवो हि लौकिककार्यासक्तयः ( गुरन र वेष्टय मयायमात्मा मकोटकेभ्यः किमुनापितो से) इत्युक्तः नन सर्वज्ञप्रणीतशास्त्रमेवादरसुद्धया प्रेक्षावन्त: पन्त । इति सृतं वो नवीनप्रयासरित्यत आह विस्तार यामीति-विक्षन्यायेनातिगहनं सर्वज्ञोक्नमेव बालयोधार्थ विशदीकमि नतु निर्मूलं रचयामति भावः । ननु भो अभ्युज्यमानेऽपि अस्मादि उत्तमपुरुषानुशासनाद् व्यर्थमहमिति पदमिति चेट्टए पूर्वकालिकसमानव कत्वात् क्त्वाप्रत्ययप्रकृतेर्ये भगवन्निष्ठरत्नत्रयादिगुणारतद्धयानवानहमिति स्मारितम् ?
આત્મ પ્રદીપ. અર્થ-વાણીના સ્વામી સર્વજ્ઞ તીર્થકર લગવાનનું
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને તત્વના અર્થના જાણકાર ગુરૂનું હૃદયથી ધ્યાન કરીને આત્મપ્રદીપ નામનો ગ્રન્થ હું વિસ્તારૂં છું ૧a
ભાવાથ–પ્રારંભેલું કાર્ય નિર્વિદને સમાપ્ત થાય તે હેતુથી શિષ્ટ સંપ્રદાય પ્રમાણે, ગ્રંથકતા મંગલાચરણરૂપે પ્રથમ ઈષ્ટદેવની અને ગુરૂની સ્તુતિ કરી ગ્રંથ લખવાને આર ભ કરે છે.
કેવળી ભગવાને પ્રરૂપેલી વાણીના સ્વામીનું એટલે અહંતુ પ્રભુનું પ્રથમ ગ્રંથકતા હૃદયથી મરણ કરે છે. - ત્રીશ અતિશયવાળી વાણના પ્રરૂપક જીનેશ્વર ભગવાન્ છે. તેમણે કેવળજ્ઞાન દ્વારા જણાયેલા સર્વ માને લેકને બંધ આપી પિતાનું વાગીશપણું સિદ્ધ કર્યું છે, રાગ દ્વેષ અને સકલ કમ સમૂહને જીતેલા હોવાથી તે જીનેશ્વર કહેવાય છે. તેવા જીન ભગવાનને પ્રથમ વંદન કરી ગ્રથિકત ગુરૂનું ધ્યાન કરે છે. ગુરૂનું લક્ષણ પણ આજ કોકમાં આપેલું છે, તત્ત્વાર્થને જાણવાવાળા ગુરૂપદને લાયક છે. વસ્તુનું ખરું સ્વરૂપ તે તાવ ( ર મા વસ્તરામ ) તત્વના અર્થને સમ્યગ રીતે જે જાણે તે ગુરૂ કહેવાય તેવા ગુરૂને પણ ગ્રંથકતા ગ્રંથારભે નમસ્કાર કરે છે, કેવળ બાહ્ય નમસ્કાર નહિ કરતાં હદયથી તેમનું ધ્યાન ધરે છે, તેમના પ્રતિ ભક્તિની લાગણી પ્રદર્શિત કરે છે. આ રીતે દેવ અને ગુરૂનું ધ્યાન કરી, તેમના ધ્યાનથી શદ્ધ થયેલી ચિત્તવૃત્તિ વડે ગ્રંથકર્તા “આત્મ: પ્રદીપ” નામને ગ્રંથ રચવાને પ્રારંભ કરે છે.
આત્મપ્રદીપ એ નામની સાર્થકતા આપણે વિચારીએ.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંધકારમાં રહેલી વસ્તુ શેધવાને જેમ બહાદીપકની જરૂર છે, તેમ અજ્ઞાનને લીધે નહિ જણાયેલા આત્મતત્વને જણાવનાર દીપક સમાન આ ગ્રન્થ છે. જેથી આત્માનું સ્વરૂપ સમજાય અને આત્મજ્ઞાન થાય તેવા માર્ગને દશાવનાર આ ગ્રન્થ હોવાથી આત્મપ્રદીપ નામ ગ્વજ છે. આ ગ્રન્થ એકાગ્ર વૃત્તિથી સંપૂર્ણ વાંચવાથી તેની ખાત્રી થશે. આ જગતમાં જૈનધર્મમાં આ સંબંધી અનેક ગ્રન્થ છે, તોપણ તે એટલા બધા કઠિણ છે કે સામાન્ય જન તે ગ્ર
ને લાભ લઈ શકે તેમ નથી, માટે તેવા ઓછું જ્ઞાન ધરાવનારા તત્ત્વગ્રાહકેપર ઉપકાર કરવાની બુદ્ધિથી ગ્રન્થ કર્તા આ ગ્રન્થ લખવાની પ્રવૃત્તિ કરે છે, અને તેમાં મેટા મોટા વિષયે સરલ ભાષામાં સમજાવવા પ્રયત્ન કરવામાં આવેલ છે. જે ૧
अवतरणम्-अनादिकालाद्यावधि संसारदुःखदवाग्नि पापच्यमानमात्मानमुद्धर्तुमिच्छयोपदिशन्तं धर्मदीक्षागुरुं काभिर्वाग्वगणाविर्णयामीति नेत्रे निमील्याऽप्यपश्यन्नुपमानं प्रसिद्धरेव कल्पवृक्षादिभि तिरेकालङ्कारद्वारा गुरुं स्तौति कહત રૂતિ |
જો कल्पद्रुतोऽधिको यस्य वा चिन्तामणिरत्नतः ॥ धर्मकामार्थज्ञाधीयान् प्रतापो मुक्तिदायकः ॥२॥
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्पद्रुतोऽमा चिन्तामणिरत्नतः यस्य प्रतापोऽधिक इत्य न्वयः। व्यतिरेकसाधकमग्रे हेतुगर्भविशेषणद्वयं धर्मकामार्थसाधीयानिति मुक्तिदायक इति च कल्पद्रुत इति कल्पद्रुमपेक्ष्याधिकः प्रताप इत्यर्थात् महिमादिशब्दमपहाय प्रताप शब्दोक्त्या व्युत्पत्तिलब्धार्थेनैव व्यतिरेकः सिद्धस्तथाहि प्र. पूर्वकसन्तापार्थकतपधातोभीवे घञ् तेनाष्टकर्ममहाशत्रूणा सताप पूर्वकं ( सपूर्वकं ) शुद्धचैतन्यमर्थः शब्दशक्त्यैव लभ्यते कल्पवृक्षस्तु कल्पितं पुत्रकलबद्रविणादिकं द्रवति ददाति नहि कचिदपि मोक्षं ददत् कल्पटलो दृष्टः श्रुतो वास्ति अन्यैरप्युक्नं ( तमेव विदित्वाति मृत्यु मेति नान्यः पन्था वियते अयनाय ) इति ( ऋने ज्ञानान्न मुक्तिरि ) ति च श्रुतेः इत्यभिमेत्यैत्र मूले मुक्तिदायक इत्युक्तम् ।
ननु सिद्धेऽपि व्यतिरेके चिन्तामणिरत्नं किमर्थमुपातं मुले इति चेद् ब्रमः मह्यं देहि मह्यं देहीतिवचनविषयं ददाति कल्पवृक्षश्चिन्तामणिस्तु वचनोच्चारणमन्तरेणैव चिन्तितमेव ददातीति कल्पवृक्षापेक्षयाधिकादपि चिन्तामणेर्गुरुप्रतापोधिक इत्य तिशयबोधनार्थमिति । ननु मोक्षस्य सर्वोत्तमत्वात् कथं धर्मादपि पूर्व पाठो नापाठि ? सत्यं धर्मस्य मोक्षोद्भवेऽपि हेतुत्वाद् धर्मस्यैव पूर्व पाठ उचितोऽन्ते प्राप्यत्वान्मोक्षस्यान्त एव पाट उचित अत एव ( जीवाजीवासवबन्धसंवरनिरामोक्षास्तत्वमिति ) अन्ते मोक्ष पाठः शास्त्रकृतामुमास्वात्याचार्याणां
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
संगच्छते कथमन्यथा तैरपि मोक्षपूर्वका जीवादि पदार्था न થતા ફરિ વતિ
અવતરણુ-ધર્મનું જ્ઞાન આપનાર સશુરૂ છે. ગુરૂ વિના ગુરૂદેવની કૃપા વિના સદજ્ઞાનની પ્રાપ્તિ દુર્લભ છે. જેમ માણસને ચડ્યું હોય પણ કઈ પણ પદાર્થ જોવામાં સૂર્યના પ્રકાશની સહાયતાની જરૂર છે, તેમ શાસ્ત્ર હોય પણ તે સમજવામાં ગુરૂપ સૂર્યની આવશ્યકતા છે, માટે પ્રથમ ગુરૂની સ્તુતિ ગ્રન્થ કર્તા કરે છે.
અથ–જેને પ્રતાપ કલ્પદ્રુમ અથવા ચિંતામણિ રત્ન કરતાં અધિક છે, અને ધર્મ, કામ, અને અર્થને સાધવાવાળે અને મુક્તિ આપનાર છે. ૨ છે
ભાવાથ-ક૯૫૬મ અથવા ક૯પવૃક્ષ માગેલા પદાર્થને આપનારે ગ.વામાં આવે છે, કપવૃક્ષ પુત્ર, કલત્ર, ધન, વસ્ત્ર વગેરે બાહ્ય પદાર્થોને આપવાવાળે છે, પણ કદાપિ કલ્પવૃક્ષથી મોક્ષ પ્રાપ્તિ થઈ હોય, એવું સાંભળવામાં અને થવા દેવામાં આવેલું નથી. પણ ગુરૂ તે અનંત સુખ અને શાસ્વત આનંદના સથાનરૂપ મેક્ષને મેળવવામાં કારણભૂત હેવાથી તેમને પ્રતાપ કલ્પવૃક્ષ કરતાં પણ વિશેષ છે. કલ્પવૃક્ષ આ જગતના પદાર્થોને આપી શકે પણ ખરી આમિક રૂઢિ તે ગુરૂજ આપી શકે. તેમના વિના તે આપવા કે ઈ પણ સમર્થ નથી. કલ્પવૃક્ષ કરતાં ગુરૂને પ્રતાપ વિશેષ છે એટલું જ નહિ પણ ચિંતામણિ રત્ન કરતાં પણ તેમનું માહાય વિશેષ છે. કલ્પવૃક્ષ અને ચિંતામણિ રનમાં મોટે ભેદ એ છે કે કલ્પવૃક્ષ માગેલી વસ્તુ આપે
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, ત્યારે ચિંતામણિ રત્ન તે મનમાં ચિતવેલી–ધારેલી વસ્તુને તરત આપે છે. પણ આ સંબંધમાં વિચારવું કે કલપવૃક્ષ અને ચિંતામણિ રત્ન એ જડ પદાર્થ છે, અને જડપદાથે જડવસ્તુની પ્રાપ્તિ કરાવી આપે, પણ આમિક રિદ્ધિ તે કદાપિ આપી કે અપાવી શકે નહિ તે અપ વનાર તે જીવતા ગુરૂજ છે. માટે ગુરૂનું મહમ્ય અદ્દ ભુત છે, તે માતાનું વર્ણન શબ્દદ્વારા કદાપિ થઈ શકે તેમ નથી
આ જગતમાં ચાર પુરૂષાર્થ ગણવામાં આવેલા છે. તેમનાં નામ ધમ, અર્થ કામ અને મોક્ષ છે. ગુરૂના પ્રતાપ એટલે બધે છે કે તે ધર્મ, અર્થ, કામ સાધના થઈ શકે છે, ભાવાર્થ એ છે કે ગુરૂપ્રતાપથી ગુરૂકૃપાથી માણસ આ જગતમાં ધર્મ સંબધી કાર્ય કરી શકે છે, અર્થ ધન પ્રાપ્ત કરી શકે છે, એટલું જ નહિ પણ મનુ ધ્યને સૌથી ઉત્તમે ત્તમ પુરૂષાથ મિક્ષ તે પણ ગુરૂ પ્રતાપથી મળે છે. આ રીતે વિચાર કરતાં આપણને જણાય છે કે ગુરૂપ્રતાપથી ચારે પુરૂષાર્થ સધાય છે. એક પણ પુરૂષાર્થ જેની સહાયતા વડે સાધી શકાય, તે પુરૂષને પણ ઉપકાર આપણે વાળી શકવા સમર્થ થતા નથી, તે પછી જેની કૃપા વડે અને જેના પ્રતાપ વડે ચાર પુરૂષાર્થ સહજમાં સાધી શકાય તેવા ગુરૂની જેટલી પ્રશંસા કરીએ તે ઓછી કહેવાય છે ૨
अवतरणम्-दुरवगमशास्त्रमर्म नो विदन्ति सर्वे य सहस्र
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
षु दशविंशा विदन्तोपि न ह्यन्यान्वेदयितुं समर्था ईशाना अ. पि नहि सर्वानाबालद्धेभ्यः किन्तु कतिचिदेव जन्मान्तराभ्य.. स्तशास्त्रान् पञ्चषान् तत्राप्यध्यनाध्यापनकालः कीदृशैः क्लेशैरतिवाह्यत इत्यत्रानुभूतश्रमा एव प्रमाणमित्यन्येभ्यो व्यतिरेकं दर्शयति यस्येति यस्याशिषो जडः शिष्यो भूतले पण्डितो भवेत् ॥ गुरुः पार्श्वमणिज्ञेयः सेव्यः स्तुत्यः सदा मुदा ॥३॥
टीकायस्य गुरोराशीर्वादादेव न त्वन्यवद पाठनात् जडो महामन्दबुद्धिरपि शिष्यः भूतले न हि स्वगृहे ग्रामे देशे वा पण्डितो भवेत् स्वयमसंशयानो निःसंश यत्यन्यान् संशयानानित्यर्थः दान्तिकं दृष्टान्त मुद्रया स्पष्टयति गुरुरिति। स गुरुः पार्थमणिज्ञेय इत्यतः सदा सेव्यः पादवन्दनाज्ञाकरणतरलनेत्रीनरीक्षणादिना मुदा स्तुत्यः ।। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकयेत्यादिना । अयं भावः पार्श्वमणिः स्वसम्पर्क मात्रेण धावधमं लोहं चक्रवर्तिमुकुटाई मुवर्ण करोति ।। तद्वद् गुरुरपि पुरुषाधमं हस्तेन शिरः सट्टा राजाधि राजपूज्यं करोतीति तत्कृपाकटाक्ष प्रतीक्षमाणो गुरुसेवा परायणो भवदिति निदर्शनं चात्र मृन्मयं द्रोणगुरुं सेवमानो भिल्लो धानुष्काग्रेसर आसीदिमं दृष्टवाऽ ज्र्जुनोऽपि विसि स्मिय इति कथानु योगविदा नातिपरोक्षम् अन्यमतेऽपि एवं
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(यस्य देवे पराभक्ति यथा देवे तथा गुरौ। तस्यैते ऽकथिता જ કારને મહાત્મા ફાર) ને રૂ .
અવતરણ –ગુરૂની અશિષથી કેટલે બધે અવર્ણનીય લાભ થાય છે, તેમજ ગુરૂ તરફ શિબે કેવી ભક્તિ રાખવી જોઈએ, તે દશાવતાં ગ્રંથકાર લખે છે કે –
અર્થ—જેની અશિષથી આ જગતમાં જડ શિષ્ય પણ પંડિત થાય, તે ગુરૂને પાશ્વમણિ સમાન ગણવા; અને આનંદથી તેમની સદા સેવા અને સ્તુતિ કરવી છે ૩૦
ભાવાથી–ગુરૂની આશિષથી, ગુરૂના હદયના પ્રમથી મંદ બુદ્ધિવાળે શિષ્ય હોય તે પણ આખા જગતમાં પ્રશંસા પામે તે પંડિત થાય છે. ગુરૂની આવી આ શિષ મળવી તે કામ સુગમ નથી. જ્યારે ગુરૂનું બહુમાન શિષ્ય ભક્તિથી કરે છે, ત્યારે ગુરૂના હૃદયમાંથી સ્વાભાવિક રીતે પ્રેમને પ્રવાહ કુરે છે. આ પ્રવાહને જગતમાં આશિષનું નામ આપવામાં આવેલું છે. ગુરૂનું બહુમાન અને વિનય બને કરવાં જોઈએ. બહુમાન હૃદય ઉપર આધાર રાખે છે, અને વિનય બાહ્ય આચારમાં સમાયેલું છે. કેટલાક શિષે બાહા વિનય કરે છે, પણ હૃદયમાં ખરે ભકિત ભાવ હતો નથી, કેટલાક હદયમાં અત્યંત ભક્તિવાળા હોય છે, પણ બાહ્ય વિનય જે રાખવું જોઈએ તે રાખી શકતા નથી. વળી કેટલાક શિષ્યમાં તે વિનય કે બહુમાન કાંઈ પણ જોવામાં આવતું નથી. આ સર્વના કરતાં સાથી ઉત્તમ પ્રકારના શિખે તે કહી શકાય કે જેઓ હદયથી ગુરૂપ્રતિ અત્યંત ભક્તિભાવ રાખે છે, અને બાહ્ય વિનયપણ બહુ સારી રીતે
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०
સાચવે છે, આવા શિ પર સ્વાભાવિક રીતે ગુરૂના હદયથી પ્રેમની ઉમી જાગૃત થાય છે, જેના બળવડે ન દબુદ્ધિવાળા શિષ્યપણું અલપ સમયમાં વિશેષ જ્ઞાન થાય છે. ગુરૂને સર્વ ઉપર સમાન દષ્ટિ રાખનારા હોય છે, છતાં પણ શિષ્યભક્તિ ગુરૂનું હૃદય ખેંચવા સમર્થ થાય છે.
ગુરૂને પાર્વમણિની ઉપમા આ કેમાં આપવામાં આવેલી છે, તે યુક્ત છે. લેઢા જેવી અધમ ધાતુને સુવ
માં ફેરવી નાખવાને પામણિને સ્વભાવ છે. તેના સ્પર્શ માત્રથી જ લેહ સુવર્ણ બની જાય છે, તે જ રીતે સ ગુરૂના સમાગમમાં રહેવાથી જ સામાન્ય જન ૫ઉચ્ચ આ વાતમક સ્થિતિ પ્રાપ્ત કરે છે. તેના હલકા વિકારો નાશ પામે છે, તેનું મન સ્ફટિક જેવું નિર્મળ થાય છે, અને તે આત્મિક રૂદ્ધિ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે. ગુરૂને પ્રેમપૂર્વક હસ્ત શિરપર પડવાથી સઘળા હલકા રાગદ્વેષના વિચારો સર્વથા નાશ પામી જાય છે. અને આમિક પ્રકાશ મેળવવાને મન સરોવર તુલ્ય નિર્મળ થાય છે. ગુરૂ
એ ખરેખરા આધ્યાત્મિક કીમીયાગર છે. આપણાં હલકાં તને મેલ દૂર કરે છે, અને શુદ્ધ સુવર્ણ તુલ્ય આત્માને બવે છે. તેવા ગુરૂની સર્વદા આનંદપૂર્વક ભકિત કરવી તેમજ સ્તુતિ કરવી. ગુણાનુરાગ જેવો ઉત્તમ ગુણ આ જગતમાં બીજો એક પણ નથી. ગુણ માણસ આપણને આ જગતમાં ઘણા મળી આવશે, પણ ગુણાનુરાગી પુરૂષ કવચિતજ નજરે પડે છે. ગુણાનુરાગી માણસને ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરતાં જરા પણ ઢીલ થતી નથી. મહાન પુરૂ
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११
ષાના પ્રત્યે રાગ થવાથી, આપણે તેમની પ્રીતિ સંપાદન કરવા ઈચ્છા રાખીએ છીએ. વિચાર કરતાં આપણુને જણાય છે કે તેવા ગુરૂઓની પ્રીતિ પ્રાપ્ત કરવાના સરલ અને ઉત્તમ ઉપાય એકજ છે, અને તે એ છે કે જે માગે તેઓ ચ ઢચા હોય તે માર્ગે ચઢવાના પ્રયત્ન કરવા. કારણ કે સરખા ગુણવાળાની પ્રીતિજ ઉચિત ગણી શકાય, આમ આપણે ગુરૂભક્તિદ્વારા સદ્દગુણી જીવન ગાળાને દ્વારવાઇએ છીએ.
ગુરૂભકિતથી માણસે કેવી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે, તેના અનેક દૃષ્ટાંત જૈનશાસ્ત્રમાં માજીદ છે, તેપણ અત્રે એક એવેા દૃષ્ટાન્ત નિવેદન કરવામાં આવે છે કે જેને સર્વ કાઈ એક સરખી રીતે અંગીકાર કરી શકે. દ્રાણાચાર્ય જેવા બ્રાહ્મણુ ગુરૂપાસે જઇ ધનુષ્ય વિદ્યા શિખવાની દુિમ્મત નહિ ધરવાથી એક ભિલ્લુ, દ્રેણાચાર્યની માટીની મૂર્તિ બનાવવી, અને તે મૂર્તિ તેજ દ્રોણાચા છે, એવી અત્યંત ભક્તિ રાખી શ્રેણાચાર્યપર શ્રદ્ધા રાખી ધનુવિદ્યના અભ્યાસના તેણે પ્રારંભ કર્યાં. તે ધનુવિદ્યામાં એટલે બધા નિપુણ થયા કે અર્જુન અને દ્રાચાર્ય પણ ચકિત થયા. આ સર્વનું કારણ અપૂર્વ ગુરૂભક્તિ હતી. માટે ગુરૂની અત્યંત ભક્તિ કરવી, કહ્યું છે કે “ જેની દેવપર પરમ ભકિત છે, અને જેવી દેવપર તેવી જ ગુરૂપર જેની ભકિત છે, તે પુરૂષને ગુરૂએ કહેલા સર્વ પદાથે સ્વયમેવ સમ
જાઈ જાય છે. ”
अवतरणम् - केचिल्लोकवञ्चकाः स्वष्टसिद्धिं मन्यमाना
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
असदुपदेशेन स्वात्मानं नरकं पातयन्तो निर्यन्तो गुर्वाभासाः शिष्यान् परमार्थतो वञ्चयन्ति तेषां गुरुत्ववारणार्थ सद्गुरुं लक्षयति स्तुत्येति ॥
श्लोकः स्तुत्या भक्त्या सदाराध्यः सद्गुरु देवसदृशः ॥ यस्य शुद्धोपदेशेन स्वात्मसिद्धिः प्रजायते ॥४॥
टीका-यस्य शुद्धोपदेशेन लोकैपणा वित्तैपणाद्यभावेन केवलं परोदिवीर्षया प्रयुज्यमानेन अनन्तमहिमपञ्चमकेवलज्ञान रूपस्वकीयसिद्धिः प्रजायते स सद्गुरुरिति गुरुलक्षणम् । देव सदृशः जिनेन्द्र देवसदृश इत्यर्थः । जिनेन्द्रदेवस्तु हस्तामलक वत्साक्षात्कृतत्रैकालिकानन्तगुणपर्यववजीवानीवौ वचनकर्म वर्गणानिर्जरार्थमुपदिशति गुरुश्च जिनेद्रवचनानुसारेणावगतसर्वपदार्थविन्यासः करुणया दिशति देशनामिति देवगुवों रुपमानत्वोपमेयत्वलाभ इत्यभिप्रायः । स गुरुः स्तुत्या भक्त्या सदाराध्य इति गुरूपदेशात् स्वात्मनः परमात्म स्वरूप व्यक्तिता रूपा सिद्धिः प्रकर्षण जायते अतएव बहुविध भक्त्या सद्गुरु सेवा परम प्रेम्णा कर्नव्या यतः॥ श्लोकः ॥ गुर्वाज्ञा पारतन्त्र्येण वर्तितव्यंशुभात्मना ज्ञानादि शुद्धता सिद्धिः चिदानन्दं पदं ध्रुवं ॥ १ ॥ इति शिष्यं प्रतिहित शिक्षा || ४ ॥
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવતરણ—કેટલાક અજ્ઞાની લે કે માનકીર્તિ મેળવવા સારૂ પોતાનું ગુરૂપણું કબુલ કરાવવા પ્રયત્ન કરે છે, તેઓ નરકના અધિકારી થાય છે, અને બીજાને પણ સંસાર સાગરમાં રખડાવે છે, તેવા કુગુરૂના પાસથી ભવ્ય જી બચે તે માટે હવે ગ્રંથકર્તા સદ્દગુરૂનું લક્ષણ જણાવે છે.
અથ–દેવ સમાન સદગુરૂની સ્તુતિ અને ભક્તિથી સદા આરાધના કરવી. કારણ કે તેમના સદુપદેશથી આમ સિદ્ધિ થાય છે. તે જ છે
- ભાવાર્થ–-સદગુરૂ દેવસદશ છે. જ્યારે તીર્થંકર પણ આ જગતમાં વિચરતા હતા અને ભવ્ય જનેને બંધ આપતા હતા ત્યારે જ્ઞાનપ્રાપ્તિ વાતે તેઓ આધારભૂત હતા. પણ તેમના દેહાવસાન પછી તેમણે રચેલા પુસ્તક જ આ પણને પરમ આધારરૂપ રહ્યા. પણ તે ગ્રન્થને સમજાવનાર સદગુરૂની આવશ્યકતા છે. માણસને ચહ્યું હોય, પણ સૂર્યના પ્રકાશની સહાયતા વિના કોઈ પણ પદાર્થ તે જોઈ શકો નથી, તેજ રીતે ગ્રન્થને જાણવાને તેમનું રહસ્ય યથાર્થ જાણવાને ગુરૂગમની જરૂર પડે છે. તેવા સમયમાં ગુરૂ એ દેવ સમાન છે. આપણને દેવનું સ્વરૂપ બતાવનાર પણ ગુરૂ હોવાથી ગુરૂ અતિ પૂજ્ય છે. પિતાના કેવળજ્ઞાન બળવડે જડ અને ચેતનઃ જીવ અને અજીવ, સર્વ પદાર્થના ગુણ પર્યાય જીનેન્દ્ર ભગવાન જાણે છે, અને તેનો બોધ જગત્ હિત ખાતર આપે છે, અને ગુરૂઓને જે કે તી. ચંકર ભગવાન જેટલું સંપૂર્ણ જ્ઞાન પ્રત્યક્ષ થયું નથી, તેપણુ જીનેન્દ્ર ભગવાનના વચનપર શ્રદ્ધા રાખી તે વચ.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાનુસારે કરૂણાબુદ્ધિથી અન્યજનેને બોધ આપતા દેશદેશ વિચરે છે, આ રીતે ગુરૂઓ પણ એક અપેક્ષાએ જીનેન્દ્ર ભગવાન સદશ છે. સદગુરૂ એ વિશેષણ ઉપરથી એમ સૂ ચવન કરવામાં આવેલું છે કે જેને સમ્યગમાર્ગનું શુદ્ધ જ્ઞાન હોય તે જ ખરે ઉપદેશક થઈ શકે. કારણ કે જે પિનાને તારવાને સમર્થ નથી તે બીજાને કેવી રીતે તારી શકે? અને તે માણસ કદાપિ બીજાને પોતાની સત્તાથી બધ આપવા બહાર પડે તે પણ તે કદાપિ ફાવી શકતો નથી. કોઈને બોધ આપવામાં પણ જ્ઞાનની સાથે જનસ્વભાવના સૂક્ષમ અવલોકનની જરૂર છે. કારણ કે જેઓએ જનસ્વભાવનું બારીક અવેલેકિન યા નિરીક્ષણ કર્યું નથી, તેવા લોકે કેટલીક વાર પાત્રને વિચાર કર્યા વિના “ભેંસ આગળ ભાગવત” ની માફક ઓછી સમજણવાળા આગળ જ્ઞાનની ગંભીર વાતે બોલે છે, અથવા તે સ્ત્રીવર્ગ જેવા શ્રાતાવગની આગળ ન્યાયશાસ્ત્રને વ્યાતિવાદ વર્ણવે છે. પરિણામ આવે છે કે તેમના બોધની કાંઈ પણ અસર થતી નથી. માટે કંઈને સદગુરૂ સ્થાપતાં પહેલાં બહુજ વિચાર કરે કે જેથી પાછળથી પસ્તાવું ન પડે. સદ્દગુરૂને શોધી કાઢી તેમની સંપૂર્ણ પણે ભક્તિ કરવી. તેમ કરવાથી સદજ્ઞાનને બંધ થશે. અને તે બધાને લીધે માણસને આત્મસ્વરૂપ સમજાશે. આ રીતે આ જગતમાં કરવા એગ્ય પરમ કાર્ય સહજમાં સિદ્ધ થશે.
अवतरणम्-श्लेष्मिणां श्लप्मनिदानदधित्यागपूर्वकमेवाभ्रक भस्मसेवन, नैरुज्यहतुरिव कुगुरूपेदशत्याग पुरस्सरमेव
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सद्गुरूपदशोऽखिलानर्थध्वंसि मोक्ष प्रसूते । इति कर्त्तव्यकुक्षिनिक्षिप्तं कुगुरुं संलक्ष्य तत्सेवने महानर्थ दर्शयति । मिथ्यातत्वोपदेशेनेति ।।
श्लोकः मिथ्यातत्त्वोपदेशेन कुगुरोर्लक्षणं स्फुटम् हालाहलं वरं पेयं कुगुरोः संगतिं त्यज ॥ ५ ॥
टीका----यः स्वयमझत्या म्यगुपदेष्टुं न वेत्ति विदश्वेदपि यशोलोभादिग्रस्तान्तरङ्गत्वान्निथ्योपादशति म कुगुरुरिति स्फुटं तल्लक्षणम् । सम्रगुपदेशेन सद् लिक्षितत्वात्तत्पतियोगिनः कुगुरोविपरीतलक्षणत्वनैव भवितव्यमित्य भिप्रायेण स्फुटमियुक्तम् । तत्सेवने महानर्थमाह हालाहलं विषं कामं पातव्यं कुगुरोः संगतिस्तु व्याज्यैव विष बनर्थ सूते कुगुरोः संगतिस्तु महानर्थमिति कुगुरोः संगतिवादप्यधिकेति तात्पर्य नतु विषपानमुपदिष्टम् । अयं भावः विषपान मेकजन्मपर्यायमेव विघटयति शेषायुष्कः कदाचि जीवत्यपि कुगुरुगतिस्त्वनेकजन्मपरम्परामु सम्यग्ज्ञानसोधिन्वाद् दुःखकारिका नैव च त्यागमन्तरेण तत्प्रतीकागर्थ कश्चिदुपायोऽस्तीति मनुष्यजन्मरत्नं मूढताकपर्दिकाभिन विक्रेतव्यम् ५
અવતરણુ–સુગુરૂનું યથાર્થ સ્વરૂપ સમજાવતાં પહેલાં કુગુરૂનું લક્ષણ બતાવી તેને ત્યાગ કરવાનું સૂચવતા ગ્રંથકર્તા જણાવે છે કે –
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
A
www.kobatirth.org
१६
અથ ... મિથ્યાતત્ત્વના ઉપદેશ કુરૂનું લક્ષણ સ્પષ્ટ છે. હાલાહલ ઝેર પીવુ ચૈાગ્ય છે, પણ કુરૂની સેાખત કરવી નહિ.
―
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહિં, અને
એ સ
ભાવાથ જે તત્ત્વને તત્ત્વ રૂપે જાણે અતત્ત્વને તત્ત્વરૂપે જાણે, તે કુગુરૂ જાણુવા. કેટલાક એવા પણ ભારે કર્મી જીવા હોય છે કે મ્યુચ્ રીતે તત્ત્વને જાણતા હોય છે, પણ યશ કે કીતિ. ના લાભથી અથવા કાઇ પણ કારણથી સત્ય તત્ત્વને ઉપદેશ નહિ આપતા અસત્યને ઉપદેશ આપે છે, તેવા પુ રૂષ પણ કુગુરૂના નામને ચેાગ્ય છે. તેવા પત્થરની શિલા જેવા ગુરૂએ જે સંસાર સમુદ્રમાં ડુબે છે, અને તેમના આશ્રય લેનારા ખીજાઓને પણ ડુબાડે છે, તેમની સાખત કરવા કરતાં વિષ પીવુ એ વધારે ઉત્તમ છે. કારણ કે વિષ પીવાથી એક જન્મમાં શરીરને નાશ થાય છે અને કદાચ આયુય બાકી રહ્યું હોય તે માણસ જીવતા પણ રહે, પણ કુરૂની સાખત કરવાથી મનુષ્ય ત્ય તત્ત્વા ગ્રહણ કરે છે, જેના મળથી તેને ભવે ભ રખડવુ' પડે છે. જ્યાં સુધી અશુદ્ધ સસ્કાર સપૂર્ણ પણે નાશ ન પામે ત્યાં સુધી આ સંસારની ઘટમાળમાં તેને આ થવુ" પડે છે. માટે સુગુરૂ સર્વથા ત્યાગ કરવા ચૈગ્ય છે.
અસ
આ ઉપરથી એમ કહેવાને ભાવાર્થ નથી કે માણસે વિષ પીવુ' જોઇએ કહેવાનુ' [ પ એ છે કે વિષ કરતાં પણ કુગુરૂ સગતિ વિશેષ અનથ ઉત્પન્ન કરાવનારી છે સદ્ ગુરૂ ન મળે તે એકાંતમાં બેસી પ્રભુનું ભજન કરવું એ
For Private And Personal Use Only
કરનાર ” એજ એ વધારે
॥ ૫ ॥
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७
લક્ષ્ય દેવુ.
નોંઢું;
કરવામાં કારણ કે
લેને
એ
કહેવત
શ્રેમી જાય
વધારે ઉત્તમ છે, સદ્ગુરૂની ોધ પણ કુગુરૂના પાશમાં સપડાવુ ગઈ પૂત અને ખાઇ આવી ખસમ મુજબ જ્ઞાન મેળવવા જતા અધમ સ'સ્કાર કે જેને લાધે તે માણસની જ્ઞાન ચક્ષુ રાગ ષ્ટિથી અધ અની જાય છે, અને સત્ય વાત તેને સમજાવવામાં આવે તે પણ તેના સમજ્યામાં આવતી નથી. આ જગતમાં મનુષ્યપણું, મુમુક્ષુપણુ અને સત્તમાગમ આ ત્રણુ ખા ખત દુર્લન છે. માટે નિષ્પક્ષપાત બુદ્ધિથી સદ્ગુરુને શેખી તેમના આશ્રય વડે તેમના પર શ્રદ્ધા રાખી-માણસેઉન્નતિના ર્ગ પર જવુ' જોઇએ ॥ ૫ ॥
""
अवनग्णम् -- कुगुरुत्यागपूर्वकं सर्वजन्मापेक्षया मनुष्य जन्मनः दुर्लभत्वं श्रेयस्त्वं च दर्शयन् मुख्य कर्त्तव्यं सुगुरुसेवन મુર્વાતિ મળનર્માત.
ૉઃ
मनुष्यजन्म संप्राप्य दुर्लभं कामधेनुवत् ॥ सम्यग् धर्मोपदेष्टारः सेवनीया विशेषतः ॥ ६ ॥
For Private And Personal Use Only
ટીજા--સંસારવાદનતોઽયમાત્મા વાચનવિષાતો तानि दुःखसहस्र प्यनुभूय मनुष्यजन्म लभतेनोऽस्मिञ्जन्मनि ये यत्संख्याकाः श्वासोच्छ्वासानेषु सहस्रशः सार्वभमपदानि नीराजनाभिः क्षिप्यन्ते उत्तश्च ( आयुषः क्षणले शोपि न लभ्यः स्वर्णकं टिभिः स चेन्निरर्थतां याति हा का हा निस्ततो
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१८
धिका ) देवाः स्वाचरितशुभविपाकं स्वर्गीणविषयं भुञ्जाना निर्जराहेतुकाः क्रियाः क नेशते रत्नप्रभादिमहातमान्त निग्यवासिनश्च स्वाचरिताऽशुभकर्मविपाकं दुःखसहस्रं प्रतिक्षणं सहमानाः क्षणमपि स्वास्थ्यं नो लभन्ते कुतस्त्याधर्मवाती कुतस्तरां चिन्तना कुतस्तमा निर्जराहेतुः क्रिया निगोदिनो जीवा एकेन्द्रियत्वादजीवमाया एवं चूर्णकीटादि द्वींद्रियानारभ्याऽ संक्षिपञ्चेन्द्रियान्तानां क्लेशसहस्रनानां का धर्मोपदेशश्रवणादिचर्चा केचित्संज्ञिपश्चेन्द्रिया धर्मोपदेशजिनबिम्बदर्शनादिनासम्यक्त्वरत्नं लभमाना अपि न मोक्षदं यथाख्यातचारित्रं भजन्ते इति सर्वोपायैरुपेयं मोक्ष प्रसवितुमीष्टे मनुष्यजन्मेति दुर्लभत्वमस्य कामधेनुवदिति । व्यतिरेकालङ्कारः कामधेनु. लौकिक सुखं यच्छति ॥
मनुष्यजन्म तु लोकोत्तरमचिन्त्यमहिमानं मोक्षमिति । ननु मनुष्यजन्मनो दुर्लभत्वश्रेयस्त्वसाधनेऽपि कथं मोक्षं फलं लभेमहीति चेद् गुरव एव शरणं नान्यः कश्चिदुपाय इत्याह । तत्वोपदेष्टार एव सम्यक् कायवचोमनोभिः सेव्याः कृपाकटाक्षामृतवषर्णमीक्षमाणः चेतसा त्यक्तसर्वपरिग्रहो मोक्षार्थ दृढ परिकरोऽस्पष्ट शङ्कायतीचारोऽस्मिन्नेव जन्मनि सेत्स्यति कार्य मिति हर्षितचित्तो गुरुसेवादर्शनचरणस्पर्शादिकं रत्ननिधि मन्य मानश्चारित्रमहाव्रते आसीन उदासीनश्च सांसारिकक्रियातः सर्वकर्मनिर्जरां प्रतीक्षेनेति बोधनार्थ विशेषत इत्याद॥६॥
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવતરણુ-કુગુરૂની સંગતિથી નિપજના ખરાબ પરિણામ આપણે વિચારી ગયા હવે આ મનુષ્યજન્મ પામીને જન્મના સાર્થકય સારૂ માણસે કેવી રીતે સદ્ ઉદ્યમ કરે અને સદ્ગુરૂની સેવા કરવી તે બતાવતા ગ્રંથકાર જણાવે છે કે,
અર્થકામધેનુ જે દુર્લભ આ મનુષ્યજન્મ મેળવી ને સમ્યગ્ધર્મના ઉપદેશકેની વિશેષ પ્રકારે સેવા કરવી છે ૬ !
ભાવાર્થ---કામધેનુ મેળવવી એ કામ કાંઈ સુલભ નથી, તેમ આ મનુષ્ય જન્મ પ્રાપ્તિ પણ દુર્લભ છે. મનુ ષ્ય જન્મની દુર્લભતા બતાવવાને શાસ્ત્રમાં દશ દષ્ટાન્ત આપેલા છે. મનુષ્ય જન્મ ચારે ગતિમાં ઉત્તમ છે, દેવે પણ મનુષ્ય જન્મની વાંછના અહર્નિશ કર્યા કરે છે. દેવ લેકમાં મનુષ્ય પિતે આ પૃથ્વી પર કરેલા શુભ કાર્યનાં ફળ ભેગવે છે; દેવલેકમાં પુણ્ય ક્ષીણ થયે માણસ મૃત્યુલેકમાં આવે છે મેક્ષ મેળવવાને માટે યોગ્ય સ્થાન આ મનુષ્યલેક છે, એમ શાસ્ત્રમાં સ્થળે સ્થળે લખવામાં આવેલું છે. વળી નિગદમાંથી અવ્યવહારરાશિમાંથી વ્યવહાર રાશિમાં આવી, ત્યાંથી એકેન્દ્રિય ઈન્દ્રિય તેરેન્દ્રિય ચતુરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય આદિ જુદી જુદી ગતિમાં અનેક પ્રકારનાં કષ્ટ સહન કરી, જીવ મહાપુણ્યદયે આ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે, માટે મનુષ્ય જન્મનું ટુલન પણું જે શાસ્ત્રમાં લખેલું છે તે યથાર્થ છે. વળી નરકમાં તે પોતે આ પૃ
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થ્વીપર કરેલાં અશુભ કર્મનાં કડવ ફળ ભોગવવાનાં હોય છે, માટે ત્યાં પણ સદ્ધર્મ જાણવાના અથવા તદનુસાર ઉચ્ચ વર્તન રાખવાની જરાપણ અવકાશ નથી માટે ધર્મને વાસ્તે, આત્મજ્ઞાન પ્રાપ્તિને વાસ્તે મોક્ષને વાસ્તે ઉત્તમેાત્તમ સાધન મનુષ્ય દેહ અને મનુષ્ય જન્મ છે. જ્યારે આવી દુર્લભ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ, તે પછી તેને વિષય કષાયમાં, રાગદ્વેષમાં, પરિનંદામાં, અને જગતના ક્ષણિક પદાર્થા પ્રાપ્ત કરવાના પ્રયાસમાં ગુમાવી દેવી તેના કરતાં વધારે શાચનીય વધારે દુઃખકારક અને વધારે અજ્ઞાનતા સૂચવનારૂં કાર્ય આ જગતમાં ભીનું કર્યું હોઈ શકે ? છતાં ચારે બાજુએ દૃષ્ટિ ફૂંકતા આપણે સખેદ નિહાનીએછીએ કે આ જગતમાં ઘણા થાડા મનુલ્યે પેાતાના જીવતરનુ સાથેક શેમાં છે, તેના વિચાર કરતા હાય છે. હુ કાણુ છું? મારા જીવનના ઉદ્દેશ શે છે ? મારૂ ખરૂ વરૂપ શું છે? તે સ્વરૂપને અનુભવ કેવી રીતે થઈ શકે ? તેવા પ્રશ્ના વિચારનારા . આ જગતમાં હજારે એક મળી આવે છે, અને તે પ્રમાણે વિચાર કરી ચાલનારા તા લાખે એક મળી આવે, તાપણુ આનંદ પામવા જેવું છે.
જ.
'
એવા
મનુષ્ય જન્મનું સાર્થક કરવાને શું કરવુ એ પ્રશ્ન હવે ઉપસ્થિત થાય છે, તેના પ્રત્યુત્તરરૂપે ગ્રન્થકારજ ણાવે છે કે ગુરૂનું શરણુ કરવું; સમ્યધર્મના જ્ઞાતા ગુરૂનુ સેવન કરવું, આ કલિયુગમાં ગુરૂ એજ પરમ આધાર છે. આવા અંધકારના સમયમાં સદ્દગુરૂ વિના ખરા એપ આપવા કેણુ સમર્થ થાય તેમ છે ગુરૂ સેવામાં અ
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યંત ભક્તિ રાખવી જોઈએ, ગુરૂના દર્શન થતાં અત્યંત આનંદ થ જોઈએ ગુરૂપદ શુશ્રષાને રત્નનિધિની પ્રાપ્તિ સમાન ગણવી જોઈએ. ગુરૂને જોતાં નીચે પ્રમાણે ભાવના થવી જોઈએ.
धन्योऽहं कृतपुण्योऽहं निस्तीर्णोहं भवार्णवात् ।। अनादौ भवकान्तारे दृष्टो येन गुरुर्मया ॥
આજ મારે દિવસ ધન્ય છે, આજે મારા પુણ્યને ઉદય થયે, આજે સંસાર સમુદ્રમાંથી હું મુક્ત થયો, કારણ કે અનાદિકાળથી આ સંસારરૂપી રણમાં રખડતાં આજે સદગુરૂના મને દર્શન થયાં. આવી ભાવના હદયમાં શખી ગુરૂની હરેક પ્રકારે શુશ્રુષા કરવી, અને ગુરૂનું ચિત્ત સદા પ્રસન્ન રહે તેવું વર્તન રાખવું. આથી ગુરૂ હૃદયથી સદજ્ઞાન આપશે અને તે દ્વારા શિષ્ય શુભ માગે વિચારવા સમર્થ થશે.
अवतरणम्-वर्णाः शास्त्रस्य यावन्तः पठिताः पाठिताश्च यैः तावर्षसहस्राणि भुञ्जते स्वर्गभुत्तमामिति सिद्धान्तानुसारेण सर्वज्ञोक्तशास्त्रविषयं प्रत्यक्षरकल्याणकारित्वात् सरलाक्षरैराह । जीवाजीवाविति ।
श्लोकः जीवाजीवौपदार्थो द्वौ भाषितौ सर्ववेदिभिः ॥ चेतनालक्षणं तत्र जीवस्यं परिकीर्तितम् ॥७॥
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
टीका-सर्ववेदिभिः सर्वौं पदार्थो भाषितौ कथितौ कौ द्वौ ? इत्यपेक्षा यामाह । जीवाजीचौ तत्र द्वयोर्मध्ये जीवस्य लक्षणं चेतनापरिकीर्तितम् । उद्देश्यक्रमानुरोधेन क्लानिर्देश:७.
અવતરણ–આ પ્રમાણે આટલા લેકે સુધી ગુરૂમાહાત્મ્ય વર્ણવી હવે ગ્રન્થકાર ગુરૂગમદ્વારા જાણેલા સર્વ જ્ઞભાષિત સત્તનું વર્ણન કરતા જણાવે છે કે
અર્થ–સર્વએ જીવ અને અજવરૂપ બે પદાર્થ જણાવેલા છે. તેમાં પણ ચેતનાવાળા” એ જીવનું લક્ષણ કરવામાં આવેલું છે. ૭ છે
ભાવાથ–આ જગતમાં આપણે જે જે પદાર્થ જેઈએ છીએ, અથવા જે જે પદાર્થોને પાંચ ઈન્દ્રિય અને મનવડે અનુભવ થઈ શકે તે સર્વ પદાર્થોને જીવ અને અછવરૂપ છે તેમાં સમાવેશ થાય છે જીવ અને જીવરહિત. એ બેમાંની એક વ્યાખ્યા આ દુનિયામાંના ગમે. તે પદાર્થને લાગુ પાડી શકાય. તે બે પદાર્થોના જુદા જુદા નામ આપવામાં આવેલા છે. પુરૂષ અને પ્રકૃતિ, જીવ અને અજવ, ચેતન અને જડ, આત્મા અને પુદ્ગલ, બ્રહ્મ. અને માયા આમ અનેક રીતે જગતના પદાર્થોના નામ આપી શકાય, પણ આ બે પદાર્થોમાં સમાવેશ થતે ન હોય, તે એક પણ પદાથે આ વિશ્વમાં નથી, કારણ કે સર્વ પદાથોને જાણવાવાળા સર્વાએ આ બે વિભાગ પાડેલા છે, અને તે બરાબર વિચાર કરતાં પણ બુદ્ધિગમ્ય. ભાસે છે.
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
હવે તે બે પદાર્થોમાંથી જીવનું લક્ષણ આ કલેકના છેવટના ભાગમાં જણાવવામાં આવેલું છે, તે લક્ષણ ચેતના છે. જેનામાં ચેતના-જાણવાની શક્તિ છે, જે વિચાર કરી શકે છે, જેને લીધે આ જડ દેહે હાલતાં ચાલતાં જણાય છે, તે તત્વને છવ કહેવામાં આવે છે. ચેતનાને સ્વભાવ જાણવાને છે; ચેતના શબ્દ સંસ્કૃત ધાતુ ચિત્ ઉપરથી બનેલું છે, અને તેથી વ્યુત્પત્તિ પ્રમાણે પણ તેને અર્થ જાણવું એ થાય છે. જીવ સ્વભાવે, સર્વ પદાર્થને જ્ઞાતા હોવાથી ચેતના લક્ષણ પરથી આ જીવનું લક્ષણ પણ આપણે સમજવામાં સહેજ આવે છે. જેનામાં ચેતના નથી, જેનામાં જાણવાની શ. ક્તિ નથી, જે જ્ઞાતા નહિ પણ સેય છે, જે જીવને જા
તે નથી, પણ જે જીવથી જણાય છે તે ચેતના ૨. હિત પદાર્થને જડ અથવા અજીવ કહેવામાં આવે છે. આ રીતે જ્ઞાતા અને સેય અથવા જાણનાર અને જાણવાની એ બે વિભાગમાં દુનિયાના સકળ પદાર્થ વહેચી શકાય.
આ આર્યાવત પરાપૂર્વથી ચેતનવાદને સારૂ પ્રસિદ્ધ છે, તેના પ્રાચીન ગ્રંથ, ચેતનવાદ પૂર્વકાળમાં સારી રીતે પ્રસર્યો હતો, તેના અનેકધા પૂરાવા આપે છે, પણ હાલમાં પાશ્ચાત્ય સાયન્સના પ્રચારને લીધે આ ધર્મક્ષેત્રની પવિત્ર ભૂમિમાં પણ કેળવાયેલાના મગજમાં જડવિઘાએ પ્રવેશ કર્યો છે, અને તેથી કેટલાક એવા પણ પુરૂષે હાલના સમયમાં તમારી નજરે પડશે કે જેઓ જીવ જેવી વસ્તુ વિષે પણ પિતાના હદયમાં શંકા ધરાવતા હેય સઘળું જડ વસ્તુથી ઉદ્ભવે છે, એમ સ્વીકારી તેઓ જીવને
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
પણ જડના આવિર્ભાવરૂપ માનવાને દેરાય છે. મરણ સમયે આ જડ દેહના વિનાશ સાથે સર્વને અંત થશે અને તેથી કદાચ જીવ જેવી કોઈ વસ્તુ હશે તે તેને પણ દેહની સાથે નાશ થશે એમ તેઓ માને છે. આ માન્યતા પુનર્જન્મના મતરૂપી વૃક્ષને કુહાડા સમાન થઈ પડે અને પુનર્જન્મના અસ્તિત્વ સંબંધી શંકા થતાં કમને નિયમ પણ અસત્ય ભાસે છે, અને આત્મા, તેનું અમરણપણું, પુનર્જન્મ, કર્મ વગેરે સિદ્ધાંત ઉપર રચાયેલાં સર્વ શાસ્ત્રો પણ તેમની દષ્ટિએ ખસી ગયેલા મગજની કલપનારૂપ લાગે છે. આવી રીતે એક જીવતાવ નહિ માનનાર સકળ શાસ્ત્રોને અસત્ય લેખે છે. માટે ગ્રન્થાર લે તે જીવતત્વના અસ્તિત્વ સંબધી લોકોને ખાત્રી કરી આપવાની ઘણું જરૂર છે. જે કે એવા ઘણું શેડાજ માણસે આપણી નજરે પડશે કે જેઓ આત્માના અસ્તિત્વ સંબંધી તેમને શું છે એમ ખુલી રીતે કબુલ કરે, પણ તેઓના આચાર અને વર્તન પ્રનિ દષ્ટિ કરતાં, આત્માના અસ્તિત્વમાં તેઓને શ્રદ્ધા ન હેય, તેવું વર્તન તેઓનું જોવામાં આવે છે. માટે તેવા શંકાશળ હદને આત્માના અસ્તિત્વમાં અને તે દ્વારા તેના નિત્વમાં શ્રદ્ધા કરાવી શકાય તે તેના જેવા માટે ઉપકાર બીજો એક પણ નથી.
આમતત્વની સિદ્ધિ અથે અનેક પ્રકારની વિચાર શ્રેણિઓનું આલંબન લઈ શકાય. તે સઘળી વિચાર - ણિઓ આપણે અત્રે રજુ કરીએ તે એક બીજો ગ્રન્થ ભર પડે, માટે અત્રે તે એક સર્વ જનમાન્ય કરે તેવી
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચાર શ્રેણિને આશ્રય લેઈશું. તેને વાસ્તે સામાન્ય મનુષ્યના અનુભવની પેલી પાર ગયા વિના પણ આપણે તે બાબત સિદ્ધ કરવા યથાશક્તિ પ્રયાસ કરીશું.
જો તમારે આત્માના અસ્તિત્વને પુરા જોઇને હેય તે તમારા મન વડે તમારી ઈન્દ્રિય અને શરીરને સંયમમાં લાવવાનો પ્રયત્ન કરશે. આથી તમારી ખાત્રી થશે કે ઈદ્રિ કરતાં તેમજ શરીર કરતાં વધારે સત્તાવાળું કાંઈક છે; જે ઇન્દ્રિયના વિકારેને તમે વારંવાર વશ થતા હે તેને વશ કરવાને આરંભ કરે, તમને જે ભજન અતિ
સ્વાદિષ્ટ લાગતું હોય, અને જે તમારી જ ઈન્દ્રિયને નચવતું હોય તે ભોજન લેવાનું બંધ કરે, અથવા તો તમને વધારે પ્રિય લાગતું કેઈક પ્રકારનું શારીરિક સુખ ત્યાગી દો, આ સ્થળે એમ કહેવાને ભાવાર્થ નથી કે સવંથા તેને ત્યાગ કરે, પણ થડા સમયને સારૂ તે આ પદ્ધતિએ તમે જરૂર ચાલે, જેથી તમારી નિઃલ દેહ શ્રદ્ધા થશે કે જેને તમે ઈદ્રિ અથવા શરીર કહે છે, તેના કરતાં વધારે બલિષ્ટ કાંઈક તવ તમારામાં છે. તમારી ઈન્દ્રિયની ઈરછા વિરૂદ્ધ કાંઈક કાર્ય કરવાનું માથે ભે, અને જ્યારે તે ઈન્દ્રિય પ્રબળ આવેગમાં હોય, અને તમે તે વિષયેને ઉપભેગ કરે તેમાં કાંઈ પણ પ્રતિબંધ રૂપ ન હોય, તે સમયે તમે ભટકે અને તમારી ઇન્દ્રિયને જણાવે કે “હું તારા કરતાં વધારે બળવાન છું અને હું તારા વશ થઈશ નહિ, પણ હું તને વશ કરીશ.” આ પ્રયોગને આ અતરાને ખરે ઉપગ એ જ છે કે ત.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારામાં રહેલું કાંઈક તવ ઈન્દ્રિય અને શરીર કરતાં ઉચ્ચ છે, અને તેમને નિગ્રડમાં રાખવાનું સામ ધરાવે છે, તેની ખાત્રી થાય. આ પ્રાગ તે બહુ પ્રાથમિક છે, પણ તમારી સંપૂર્ણ શ્રદ્ધા થવાને જરૂર છે. આ પ્રમાણે પ્રયેળ ચલવ્યા કરે તે છેવટે તમને અનુભવ થશે કે શરીર તે નેકર છે, ગુલામ છે, અને મનની ઈચ્છા પ્રમાણે ચાલનાર કિંકર છે. જ્યારે જ્યારે તમારું મન જે બાબત ધિકારતું હોય તે કરવાને તમારી ઈનિ દોરવાય, ત્યારે તમારા મન સાથે તમારે શરમાવું જોઈએ, આટલે સુધી તે તમે આ બાબત યથાર્થ રીતે કબુલ કરશે, હવે આ પણે તેથી આગળનું પગલું ભરવાને વિચાર કરીને એ. તમારું મન તમને ભટકતું લાગે છે નહિ વાર? તમારૂં મન શરીર તથા ઈન્દ્રિયને કાબુમાં રાખવા સમર્થ છે, પણ શું મન મનને નિગ્રહમાં રાખવાનું બળ ધરાવે છે ! તમને તમારું મન પંચ મીનીટમાં કરોડે વિષયપર ભટકતું જણાય છે. ધારોકે તમારે એક પરીક્ષા આપવાની છે. તે પરીક્ષાને સાર એક પુસ્તકને અભ્યાસ કરવાને છે. તમારા ભવિષ્યને આધાર પરીક્ષામાં પાસ થવા પર રહે છે, તમે તે પુસ્તક ઉપર તમારું મન લગાડવા માગે છે, પણ તમારું મન હજાર વિષયમાં ભટકતું જણાય છે અને તમારે તેને સ્થિર કરવાની જરૂર પડે છે.
તમે પ્રથમ તે જણાવે છે કે આતે કેવા પ્રકારનું મન છે કે સ્થિર જ રહેતું નથી? જ્યારે જોઈએ ત્યારે આ
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७
પણી ઈચ્છા પ્રમાણે કાર્ય કરતું નથી, પણ હવે તે પરીક્ષાનું એકજ અઠવાડીયું બાકી રહ્યું છે, માટે હવે તે મનને સ્થિર કર્યા વિના અને પુસ્તક તરફ ધ્યાન આપ્યા સિવાય બીજો માર્ગ નથી; માટે હું હવે તે મનને વશ કરવા પ્રયત્ન કરીશ ” આ છેલ્લા શબ્દો આપણને સૂચવે છે. કે મન કરતાં વધારે શક્તિવાળી કાંઇક વસ્તુ છે કે જેમનને પણ સયમમાં લાવવાનું સામર્થ્ય ધરાવે છે, અને તેને ધર્મ શાસ્ત્ર આત્માના નામથી ઓળખાવે છે, તમે તેને બીજી નામ આપેા તેથી તેના ગુણમાં ક્રૂર પડતા નથી, જેમ શરીર અને ઇન્દ્રિયાને વશ કરનાર મન છે, તેમ મનને વશ કરનાર, મનને પોતાની ઈચ્છા મુજમ ચલવનાર કાંકિ તત્ત્વ છે, અને તે તત્ત્વ તે આત્મા છે. જો તમે તમારા ભટકતા મનને નિગ્રહમાં લાવવા અને તમારી ધારેલી ૧. સ્તુ ઉપર સ્થિર કરવા પ્રયત્ન કરશે તેા જરૂર તમે તે કરી શકશો. કારણ કે આત્મબળ અનત છે. આ ખાત્રી તમને બુદ્ધિ રીતે થશે, પણ તેના સાક્ષાત્કાર કરવાને ચાગ માગ છે, પ્રથમ તે તમારી બુદ્ધિ આત્માનું અસ્તિત્વ કબુલ કરે તેા પછી તેને અનુભવવાને તમે પ્રયત્ન પણ આદ, માટે તે સિદ્ધ કરવાને આ એક વિચાર શ્રેણી અત્રે નિવેદન કરી તે. તે ઉપર શાંત મનથી વિચાર કરશે તે ઘણુ સમજવાસ્તુ તમને મળી આવશે.
अवतरणम् -- जीवस्याभ्यर्हितत्वात् संसारदशायां सर्वेषा मजीवानां भोक्तृत्वाच्च जीवलक्षणमभिधायायक्रम प्राप्तत्वाज्जी वसंसृतरजीवसेम्बन्धपूर्वकत्वाच्चाजीव लक्षयति
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्लोकः जडात्मलक्षणोऽजीवः सर्वविद्भिः प्रकीर्तितः ॥ एकेन्द्रियादिभेदेन जीवाः पञ्चविधाः स्मृताः।।८॥ ___टीका--जडात्मलक्षणोऽजीवस्नत्र आत्मशब्दाभिधेयो लक्ष्यः । अन्यव्यावर्तकं लक्षणम् । आत्मा च लक्षणं चात्मलक्षण जडे एवात्मलक्षणे यस्य स जडात्मलक्षण इति द्वन्द्वगर्भितषष्ठयन्तार्थप्रधानो बहुव्रीहिः । तथा चाऽजीवशब्दार्थमजानानः शिष्यः पृच्छति कोऽजीव इति । उत्तरमाह जडः । ननु जड इति लक्ष्यं लक्षणं वाऽजीवस्येति चेदुभयमित्याह जडात्मलक्षणोऽजीव इनि । ननु जडात्माऽजीव इति वक्तव्ये जडलक्षणोऽजीव इति वा वक्तव्येऽन्यनगेपादानेन सिद्धेऽ पीष्टे उभयोपादानं पौनरुक्त्यमिवाभाति ( तथाहि ) आत्म निष्ठप्रतियोगिताकभेदाधिकरणस्याऽजीवद्रव्यस्य जड इति ल. क्षणेऽवगने लक्ष्यत्वमिद्धिरेव न ह्योष्ण्ये ज्ञाते वह्निातव्यत्वेनावशिष्यत अथवा निरुक्ताऽजीबद्रस्य जड इति च लक्ष्ये निश्चित लक्षणत्वविद्धिरेव नहि चेतो वृत्तौ घटे प्रतिफलिते रूपरसगन्धस्पर्शपृथ्व्याकार जलाऽऽहरणसाधनत्वादयोऽशेषविशेषधर्माः प्रयानगत्तेनावशिष्यग्न् तथा च पौनरुक्त्यं सुस्थिरमेवेनि चेदत्रायं समाधिः । एकान्तवादिनां नैयायिकादीनां द्रव्यं गुणेभ्यः सर्वथा भिन्नं गुणा अपि द्रव्यात्सर्वथा भिन्ना उ
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
त्पत्तिकालावच्छेदेन निर्गुणे द्रव्ये समवायसंबंधेन जायन्ते । इ. त्याधनेकधा वदनां मते कटाक्षयन् सर्वविदां जिनेन्द्राणां चानेकान्तमतं दृढीकुर्वश्च जड इति लक्ष्यं लक्षणं च भवति जैनासिदान्ते लक्ष्यलक्षणयोः कथंचित्तादात्म्यादित्यभिधित्सया च जडात्मलक्षणोऽजीव इति लिलेख । अत एव सर्वविद्भिः प्रकी. र्तितः । इत्यत्र सर्वविद्भिरिति पदसार्थक्यमिति नास्ति पौनरुक्त्यशङ्कागधोपि ॥
जीवस्य लक्षणमुक्त्वा भेदमाह एकेन्द्रियादिभेदेनेति । आदिपटात् । द्वीन्द्रियमारभ्य पञ्चन्द्रियान्ता गृह्यन्ने तथा के न्द्रियप्रयुक्त जीवभेदात् पञ्चविधास्तथाहि स्पर्शेन्द्रियवन्त एकेन्द्रिा नैगोदाक्षाद्याश्च स्पर्शनर सनेन्द्रियवन्नो द्वन्द्रियाः विष्टादौ पर्युषित न्न नल.दौ च दृश्यन्न, स्पर्शनरसनघ्राणेन्द्रियवन्तस्त्रीन्द्रियाःपिपीलिकादयःस्पर्शनरसन्घ्र णचक्षुरिन्द्रियवन्तश्चतुरिन्द्रिया मक्षिकावृश्चिकभ्रपरादयः स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्रन्द्रियवन्तः पञ्चेन्द्रिगः समनस्काश्च पशुपक्षिमनुष्यायाः ॥ ८॥
અવતરણ-હવે ગ્રન્થકાર અવનું લક્ષણ અને જીવના ભેદ દર્શાવે છે.
અથ–સવએ અજીવને જડામ લક્ષણવાળે ગ• લે છે, અને એ કેન્દ્રિય વગેરે ભેદને લીધે જ પાંચ પ્રકારના સાંભળવામાં આવે છે.
ભાવાર્થ-જવનું લસણુ ગયા લેકના છેલા ભા.
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३०
ગમાં વર્ણવી ગયા, હવે આપણે અજીવનું સ્વરૂપ વિચારીએ. જડ લક્ષણવાળે અજીવ છે. લક્ષ્ય અને લક્ષણનું જેનશાસ્ત્ર પ્રમાણે કેટલેક અંશે તાદાસ્ય હોવાથી, અજીવનું લક્ષણ અને લક્ષ્ય જડ છે. જેનામાં જીવ નહિ તે અજીવ. જીવથી વિયુક્ત સર્વ પદાર્થો અજીવ સંજ્ઞાને ગ્ય છે. પાંચ ઈ. ન્દ્રિય, ત્રણ (મન વચન અને કાય) બળ, શ્વાસેચછવા સ અને આયુષ્ય એ રીતે દશ પ્રાણ જેનશાસ્ત્રકારોએ માનેલા છે. તે દશ પ્રાણમાંથી ઓછામાં ઓછા ચાર અને વધારેમાં વધારે દશ પ્રાણુ જેનામાં માલુમ પડે, તે જીવ કહી શકાય આ દશમાંથી એક પણ પ્રાણ ન હોય, તે અજીવ કહેવાય છે. જીવ હોય ત્યારે પુદ્ગલની કાયા બંધાય છે, તેવી જીવ ચાલ્યા ગયા પછી કાયા રહેતી નથી, પ્રાણના આધારે અજીવથી જીવ જ્યારે લેખી શકાય.
હવે જીવના એકેન્દ્રિયાદિ ભેદે પાંચ વિભાગ પાડવામાં આવે છે. તેમાં સ્પર્શ ઈન્દ્રિયવાળા તે એકેન્દ્રિય કહેવાય છે, તેમાં પૃથ્વી, પાણી, તેજ, વાયુ તથા વનસ્પતિ જાણવા બે ઇન્દ્રિય જીને રસ અને સ્પર્શ મળીને બેઈન્દ્રિયે હોય છે. જો અળસીયાં વગેરે છે તેના દષ્ટાન્ત છે. ત્રણ ઈન્દ્રિય અને સ્પર્શ, રસ, થ્રાણ ઇન્દ્રિય હોય છે, કીડી વગેરે જતુઓ તે ભાગમાં આવી જાય છે; સ્પર્શ રસ ઘાણ અને ચક્ષુ ઈન્દ્રિયવાળાને ચતુરિન્દ્રિય જંતુ કહે છે. વીંછી, ભ્રમર મક્ષિકા વગેરે તેના દાખલા રૂપે છે. સ્પ, રસ, ધાણ ચક્ષુ અને શ્રેત્ર એ પાંચે ઈન્દ્રિયે જેને હોય તે પંચેન્દ્રિય કહેવાય
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३१
અમ
નાકી
સમુ
છે તે પચેન્દ્રિયના બે ભેદ છે. જેમને મન હોય તે સમન સ્ક કહેવાય છે, અને જેમને મન નથી લેતું તે નક કહેવાય છે. સમનસ્કમાં મનુષ્ય તીય ચ અને દેવતા વગેરે આવી જાય છે, મનસ્કમાં ઈિમ પ’ચેન્દ્રિયજીવા આવી જાય છે. આા પ્રમાણે ઇન્દ્રિયની અપેક્ષાએ જીવમાત્રના પાંચ ભેદ પાડી શકાય, ગતિની અપેક્ષાએ તેના ચાર ભેદ પડે છે, વેદની અપેક્ષા એ ત્રણ ભેદ પડે છે. એમ જે જે અપેક્ષા રાખી તેના તેને ભેદ પાડવા ઈચ્છા રાખીએ તે પ્રમાણે તેના ભેદ પાડી શકાય.
अवतरणम् - संसारिणो मुक्तः श्रेति सूत्रोक्तत्वात् पुनद्वैविध्यमाह ||
श्लोकः
द्विविधाश्च पुनर्ज्ञेया मुक्तामुक्तप्रभेदतः धर्माधर्मौ नभःकालौ चत्वारोऽमूर्त्तकाः स्फुटम् ॥९॥
टीका - मुक्ता अष्टकर्माणि समूलका कषित्वा लोकान्तं प्राप्ताः I अमुक्ता नैगोदादिसर्वार्थसद्धान्तात्रयोदशगुण स्थानवर्तिनो जिना अघातिकर्माणश्च । जीवमभेदानन्तरं क्रमप्राप्तजीवमदमाह । धर्मेति धर्मे गतरेवापेक्षा करणं द्रव्यं न तु पुण्यम् | अधर्मः - स्थितरपेक्षाकरणं द्रव्यं न तु पापम् इति जैनसम्पदायः । नभः आकाशम् । कालः क्षणादिसागरान्त
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
व्यवहारानुषेयः । एते चत्वारोऽमूर्ताः पदार्थाः । केचित्पुरुषा अतुरः पढार्थान प्रत्यक्षतोऽपश्यन्तो विवदन्ते तान प्रति स्फुटमित्याह नथाहि यथामत्स्यानां जलंगनिसहायक तथा सर्वे षां गतिमहायकं धोपि द्रव्यान्तरम् यथा पथिकानां छायास्थितीनमित्तं तथा सर्वेषां स्थितिमहायकमधर्मो पि द्रव्या. न्तरम् । अत एव लोकाहिधर्मद्रव्याभावात् सिद्धानां नाग्रे गतिरन्यथाऽऽत्मनः ऊर्ध्वगतिस्वाभाव्यात्ततऊर्च कथं न मतवन्नः सिद्धाः परमेष्ठिनः । ननु संसारिणो मुक्ताश्चेति तस्वार्थसूत्रे संपारिपदं पूर्वमुपात्तम् अत्र तु मुक्तपदामानसूत्र विरुद्धं न सांडव्यमितिचत् मत्यम् अभावज्ञाने प्रतिगिज्ञानस्य कारण नात् पूर्व प्रतियोगिनाऽश्यम्भवितव्यम् । एवं सं. सारपूर्वक ऽहि मोक्ष इत्यपेक्षया सूत्रे संपारिपदं प्राक् पठिनम् । अत्र मर्वपुरुषार्थेषु मोक्षस्यैव प्राधान्याद् मुक्तपदम्पापठितमिति न दापः अपक्षासारं हि जिनवचनम् ॥ ९॥
અવતરણ–-ઉપરના લેકના વિવેચન છેલ્લા બગમાં જણાવ્યા મુજબ અપેક્ષા પ્રમાણે જીવના વિવિધ ભેદ પાડી શકાય સારી અને મુકત એ તફાવત લક્ષમાં રાખી જે આપણે ભાગ પાડીએ તે જીવ માત્રને બે ભાગમાં વહેચવા પડે; તેજ બાબત સંબંધી ગ્રંથકર્તા જણ છે કે –
અર્થ– મુક્ત અને અમુકત એ ભેદથી જો બે પ્રકારના જાણવા ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ ચાર દવ્ય ખરેખર અમૃત છે.
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ-આઠ કર્મથી મુકત છુટા થયેલા તે મુકત જાણવા. અને નિગોદથી આરંભ કરીને સર્વાર્થસિદ્ધદેવલેક સુધી અથવા પ્રથમ ગુણસ્થાનક મિથ્યાત્વથી આરભીને તેરમા ગુણસ્થાનક સુધીના સર્વ જી અમુક્ત જાયુવા. અમુક્તને સંસારી પણ કહેવામાં આવે છે. જેઓ કર્મ બંધનથી મુકત થયા છે, અને જેઓએ કેવળજ્ઞાનથી
કાલેક જાણ્યું છે, તેઓ મુકત સમજવા; અને જેઓ કોઈપણ રીતે કર્મ બંધનથી બંધાયેલા છે, તેઓ અમુકત અથવા સંસારી તરીકે લેખાય છે. નિશ્ચય નયની અપેક્ષાએ તે આત્મા ત્રણેકાળમાં મુકત છે, પણ જ્યાં સુધી મમત્વભાવ ( દેહાધ્યાસ ) છુટ નથી, અને પુદ્ગલ પદાર્થને આત્મા પિતાના તરીકે લેખે છે, ત્યાં સુધી આત્મા કદાપિ મુકત થાય નહિ, ત્યાં સુધી તે અમુકત કહેવાય છે. સ્વસ્વ ભાવરમણતા એ મુકિત; અને પરભાવ રમણતાએ બંધ, આ ભેદ પ્રમાણે પણ મુકત અને અમુક્ત રૂપ આત્માના ભેદો ગ્યજ છે.
આ પ્રમાણે જીવના ભેદે દર્શાવ્યા. હવે અજીવના ભેદ ગ્રંથકાર પ્રગટ કરે છે. અજીવના પાંચ ભેદ છે. તે પાંચ દ્રવ્યમાં ચાર દ્રવ્ય અમૂર્ત છે અને એક પુગલ મૂત છે. હવે તે ચાર અમૂર્ત દ્રવ્યનું વર્ણન કરે છે. તે દ્રવ્ય ધર્મ, અર્થ, આશ અને કાલ છે ધર્મ આ સ્થળે પુણ્યના સ્વરૂપમાં વર્ણવવામાં આવ્યું નથી, પણ ધર્મનો અર્થ જૈન સંપ્રદાય પ્રમાણે જુદે છે. તેમ અધર્મને અર્થ પાપ નથી. જે ગતિને સહાય આપે તે ધર્મ કહેવાય છે અને જે
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થિતિને સહાય આપે તે અધર્મ કહેવાય છે. જેવી રીતે મસ્યને ચાલવામાં જળ સહાયભૂત થાય છે, તેવી રીતે સર્વને ચાલવા હાલવામાં સહાય કરનાર ધર્મ દ્રવ્ય ગણવામાં આવેલું છે. તે અદશ્ય છે, અને
એક છે, તેમજ વળી અસંખ્ય પ્રદેશમય છે. અને જેવી રીતે વૃક્ષની છાયા મુસાફરને સ્થિતિ કરવામાં સહાયભૂત નીવડે છે, તેવી રીતે દરેક પદાર્થને સ્થિરતા પ્રાપ્ત કરવામાં સહાયભૂત જે દ્રવ્ય તે અધર્મ દ્રવ્ય જૈનશાસ્ત્રકારોએ માનેલું છે, તે પણ ધર્મ દ્રવ્યની માફક એક, અદશ્ય અને અસં
ખ્ય પ્રદેશમય છે. આ બંને કવ્ય લેકવ્યાપી છે. અલેકમાં ધર્મ અને અધર્મ દ્રવ્ય નથી. ત્યાં ફકત આકાશ દ્રવ્ય છે, જે લેકમાં પણ વ્યાપી રહેલું છે. અવગાહ આપે તે આ કાશ. જેમ જળના લોટાની અંદર આપણે પાશેર મીઠું નાખીએ અને તે ઓગળી જાય છે. કારણ કે જળના પરમાશુઓ વચ્ચે અવગાહ હતું. આ અવગાહ (અવકાશ) આપવામાં જે સહાયભૂત થાય છે, તેને આકાશ દ્રવ્ય કહેવામાં આવે છે. અને દરેક સમયે સમયે પદાર્થના જુના પીને ફેરવી, નવા પર્યાયરૂપે બદલી નાખે છે, એ જેને સ્વભાવ છે, તેને કાળ કહેવામાં આવે છે. આ રીતે ચાર અમૂર્ત દ્રવ્ય છે. આ ચાર કાવ્ય પાંચ ઇન્દ્રિએ વડે દેખી શકાતાં નથી, પણ તેમની સિદ્ધિ આપણે વાતે તે અનુમાનથી થઈ શકે. સર્વજ્ઞ પ્રભુ તે બધા દ્રવ્યને જોઈ શકે, પણ આપણે આપણી ઇન્દ્રિયે વડે તેમને દેખી શકીએ નહિ. માટે આપણી અપેક્ષાએ તે અમૂર્ત છે.
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३५ તેઓ અરૂપી હોવાથી તેઓને કોઈ પણ પ્રકારને આકાર નથી. ફકત તેઓનું અસ્તિત્વ આપણાથી સિદ્ધ કરી શકાય. પણ તેઓને આકાર કદાપિ જણાય નહિ, કારણ કે તે તે દ્રવ્ય અમૂર્ત મૂર્તિ-આકાર વગરનું છે. __ अवतरणम्-मूर्तीमूर्तभेदेन द्रव्यं द्विविधं तत्रामूर्तीश्चत्वारो धर्मादयो वर्णिताः । यन् मूर्त्तद्रव्यं तल्लक्षणं चाह। मूर्तिमदिति ।
श्लोकः मूर्तिमत् पुद्गलं द्रव्यमजीवाः पञ्च ते मताः॥ गुणानामाश्रयो द्रव्यं पर्यायाणां विशेषतः ॥१०॥
टीका-पूरणगलन स्वभावोऽहि पुद्गलो मूर्तिमान् अवयववान् ते धर्मादयश्चत्वार एकः पुद्गलः पञ्चाऽजीवा मताः ।। वाक्यार्थबुद्धौ पदार्थबुद्धेः कारणतेति न्यायात् पदार्थज्ञानन्तु द्रव्यलक्षणमन्तरेण न घटत इति द्रव्यलक्षणमाह गुणानामिति गुणानामाश्रयो द्रव्यं सर्व वाक्यं सावधारणं भवति । तेन गुणानामाश्रय एव नतु निर्गुणस्तिष्ठति द्रव्यमेवगुणानामाश्रयो न तु गुणाः पर्यायाणां च विशेषत इति । गुणा सहभाविनः प. र्यायास्तु प्रतिसमयं परिवर्तन्ते तेषां पर्यायाणामाश्रयो द्रव्यमिति
અવતરણ–મૂર્ત એ રૂપે દ્રવ્યના બે ભેદ પાડયા, તેમાંથી ચાર અક્રૂત દ્રવ્યને આપણે વિચાર કર્યો, હવે મૂર્ત દ્રવ્ય જે પુલ તેને આપણે વિચાર કરીએ.
અર્થ–પુદ્ગલ દ્રવ્ય મૂર્તિમંત છે, એ રીતે પાંચ
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજીવ જાણવા. દ્રવ્ય તે ગુણના અને વિશેષ કરીને પર્યાયના આશ્રયભૂત છે.
ભાવાર્થ-જે ક્ષણે ક્ષણે બદલાય છે, સમયે સમયે જેનામાં નવા નવા પાને ધારણ કરે છે, વિખરે છે અને મળે છે. વર્ણગંધ રસસ્પર્શમય છે. પુગલ તે કહેવાય છે. પુદ્ગલ દ્રવ્ય મૂર્તિમંત છે, પાંચ ઇન્દ્રિવડે યુગલ સ્કંધ ગ્રાહ્ય છે. આપણે ગયા કલેકમાં અજીવના ચાર ભેદ વર્ણવી ગયા, તે ભેદ ધર્માસ્તિકાય, અધમસ્તિ કાય; આકાશાસ્તિકાય અને કાળ છે, તેની સાથે આ પાંચમે ભેદ પુદ્ગલ મેળવવાથી અજીવના પાંચ ભેદ થયા. આ અજીવના પાંચ ભેદને દ્રવ્ય કહે છે. તે પાંચ દ્રવ્યની સાથે જીવ દ્રવ્ય વધારવાથી છ દ્રવ્ય થાય છે, જૈન શાસ્ત્રમાં બદ્રવ્યના નામથી પ્રખ્યાત છે. હવે દ્રવ્યને આપણે વિચાર કરીએ, તે અગાઉ દ્રવ્યની વ્યાખ્યા બરાબર જાણવી જોઈએ. ગુખાનામાશ્રય દ્રવ્ય દ્રવ્ય ગુણેના આશ્રયભૂત છે. ગુણે દ્રવ્ય વિના રહી શકે નહિ. વસ્તુના નિ. ત્ય ધર્મને ગુણ કહે છે, તે ગુણે તાદાઓ સંબંધે વસ્તુ માં રહે છે. દ્રવ્ય ગુણના આશ્રયભૂત છે, પણ ગુરુ દ્રવ્યના આશ્રયભૂત નથી. દ્રવ્યમાં ગુણ રહેલા છે એટલું જ નહિ પણ પર્યાય પણ રહેલા છે. માટે ગુણ અને પર્યાયયુકત જે વસ્તુ તે દ્રવ્ય કહેવાય છે. પર્યાય સમયે સમયે બદલાય છે. ગુણ ગુણિને સંબંધ જૈનશાસ્ત્ર પ્રમાણે કથંચિત્ ભિન્ન અને કેથચિત્ અભિન્ન છે, એટલે ભિનાભિન્ન છે. દાખલા તરીકે જ્ઞાનદર્શન અને ચારિત્ર એ આત્માના સ્વાભાવિક છે.. અને નિત્ય ધર્મ આત્માથી કથંચિત્ ષષ્ઠી વિભક્તિ
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રયોગે તે ભિન્ન ગુણ છે તે ગુણે આત્માથી ભિન્ન પડતા નથી માટે અભિન્ન કહેવાય છે. આ રીતે નિત્ય અને અનિત્યધર્મ ગુણ અને પર્યાયના આશ્રય ભૂત તત્ત્વને દ્રવ્ય કહેવામાં આવે છે. દ્રવ્યની જુદી જુદી વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. પણ આ સ્થળે તે આ કલેકમાં આવેલી વ્યાખ્યા પ્રમાણે તેનું વિવેચન કરેલું છે. अवतरणम्-द्रव्यस्यलक्षणं भेदं चाभिधाय तदाश्रयमाह
વા द्रव्यषट्कन पूर्णश्च लोकालोकः प्रकीर्तितः ॥ पञ्चद्रव्याणि लोके स्यु नभोलोके च शाश्वतम्।।११।। ___टीका-पष्णां समूहः षट्कं द्रव्याणां षट्कं द्रव्यषट्कं तेन लोकोऽलोकश्च पूर्णः प्रकीर्तितः सर्वज्ञौरति शेषः नतु स्वमनीषयति भावः । तदेव स्पष्टयति पञ्चति धर्माधर्माकाशपुद्गलात्मनः पञ्च द्रव्याणि लोके वर्तन्ते । अलोके तु नभ एव शाश्वतं निरનામ || 2 ||
અવતરણ–આ પ્રમાણે દ્રવ્યની વ્યાખ્યા આપવામાં આવી, હવે તે દ્રવ્યને પણ રહેવાનું સ્થાન આશ્રયસ્થાન વર્ણવે છે.
અર્થ–ષ દ્રવ્યથી કાલેક પૂર્ણ છે એમ શામાં કહેલું છે, તેમાંથી પાંચ દ્રવ્ય લેકમાં આવેલાં છે,
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને આકાશ દ્રવ્ય લેાકાલાક વ્યાપ્ત છે, અને શાશ્વત છે. ભાવાર્થ—ચાદ રજી પ્રમાણે લેકમાં પાંચ દ્રવ્ય આવેલાં છે. પણ અલાકમાં તે કેવળ આકાશ દ્રવ્ય આ વેલું છે. આકાશ દ્રવ્ય અને લોક અને અલેાકમાં આવેલું હાવાથી લાકાલેાક ન્યાસ માનવામાં આવે છે. અલાકમાં જીવ જઈ શકતા નથી, કારણ કે તેને ગતિ આપ નાર ધર્માસ્તિકાયદ્રવ્ય ત્યાં હેતું નથી. માટે લેાકમાંજ જીવ ફરી શકે છે, અને સિદ્ધના જીવા પણ લેાકના અગ્ર ભાગ સુધી પહેાંચી શકે છે. ભાકાશ એક અને અભિન્ન છે, તેમજ શાશ્વત છે, આ રીતે આ ષડ્ દ્રવ્યનું આશ્રય સ્થાન લેાકાલાક છે. લેાકાલેાકનું સ્વરૂપ સ પૂર્ણપણે સમજનારને આ જગતમાં જાણુવા જોગ બીજી કાંઈ રહેતું નથી. કારણ કે ષવ્યમાં જગમાત્રના સ ભાવે સમાઈ જાય છે, ષડૂબ્યના પણ મૂળ ભેઢ કહીયે તા જીવ અને અજીવ ગણી શકાય. જીવ અને અજીવના પાંચ ભેદ તે ષડ્મય. આ રીતે ષડ્વયંને પણ જીવ અને અજીવ અથવા ચેતન અને જડમાં સમાવેશ થઇ શકે. માટે શાસ્ત્ર પ્રમાણે ગુરૂગમઢારા જીવ અને અજીવ તેમજ લેાકાલેાકનુ સ્વરૂપ જાણવા જીજ્ઞાસુએ પ્રયત્ન કરવા.
अवतरणम् — द्रव्यस्य कथञ्चिन्नित्यानित्यत्वे व्यवस्था पयति द्रव्योर्थिकमिति
श्लोकः द्रव्यार्थिकं नयं श्रित्वा, षड्द्रव्यं शाश्वतं मतम्
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३९
पर्यायार्थिकतो ज्ञेयं, तदनित्यं सदा बुधैः ॥ १२॥
टीका - द्रवति पर्य्यायं प्राप्नोतीति द्रव्यम् । अथवा दूयते पर्यायैः प्राप्यते तद्द्रव्यम् । प्रथमपक्षे स्वयं द्रव्यमेव पययादिरूपेण परिणमति दुग्धं दधिरूपेण यथा । द्वितीयपक्षे द्रव्यं तु द्रव्यक्षेत्र कालभावरूपेण समुद्रवत् सत्तामवलम्बमानमास्ते | कल्लोला इव पर्यायादय उत्पद्यन्ते विनश्यन्ति च । द्रव्यमेवार्थो मुख्यप्रयोजनं यस्य स द्रव्यार्थिकस्तं नयं श्रि वा पदसंख्याकमपि द्रव्य शाश्वतं नित्यं मतम् । (अयभावः ) मृत्तिकायां घटशरावादयो घटन्ते विघटन्ते च गुणक्रियादय उत्पद्यन्ते विनश्यन्ति च नतु मृत्तिकायाः केचिद्धानिवृद्धी जायेते । अन्यथा मूलोच्छेदाद् घटादिध्वंसे जायमानानां कपाकादिपर्यायानां द्रव्यान्तरत्वापत्तिरिति ।
पर्याय एवार्थी मुख्यप्रयोजनं यस्य स पर्यायार्थिकस्तस्मात् पय्र्यायार्थिकतः तानि पञ्चद्रव्याणि बुधैरनित्यानि ज्ञेयानि ( अभावः ) जलाssजिहीर्षुर्जनो घटपर्य्यायमन्तरेण नैवविकी मृदा जलमाहर्तुमीठे नैव च शरावमन्तरेणाऽऽच्छादनं वि धातुं शक्नोति नैव केवलतन्तुभिः पटपर्य्यायमन्तरेण शीतं वात इति सर्वत्रपयस्याप्यावश्यकता स्वर्णमानयेत्युक्तो देवदत्तः कुण्डलादिकं स्वर्णपर्यायमानयनैवोपालब्धव्यः ( त्वया कुडण्लमानीतं न स्वर्णमिति ) तत्रद्रव्यार्थिकनयस्य विषयत्वात् ।। १२ ।।
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવતરણ—દ્રવ્યનું આશ્રય સ્થાન વળ્યા પછી તુવે દ્રવ્ય નિત્ય છે કે અનિત્ય છે, અથવા નિત્ય કયી અપેક્ષાએ અનિત્ય કયી અપેક્ષાએ તે જૈન શલીથી જણાવી, જૈ નાની વસ્તુ માત્ર જોવાની દૃષ્ટિ સિદ્ધ કરી આપે છે.
અથ—દ્રબ્યાર્થિ ક નયની અપેક્ષાએ છએ. દ્રવ્ય નિત્ય જાણવા. અને પથાયાર્થિક નયની અપેક્ષાએ છએ દ્રશ્યને સુજ્ઞ પુરૂષાએ અનિત્ય જાણવા.
ભાવાથદ્રશ્યતા સદા નિત્ય છે, પણ તેના પી. ચેના ક્ષણે ક્ષણે ફેરફાર થાય છે. દુધના સ્કા દધિરૂપે પરિણમે છે, અથવા સુવર્ણ કધા કુડળરૂપે પરિણમે છે, અથવા તા મૃત્તિકા સ્કધ ઘટરૂપે પરિણમે છે. આ બધા દાન્તામાં દ્રવ્યમાં ફેરફાર થતા નથી, પણ તે દ્રવ્યના પાયામાં ફેરફાર થાય છે, જેમ સમુદ્રમાં દ્યેાલે ઉત્પન્ન થાય છે, અને સમુદ્રમાં વિલય પામે છે, પણ સમુદ્રતે તેના તેજ રહે છે, તેજ રીતે દ્રવ્યના પાયામાં ફેરફાર ભલે ક્ષણે ક્ષણે થાય પણ દ્રવ્યતા તેવુ જ રહે છે, તેમાં રતિમાત્ર ફેર પડતા નથી. એક દ્રવ્ય પેાતાનું સ્વરૂપ બદલી બીજા દ્રવ્યરૂપે પરિણમતુ નથી, સાયન્સે પણ અનેક રસાયન શાસ્ત્રના પ્રયાગાને આધારે સિદ્ધ કર્યું છે કે પુર્ખલ અનાશવંત નિત્ય છે. દાખલા તરીકે જે પરમાણુ સ્કાની મૉણબત્તી ખની હતી, તે પરમાણુએ નિત્ય રહે છે; ભલેને મીણબત્તીરૂપે તેના વિનાશ થાય પણ તેમાંના એક પણ પરમાણુને કદાપિ નાશ થતા નથી. આ દૃષ્ટિબિન્દુથી તપાસતાં દ્રવ્યની અપેક્ષા એ ( મૂળસ્વરૂપની અપેક્ષાએ) દ્રવ્ય નિત્ય છે,
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४१
અથવા અનાશવંત છે, એમ કહેવામાં જરા પણ અસત્ય નથી. માટીના અનેક આકારે બને અને તે આકારે નાશ પામે પણ છે; પણ તેના પર્યાય બનેલા જુદા જુદા આકારની અપેક્ષાએ અનિત્ય છે. કેટલીક વાર જ ઉપર એ આક્ષેપ મુકવામાં આવે છે કે તેઓ એક જ વસ્તુને નિત્ય અને અનિત્ય એક સમયે માને છે, માટે તેઓ અસત્યવાદી છે. આમ કહેનારાએ એક પ્રકારની ગંભીર ભુલ કરે છે. જેનેનું એમ કદાપિ કહેવું નથી કે એકજ અપેક્ષાએ એક વસ્તુ નિત્ય અને અનિત્ય છે. જેવા દ્રષ્ટિબિન્દુથી આપણે વસ્તુ તરફ જોઈએ તેવી તે જણાય છે. મેહનલાલ તેના પિતા વાલલાલની અપેક્ષાએ પુત્ર છે, પણ તેને તે મોહનલાલ પોતાના પુત્ર ગીરધરલાલની અપેક્ષાએ પિતા છે. હવે આ રીતે વિચારતાં જણાય છે કે એક જ માણસ પિતા અને પુત્ર થઈ શકે, પણ તે જુદી જુદી અપેક્ષાએ થઈ શકે છે, એ કદાપિ વિસરવું જોઈતું નથી. જે માણસ અપેક્ષા ભુલી જાય, અને સ્યાદ્વાદને અનિશ્ચિતવાદ રૂપે દેરવવાને પ્રયત્ન કરે તે તે તે માણસ જેન ધર્મનું સ્વરૂપ બિલકુલ સમજ નથી, એમ માનવું પડે. માટે જે જે અપેક્ષાએ જે વચન ઉચ્ચારવામાં આવ્યું હોય, તે તે અપેક્ષાએ તે તે વચન ગ્રહણ કરવું. આ રીતે વિચારવાથી દરેક વસ્તુ અનેક અપેક્ષાથી જોઈ શકાય છે, અને તેથી વસ્તુ માત્રનું ખરૂં સ્વરૂપ સમજવામાં આવી શકે.
છએ દ્રવ્ય નિત્ય છે અને અનિત્ય પણ છે. દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે.
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४२
અને દ્રવ્ય અને પર્યાચની અને અપેક્ષાએ ધ્યાનમાં રાખી કહીએ તે દ્રશ્ય નિયાનિત્ય છે.
अवतरणम् -- गुणपर्य्याययोरभेदो मा मसाङ्गीदिति तयोक्षणमाह गुणानामिति
श्लोकः गुणानां सहभावित्वं पर्यायाणां क्रमोद्भवः ॥ लक्षणं सर्ववित्प्रोक्तं तत्त्वज्ञानाय नान्यथा ॥ १३ ॥
टीका - - द्रव्येण सह भवन्ति तच्छीलाः सहभाविनस्तेषां भावः सहभावित्वं गुणानां लक्षणम् । गुणसहितमेव द्रव्यं । पर्यायाणां तु लक्षणं क्रमेणोद्भव उत्पत्तिः सर्वविद्भिः प्रोक्तम् । यथापूर्वशिवकपयस्ततः स्थालपर्यायस्ततः कुशूलपर्यायस्ततो घटपय्यायः । नैवम्भूता गुणास्ते तु शिवक पर्यायमारभ्य घटावधि एकरूपा एव जायन्ते । एतच्च गुणपर्य्यायवज्ज्ञानं सप्तभङ्गी प्रणितं तत्वज्ञानोपयोगीति स्पष्टीकरिष्यामः । तत्वज्ञानस्यान्यः प्रकारोनास्तीति ॥ १३ ॥
અવતરણ—દ્રવ્યની વ્યાખ્યા વિચારતાં આપણે પ્રથમ તપાસી ગયા કે ગુણુ અને પર્યાય ચુક્ત હોય તે દ્રવ્ય કહેવાય માટે હવે ગ્રંથકાર તે ગુણ અને પયાયનુ સ્વરૂપ સમજાવવા આ લાકમાં પ્રયત્ન કરે છે.
અથ—ગુણા સહુભાવી છે, અને પીયા ક્રમે ક્રમે ઊદ્ભવે છે. આવું ગુણ અને પર્યાયનું લક્ષણુ તત્ત્વજ્ઞાનને વાસ્તે સર્વજ્ઞાએ કહેલું છે, તે અન્યથા નથી.
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ-ગુણ ગુણને તાદામ્ય સંબંધ છે વાથી ગુણી ગુણથી જુદા માલુમ પડતા નથી, અને તેથી તેમને સહભાવી અથવા નિત્ય સાથે વસનારા ગણવામાં આવે છે. તેમાં જરા માત્ર ફેર થતું નથી પર્યાયે ક્ષણે ક્ષણે બદલાય છે. તેઓ અનિત્ય છે. અને ક્રમે ક્રમે ઉદ્ભવ પામે છે. નવે પર્યાય ઉત્પનન થતાં પૂર્વ પર્યાય વિનાશ પામે છે. દુધ દધિરૂપે પરિણમે છે, ત્યારે દુધ તરીકેના તેના પર્યાય વિનાશ પામ્યા અને દધિ તરીકેના પર્યાયની ઉત્પત્તિ થઈ, માટે જે પરમાણુઓનું દુધ બનેલું હતું તે પરમાણુઓ તે તેના તેજ રહ્યા. તે પર માણુઓમાં રહેલે મૂળ ગુણ કદાપિ બદલાતું નથી. બીજે દાખલે લેઈ આ વાત વધારે સારી રીતે સ્પષ્ટ કરીએ, આત્માના જ્ઞાન દર્શન અને ચારિત્ર એ સ્વાભાવિક ગુણે છે. અને તે ગુણોનું સમયે સમયે વર્તન તે પય છે. નવા પાયે ઉત્પન્ન થાય છે અને જુના નાશ પામે છે, છતાં આત્માનું મૂળસ્વરૂપ તે નિત્યજ રહે છે. માટે જ્ઞાન એ આત્માને ગુણ છે. “મને રાગ થયે મને દ્વેષ થયે ” એમ જાણવાને આત્માને ગુણ કદાપિ નાશ પામતે નથી, માટે તે નિત્ય છે, અને તેના જાણવા ગ્ય પર્યાની અપે. ક્ષાએ અનિત્ય છે,
કેઈ પણ દ્રવ્યનું સ્વરૂપ યથાર્થ સમજવા તેના ગુણ અને પયાયનું જ્ઞાન મેળવવાની જરૂર છે, કારણ કે “ગુણ અને પર્યાયવાળ દ્રવ્ય છે” એવી દ્રવ્યની વ્યાખ્યા હેવાથી ગુણ અને પર્યયનું જ્ઞાન થતાં દ્રવ્યનું જ્ઞાન થાય છે. -
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રવજ્ઞાન પામવાને, વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણવાને આ સિવાય બીજો એક પણ માર્ગ નથી, આ રીતે દરેક વસ્તુ નું તાવ સંપૂર્ણપણે સમજાય છે. માટે ગુણ અને પર્યાયનું સ્વરૂપ વિચારી દરેક દ્રવ્યના ગુણ અને પર્યાય જેથી
य तवी शत प्रयत्न ४२वी. अवतरणम् एतत्सर्वकथनस्य फलमाह आदेयमिति
श्लोकः आदेयं जीवद्रव्यं स्वं ज्ञानचारित्रलक्षणम् ॥ कालादिपञ्चकाभिन्नः सोहं चिन्मयचेतनः ॥१४॥ ___टीका-पौद्गलिकीकर्मवर्गणा परकीया तदपेक्षया जीवद्रव्यं स्वं स्वकीयमादेयम् ( अयंभावः ) वातपित्तकफात्मके शरीरे चातस्य प्रधानत्वात् । उक्तं च चरके (पित्तं पङ्गुकफः पङ्गुः पङ्गवो मलधातवः वायुना यत्र नीयन्ते तत्र गच्छन्ति मेघवत्) प्रधाने च कृतो यत्नः फलवान् भवति अतो भिषजा वा-- यवी चिकित्सा विधातव्या तथा जडचेतनात्मके चेतनस्य प्रधानत्वात् तदा तमन्तरेण नैव मुक्तिं लभते उक्तं च (तमेव विदित्वाऽतिमृत्युमेति नान्यः पन्था विद्यते अयनाय) ननु जीवद्रव्यमदृश्यत्वात्कथमादेयमित्यत आह ज्ञानति ज्ञानचारित्रे लक्षणं यस्य तत् ज्ञानस्याविनाभावित्वादर्शनमपि गृह्यते चारित्रं चं सामायिकादि यथाख्यातपर्यन्तं ग्राह्यम् । तथा च रत्नत्रयेण सुग्रहं जीवद्रव्यम् । व्यावृत्तिर्व्यवहारो वा लक्षणस्य प्रयोजन
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
मिति सिद्धान्तादव्याहृत्यमाह । कालादीति - कालाकाशधर्मा धर्मपुद्गलेभ्यो भिन्नः स आत्मा देहस्थोऽहं । चिन्मयचतनोज्ञानघनमयचेतनो निराकृतपौद्गलिकसम्बन्धत्वात् स्वच्छतापन एवाऽहम् । नैते मम नैषामहं किन्तु केवल एकाकी क्षालितकर्मपङ्कः । एतच्चिन्तकस्य मम नैते कामादयः प्रभवन्ति । उक्तं च । यावज्जीवं सदाकालं नयेदध्यात्मचिन्तया किंचिन्नासरं दद्यात् कामादीनां मनागपि ॥ १४ ॥
અવતરણ—જ્યાં સુધી જ્ઞાન પ્રમાણે આચરણ થાય, ત્યાં સુધી ભણવાથી કાંઇ પણ લાભ નથી. વળી ૬. એક વસ્તુ જાણ્યા પછી તે હેય છે કે દેય છે (ગ્રહુણુ કરવા યાગ્ય છે કે ત્યાગ કરવા ચાગ્ય છે,) તેના વિચાર કરવા જોઇએ, એવી શાસ્ત્ર મર્યાદા છે, તે આપણે અત્યાર સુધી જે વિચારી ગયા તેમાંથી થ્રુ ગ્રહણ કરવું અને શું ત્યાગવું તે વિચારવું આવશ્યક છે. તેજ વિચારને હૃદયમાં રાખી ગ્રન્થકાર લખે છે કેઃ
અર્થ—જ્ઞાન અને ચારિત્રના લક્ષણવાળા જીવ દ્રવ્ય ગ્રહણ કરવા ચૈાન્ય છે. તે જીવ કાળાઢ પચ દ્રવ્યથી ભિન છે, અને જ્ઞાનમય ચેતન સારૂપે પ્રસિદ્ધ છે. ૫૧પપ્પા
ભાવાર્થ—આપણે પ્રથમ વિચારી ગયા કે આ લે કાલેાકમાં ષદ્ધન્ય છે, તેમાંથી ગ્રન્થકાર બતાવે છે કે જીવ દ્રવ્ય ગ્રહણ કરવા ચાગ્ય છે. કારણ કે જીવ દ્રવ્ય એજ પેાતાનું ખરૂ સ્વરૂપ છે. તે જાણ્યા પછી આ જગતમાં
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણવા બીજું કાંઈ રહેતું નથી; જૈન શાસ્ત્રકાર - રચંદજી લખે છે કે
નિજરૂપ નિજ વસ્તુ છે પરરૂપ પરવસ્ત,
જેણે જાણે પિચ એ તેણે જાણ્યું સમસ્ત. આત્મા એજ પિતાની વસ્તુ છે, અને તે સિવાયની અન્ય સર્વ પર છે, પારકી છે, એ ભાવ જેણે જાયે--હૃદયથી -અનુભવ્ય-તેણે આ જગતમાં જાણવા મેગ્ય સર્વ પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એમ સમજવું. હવે તે જીવ દ્રવ્યને શી રીતે જાણુ, તેને વાતે ગ્રંથકાર તેનું લક્ષણ જણાવે છે. જ્ઞાન ચારિત્ર રૂપ લક્ષણવાળે હોય તે જીવ જાણ જ્ઞાન રૂપ વિશેષ ઉપગનું ગ્રહણ કર્યાથી દર્શનરૂપ સામાન્ય ઉપયોગનું પણ કહ્યા વિના ગ્રહણ થઈ શકે છે. માટે જ્ઞાન દર્શન અને ચારિત્ર એ ત્રણ લક્ષણ જેને હોય તેને જીવ તરીકે ઓળખવે. કઈ પણ વસ્તુને સામાન્ય બેધ થાય તે દર્શન, તે વસ્તુને વિશેષ બંધ થાય તે જ્ઞાન આ રીતે સામાન્યપણે અને વિશેષપણે જાણવાની શકિત વાળા દ્રવ્યને છવદ્રવ્ય કહેવામાં આવે છે. વળી પોતાના સ્વભાવમાં રમણતા સ્થિરતા કરવાની પણ તેનામાં શકિત છે. માટે તે ચારિત્રવાનું કહેવામાં આવે છે. એ પ્રમાણે વિચારતાં જણાય છે કે જ્ઞાનદર્શન અને ચારિત્ર એ ત્રણ ગુણ જે તત્વમાં હોય તે તત્વને જીવ તરીકે જાણવું. વ્યાખ્યાઓ બે પ્રકારની આપવામાં છે. વસ્તુનું સ્વરૂપ બતાવનારી એક પ્રકારની વ્યાખ્યા છે. બીજા પ્રકારની વ્યાખ્યા તેને બીજી વસ્તુઓથી જુદા પાડનારા
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
તેના ધર્મ પ્રતિ પાદન કરે છે. આપણે પ્રથમ તેનું સ્વરૂપ બતાવનારી વ્યાખ્યા તપાસી ગયા, હવે બીજી રીતે વ્યા
ખ્યા તપાસીએ તે આપણને જણાય છે કે આત્મા બીજા પાંચે દ્રવ્યથી ભિન્ન છે. કાળ આકાશ, પુર્કલ, ધર્મ અને અધર્મથી આત્મા તદન ભિન્ન છે. એક દ્રવ્યમાં બીજા દ્રવ્યરૂપે પરિણામ પામવાની સત્તા નહિ હોવાથી, જીવ દ્રવ્યના ધર્મ અને ગુણ બીજા પાંચ દ્રવ્યમાં મળી શકે નહિ એ સ્વાભાવિક છે આમા સ્વભાવે જ્ઞાન ઘન છે. સર્વ વસ્તુઓના જ્ઞાતારૂપે આત્મા પ્રસિદ્ધ છે; પણે જે વસ્તુઓ પિતાની નથી, તેને પોતાની માની પતે અજ્ઞાનતાથી પુલભાવમાં રાચે છે, અને તેથી તે પિલિકભાવે સાથે કર્મબંધથી લેપાય છે, અને તે કર્મબંધનથી પિતાનું સ્વરૂપ વિશેષ વિશેષ ભૂલતા જાય છે. જ્યારે આ “પુલ ભાવે તે હું નથી” એવું યથાર્થ ભાન આત્માને થશે, ત્યારે કર્મ મળ સમયે તે છુટી જશે, અને આત્મા જે નિશ્ચયનયથી શુદ્ધ બુદ્ધ મુકત સ્વભાવને છે, તે પિતાનું સ્વરૂપ યથાર્થ સમજશે, આવી ભાવના નિરંતર ભાવનારને કદાપિ પણું પુલ ભાવે અસર કરી શકતા શકતા નથી. કહ્યું છે કે,
यावज्जीवं सदाकालं नयेदध्यात्मचिन्तया। किंचिन्नावसरं दद्यात्कामादीनां मनागपि ॥
માણસ જ્યાં સુધી જીવે ત્યાં સુધી નિરંતર અધ્યા મ ચિંતવનમાં તેણે પોતાને સમય વ્યતીત કરે જે
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કેટ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇએ; અને કામાદિ વિષયાને જરા માત્ર પણ પોતાના દયમાં અવકાશ આપવા નહિ. આમ કરવાથી દેહાધ્યાસ છુટી જશે, પરપુલ ઉપરના મમત્વભાવ દૂર જશે, અને પોતાનું ખરૂ સ્વરૂપ આત્માના જાણવામાં આવશે.
अवतरणम् --- चिन्मयमात्मस्वरूपमुक्त्वाऽनादिकालाऽशुपरिणत्याऽत्मसंश्लिष्टकर्माष्टक पुद्गलस्कंधेभ्यो भिन्न आत्मा अत एव कर्मरूपपुलस्कंधत्यागविवेकमाह । श्लोकः पुद्गलस्कंधरूपं यत् कर्म त्याज्यं विवेकिभिः ॥ येन चेतनरूपोऽपि पुद्गल इव दृश्यते ॥ १५ ॥
अनन्तपुद्गलवर्गस्कंधरूपं क्षीरनीरवदात्मसंश्लिष्टं द्रव्यकर्म यज्ञेयोपादेयदृष्टिमद्भिर्विवेकिभिस्त्याज्यं ज्ञानध्यानबलेनेति येन कर्मरूप पुद्गलसंबंधेन चेतनरूप आत्मा पुद्गल इव दृश्यते यो यस्य संसर्गी स तादृशः ।। अत एव द्रव्यकर्मकारणरागद्वेषरूपं भाव कर्म दूरतः परिहार्यम || १५ |
અવતરણ—આપણે ગયા લેકમાં આત્માનુ સ્વરૂપ વિચારી ગયા. આત્મા સ્વભાવે કેવા ચેતન જ્ઞાનમય છે, તે પણ તપાસી ગયા; પણ જે કર્મ મળથી આત્માનું સ્વરૂપ આચ્છાદિત થઇ ગયું છે, તે ક મળનુ સ્વરૂપ કેવુ. છે તે જયાં સુધી આપણા જાણવામાં ન આવે, ત્યાં સુધી તેનાથી માપણે મુક્ત થઇ શકીએ નહિ, માટે ગ્રન્થકાર હવે કનુ સ્વરૂપ જણાવે છે.
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ–વિવેકી પુરૂએ પુદગલ સ્કલ્પરૂપ કર્મને ત્યાગ કર જોઈએ. કારણ કે તે કર્મવડે આત્મા ચૈતન્ય રૂપ હોવા છતાં પણ પુદ્ગલ જે દેખાય છે.
ભાવાર્થ–આત્મા સ્વભાવે શુદ્ધ અને નિર્મળ છે, પણ કર્મથી બંધાયેલું હોવાથી તેનું સ્વરૂપ બરાબર આ પણ કન્યામાં આવતું નથી. તે કર્મ પુદ્ગલના સ્કંધરૂપ છે. આત્મા સમયે સમયે પુગલ સ્કધે ગ્રહણ કરે છે. જુનાં કમ ભેગવ્યાથી ખરે છે, અને નવાં કર્મ બંધાય છે, આ રીતે કર્મને પ્રવાહ ચાલ્યા જ કરે છે. જ્યાં સુધી માણસને આત્મસ્વરૂપ સમજાયું નથી, અને જ્યાં સુધી તે જગતના પિગલિક પદાર્થો પ્રતિ રાગદ્વેષ રાખે છે, ત્યાં સુધી તે અજ્ઞાનતાને લીધે કરેલા કાર્યથી દરેક ક્ષણે નવું કર્મ ઉપાર્જન કરે છે. ક્ષીર અને નીરના સંયોગ પ્રમાણે કર્મ સમૂડ આત્મા સાથે મળી ગયેલું છે. તે કર્મના આઠ પ્રકાર છે, તેનું વિશેષ વર્ણન તેના ભેદે સાથે જેને ગ્રંથમાં વર્ણવેલું છે, અને તે તેના નામ અને તેનું સામાન્ય સ્વરૂપે વર્ણવી ચલાવીશું. પ્રથમ બે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ આત્માના જ્ઞાન અને દર્શન રૂપ બે સ્વરૂપને આચ્છાદિત કરે છે, અને તેથી આત્મ જ્ઞાન થતું નથી; અને ત પર સંપૂર્ણ શ્રદ્ધા થતી નથી. મોહનીય કર્મ મેહ ઉત્પન્ન કરે છે, અને રાગ અને દેવથી ઉત્પન થાય છે. વેદનીય કર્મને લીધે સુખ અને દુખ મળે છે. આયુષ્ય કર્મ અમુક ગતિમાં અમુક શરીરમાં અમુક કાલ પર્યત રહેવું પડશે તેની હદ બાંધે છે.
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નામ કથી તેનું શરીર અને તેની સઘળી ઉપાધિ ઉત્પન્ન. થાય છે, અને ગાત્ર કાઁથી ઉચ્ચ કુળ અને નીચ કુળ નક્કી થાય છે; અને અન્તરાય કર્મ આત્માની શક્તિ અને સદ્ગુણ્ણા તેમજ બાહ્ય સાધનાની પ્રાસિમાં વિન્નરૂપ થાય છે. આ બધાં કર્યાં અમુક નિયમિત વખત સુધી ચાલે છે, તેટલા વખતમાં તે ક લાગવાઇ જાય છે. આ કર્મને લીધે આત્મ સ્વરૂપ યથાર્થ જાણવામાં આવતું નથી, માટે તે કર્મના અધ ન થાય, અને થયેલાં કાઁના નાશ થાય તેવા પ્રકારની પ્રવૃત્તિ કરવી. પૂર્વે ઉપાજેન કરેલાં કર્મના નાશ કરવાના માને નિર્જરા કહે છે, અને જેથી નવાં અધાતાં કર્યાં અટકે તેને સવર કહે છે. સાઁવર અને નિર્જરા દ્વારા નવા બંધાતા અને બધાચેલાં સર્વ કર્મના ત્યાગ કરવા વિવેકી પુષોએ કરવા. કારણ કે જો કર્મના ત્યાગ કરવામાં ન આવે તા આત્મા પાતાનુ સ્વરૂપ આચ્છાદિત થવાથી પુલ જેવા દે ખાય છે. જે જેના સબંધમાં નિર'તર રહે તે તેના જેવે થાય છે, એવા નિયમ હોવાથી અને આત્મા કર્મને લીધે પુËલના સંબંધમાં વારવાર વસતા હોવાથી તે પુદ્ગલરૂપ ભાસે છે. જ્ઞાનાવરણીકના ઉડ્ડયથી માણસ એટલે બધા અજ્ઞાની થાય છે કે પોંચ દ્રવ્ય કરતાં પેાતાનુ ભિન્ન પણુ* ભુલી જાય છે, અને દેહ તે હું છું એવા દે. હાધ્યાસ થાય છે. અને તેથી પોતે દેહ ૩૫ ટાય એવુ’ આચરણ પણ કરે છે. દેહન રાગ થતાં પોતાને સ થયે છે, એવા ભાવ તેને થાય છે, અને તેથી તે દુઃખી થાય છે.
પ્રયત્ન
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સર્વનું કારણ દેહાધ્યાસ છે. અને દેહાધ્યાસનું કારણ જ્ઞાનાવરણીય કમને લીધે ઉત્પન્ન થતું અજ્ઞાન છે. માટે કમને ત્યાગ કરવા શાસ્ત્રમાં બતાવેલા માર્ગ પ્રમાણે બુદ્ધિશાળીઓએ અહેનિશ પ્રયત્ન કર, એ ગ્રન્થકર્તના કહેવા આશય સમજાય છે.
अवतरणम् । व्यवहारपरम्परारूहानामहं कृशोऽहं स्थूल इत्यादिबुद्धया देहे चेतनमध्यासीनानां जीवानामात्मनि वृत्युपायमाह । अनाघनन्तजीवस्येति ।
श्लोकः
अनाद्यनन्तजीवस्य,शुद्धा स्वाभाविकी स्थितिः॥ कर्मणा परिणामित्वमात्मनो व्यवहारतः ॥१६॥
टीका-नादिर्यस्य नाऽन्तो यस्य सजीव स्तस्याऽ नाद्यनन्तजीवस्य निश्चयनयापेक्षया स्वभावसिद्धा स्थितिः शुद्धाऽजीवसम्पर्करहिता । व्यवहारनयापेक्षया कर्मणाऽऽत्म नः परिणामित्वम् । द्रव्यार्थिकनयो निश्चयनयः पर्यायार्थिकनयो व्यवहारनय इति साम्प्रदायिकाः । अयंभावः । स्वच्छोऽ पि स्फटिकमणिर्जपाकुमुमसमभिव्याहारेण रक्तः प्रतिभाति तं रक्तिमानं मिथ्याजानतः पुंमो न विस्मयो भवति तदात्मनः पौगलिककर्ष सम्पाद रागद्वेवादिमत्ता प्रतिभाति । तां रा
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गादिमत्तां मिथ्याजानत आत्मारामस्य तत्र नासक्तिर्भवतीति ઘરમાર્થઃ | ૬ |
અવતરણ–આત્મા અને કર્મને કે સંબંધ છે, અને કમને લીધે ઉત્પન્ન થતી સ્થિતિ આત્માને કેવી રીતે વ્યવહારમાં આરેપિત કરવામાં આવે છે, તે બાબત ગ્રન્થ કાર હવે સ્પષ્ટ રીતે દર્શાવે છે.
અથ–અનાદનન્ત જીવની સ્વાભાવિક સ્થિતિ શુદ્ધ છે, પણ વ્યવહાર નયની અપેક્ષાએ કર્મને લીધે આમાનું પર પરિણામ પણું કહેવામાં આવે છે.
ભાવાર્થ-જીવ અનાદિ અન છે. જીવની ઉત્પત્તિ તેમજ અંત નથી. જેની ઉત્પત્તિ હોય તેને અંત પણ હય, પણ જીવ અનાદિ હોવાથી તે અનત છે. તે કદાપિ મરતું નથી, તે અમર છે. એવા જીવની સ્વાભાવિક સ્થિતિ શુદ્ધ છે. શુદ્ધ નિશ્ચયનયથી આત્મા નિરંતર શુદ્ધ છે. ત્રણે કાળમાં આત્મા પવિત્ર, સુકત, શુદ્ધ, બુદ્ધ છે, શાન, દર્શન અને ચારિત્ર એ તેનાં ત્રણ સ્વરૂપ છે. બીજી રીતે શબ્દોમાં કહીએ તે સત્, ચિત્, અને આનંદ એ આ ત્માનાં ત્રણ સ્વરૂપ છે. એ ત્રણ સ્વરૂપવાળે આત્મા નિર્મળ છે, પણ કર્મને લીધે તે અશુદ્ધ બને છે. દાખલા તરીકે ફટિક મણિ સ્વભાવે નિર્મળ છે. પણ જે તેની નીચે જાસુદનું પુષ્પ મુકવામાં આવે તો તે પુષ્યની રતાશને લીધે તે મણિ પણ લાલ દેખાય છે, તેમ આત્મા પણ સ્વભાવે શુદ્ધ છે,
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ કર્મના સંબંધથી તે અશુદ્ધ તરીકે ઓળખાય છે, આ અશુદ્ધતા તે આત્માની વિભાવિક દશા છે. અને પુદ્રગલ કર્મના સંબંધથી આત્મા રાગદ્વેષમય ભાસે છે. જે તે રાગદ્વેષને માણસ અસત્ય જાણે, અને રાગદ્વેષ આત્માને વસ્તુતઃ અસર કરી શકનાર નથી એમ અનુભવે, તે રાગ
તેને અસર કરી શકતા નથી. જે રાગદ્વેષને પોતાના માને તેજ તેઓ તેને અસર કરી શકે. પણ રાગદ્વેષ તે આત્માના નહિ પણ પુદ્ગલિક કર્મના આવિભાવ છે, અને પુદ્ગલિક કમ તે હું નથી, એવું જે વિચારે તે રાગદ્વેષથી લેપ નથી. રાગદે તેવા આત્મા અને જડ વસ્તુને ભેદ જાણનાર પર પિતાની સત્તા કબુલ કરાવી શકતા નથી. રાગદ્વેષ તે નિત્ય નહિ પણ ક્ષણિક છે, કારણ કે તે આ માના ગુણ નહિ પણ અશુદ્ધ પર્યા છે. પર્યાયે ઉપર જણાવી ગયા પ્રમાણે ક્ષણિક છે, અને સમયે સમયે બદલાય છે. માટે આત્માના કર્મ સંબંધને લીધે ઉત્પન્ન થ. તા રાગદ્વેષને આત્માના નહિ માનતા આત્માના વિભાવિક પર્યાયે જાણવા જોઈએ. સમુદ્રમાં ગમે તેટલા કલેલે ઉ. ત્પન્ન થાય, પણ ખડક ઉપર ઉભેલાને તે અસર કરી શકતા નથી. આત્મા ઉપર સ્થિર ચિત્ત રાખી, આત્માતેજ હું એવું ભાન ધરાવનારને તે વિકારે જરા પણ અને સર કરી શકે નહિ. આ સર્વ નિશ્ચય પ્રમાણે લખાણ થાય છે, એ વાચક વર્ગ ક્ષણ વાર પણ વિસરવું નહિ.
अवतरणम्-शुद्धोपि आत्मनि शुद्धनयेन परिणामित्व मुपपद्यते इत्याह स्वस्मिन्निति ।।
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५४
श्लोकः
स्वस्मिन् शुद्धनयं श्रित्वा, कल्प्यते परिणामिता । यदा कर्मविमुक्तः स्याज्जीवः सिद्धसमस्तदा ॥ १७॥
टीका - शुद्धे स्वस्मिन्नास्मनि शुद्धनयं श्रित्वा परिणामिता कल्प्यते सा तु वास्तविकी परिणामिता । यदा जीवः कर्म भिर्विमुक्तः स्वात्तदा सिद्धसमो भवति । सिद्धैस्समस्तुल्यः सिदसम इति तृतीयतत्पुरुषोऽत्रज्ञेयः सिद्धाः समास्तुल्याः यस्य स सिद्धसम इति बहुव्रीहिरपि समासः तेनसिद्धानामुपमानत्वादविशेषगुणत्वं कर्मविमुक्तस्याल्पगुणत्वादुपमेयत्वमिति कुकरूपनाया नावसरः प्रसरति द्वयोरप्युपमानत्वादुपमेयत्वाच्च | १७|
અવતરણ-વ્યવહાર નયથી આત્માનું પરિણામિમ અતાવી હવે શુદ્ધ નયથી આત્માનુ પરિણામિત્વ અતાવે છે. અર્થ:—શુદ્ધ નયના આશ્રય કરવાથી આત્મામાં પણ પરિ ણામિતા કલ્પી શકાય. જ્યારે જીવ કર્મથી વિમુક્ત થાય છે, ત્યારે તે સિદ્ધ સમાન થાય છે.
ભાવાર્થ-કર્મને લીધે વ્યવહારથી આત્મા પિરણામ પામતા ગણવામાં આવે છે, એ આપણે ગયા લેાકમાં વર્ણવી ગયા, પણ જો નિશ્ચયનયથી વિચારીએ તે આત્મા ખરેખર પેાતાની મેળે પરિણામ પામે છે. રાગ અને દ્વેષ ઉત્પન્ન કરે તેવા કર્મના પુગ્ગલ ઉદયમાં આવે છે, ત્યારે
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમામાં એક પ્રકારને #ભ થાય છે; આ રીતે કર્મને લીધે આત્માની પરિણમિતા ક૫વામાં આવે છે, તે વ્યવહારથી ગણવી. પણ જ્યારે આત્મા રાગ દ્વેષથી પિતાને રંગાવા દેતું નથી, પણ આત્મસ્વભાવમાં રમણતા કરે છે, ત્યારે પણ આત્મા પરિણામ પામે છે તે પરિણામિતા સવાભાવિક છે, અને આત્માની પિતાની છે, તે પરિણામિતા વાસ્તવિક છે તેને લીધે આત્મા બંધાતું નથી. એવી પરિણમિતાતે સિદ્ધના માં પણ જોવામાં આવે છે, સમયે સમયે આત્માના જ્ઞાન દર્શનના પર્યાયે બદલાય છે, તેથી તેમાં ફેરફાર થાય છે, પણ આ ફેરફાર આત્માના સ્વાભાવિક ગુણેને હોવાથી આ પરિણામથી કર્મબંધ રતિમાત્ર પણ થતું નથી. જ્યારે આ રીતે આત્મભાવમાં આત્મા રમે છે, અને કર્મના ઉદયના લીધે કરવા પડતા જગતના કાર્યો નિર્લેપ પણ કરે છે, અને શરીરને મન દ્વારા કાર્ય કરવા છતાં શરીર મનને પિતાના રૂપ ગણુત નથી, પણ તેમને કેવળ ઉપાધિરૂપ માને છે, અને શરીર મન દ્વારા કરેલાં કાર્યના ફળમાં આસકિત રાખતું નથી, ત્યારે તે આત્મા કર્મ મુકત થાય છે. જ્યારે તે કર્મ મુકત થાય છે, ત્યારે તેની સ્થિતિ સિદ્ધના જીવોની સ્થિતિ તુલ્ય થાય છે તે સ્વભાવે સિદ્ધ હતું પણ તે સ્થિતિનું તેને અત્યાર સુધી અજ્ઞાનતાથી ભાન ન હતું, પણ કર્મબંધન નાશ થતાં તેને પિતાની ખરી સ્થિતિનું જ્ઞાન થાય છે, ત્યારે પ્રથમ જે અવ્યક્તરૂપે સિદ્ધ હતું, તે હવે વ્યકતરૂપે સિદ્ધ થાય છે.
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अवतरणम्-मोक्षोपायभूतस्य सम्यग् दर्शनज्ञानयोः फल स्य चारित्रस्य द्वैविध्यमाह ( आत्मनइति )
श्लोकः आत्मनः शिवसौख्याथ द्विधा चारित्रसंगतिः ॥ द्रव्यतो भावतश्चोक्ता चतुर्धा स्थापनाभिदः॥१८॥
टीका--शिवसौख्यार्थ मोक्षमुखार्थमात्मनश्चारित्र-सा. तिश्चारित्रलाभो द्विधा प्रोक्तो द्रव्यतो भावतश्च द्रव्यचारित्र पञ्चमहाव्रताच्चारणंयतिवेषावश्यकादिक्रियारूपम् । भावचारित्रं स्वस्वभावपरिणतिरूपम् । उभयमपि चारित्रं मोक्षसुखोपयोगीति सर्वथा तत्र यतनीयम् । ननु सर्वकर्मविप्रमोक्षो मोक्ष इति वचनात् सर्वकर्माभावे किं सुखं लप्स्यते प्रत्युत सर्वकर्मक्षयेऽ नर्थ पश्यामः । तथाहि सर्वकर्मक्षये शरीरक्षयस्ततः पुत्रकलत्रधनादिभिस्संबन्धाभावे तज्जन्यसुखाऽभाव इति चेन्नाऽऽत्मनः केवलज्ञानमन्तरेण सुखविन्दोरभावात् । तथाहि । अहो अयं श्रेष्ठी विजने देशे केवलः शेते भृत्यपुत्रादय एव तत्कार्यं कुर्वन्ति । गृहीतशस्त्रा द्वारपालाः कमप्यन्तः प्रवेष्टुं नाऽज्ञापयन्ति । ममापि पुत्रादयः कथ-मनुकूलाः स्युर्येनाहमपि बाह्यजनैरजात. वार्तः केवलो भवामीति सर्वेषां निरूपाध्यर्थं प्रवृत्तिदृश्यते । किञ्च कारागृहे रुद्धो जनो यदा मोक्ष्यते तदा सर्वदुःखध्वंसेन
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५७
लब्धस्वातन्त्र्यः स्वास्थ्य सुखमनुभवति । तथा कर्मपाशबद्धो जीवो यदि मुच्येत तदा विचारणीयं नेत्रे निमील्य किं सुखं स्यादिति नास्माकं भावुकेषु ( सहृदयेषु ) बहुवक्तव्यमवशिष्यते । अत एव विचारशीलाः पुत्रकलत्रधनादिषु सुखलेशमपश्यन्त आत्मसुखासीनास्तमेवोपासीनाश्च त्यक्तसर्वपरिवाराः गृहतिदीक्षाः धनादिकं त्यक्तं पुरीषमिव स्मृतिपथमपि नानयन्तीति - सार्वजनीनो निश्चयः । प्रकृतमनुसरामः ।
અવતરણુ—કર્મમ ધન શાથી તુટે તે જાણવુ અતિ જરૂરનું છે, કારણ કે આત્માની રૂઢિને આવરણુ કરનાર કર્મ છે જ્ઞાન દર્શન અને ચારિત્રથી કમનો નાશ થાય છે. સભ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનનું ફળ પણ સમ્યગ ચારિત્ર છે, માટે સમ્યગ્ ચારિત્રનુ' ગ્રન્થકતા પ્રથમ વર્ણન કરે છે.
અર્થ—આત્માના મેાક્ષ સુખને અર્થે દ્રવ્ય અને ભાવથી ચારિત્ર બે પ્રકારનુ` છે. અને સ્થાપના ભેદથી ચાર પ્રકારનું છે.
ભાવાર્થ જૈનશાસ્ત્ર પ્રમાણે મેક્ષના ત્રણ માર્ગ છે. તે માર્ગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેમાં પ્રથમ જ્યારે વસ્તુનુ સ્વરૂપ યથાર્થ જાણવામાં આવે છે, ત્યારે તેનું દર્શન થાય છે, અર્થાત્ તેપર શ્રદ્ધા થાય છે. જ્ઞાનની સત્યતા વિષયે ખાત્રી થાય છે. એ ખાત્રી થતાં માણસ તે જ્ઞાન અનુસાર વર્તવાને દોરાય છે, તે વર્તનને ચારિત્ર
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
કહેવામાં આવે છે. આ ચારિત્રના બે પ્રકાર શાસ્ત્રમાં શુંવેલા છે, દ્રવ્યથી ચારિત્ર અને ભાવથી ચારિત્ર. શ્રાવકના માંચ અનુવ્રત ગ્રહણ કરવાં અથવા માર વ્રત ધારણ કરવા, અથવા સાધુના પંચ મહાવ્રત ધારવા, અને તદનુસાર ય. તિવેષનું ગ્રહણ કરવુ' તે સર્વ દ્રવ્ય ચારિત્ર ગણવામાં આવે છે. અને આત્મ સ્વરૂપની રમણતાને ભાવ ચારિત્ર સમજવું. સાવ ચારિત્ર પામવું એ કામ સુલભ નથી, પણ દ્રવ્ય ચારિત્ર તે ભાવ ચારિત્રનુ કારણ છે. ભાવ ચારિત્ર પ્રાપ્ત કરવાને દ્રશ્ય ચારિત્ર જેવુ* ઉત્તમ સાધન બીજી એક પણ નથી; પણ કેવળ દ્રવ્ય ચારિત્રથી ભાવ વિના મુકિત પમાય, એમ કહી શકાય નહિ. ભાવ એ સર્વમાં ઉત્તમ છે. દાન, શીળ, અને તપ પણ ભાવથીજ શાલે છે. ઉપદેશ તર’ગિણીમાં. કહ્યુ છે કેઃ——
दानं तपस्तथा शलिं नृणां भावेन वर्जितम् ॥ अर्थहानिः क्षुधापीडा कायक्लेशश्च केवलम् ॥ १ ॥
અર્થ—દાન, તપ અને શીળ ભાવથીજ શોભે છે, પણ જો ભાવ વિના કરવામાં આવ્યા હોય તેા દાનથી કેવલ અન હાનિ થાય છે, તપથી ભુખની પીડા થાય છે, અને શીળ પાળવાથી કેવળ કાયકલેશ થાય છે આ ઉપરથી કહેવાના ભાવાર્થ એમ નથી કે દ્રવ્યથી આ સર્વ કામ ન કરવાં, પણ ભાવ વિના કરવામાં આવે તે વિશેષ લાભકારી થતાં નથી, માટે ભાવ સહિત દ્રવ્ય ચારિત્ર પાળવુ જોઇએ. ચોવિજય ઉપાધ્યાયજી લખે છે કેઃ—
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિશ્ચય દષ્ટિ હૃદય ધરી, પાળે જે શુદ્ધ વ્યવહાર પુણ્યવંત તે પામશેજી ભવ સમુદ્રને પાર. જીનેશ્વર !
ભાવચારિત્ર આમ,રમણતા, સ્વરૂપસિદ્ધિ, એ નિશ્ચય દષ્ટિ ધ્યાનમાં રાખી, જે માણસ શુદ્ધ વ્યવહાર દ્રવ્ય. ચારિત્ર પાળે છે, તે માણસ ખરેખર પુણ્યવંત છે, અને ભય સમુદ્રને પાર પામતાં તેને વિલંબ લાગતું નથી સાધ્યની અપેક્ષાએ કરેલી શુદ્ધ કિયા સર્વદા ફળવાળી નીવડે છે.. પણ સાધ્ય બિન્દુ ભુલી જઈને જે દ્રવ્ય ચારિત્રમાંજ મગ્ન રહે છે, તે વિશેષ પ્રયાસ કરી શકતો નથી. ભાવ ચારિત્ર અને દ્રવ્ય ચારિત્ર બે પરસ્પર એક બીજાને ઉપકારી છે. આ બન્ને ચારિત્ર મોક્ષ પ્રાપ્તિનાં કારણ છે. માટે ભાવ ચારિત્ર હદયમાં રાખી દ્રવ્ય ચારિત્ર શુદ્ધ મનથી, અને શુદ્ધ રીતે પાળવું, આમ કરવાથી અંતે મેક્ષ પ્રાપ્તિ થશે. હવે સ્થાપના ભેદથી ચારિત્રના ચાર પ્રકાર છે તે નીચે મુજબ જાણવા. તે ચાર ભેદ લિકિક ચારિત્ર સ્થાપના, લે. કોત્તર ચારિત્ર સ્થાપના, શુદ્ધ નિશ્ચય નય ચારિત્ર સ્થાપના,
વ્યવહાર નય ચારિત્ર સ્થાપનાના છે. આ લેક સંબંધી ફળની ઈચ્છાથી પાળવામાં આવતા ચારિત્રને લાકિક ચારિત્ર કહેવામાં આવે છે. તે સંબંધીની સ્થાપનાને લોકિક ચારિત્ર સ્થાપનાનું નામ આપવામાં આવે છે. મોક્ષ પ્રાસઅર્થે જે સમ્યમ્ ચારિત્ર પાળવામાં આવે છે, તે લકત્તર ચારિત્ર કહેવાય છે, અને તેની સ્થાપનાને લેટેત્તર ચારિત્ર સ્થાપનાનું નામ અપાય છે. આત્માના અસં. ખ્યાત પ્રદેશમાં રહેલા અનંત ગુણની રમણુતા રાખવી
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેને શુદ્ધ વિશ્વયય ચારિત્ર કહે છે, અને તે અનંત ગુ. પુના આધારરૂપ આત્માના અસંખ્ય પ્રદેશને શુદ્ધ નિશ્ચય નય ચારિત્ર સ્થાપનાનું નામ અપાય છે. ૨હરણ મુખ. વસ્ત્રિકા, પંચ મહાવ્રત પાલન, વગેરેને વ્યવહારનય ચારિત્ર १. छ, त समधानी स्थापनाने यारनय यारित्र स्थाપનાનું નામ અપાય છે. આ સંબંધી વિશેષ ખુલાસે ગુ. રૂગમથી મેળવે.
अवतरणम्-चारित्रान्तरं भाव्यमानामवस्थामाह आत्मीयेति ।
श्लोकः आत्मीयध्यानधाराभिधीतकर्मरजःकणः । आत्मनः स्वच्छतां लब्ध्वा भुंक्तेऽनन्तं सुखं सदा
टीका-पार्थिवरजांसि निर्मलजलैः क्षालयन्ति लोकाः कर्मरजाक्षालनोपायस्तु स्वात्मध्यानधारा एव क्षालितकर्ममलपड़े, सति आत्मन्यनन्तं सुखं सदा भुंक्ते । उक्तं च महाभारते (आ. त्मा नदी संयमतोयपूर्णा सत्यावहा ज्ञानतटा दयोमिःतत्राभिषेक कुरु पाण्डुपुत्र न वारिणा शुध्यति चान्तरात्मा ।। १९ ॥
અવતરણુ–દ્રવ્ય અને ભાવ ચારિત્રથી આત્મધ્યાન થાય છે, અને આત્મધ્યાનથી કેવી અવસ્થા થાય છે, તે હવે ગ્રન્થકાર દર્શાવે છે –
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६१
અર્થ—આત્મધ્યાનની ધારાથી જેના કર્મરૂપી રજકણા ધાવાઈ ગયા છે, તે માણસ આત્માની સ્વચ્છતા મેળવીને સદા અનન્ત સુખ ભોગવે છે.
ભાવાર્થ—મનુષ્યે પેાતાના શરીરને લાગેલી ધુળ દૂર કરવાને જળના ઉપયાગ કરે છે. તેજ પ્રમાણે આત્માને લાગેલી કર્મરજ દૂર કરવાના ઉપાય આત્મધ્યાનની ધારા છે જ્યારે મનુષ્ય આત્મધ્યાન કરે છે, એટલે આત્માનું ચિ. ત્વન કરે છે, ત્યારે બાહ્ય પદાથામાં તેનું મન લુબ્ધ થતું. નથી. મનના એવા સ્વભાવ છે કે એકજ વખતે તે એકજ બાબતનો ઉપયાગ રાખી શકે, અથવા એકજ ખાખતનુ ધ્યાન કરી શકે; આ રીતે વિચારતાં જ્યારે મન આત્મધ્યાનમાં રાકાય છે, ત્યારે બાહ્ય પદાર્થેામાં તે દેરાતું નથી. બાહ્ય પદાથામાં જ્યારે તે દોરવાતું નથી, ત્યારે કર્મબધ થતા નથી, અને તેજ વખતે પૂર્વકમ ખરવા માંડ છે.. આ પ્રમાણે આત્મસ્વરૂપનું ચિંતન કરવામાં મનને મશ ગુલ કરતાં, ધીમે ધીમે કર્મ રજકણા ખરી પડે છે, નવાં ક્રમ બધાય નહિ, અને જુનાંકમ આ રીતે ખરી પડે તે કર્મથી આત્મા મુક્ત થાય છે, અને આત્મા નિર્મલ થાય છે, તેની સ્વાભાવિક સ્વસ્થતા પ્રાપ્ત કરે છે, અને આત્મા પોતાનામાં રહેલુ' અનંત સુખ ભાગવે છે. આત્મા સામાન્ય જળથી શુદ્ધ પામતા નથી, પણ સમતારૂપી જળથી પવિત્ર થાય છે. મહાભારતમાં કહ્યું છે કે. आत्मा नदी संयमतोयपूर्णा सत्यावहा ज्ञानतटा दयोर्मिः
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-તગામિ સુર પાટુપુત્ર નવારના રૂધ્યાતિ પાન્ત રામા ?
અર્થ–આત્મા રૂપી નદી સંયમ રૂપી જળથી ભરેલી છે, સત્યને વહન કરનાર છે, તે નદીને જ્ઞાન રૂપી કિ. નારા છે, અને દયા રૂપી ઉર્મિ (કલેલ) છે. હે અર્જુન તેમાં અભિષેક કર, આત્મા જળથી કદાપિ શુદ્ધ થતું નથી. બાઘ સ્નાનથી તે શરીર શુદ્ધ થાય છે, પણ બાહ્ય સ્નાન કરતી વખતે દરેક પુરૂષે એવી ભાવના રાખવી કે આ ભાની સાથે લાગેલી અશુદ્ધતા પણ દૂર થાય. માણસ જેવી ભાવના રાખે છે, તે તે થાય છે, એવો નિયમ હેવાથી ભાવના શુદ્ધ અને ઉચ્ચ પ્રકારની રાખવી આત્માને પવિત્ર અને શુદ્ધ કરવાની ભાવના રાખવાથી સ્વયમેવ કર્મ રજકણે ખરશે, અને આત્મ પિતાનું નિર્મળ સ્વરૂપ પ્રાપ્ત કરી શકશે.
अवतरणम्-चारित्रपुष्टि विधानार्थमात्मपरमात्मनोरभेद ध्यानमाह ॥ आत्मेति
श्लोकः आत्मैव परमात्मेति प्रज्ञाऽऽस्रवनिरोधिनी ॥ भावनीया मुमुक्षूणां । प्रमादत्यागपूर्वकम् ॥२०॥
का-नायं ममात्मा परिग्रहादिसम्पकों नैते दुःखादय आस्मपरिणामाः किन्तु विभावना नैव च भोजनाच्छादनपुत्र
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
६३
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कलत्रादयो मम प्रीतिपात्राणि नश्वरत्वात्सुखाभासत्वाचात्मारामोऽहं परमात्मरूप इति मज्ञानमत्रिवं रुणद्धि । अतो मुमुक्षूणां प्रमादं त्यक्त्वा सा प्रज्ञा भावनीया । घृतादिसंस्कृत एव घ રાતિÈકિામઃ સમ્પથતે નતુ જીવ્: || ૨૦ ||
અવતરણુ~આત્મા અને પરમાત્માના અલેડ શા વવાથી શું પરિણામ નિપજે છે તે હવે વિચારવાનુ છે.
અર્થ-આત્મા તેજ પરમાત્મા છે, એવી બુદ્ધિ આસવના ાધ કરવાવાળી છે, માટે પ્રમાદનો ત્યાગ કરીને સુમુક્ષુએ તેવી ભાવના સદા ભાવવી.
ભાવાર્થ-આત્મા તે જ પરમાત્મા છે, એ ઉચ્ચમાં ઉચ્ચ સિદ્ધાન્ત છે. તે જેને તેમજ વેદાન્તિ એક સ રખી રીતે કભુલ કરે છે. પણુ રચાઢાદથી આ વાત ચારવી જોઈએ. તેજ તું છે, તુજ પરમાત્મા છે, અદ્વૈતવાદ અને તવાદ પણ જેના તત્ત્વમસિ વાક્યમાં ગ્રહણ કરે છે. જા પણ નિશ્ચય નથી તેજ મતને અંગીકાર કરે છે. વ્યવહારથી આત્મા અને પરમાત્માના ભેદ શકે કલ્પવામાં આવે, પણ વસ્તુતઃ તે આમા અને પરમાત્મામાં રતિભાર પણભેદ્ય નથી, પપ્પા તો વમળા આમા તેજ પરમાત્મા છે. જ્યાં સુધી આત્માને ઉપાધિ લાગેલી છે, ત્યાં સુધી તે અહિરાત્મા કહેવાય છે, પણ જ્યારે પાતાના સ્વ. રૂપની આત્માને પ્રતીતિ થાય છે, ત્યારે ઉપાધિ અસત્ એમ જણુય છે, અને તેજ સમયે આત્મા જે વમાત્રથી
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્મ રૂપ હતું, તેને સાક્ષાત્કાર થાય છે, આત્મા તે ૫રમાત્મા છે, આ વિચારથી આસવને ધ થાય છે, એમ આ લેકમાં કહેવામાં આવેલું છે. તે શબ્દોની સત્યતા બ. તાવવા હવે પ્રયત્ન કરવામાં આવે છે. હું પરમાત્મા છું એ વિચારથી દેહાધ્યાસ છૂટી જાય છે. દેહ તે હું છું એ વિચાર રાખવો તે દેહાધ્યાસ કહેવાય છે, જગતમાં જે જે કક થાય છે, તે મુખ્યત્વે આ દેહાધ્યાસથી થાય છે. દે. હને પોષવાને અને ઈન્દ્રિયને તૃપ્ત કરવાને માણસને અનેક પ્રકારના ધનની જરૂર પડે છે, જેમ, તૃષ્ણાઓ વિશેષ તેમ વિશેષ ધનની જરૂર હોય છે. ન્યાયથી માણસ એકદમ વિશેષ ધન પ્રાપ્ત કરી શકે નહિ, માટે મનુષ્ય કુકર્મ અને અનાચાર અથવા અન્યાયી કાર્ય કરવા દેવાય છે, તેથી આસવ થાય છે. માટે દેહાધ્યાસ એજ સર્વ અનર્થ નું મૂળ છે. એક ગ્રંથમાં રહ્યું છે કે ---
देहात्माबुद्धिजं पापं न तगोवधकोटिभिः । आत्माहं बुद्धिजं पुण्यं न भूतं न भविष्यति
દેહ તેજ આત્મા છે, એવી બુદ્ધિથી, એવા વિચારથી ઉત્પન્ન થતું પાપ કરડ વધ કરતાં પણ વિશેષ છે, અને આત્મ તેજ હું છું એવા વિચારથી ઉત્પન્ન થતું પુણ્ય ભૂતકાળમાં થયું નથી અને ભવિષ્યમાં થશે નહિ, કહેવાને ભાવાર્થ એ છે કે તે પુણ્ય અદ્વિતીય છે, જેના ધન ભાગ્ય હોય તેને ગુરૂકૃપાથી એવા જ્ઞાનની પ્રાપ્તિ થાય માટે મુમુક્ષુઓએ મેળવવાની ઈચ્છાવાળા પુરૂએ સર્વદા તે ભાવના ભાવવી. તે બાબતમાં જરા પણ પ્રમાદ કરવો નહિ. પ્રમાદથી એટલે
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંશે આત્મરમતા ઓછી થાય, અને દેહ આદિ પિગલિક પદાર્થની સાથે આત્માની એકતાને વિચાર ઉપજે, તેટલે અંશે કર્મબંધ થાય છે. માટે ક્ષણે ક્ષણે આત્મા તેજ હું છું, એવી નિશ્ચય દષ્ટિ રાખી, શુદ્ધ વ્યવહાર પાળવે.
अवतरणम्-आत्मधर्मप्राप्त्यर्थं सद्गुरूपदेशो विनयादिना श्रोतव्यः तदेवाह ।।
श्लोकः आत्मधर्मोपदेष्टारः सुव्रता मुनयो मताः ॥ तान् प्रणम्य महाभत्त्या श्राव्यो धर्म सुशिष्यः२१
टीका-आत्मधर्मो रत्नत्रयं तदनुजिघृक्षयोपदिशन्तो मुनयो मताः अगृहीतचारित्रा न परानुपदेष्टुं योग्याः लान् महा भक्तयाऽऽदरातिश्येन प्रणम्य कायवाङ्मनसैनत्वा सुशिष्यकैः (संस्थायाभिमुखं प्रणम्य विधिवत् त्यक्तान्यवादान् प्रभोः गुवहिव सदा भवान्तकरणीत्येवं धिया चिन्तयन् ) इत्यादि शिष्यगुणयुसौधर्मः श्राव्यः यथा वमनविरेचनादिभिः शुद्धकोष्ठे रोगिणि निक्षिप्तमीप समूलघातं हन्ति रोगम् ।।
मलिनकोष्ठे तु व्यर्थी भवदपि कदाचिद्रोगान्तरमपि जनयेत् । तथा शिष्यगुणयुक्त निक्षिप्तो धर्मस्समूलघातं हन्ति रागद्वेषादीन् । अन्यथा तु व्यर्थीभवन् कदाचिद् गुरुदोषदृष्टिं जनयन् दीर्घसंसारमपि बन्धयेदिति तात्पर्यम् ॥ २१ ॥
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવતરણ-આત્મા તેજ પરમાત્મા છે, એવી ભાવનાની પ્રતીતિ સદ્દગુરૂની કૃપા વિના થઈ શકતી નથી. માટે કેવા ભાવથી ગુરૂ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું, તે હવે ગ્રન્થકાર દર્શાવે છે.
અથ–આત્મધર્મને ઉપદેશ આપનારા, સારા વ્રતવાળા મુનિને માનવામાં આવે છે, તેમને મહા ભક્તિસહિત પ્રણામ કરીને સુશિષ્યએ ધર્મ સંભળ.
ભાવાર્થ-આત્મધર્મ એટલે આત્માના ગુણ જાણવા તે જ્ઞાન દર્શન અને ચારિત્ર છે. તેને બંધ આપનારા, અને જ્ઞાન પ્રમાણે આચરણ રાખનારા એવા મુનિયે ધમે. પદેશને લાયક છે. જે મુનિયે પિતે ઉપદેશ આપે, પણ પિતાના જ્ઞાન પ્રમાણે વ્રત-ચાત્રિ પાળે નહિ, તે ઉપદેશ આપવાને લાયક અધિકારી નથી. ભલે તેઓ પોતાની જ્ઞાન શક્તિવડે બીજાને પ્રતિબોધ આપે, પણ જ્યાં સુધી તેમના વિચાર પ્રમાણે આચાર નથી, ત્યાં સુધી તે બોધની અસર શ્રેતા વગ ઉપર બહુજ છેડા પ્રમાણમાં થાય છે. માટે જ્ઞાનની સાથે ઉપદેશકમાં સુન્નતની જરૂર છે, એ એક ક્ષગુવાર પણ વિસરવું નહિ. ગુરૂના ગુણ દર્શાવ્યા પછી શિષ્યનું શું કર્તવ્ય છે, તેપર લખતાં ગ્રન્થકાર જણાવે છે કે, શિષ્ય ગુરૂ તરફ ભક્તિવાળા જોઈએ. જ્યાં સુધી શિધ્યમાં વિનય નથી, ગુરૂ પ્રત્યે બહુ માન નથી, ત્યાં સુધી તે માણસ ઉપદેશ પ્રાપ્ત કરવાને ગ્ય નથી. શ્રેણિક રાજા અને ચાંડાલનું દષ્ટાન્ત જૈન આલમને પરિચિત હેવાથી,
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેનું માત્ર અત્રિ મરણ કરાવવામાં આવે છે. સામાન્ય વિદ્યા પણ વિનય શિવાય-ગુરૂભક્તિ શિવાય—પ્રાપ્ત થતી નથી, તે પછી આત્મજ્ઞાન જે ગહન વિષય ગુરૂભક્તિ વિના શી રીતે પ્રાપ્ત થઈ શકે?
આ જગતમાં પરાપૂર્વથી જ્ઞાન પ્રાપ્ત કરવાના ત્રણ માગે ગણવામાં આવેલા છે; ધન, વિદ્યા અને ગુરૂ પાદશુશ્રુષા ધનથી વિદ્યા પ્રાપ્ત કરવી એ વિદ્યા મેળવવાને કનિષ્ઠ માગ છે. વિઘા આપી વિદ્યા પ્રાપ્ત કરવી એ મયમ માર્ગ છે. પણુ ગુરૂના ચરણ કમળની સેવા કરી ગુરૂકૃપા દ્વારા ગુરૂના આશીર્વાદ દ્વારા જ્ઞાન મેળવવું તે વિદ્યાને ઉત્તમ માગે છે. માટે જ અત્રે કહેવામાં આવ્યું છે કે ગુરૂની અત્યંત ભક્તિ પૂર્વક ઉપાસના કરવી અને ધર્મનું શ્રવણ કરવું. આ કલેકમાં પ્રણામ કરવા અને ભક્તિ કરવી એ બે વિશેષણ મુકવામાં આવ્યા છે, તે જૈન શાસ્ત્રમાં દશાંવેલ આમ્નાય સમજવાં; વિનયવંતનેજ વિદ્યા આપવી જેમ દુધ સર્વ પ્રાણી માત્રને હિતકારી છે, પણ સર્ષ તે પીએ છે, ત્યારે ઝેર રૂપે ફેરવાઈ જાય છે, તેમ આત્મજ્ઞાન અત્યંત હિતકારી અને મેક્ષમાર્ગ સાધક છતાં કુશિષ્યને આપવામાં આવે તે અનર્થકારી નીવડે છે. તેમાં આત્મ જ્ઞાનને દેષ નથી. પણ કુશિષ્યરૂપ ખરાબ અધિકારીને દેષ છે. માટે ગુરૂએ પણ ગ્ય અધિકારી જોઈ આ આત્મજ્ઞાનને મહાન વિષય શિખવ, એજ લક્ષ્યાર્થ છે.
अवतरणम्-सदुपदेशस्तु सद्गुरुशरणमन्तरेण न फल
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भाग् भवत्यतः सद्गुरुः शरणीय इत्याह ||
श्लोक
सद्गुरुं शरणीकृत्य सुधियः सुपथादराः मोक्षाभिलाषुकाः शिष्या गच्छन्ति परमं पदम् | २२|
टीका - शोभनः पन्थाः सुपथं तस्मिन्नादरो येषां ते सुपथादराः सुधियः श्रेष्ठबुद्धयः मोक्षमभिलषन्ति तच्छीला मोक्षाभिलाषुकाः शिष्याः सद्गुरुं वित्ताद्येषणारहितं शरणीकृत्य संसारान्धिनाविकत्वेनाऽऽलम्ब्य परमं पदं गच्छन्ति मुक्तिमाजो મનન્તીત્યર્થઃ ॥ ૨૨ ॥
અવતરણ—ઉપર જણાવ્યા પ્રમાણે સદ્ગુરૂના શરવિના સદુપદેશ પણુ ફળદાયી થતા નથી, માટે સદ્ગુરૂનું શરણુ કરવું; એજ મામત ગ્રન્થકાર ખુલ્લા શબ્દોમાં
પ્રતિપાદન કરે છે.
અથ—સારી બુદ્ધિવાળા, સુમાર્ગમાં રૂચિવાળા, અને મોક્ષની અભિલાષવાળા સુશિષ્યા સદ્ગુરૂનું શરણ પામી પરમપદ પ્રાપ્ત કરે છે.
ભાવા—હવે શિષ્યેાના વિશેષ લક્ષણ આ લે કમાં જણાવવામાં આવેલ છે. પરમપદ પ્રાપ્ત કરવું એ કામ સુગમ નથી. તેના અધિકારી થવાને સામાન્ય જનમાં મા
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ
લૂમ પડતા ગુણા કરતાં વિશેષ ગુણાની જરૂર છે, તે ગુણામાં મુખ્ય ગુણ નીચે પ્રમાણે છે. પ્રથમ ગુણ એ છે કે તેનામાં સારી બુદ્ધિ હોવી જોઇએ. જ્ઞાન મેળવવામાં સારી બુદ્ધિની અતિશય જરૂર છે. જેનામાં સારાસાર પારખવાની શક્તિ ખીલેલી નથી, જેની તર્કબુદ્ધિ પરિપકવ થયેલી નથી, અને જે સ્વતંત્ર રીતે વિચાર કરવા સમર્થ નથી, તે જ્ઞાનનું ગંભીર રહસ્ય યથાર્થ સમજી શકે નહિ. બુદ્ધિ પણ એ પ્રકારની શક્તિ છે. તેના સદુપયેાગ તેમજ દુ: રૂપયોગ પણ થઈ શકે. માટે ખીલેલી બુદ્ધિના સહુપચેગજ થાય તે માટે શિષ્યમાં બુદ્ધિની સાથે સુમા તરફ રૂચિ હોવી જોઈએ. જે માર્ગ બુદ્ધિને રૂચે તેવા લાગે તે માર્ગ તરફ તેણે રૂચિ રાખવી જોઇએ. શુદ્ધ અને સત્ય માર્ગ તરફ તેની વિશેષ રૂચિ થવી જોઇએ. અને તે સાથે આ સંસારમાંથી મુક્ત થવાની મુમુક્ષા તેનામાં ખાસ હાવી જોઇએ. તે મુમુક્ષા વૈરાગ્યથી પ્રાદુભાવ પામે છે, જ્યાં સુધી મનુષ્યમાં અંત વૈરાગ્ય નથી, અને અંતરગ પ્રમાણે બાહ્ય વૈરાગ્ય પણ શક્તિ પ્રમાણે ગ્રહણ કરતા નથી, ત્યાં સુધી તે માણુસમાં ખરૂ' મુમુક્ષુત્ર જાગૃત થયું છે. એમ માની શકાય નહિ. જ્યારે આ જગતના માયાવી અને ક્ષણભ’ગુર પદાર્થાની અનિત્યતા અને અસારતાને માણસને ઘણે અંશે ખ્યાલ આવે છે, ત્યારેજ તેપરથી તેનું મન ઉઠી જાય છે, અને નિત્યતત્ત્વ જે આત્મા છે, તે શોધવાને, અને ઉપાધિથી મુકત થવાને તેના હૃદયમાં સ્વાભાવિક અભિલાષા ઉત્પન્ન થાય છે. તેજ ખરો મુમુક્ષુ કહી શકાય. આવા ગુણુવાળે
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુશિષ્ય સશુરૂનું શરણ અંગીકાર કરે છે. સગુરૂનેજ સર્વસ્વ માની તેમની આજ્ઞા પ્રમાણે વર્તે છે, સદગુરૂ પણ શિષ્યની ભક્તિથી સુપ્રસન્ન થાય છે, અને ખરૂં આત્મ સ્વરૂપ શિષ્યને સમજાવે છે અને આત્મસ્વરૂપને અનુભવ થતાં સાક્ષાત્કાર થતાં આ જગતમાં પ્રાપ્ત કરવા એગ્ય બીજી વસ્તુ રહેતી નથી. તેજ પરમપદ છે અને તે પદને તે લા યક થાય છે. આ રીતે સદ્દગુરૂ શરણથી ઉમદા ગુણવાળે શિષ્ય પરમપદ પ્રાપ્ત કરવાને લાયક બને છે.
अवतरणम्-मन्दाधियामेव गुर्वपेक्षा वयन्तु स्वच्छबुद्धित्वात् स्वयमेव कर्त्तव्यं निश्चेष्याम इत्यहङ्कारनिराकरणार्थमाह
श्लोक मोक्षावाप्तिः कदा किं स्यात्सदगुरोर्ज्ञानमन्तरा ॥ सनेत्रा नापि पश्यन्ति पदार्थान् भानुमन्तरा॥२३॥
टीका--सद्गुरोर्ज्ञानं विना मोक्षावाप्तिः कदा कास्मिन्नपि समये किं स्यात् ? नैव स्यादित्यर्थस्तदेव समर्थयति सनेत्रा इति चक्षुष्मन्तोऽपि भानुं विना घटादिपदार्थान् नैव पश्यन्ति (गृह्णाति चक्षुः संयोगादालोकोद्भुतरूपयोरि) युक्तैः ॥२३॥
અવતરણ–કોઈને કદાચ શંકા ઉત્પન્ન થાય કે મન્દ બુદ્ધિવાળાને ગુરૂની જરૂર હોય, પણ મારી બુદ્ધિ તે નિર્મળ છે, તે ગુરૂ વિના પણ પરમપદ હું પાસ
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७१
કરી શકું એવી શંકાના નિરાકરણ ગુરૂની જરૂર બતાવતા ગ્રંથકાર લખે છે કે –
અર્થ–મોક્ષની પ્રાપ્તિ સદગુરૂના જ્ઞાન વિના કદાપિ શું થઈ શકે? આંખેવાળા માણસે પણ સૂર્ય વિના જે શકતા નથી,
ભાવાર્થઘણી બાબતે આપણને પ્રથમ દષ્ટિએ બહુ સરલ ભાસે છે, પણ તે સમજવાને તેનું યથાર્થ સ્વરૂપ અનુભવવાને આપણને ઘણો શ્રમ પડે છે, તે છતાં પણ કેટલાક એવા બારીક પ્રશ્ન ઉઠે છે કે તેનું સમાધાન પિતાની મેળે થઈ શકતું નથી તે વખતે ગુરૂની જરૂર જ ણાય છે. ગુરૂ મનના સંશય ટાળી દે છે, અને અનુભવ જ્ઞાન આપે છે. પુસ્તક પણ મહાન પુરૂષના અનુભવના વચને છે, છતાં પણ જે જીવતે પુરૂષ કાર્ય કરી, શકે તે કાર્ય તે પુસ્તક કદાપિ કરી શકે નહિ. એકલા પુસ્તકથી સરતું હોય તો પછી ગુરૂની ગરજ પણ ન રહે? પણ વસ્તુ સ્થિતિ વિચારતાં એમ જણાય છે કે ગુરૂગમ વિનાઘણું બાબતે યયાર્થ સમજ્યા વિનાની રહી જાય છે. વળી વૃદ્ધ પરંપરાથી ચાલી આવેલી કેટલીક બાબતે જે પુસ્તકારૂ ન થયેલી હોય તે પણ જ્ઞાની ગુરૂના સમાગમથી મેળવી શકાય. વળી જે ચેગને માર્ગ છે, અને જેમાં પ્રાણાયા. માદિક ક્રિયા કરવાની છે, તેમાં માણસે એક એગ્ય ગુરૂને માથે રાખવેજ જોઈએ. કારણ કે તેમાં આગળ વધવામાં અનુભવાતી અડચણે ગુરૂ વિના દૂર કેણ કરી શકે ! આજ બાબત દાખલાથી ગ્રંથકાર સમર્થન કરે છે. ચક્ષુવાળા
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ર મનુષ્ય પદાર્થોને જોવાનું સામર્થ્ય ધરાવે છે, પણ તેને વાતે એગ્ય અને આવશ્યક નિમિત્ત જોઈએ, તે નિમિત્ત સૂર્યને પ્રકાશ છે, જે સૂર્યને પ્રકાશ ન હોય તે ચક્ષુ છતાં પણ મનુષ્ય પદાર્થોને જોઈ શકે નહિ. કદાપિ દીવાના પ્રકાશ વગેરે અ૫ સાધનો દ્વારા તેઓને પદાર્થનું અપ સ્વરૂપ સમજાય, પણ યથાર્થ સ્વરૂપ જાણવાને તે સૂર્યના પ્રકાશની જ જરૂર છે. તેવી રીતે પુસ્તક વગેરે સાધને દ્વારા જ્ઞાનનું ટુંક સ્વરૂપ કદાચ જા ણવામાં આવે પણ ખરૂં, પણ વસ્તુતવ સમ્યગ રીતે અનુભવવાને માટે તે ગુરૂવિના બી જે અન્ય માર્ગ નથી. ગુરૂ સૂર્ય સમાન છે. ગુરૂને આપણે જે જે ઉપમાઓ આપીએ તે ઓછી ગણાય અને આપણે ગમે તેવા ઉપાજેથી તેમને ઉપકાર માનવાને પ્રયત્નશીલ થઈએ, પણ ખરી રીતે તેમને ઉપકાર માની શકાય જ નહિ. કારણ કે જેટલે ઉપકાર ધર્મગુરૂને માનીએ તેટલે અ૯૫ ગણાય. પણ ગરજ સરી એટલે વૈદ્ય વેરી, તેમ જે લેકે કૃતની નીવડે છે. તેમના સમાન આ જગતમાં પાપી અને અધમ કેઈ નથી; એક સ્થળે લખેલું છે કે પરણેલા છેકરાઓ જેમ માતાના ગુણ વિસરી જાય છે, તેમ શિષ્ય આચાર્યના ગુ. છે શિખ્યા પછી ભુલી જાય છે. આ એક મોટી કૃતતા છે, માટે તે કૃતકતાને ત્યાગ કરી ભક્તિ પૂર્વક ગુરૂ પાસેથી જ્ઞાન મેળવવું. __अवतरणम्-गुरुशरणपूर्वकगुरुज्ञानलाभेऽपि तज्ज्ञानं श्र दादिकमन्तरेण न मोक्ष प्रसूत इति तदा
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
GT
श्लोकः श्रद्धावलम्बिनः शिष्याः परोपकृतिसाधकाः || વિનેયાસ્તવમાન્ય જ્ઞાતારઃ મવન્તિ દ્વિારા
टीका -- श्रद्धावन्तः शिष्याः परोपकृतिसाधकाः परोपका રશીજા વનેયાનમાર,ટિવિનયવન્તતાદા: શિષ્ત્રાઃ તमार्गस्य जैनसिद्धान्तात्मकस्य ज्ञातारश्च सन्नः प्रभवन्ति મુવતો સમો મર્યાન્ન દાંત મતિમ્ ॥ ૨૪ ॥
અવતરણ—ગુરૂનું શરણ લીધુ, ગુરૂ પાસેથી જ્ઞાન મેળવ્યું, પણ જો તે શિષ્યમાં શ્રદ્ધા ન હેાય તા તે જ્ઞાન તેને વિશેષ લાભકારી થઈ શકે નહિ, માટે શિષ્યમાં શ્રદ્ધાની પણ આવશ્યક્તા છે, એજ ખાખત પ્રતિપાદન કરતા ગ્ર. કાર લખે છે કે:
--
અર્થ—શ્રદ્ધાવાળા, પરોપકારના સાધક વિનયવ ત અને તત્ત્વ માર્ગને જાણવા વાળા શિષ્ય ( માક્ષનેવાસ્તે )
સામર્થ થાય છે.
ભાવાથ—જેમ ઉપદેશકમાં અનેક ગુણની જરૂર છે, તેમ શિષ્યમાં પણ શિષ્યને ચેાગ્ય એવા અનેક સદ્ગુણાની આવશ્યકતા છે. જેમ સ્ફટિક મણિ વિશેષ નિર્મળ હાય છે, તેમ તેમાં સૂર્યના પ્રકાશ અધિકતર પ્રકટે છે, તેજ રીતે જેમ શિષ્ય વિશેષ લાયક હોય છે, તેમ ગુરૂતુ જ્ઞાન તેનામાં અધિક પ્રકટી નીકળે છે. માટે શિષ્યના વિશેષ
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
a
ગુણનુ વર્ણન આ ગ્લેાકમાં કરવામાં આવેલુ' છે. પ્રથમ તે શિષ્યને ગુરૂમાં અને ગુરૂના વચન ઉપર અત્યંત શ્રદ્ધા હાવી જોઇએ. કારણ કે ગયા લેકમાં જણાવ્યા પ્રમાણે ગુરૂ પાસેથી જ્ઞાન મળે, પણ તે જ્ઞાન ઉપર શ્રદ્ધાની જરૂર છે. જ્ઞાન હાય, પણ જ્ઞાન ઉપર શ્રદ્ધા ન હેાય તે તે જ્ઞાન ૧ચનમાત્રમાં રહે, પણ જ્ઞાન અનુસારે વર્તન થતુ નથી; શ્રદ્ધા રહિત જ્ઞાન કેવળ આડંબરરૂપે શોભે છે, પણ તેવુ જ્ઞાન ચારિત્રપર અસર કરતું નથી, અને જે જ્ઞાનથી ચારિત્ર ન થાય, તે જ્ઞાન બહુ ઉપયોગી ગણી શકાય નહિ; માટે જ્ઞાનની સાથે શ્રદ્ધાની જરૂર છે. ગુરૂની પરીક્ષા કરવામાં મહુ વિચારની આવશ્યકતા છે, પણ એકવાર સદ્ગુરૂને ઓળખ્યા પછી તેમના કથનપર સપૂર્ણ વિશ્વાસ રાખવા વર્તવુ જરૂરનુ` છે. વળી શિષ્યે પરોપકારી સ્વભાવવાળા હાવા જોઇએ. જ્ઞાનના ખરા ઉપયોગ પરોપકારજ છે. જેનું જ્ઞાન પરોપકારમાં વપરાયું નથી, પણ ગર્વનુંકારણભૂત થયુ છે, તેનું જ્ઞાન કુપાત્રે પડયું છે એમ માની શકાય. જ્ઞાન અથવા આત્માની ખીજી કોઈ પણ શકિત અભિમાન માટે નથી, પણુ અજ્ઞાનીનું અજ્ઞાન દૂર કરવાને માટે છે, તેમજ જ્ઞાન જાણી તે પ્રમાણે વર્તવા માટે છે, એ વિચાર હૃદયથી ક્ષણવાર પણ વિસારવા નહિ સ પ્રકારના મને દૂર કરવાનું સાધન જ્ઞાન છે. પણ જો જ્ઞાનનેાજ મદ થાય તેા પછી તેને વાસ્તે બીજો એક પણ ઉપાય જડી આવે નહિ. માટે જ્ઞાન ગર્વના કારણભૂત ન થાય એ વિચારથી પ્રથમથી પરોપકાર વૃત્તિ હાવાની જરૂર છે. કાઈ
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનવાન પણ કંજુસ મનુષ્ય એમ ધારે કે વિશેષ ધન
જ્યારે પ્રાપ્ત થશે, ત્યારે હું તેને સન્માર્ગે વાપરીશ; પણ તેની ધારણું તેના મનમાં જ રહી જાય છે. કારણ કે જે મનુષ્ય પોતાની સ્થિતિના પ્રમાણમાં દાન કરતું નથી તે વિશેષ ધન પ્રાપ્ત થતાં તેને સદુપયોગ કરશે એમ શી રીતે માની શકાય ? તેમ જ્ઞાનને પણ પરમાર્થે ઉપરોગ થાય તે માટે પોપકારનાં બીજ શિષ્યના હદયમાં વિકસાવવાની ખાસ જરૂર છે. શિષ્ય વિનયી હવે જોઈએ, એ બાબતે કહ્યા વિના પણ સમજાય તેમ છે, વિનયથી માણસ પાત્ર થાય છે, અને વિનય સર્વ ધર્મનું મૂળ છે એમ શાસ્ત્રકારે પણ કહે છે. વિનયથી ગુરૂ પ્રસન્ન થાય છે, અને ગુરૂ કૃપાથી સધને લાભ શિષ્ય મેળવી શકે છે. જો કે ચંદ્રની માફક ગુરૂ તે એક સરખે બેધ બધા શિ
ને આપે છે, પણ વિનયી શિષ્ય તરફ ગુરૂને સ્વાભાવિક પ્રેમ વહતે હેવાથી તે શિષ્ય વિશેષ જ્ઞાન મેળવવા ભાગ્યશાળી નીવડે છે. વળી શિષ્યમાં તવ જાણવાની રૂચિની જરૂર છે. તવ જીજ્ઞાસા પણ ઘણાજ થોડાના હદયમાં ઉદ્દે છે. હજારે મનુષ્યમાંથી એકમાં ખરી તરવજીજ્ઞાસા પ્રાદુર્ભાવ પામે છે. મહા પુર્યોદયે, અથવા પરમ ગુરૂ કૃપાવડે છવાની ઈચ્છા વસ્તુ તત્વ શું છે, તે જાણવા ભણું દેરાય છે. જ્યારે સંસાર ઉપરથી મેહ દશા જરા ઉતરતી થઈ હોય છે, ત્યારે જ નિત્ય તત્ત્વ શું અને તે કેવી રીતે પામી શકાય-અનુભવાય તેવા અને જાણવાની રૂચિ
માં ઉત્પન્ન થવા પામે છે. આવા ગુણ
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- વાળા શિખે ગુરૂ પાસેથી યોગ્ય જ્ઞાન મેળવી, તે પ્રમાણે વત પરોપકારાર્થે તે વાપરી અને મોક્ષ મેળવવાને લાયક થાય છે.
अवतरणम्--श्रद्धावन्तोऽमि' शिष्या जिनाज्ञासाधकत्व. गुणैरन्तरेण न मोक्षसाधकास्तदाह ।
श्लोकः जिनाज्ञासाधकाः स्वस्थाः सूक्ष्मबुद्धयावलोककाः तत्त्वातत्वस्य ज्ञानेन सत्यमार्गावलम्बिनः ॥२५॥ ___टीका-तानवे विशिनष्टि जिनाज्ञासाधका इति जिनाज्ञा रत्नत्रयोपदेशरूपां साधकाः स्वस्मिस्तिष्ठन्तीति स्वस्था आत्मध्यानपरायणाः सूक्ष्मबुद्धयावलोकन्ते । इत्यवलोकका स्वच्छधिया कृतात्मसाक्षात्कारास्ततस्तत्त्वातत्वसमुदितस्थ विवेकेनेदे मात्मीयं तत्त्वमेवोपादेयमन्यत्तु पौगलिकत्वाद्धयामिति निर्णयेन सत्यमार्गावलम्बिनः पदार्थस्वरूपस्य साक्षाद्भासमानत्वादिति भावः ॥ २५ ॥
અવતરણ–નિસરણીના જુદા જુદા પગથીયાં છે, તેમ મોક્ષમાર્ગના પગથીયા રૂપ શિના સદગુણે છે. તેવા ગુણે અગણ્ય છે, તેમાંના કેટલાક ગુણ બેત્રણ લેકમાં વર્ણવવામાં આવ્યા, હવે બાકીના કેટલાક આ લેકમાં ગ્ર१२ शव छ:
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭.
અથ–જનાજ્ઞાને સાધવાવાળા સ્વભાવ રમણ કરનારા સૂક્ષમ બુદ્ધિથી અવકન કરનારા, અને તત્વતથા અતત્ત્વનું જ્ઞાન થવાથી સત્યમાર્ગનું અવલંબન કરનારા શિષ્ય હેવા જોઈએ.
ભાવાર્થ –શિષ્ય જીનેશ્વરની આજ્ઞા પાળનાર લેવા. જોઈએ, જ્ઞાન દર્શન અને ચારિત્ર એ જીનાજ્ઞાના ત્રણ સ્વરૂપ છે. તેની આરાધના શિષ્યએ કરવી જોઈએ. જ્ઞાન પા. મવું, શ્રદ્ધા રાખવી અને જ્ઞાન પ્રમાણે વર્તવું એ ત્રણ રીતે જનાજ્ઞા પાળી શકાય. જીનની આજ્ઞા પાળવી એજ જીનેશ્વરની ઉત્કૃષ્ટ ભક્તિ કર્યા સમાન છે
વળી તે સાથે પિતાના સ્વભાવમાં રમણતા કરનારા શિવે હવા જોઈએ સ્વભાવ રમણતા કરવી એટલે આત્મ યાન કરવું, આત્મા તેજ હું છું એવો વિચાર રાખી આત્મસ્વરૂપનું ચિન્તન કરવું. જેનું આપણે ચિંતઃ કરીએ તેવા આપણે થઈએ, એ નિયમ હોવાથી, આત્માનું ધ્યાન કરતાં આપણે પણ આત્મસ્વરૂપી થઈ શકીએ. આત્માનું ધ્યાન શી રીતે કરવું, તે શુકલ ધ્યાનના ચાર વિભાગ કહેતાં આપણે વિચારીશું, પણ ટુંકમાં અને એટલું જણાવવું ઉપગી થશે કે દરેક પગલિક વસ્તુ કરતાં આત્મા ભિન્ન છે, તેમજ આત્મા જ્ઞાન દર્શન વગેરે ગુણે સહિત છે. આત્મા અનંત શક્તિવાળે છે, તે નિવિકાર છે, અને મન તથા વાણથી અગોચર છે; અને ઇન્દ્રિયે તથા મનના વિકારો તેને અસર કરી શકવા સમર્થ નથી; આ. વગેરે ભાવનાઓ અપ્રમત્તભાવે ભાવવી એજ આત્મધ્યાનને.
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ge
ઉત્તમ માર્ગ છે. સૂમ અવલેાકન બુદ્ધિ એ પણ શિષ્યમાં જરૂરની છે, જેની સૂક્ષ્મ બુદ્ધિ નથી, જેનામાં ગહન વિષયે સમજવાને જોઇતુ ધૈર્ય તથા આત્મખલ નથી, તે મહુ અભ્યાસ કરી શકે તેમ આત્મ માર્ગમાં આગળ વધી શકે નહિ. આ બુદ્ધિ ખીલવવાને વાસ્તે કાઇ પણ વિચાર તેણે એકદમ ગ્રહણ કરવા નહિ. પોતાની બુદ્ધિ જ્યાં સુધી તે કબુલ કરી શકે નહિ ત્યાં સુધી તે સ્વીકારી લેવી નહિ, પણ તે સ ́બંધી મનન કરવું, તેની આલેચના કરવી, આરીતે બુદ્ધિ સૂક્ષ્મ થશે. વિચાર કર્યાં વગર કેવળ શ્રદ્ધા રાખી કાઇ પણ વિચાર અ’ગીકાર કરવાથી બુદ્ધિ ખીલતી નથી. કોઇ પણ વિચારને સામા પક્ષ શું કહે છે, તે તપાસવું, અને તેની દલીલેામાં કેટલી સત્યતા છે, તે વિચારવી, અને પછી સત્યને ગ્રહણ કરવું. તર્ક શાસ્ત્રના અભ્યાસથી બુદ્ધિ બહુ સારી રીતે ખીલે છે, ધ્યાનથી પણ બુદ્ધિ સૂક્ષ્મ થાય છે. અધા વિચારોને દુર કરી, ફક્ત એકજ વિચારશ્રેણી અથવા વિષય ઉપર મનને સ્થિર કરવાથી, તે વિચાર અથવા વિષચતું યથાર્થ જ્ઞાન મળે છે, એટલુંજ નહિ પણ બુદ્ધિ પણ તીત્ર થાય છે, માટે તે ગુણુ શિષ્યે ખીલવવા જોઇએ. આ પ્રમાણે સૂક્ષ્મ બુદ્ધિ રૂપ સાધનવડે શિષ્યે તત્ત્વ શુ છે, અને ઋતત્ત્વ શું છે, તેના નિય કરવા, આ કામ સુગમ નથી, પણ ગુરૂકૃપા વડે, અને બુદ્ધિને સદ્પયાગ કરવાથી, તે કામ થઈ શકે છે. ભૂતકાળમાં અનેક પુરૂષા તત્ત્વાતત્ત્વના નિય કરી સત્ય માર્ગ પ્રમાણે ચાલવાને સમર્થ થયેલા છે, હાલ પણ થાય છે, અને વિ
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યમાં પણ થશે, કદાગ્રહને ત્યાગ કરી. નિષ્પક્ષપાત બુદ્વિથી સત્યને નિર્ણય કરવા ઇચ્છનારને પરમસત્ય પ્રાપ્ત થયા વિના રહેતું નથી. “મારૂં તે સારૂં” એમ નહિ માનતાં “સારૂં તે મારૂં” એ સિદ્ધાંત સ્વીકારનાર સત્યની સમીપમાં રહેલે આવી શકે છે. માટે કદાગ્રહને ત્યાગ કરી સત્ય ગ્રહણ કરી તે પ્રમાણે વર્તન રાખવું એ પણ શિષ્યને ધર્મ છે. આત્મતત્ત્વ ઉપાદેય છે, અને પુદ્ગલદ્રવ્ય હેય છે. એ વિવેક રાખનાર અને તે માર્ગે ચઢનાર સ્વાત્મહિત સાધી શકે છે.
अवतरणम्-मोक्षसाधका गुणा अपि गुर्वाज्ञया भवन्ती ચાહુ
છો. गुर्वाज्ञां मन्यमानाः स्युः शिष्याः सम्यग् दयालयः धर्ममार्ग वितन्वानो याता यास्यन्ति सद्गतिम् २६
टीका-गुर्वाज्ञां मन्यमानाः शिष्याः सम्यग्दयावन्तो भ. वन्ति नहि गुर्वाज्ञामन्तरेण दयालुताविर्भवति गुर्वाज्ञाधारिणः शिष्या एव धर्ममार्ग वितन्वानः सन्तोऽनेक सद्गात याता गता यास्यन्ति गमिष्यान्त च ॥ २६ ॥
અવતરણ–ઉપર જણાવેલા ગુણવાળા શિષ્યોએ પણ સદગુરેનું આલંબન રાખવું જોઈએ. સગુરૂની કૃપાથી શિવગતિ શીધ્ર થાય છે.
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથ–ગુરૂની આજ્ઞાને માનનારા શિષ્ય સમ્ય રીતે દયાળુ હોય છે. અને ધર્મ માર્ગને વિસ્તાર કરીને શિષ્ય સદ્ગતિ પામ્યા છે, અને ભવિષ્યમાં પામશે.
ભાવાર્થ-ગુરૂનું માહાસ્ય આ કલાકમાં જે વર્ણ વવામાં આવેલું છે, તે કેટલાકને અતિશક્તિ ભરેલું લાગે, એ સંભવ છે, પણ જે તત્ત્વ દષ્ટિથી વિચારીએ તે તે યથાર્થ જ છે. સદ્ગુરૂનું જે યથાર્થ સ્વરૂપ સમજવામાં આવે તે પછી તેમના વિષે ભક્તિ હદયમાં જાગૃત થયા વિના રહે જ નહિ. સદગુરૂના અનેક ગુણોનું વર્ણન તે આ લેખની કરવાને અસમર્થ છે, પણ ટુંકમાં અત્રે નિવેદન કરવું એગ્ય થશે કે જેણે આત્મતત્વને જાણયું છે, અનુ. ભવ્યું છે, તે પ્રમાણે જે ચારિત્ર પાળે છે, અને જેના હદયમા એવા ભાવ સદા ઉલાસમાન થાય છે આખા જ. ગતના છે એં પ્રમાણે તવ જાણ સમ્યગ્માર્ગે ચાલી, સુખી થાય. “સવી જીવ કરૂં શસ્ત્ર રસી એસી ભાવ દયા મન હલસી ” એવા વિગ્રાસ જેની રગે રગે વ્યાપી રહેલા છે, જેના દરેક આત્મપ્રદેશમાં સર્વ પ્રાણી માત્ર પ્ર. ત્યે અપૂર્વ રાની લાગણી છાયી રહેલી છે, તેવા ગુરૂના હદયનું વર્ણન કરવા કેણ સમર્થ છે? તેવા ગુરૂની ભક્તિ યથાર્થ રીતે કરવા કોનામાં બળ માલૂમ પડે છે ? તેવા ગુરૂનું માહાસ્ય જેટલું કહીએ તેટલું ઓછું જ ગણી શકાય તેવા ગુરૂની આજ્ઞા માનનારા શિષ્યમાં કેવા પ્રકારના ગુણે રપુરે છે તે ગ્રન્થકાર દર્શાવે છે. પ્રથમ તે તેઓ દયાળુ થાય છે. અહિંસા અથવા દયા એ અવ ગુણમાં
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખ્ય છે. ગુરૂને દયાગુણ શિષ્યમાં આવે એ સ્વાભા વિક નિયમ છે. જેણે આત્મતત્વ સારી રીતે અનુભ
વ્યું છે, તે સર્વમાં સમાન આત્મતત્વ જુએ છે, અને તેથી બીજાં સર્વ પ્રાણીમાત્ર તરફ તેના મનમાં દયાની વૃત્તિ પ્રગટી નીકળે, તેમાં કાંઈ નવાઈ જેવું નથી. ઉપાધિને લીધે તેનું આત્મ તેજ ગમે તેટલું અવરાઈ ગયેલું હોય, છતાં જેવું એક જ્ઞાનીનું આત્મતેજ છે, તેવું જ એક અધમ અને હલકી વૃત્તિવાળા મનુષ્યનું છે, એ બાબત જ્ઞાનીની ચક્ષુએ સ્પષ્ટ ભાસે છે, અને તેથી ઉપાધિની અંદર રહેલા આત્મતત્ત્વ ભણી દષ્ટિ રાખી સર્વતરફ એક સરખે પ્રેમને પ્રવાહ તે વહેવરાવે છે. પ્રેમનું ખરૂં કારણ આજ છે. તેનાથી ઉતરતા બીજા બધા કારણોમાં સ્વાર્થી પ્રેમ કઈકને કઈક સ્વરૂપે રહેલા હોય છે. પણ આ પ્રેમને પ્રશસ્ય છે. તે પ્રેમ દયારૂપે, મૈત્રીરૂપે, પ્રદરૂપે અનેક ભાવથી પ્રકટ થાય છે. પણ તેની સ્વરૂપમાં જરા માત્ર પણ ફેર પડતે ની કમાવા ઉચ્ચ પ્રકારની કળા ગુરૂને અપૂર્વ પ્રેમ વળી તેમના શિષ્ય પણ તેવા કામ ના થાય છે.
વળી વિષે પણ ગુરૂ મારા માર્ગના વિસ્તાર કરી શકે છે. ગુરૂ કૃપાથી તેઓ ધર્મનાં તો જાણે છે, અને જેમ પતે ગુરૂ પાસેથી શિખ્યા તેમ તેઓ પિતાના શિને ભણાવે છે, આ રીતે ધર્મને વિસ્તાર થાય છે. જે ગુરૂઓ જ્ઞાન પામે, પણ તેનો તેઓના શિષ્યને બોધ ન આપે, અને કેવળ અભિમાન વૃત્તિમાં રહે છે તેનું પરિણામ એ આવે કે તેમના મરણની સાથે તે જ્ઞાનને વિચ્છેદ
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
થાય, અને તે માર્ગ લાંબા કાળ સુધી ચાલી શકે નહિ. જેમ કાઈ નદીના પ્રવાહને રાખ્વા પ્રયત્ન કરે તે થાડે ઘણે અશે તે કામ તે કરી શકે, પણ પ્રવાહનું બળ એટલું અધુ' સખ્ત છે કે ગમે તેવા પ્રતિમધના નાશ કરી પે તાની સત્તા ચલવે છે, તેમ ધર્મના પ્રવાહ તે ચાલ્યાજ કરે છે, પણ તે પ્રવાહમાં જે વિઘ્ન નાખે છે, તેજ પાપકર્મના ભાગી થાય છે. પણ સુશિષ્યા તા જે માથી પેાતાને લાભ થયા, તે માર્ગ ખીજાએ જાણે તે માટે સતત ઉપદેશ કરે છે. આ પ્રમાણે તે શુભ કર્મ ઉપા જન કરે છે; જેના પ્રભાવથી અતે તે શિષ્યેા સદ્ગતિ પામે છે. તેઓ સ્વર્ગનુ' સુખ શુભકર્મ વડે ભગવવાને ભાગ્યશાળી થાય છે, અને જો આ કામ તેઓએ નિષ્કામ મુિ મુદ્ધિથી કર્યું. હાય છે, તેા તેએ અપવર્ગ પણ પ્રાપ્ત કરી શકે છે. ! ૨૬ u
अवतरणम् – गुर्वाज्ञालब्धमोक्षानुकूलगुणाः शिष्या रागादिशत्रुनाशकत्वेनाभ्यन्तरं धर्म लभन्त इत्याह ||
श्लोक रागद्वेषविहन्तारो गाम्भीर्यादि गुणान्विताः || पवित्राः शिष्यकाः सम्यग् धर्ममाभ्यन्तरं गताः२७
टीका- रागद्वेषान् विशेषेण घ्नन्ति रागद्वेषविहन्तारः गाम्भीर्यादिभिर्गुणैरन्वगुरिति गाम्भीर्यादिगुणान्विताः सर्व
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सहावद् मानापमानयोरदत्तचेतसः पवित्रा निर्गतरागादिमलाः शिष्या आभ्यन्तरं धर्म सम्यम् गताः धर्मों द्विधा आभ्यन्तरो वाह्यश्च तत्र बाह्यो व्रतक्रियारूप आभ्यन्तरस्तु आत्मज्ञानरमતાપો મોઘકા: ર૭ છે.
અવતરણુ–ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તીને શિષ્યને અનુકૂળ ગુણ સમૂડ પ્રાપ્ત કર્યા પછી શિષ્ય શું કર્તવ્ય બજાવે છે તે હવે ગ્રંથકાર દશાવે છે.
અ–રાગ દ્વેષને નાશ કરનારા, ગાંભીર્ય વગેરે ગુણોવાળા, પવિત્ર શિષ્ય અંતરના સમ્યગ્ધર્મ માગ પ્રમાણે વર્તે છે. - ભાવાર્થ–શિષ્ય જે મેક્ષ પદ મેળવવાને ઉસુક હોય છે તેઓ પ્રથમ તે રાગ દ્વેષને નાશ કરનારા હોવા જોઈએ. કેઈપણ પિગલિક વસ્તુ પ્રતિ હદયમાં આસકિત થાય તે રાગ કહેવાય છે. તે રાગજ શ્રેષનું કારણ થાય છે તે વસ્તુ ન મળતાં, અથવા તેને વિયોગ થતાં, છેષ ઉ૫ન થાય છે. કઈ પણ વસ્તુ અથવા શરીર રૂપી ઉપાધિ પ્રત્યેના રાગ લીધે તે વસ્તુને વિનાશ થતાં અને થવા મરણથી તે શરીરને નાશ થતાં દુઃખ થાય છે. અનિષ્ટ સંગોમાં અથવા પ્રતિકુળ મનુષ્યની મધ્યમાં વસતાં માણસને દ્વેષ ઉત્પન્ન થાય છે. અનિષ્ટ સંગમાં અથવા મનુષ્યના મધ્યમાં સહન શીળતાથી નભાવી લેવાને બદલે, અથવા તેમાંથી સારી સ્થિતિ લાવવાને બદલે તે સંજોગે આ સ્થિતિને વૈષ કરવાથી તે બદલાતી નથી.
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ મનુષ્ય જે વસ્તુ ઉપર રાગ કરે છે, અથવા જે વસ્તુ ઉપર દ્વેષ કરે છે, તે બન્નેથી બંધાય છે. રાગ તે. મજ દૈષ બને બંધનકારક છે. માટે તે બન્ને એક સરખી રીતે ત્યાગ કરવા લાયક છે. ત્યારે અત્ર એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે રાગદ્વેષને ત્યાગ શી રીતે થઈ શકે ? દરેક ક્ષણે ઉત્પન્ન થતી રાગદ્વેષની વૃત્તિઓને માણસ કેવી રીતે નાશ કરી શકે? તેમજ રાગ અને દ્વેષના કારણેની વચ્ચમાં રહેવા છતાં મધ્યસ્થપણું અથવા સમતા કેવી રીતે જાળવી શકે? આ પ્રશ્નનો ઉત્તર આપણે હવે વિચારીએ.
આ પ્રશ્નને ઉત્તર ફકત એકજ વિચારને આધીન છે. સર્વ પિલિક પદાર્થો અને અનિત્ય છે. કેટલીક વસ્તુના પદર્યો તેની તે સ્થિતિમાં લાંબા કાળ સુધી ટકે પણ કાળની અપેક્ષાએ અનિત્ય છે. ધર્મશાસ્ત્રોમાં પતિપાદન કરવામાં આવ્યું છે કે ઈન્દ્રની રૂદ્ધિ પણ અંતે ક્ષણિક છે. આ વિ. ચાર પ્રથમ દ્રષ્ટિએ અસત્ હોય એમ લાગશે. પણ વસ્તુ સ્થિતિ વિચારતાં તે સત્યથી પરિપૂર્ણ છે. ભલેને ઈન્દ્રનું આયુષ્ય સાગરેપમનું હોય છતાં કાળ અનંત છે, અને કાળની અનંતતાની અપેક્ષાએ સાગરોપમ પણ એક ક્ષણ તરીકે માનવામાં આવે છે તે કલ્પના અસત્ય નથી. આત્મા સિવાયની સર્વ વસ્તુઓ અનિત્ય છે, પણ અનિત્યતામાં પણ ભેદ છે. જો કે સઘળી પિગલિક પદાથે ત્યાજય છે, છતાં એકદમ સર્વ પદાર્થને ત્યાગ થઈ શકે નહિ, માટે ધીમેધીમે તે કામ આરંભ કર જોઈએ. પ્રથમ નાની નાની બાબતે
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને અનિવારા આ
પવામાં સંચાગ
માં રાગદ્વેષને ત્યાગ કરતાં શિખવું જોઈએ. ઈષ્ટવસ્તુ પ્રતિ આસક્તિ અને અનિષ્ટ વતુ પ્રતિ અરૂચિ, એ રૂપ રાગ અને દ્વેષને ત્યાગ કરવાનો આરંભ પ્રથમ નાના પદાર્થોના સંબંધમાં કરવું જોઈએ. ખાવામાં, પીવામાં, પહેરવામાં, ભેગવવામાં વૈરાગ્યવૃત્તિ ખીલવવી જોઈએ. અનિષ્ટ સંગે મળે તો પણ તે પૂર્વ ભવમાં કરેલાં કાર્યના ફળરૂપે છે, એમ હૃદયથી માની સહન કરી લેવા જોઈએ. વળી તે સાથે વિચારવું જરૂરનું છે કે રાગદ્વેષ આત્માના સ્વાભાવિક નહિ, પણ વિભાવિક ધમે છે, અને આત્મા ઉપર તેઓનું પ્રાબ ત્ય ચાલી શકશે નહિ. જ્યાં સુધી અજ્ઞાનથી આત્મા દેહ, મન અને ઈદ્રિ સાથે પિતાનું એકય સ્વીકારે છે, ત્યાં સુધી રાગ અને દ્વેષને સર્વથા નાશ કદાપિ થશે નહિ. વ સ્તુના ત્યાગથી નહિ પણ વસ્તુ ઉપરથી હદયથી રૂચી ઉઠી જવાથી, મમત્વ ભાવનો વિનાશ થવાથી રાગની એ છાશ થાય છે. રાગને ત્યાગ કર એને અર્થ એ નથી કે તે વસ્તુ ઉપર દ્વેષ કરે. કારણકે પણ પૂર્વે જણ
વ્યા પ્રમાણે રાગની માફક બન્મનું કારણ છે. માટે રાગ તે. મજ છેષ બને કાઢી ઉદાસીન વૃત્તિ રાખવી પૂર્વકૃત કર્મ નુસારે જે જે સંગે આવી મળે છે તે સંજોગોમાં ઉ. દાસીન વૃત્તિ રાખી વર્તવું; અને દુઃખરૂપી ગુરૂ જે પ્રતિ બેધ આપે તે ગ્રહણ કરે. આ રીતે વર્તવાથી રાગ દ્વેષને ધીમે ધીમે ત્યાગ થશે.
વળી તે દિશામાં ગંભીરતા, ઉદારતા, પપકાર વૃત્તિ, ક્ષમા જીનેદિયત્વ વગેરે અનેક સદગુણે જોઈએ. આ બધા
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણે રૂપ પગથીયાં છે જે વડે માણસ આત્મજ્ઞાનની નિ. સરણી પર સારી રીતે ચઢી શકે છે. દરેક દોષ જેને પગ તળે કચરી નાંખવામાં આવ્યું હોય, તે પણ ઉંચે ચઢવામાં પગથીયારૂપ થાય છે. આ સર્વ ગુણોનું વર્ણન કરવું આ સ્થળે જરૂરનું નહિ જણાયાથી કર્યું નથી. આવા ગુણોને ધારણ કરનાર, અને રાગ દ્વેષને નાશ કરવાને તત્પર એવા પવિત્ર શિષ્ય સમ્યગધર્મ સારી રીતે સમજી શકે છે, અને તદનુસાર વર્તન પણ ઉચ્ચ પ્રકારનું રાખી શકે છે. ર૭ છે ____ अवतरणम्-पूर्वोक्तगुणसम्पन्नस्य शिष्यस्याभ्यन्तरधर्म कर्तव्यत्वेनोपदिशति
__ श्लोक मोक्षमार्गः कथं प्राप्यः धर्ममाभ्यन्तरं विना ॥ વાદ્યધર્મ પરિત્યય સાન્તરે મન મતિઃ ૨૮
टीका-आभ्यन्तरं धर्म विना मोक्षमार्गः कथं प्राप्यो नैव प्राप्य इत्यर्थः । अतो बाह्यधर्म परित्यज्य त्यत्त्वाऽऽन्तरं धर्म भक्तितोऽत्यादरेण भज सेवस्व यो हि धर्मबहिर्मुखो विषयलोलुपोऽज्ञः तस्मै बाह्य-धर्मोपदेशो यस्तु बाह्यधर्मज्ञातसारत्वाfપયોગનાાંક્ષપ્તસ્મા નાખ્યત્તરો વર્ષો સે | ૨૦ ||
અવતરણ–ઉપર જણાવેલા ગુણે શિમાં હષ તે છતાં તેને કેવા પ્રકારનું વર્તન રાખવું કે જેથી કરી તે
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતાનું જે નિશાન છે, તે સિદ્ધ કરી શકે? એ પ્રશ્નનને મનમાં રાખીને જ લખતા હોય એમ ગ્રંથકાર તેને ઉત્તર આપે છે.
અર્થ–આભ્યન્તર ધમ વિના બાહા ધમ કેવી રીતે પામી શકાય? માટે બાહ્ય ધર્મ ત્યાગ કરો, અને આન્ત ધર્મનું ભક્તિથી સેવન કરો.
- ભાવાર્થ-આ લેકને સાર યથાર્થ હદયમાં ઉતરે તે માટે પ્રથમ તે બાહ્ય ધર્મ અને આભ્યન્તર ધર્મ શુછે તેની વ્યાખ્યા સમજવી જરૂરની છે. જે ધર્મમાં બાહ્ય સા. ધનની જરૂર પડે. અને જે ઘણે ભાગે શરીર અથવા વચનેથી થાય તે બાહ્યધર્મ કહેવાય છે જે લોકે અજ્ઞ છે, ધર્મનું તત્વ સમન્ રીતે જાણતા નથી, અને વિષયના લેપી છે, તેમને વાતે બાહ્ય ધર્મની જરૂર છે.
બાહ્યધર્મ એ આત્યંતર ધર્મનું ઉત્તમ નિમિત્ત કા રણ છે. પણ બાહ્યધર્મ એજ સર્વસ્વ છે, એમ કઈ કદાગ્રહથી માને, અને આભ્યન્તર ધર્મરૂપ સાધ્યબિન્દુ ચુકી જાય તે તે માણસ સત્ય માર્ગમાં બહુ પ્રવૃત્તિ કરી શકે નહિ કે આગળ વધી શકે નહિ. જુદી રીતે દર્શાવીએ તે આભ્યન્તર ધર્મ તે નિશ્ચય ધર્મ છે, અને બાહ્યધર્મ તે
વ્યવહાર ધર્મ છે. નિશ્ચય અને વ્યવહાર ભિન્ન નથી. જે સિદ્ધાંતરૂપે સત્ય લાગે તેને વ્યવહારમાં મુકવું તે વ્યવહાર; આ રીતે વિચારતાં વ્યવહાર ધર્મ તે નિશ્ચય ધર્મને અત્યંત પિષક છે. તે છતાં આ લેકમાં એમ કહે
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વામાં આવ્યું છે કે બાહાધર્મને ત્યાગ કરી આતર ધર્મનું સેવન કર તેને અર્થ એટલે જ છે કે બાહ્યધર્મમાં જ કેવળ આસક્તિ રાખી બેસી રહેતા નહિ. પિદ્ગલિક બાહ્ય. ધર્મ તે આત્માને નથી, માટે આત્માને ધર્મ તે આત્મામાં રહેલે છે, તેનું સેવન કરવું. કારણ કે કેવળ બાહાધર્મથીજ આત્માનું શ્રેય થશે એમ તે કઈ પણ કહેવાની હમત ધરી શકશે નહિ. પણ ખરે જે આત્માને ધર્મ છે તેને ભુલી જતા નહિ, આત્મ ધર્મ કે આભ્યતર ધર્મનું સેવનજ અંતે મેક્ષ ફળ દાતા છે, એ નિશ્ચિત વાત વિસ્મરવી જોઈતી નથી. જ્ઞાની અને અજ્ઞાની બન્ને બાહ્ય ક્રિયાઓ તે એક સરખી રીતે કરતા જણાય છે, પણ આશ્રવની કિયા જ્ઞાનીને સંવરરૂપે પરિણામે છે. જ્ઞાનીએ પણ સંસારમાં
જ્યારે આસવનું કારણ થાય છે, ત્યારે તેની તે ક્રિયા પિતાને માથે આવી પડેલી દરેક ફરજ બજાવે છે; છતાં કમળ જળમાં ઉગવા છતાં જળથી નિર્લિપ્ત રહે છે, તેમ તેઓ તે કિયાથી બંધાતા નથી વાસ્તેજ કહેવામાં આવેલું છે કે –
સમકિતવંતા છવડા, કરે કુટુંબ પ્રતિપાળ, અંતરથી ન્યારા રહે, જેમ ધાવ ખીલાવત બાલ.
જેમ કેઈ છોકરાની માતા મરી ગઈ હોય, અને તેને ધવરાવવાને ધાવ રાખેલી હોય છે. હવે ધાવ તે બા. ળક ઉપર ગમે તેટલું હેત રાખે, તેપણ તે સારી રીતે સમજે છે કે આ મારું બાળક નથી, અને તેથી અંતરથી તેને પ્રેમ સ્વાભાવિક રીતે પિતાના જ બાળક ભણી વળે
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. તેવી રીતે સમ્યફ રીતે આત્મતત્વને જાણનાર પ્રાણી સંસારમાં પૂર્વકૃત કમાનુસાર પોતાને શિર આવી પડેલ દરેક કાર્ય કરે છે, છતાં તે સર્વ પુદ્ગલના ધમે છે, અને હું તે આત્મા સ્વભાવે નિર્વિકારી છે, એ વિચાર તેના હદય આગળથી એક ક્ષણ પણ ખસતું નથી. તે બાબતમાં તે જરા પણ પ્રમાદ કરતા નથી. આ રીતે વિચારતાં જજણાય છે કે આત્યંતર ધર્મ બાહા ધર્મને વિનાશક નથી; પણ પોષક છે. નિશ્ચય અને વ્યવહાર જુદાં નથી, પણ અન્યોન્ય સહાયકારી છે, શુભ વિચાર શુભકાર્યને પ્રેરે છે, અને શુભ કાર્ય પણ શુભ વિચારનું પ્રેરક બને છે. પણ આત્યંતર ધર્મની બાહ્ય ધર્મ ઉપર જેટલી અસર થાય તેના કરતાં કેવળ બાહ્ય ધર્મની આત્યંતર ધર્મ ઉપર અસર ઓછી થાય છે; એ વિચાર ચિત્તમાં રાખી આત્યંતર ધર્મની વૃદ્ધિ થાય તેવા ઉપાયે નિરંતર જવા જોઈએ,
अवतरम्-ननु किमात्मतत्त्वं ग्राह्य मनेकैर्मतवादिभिरुक्तः त्वादिति चेत्स्यावादिभिरुक्तंमेवोपादेयमित्याह स्याद्वादवाત્રિમાીિતિ
श्लोक
स्याद्वादवादिभि प्रोक्तमात्मतत्त्वं सुखावहम् ।। नित्यानित्यं सदानन्दमखण्डनिर्मलं सदा ॥२९॥
टीका-सुखावहमात्मतत्त्वं स्याद्वादवादिभि-रनेकान्तवादो
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पदेशनाशीलैः प्रोक्तं नान्यैरिति तात्पर्य तदेवात्मतत्त्वमर्धचतुर्थैः श्लोकैराह नित्यानित्यामति केचिनित्यमेवाचक्षत आत्मतत्त्वम अपरेऽनित्यमालम्बन्ते द्वयोमतयोरनेकदोषाघ्रातत्वेन मिथ्यात्वं दर्शयन्नाह नित्यानित्यम् द्रव्यार्थिकनयापेक्षया नित्यं पर्यायार्थि कनयापेक्षयाऽनित्यम् । सदानन्दं सर्वस्मिन्नपि काले आनन्द स्वभावेन व्याप्तं अखण्डम् अनन्तज्ञानदर्शनसुखादिधारा विच्छिन्नं वाऽखण्डितासंख्येय प्रदेशं प्रत्येकप्रदेशेऽनन्तानन्त शुभाशुभपुद्गलवर्गणास्तद्रहितस्वभावम् ॥ २९ ॥
અવતરણહવે આત્મતત્વને નિશ્ચય શી રીતે કરવું એ માટે પ્રશ્ન થાય છે, અનેક ધર્મવાળાઓ જુદી જુદી આત્મતત્વની વ્યાખ્યાઓ આપેલી છે, તે તેમાંથી કંઈ પ્રમાણભૂત ગણવી એ વિચારવાને માટે ગ્રન્થકાર લખે છે.
અથ–સ્યાદ્વાદવાદીએ કહેલું આમત્વ સુખાવહ છે. તે આત્માતત્વ સર્વદા નિત્યાનિત્ય આનંદ સ્વરૂપી અખંડ અને નિર્મળ છે,
ભાવાર્થ-આ લેકનું વિવેચન આરંભીએ તે પૂર્વે સ્યાદ્વાદ મત એટલે શું ? તે જાણવાની જરૂર છે. રાજૂ એ અનેકાન્તનય દર્શક અવ્યય છે, તક અર્થ છે. અને તેને અર્થ હોય એ થાય છે. એટલે અમુક અપેક્ષાએ આમ હોય, અને તેનાથી જુદી અપેક્ષાએ તેનું સ્વરૂપ જુદું પણ હેય. માટે અમુકજ અપેક્ષાને વળથી રહીને તત્વને નિર્ણય નહિ કરતાં, જગતમાં જેટલી જેટલી અપેક્ષા વિદ્યમાન હોય તે
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે સર્વ અપેક્ષાએ વસ્તુનું સ્વરૂપ તપાસવું અનેક અપેક્ષાએ વસતુને તપાસવાની આ રીતિને અનેકાંતવાદ પણ કહેવામાં આવે છે. આ રીતિ અથવા આવી વિચાર શ્રેણિ જૈનધર્મ અંગીકાર કરેલી હોવાથી જૈનધર્મને સ્યાદ્વાદ અથવા અને કાંતવાદનું અભિયાન મળેલું છે, અને જૈને સ્યાદ્વાદવાદી અથવા અનેકાંતવાદી કહેવાય છે. વધુ માત્રમાં અનેક ધર્મો હોય છે, કેટલાક ગણ હોય છે અને કેટલાક મુખ્ય હેય છે. હવે પ્રધાન કે ગણુ ધર્મનું પ્રતિપાદન કરવામાં આવે, અને ગણ કે પ્રધાન ધર્મને અ૫લાપ કરવામાં આવે આવે તે તેને જેનશા નયાભાસ કહે છે, અને તે રીતિને મિથ્યાત્વનું નામ પણ આપે છે. તવને તત્વરીતે ન જાણવું તે જ મિથ્યાત્વ અથવા મિથ્યાજ્ઞાન અજ્ઞાન છે. કેટલાંક દછાન્ત આપવાથી આ બાબત વધારે સારી રીતે સમજાશે એમ ધારી અગે તે આપવામાં આવે છે. રામલાલ મેહન. લાલને પુત્ર પણ રામલાલ વાલલાલને પિતા છે, એકજ રામલાલ પિતા અને પુત્ર છે. સ્યાદ્વાદ મતવાળાને કહેવાને ભાવાર્થ એ નથી કે પિતા અને પુત્રરૂપ બે વિરોધી ગુણ એકજ રામલાલમાં આવેલા છે. એક જ માણસ બીજા એ. કજ માણસને પિતા અને પુત્ર થઈ શકે નહિ, અને એ અસંગત વિચારતે જૈનધર્મ કદાપિ અંગીકાર કરે નહિ. તાત્પર્ય એ છે કે રામલાલ મોહનલાલની અપેક્ષાએ પુત્ર છે, અને તેજ રામલાલ વાડીલાલની અપેક્ષાએ પિતા છે. માટે પિતા અને પુત્રરૂપ વિરોધી ધર્મ પણ જુદી જુદી અપેક્ષાએ એકજ રામલાલમાં રહી શકે. તેજ રીતે તપા
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીએ તે રેતને હલકી અને ભારે એવા એ તદ્ન વિ. રાયી ધર્મા લાગુ પાડી શકીએ. રેત આટા કરતાં ભારે છે, માટે આટાની અપેક્ષાએ ભારે એ વિશેષણ લગાડી શકાય, તેમજ તેજ રત સીસાની અપેક્ષાએ હુલકી છે, માટે સીસાના વિચાર કરતાં રતને હલકી કહી શકાય. વ્યવહારમાં આપણે ગમે તે વિશેષણ લગાડી શકીએ, પણ નિશ્ચયથી વિચાર કરીએ તે બીજા ગુણા અથવા ધમાના અનાદર કરી ફકત એકજ ધર્મની પ્રાધાન્યતા કહેવી તે અસત્ય કહેવાય છે. કાઈ ગાય લાલ હોય અને તેમાં કેટલાક કાળા છાંટા હાય; હવે તે ગાયને કેવલ લાલ કહેવી તે નયાભાસ છે. કાળાશ તેમાં ગાણપણે હાય, છતાં તે ગાણુ ધર્મના પણ અ પલાપ કરવા તે મિથ્યાત્વ છે. આ રીતે અનેક રીતે વસ્તુને તપાસવી, અને એકજ અપેક્ષાને વળગી ન રહેવુ. તેને સ્યાદ્નાદ અથવા અનેકાંતવાદ કહે છે.
આ રીતે સ્યાદ્વાદના સ્વરૂપના ટુંક ખ્યાલ આપી હુવે તે દૃષ્ટિથી આત્મ તત્ત્વ કેવુ' ભાસે છે તે વિચારીએ. જુદા જુદા ધર્મ શસ્ત્ર તેનું સ્વરૂપ કેવું પ્રતિપાદન કરે છે, એ અત્રે આપણે વિચારવા માગતા નથી, પણ સ્યાદ્વાદ દષ્ટિથી તે વિચારીશું. સ્યાદ્વાદ મત પ્રમાણે આત્મા નિત્યાનિત્ય છે. નિત્ય અને અનિત્ય એ છે વિરોધી ધમા છે; છતાં એકજ આત્મ તત્ત્વમાં તે જુદી જુદી અપેક્ષાથી રહેલા છે, એ વિ ચાર વિસરવે જોઇતા નથી. દ્રવ્યાયિક નયથી આત્મા નિત્ય છે; પણ પાયાથિક નયની અપેક્ષાએ તે અનિત્ય છે, જેમ જન્મે છે ત્યારે ખાળક હોય છે, પછી યુવાન થાય છે,
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી પુખ્તવયને થાય છે, અને પછી સંપૂર્ણ મનુષ્યવસ્થામાં આવે છે, છતાં તેનું શરીર તે તેનું તેજ છે. તે જ રીતે જીવ જુદી જુદી ગતિઓમાં પરિભ્રમણ કરે, અને તેથી તેના પર્યમાં ફેરફાર થાય છે, છતાં જીવ તરીકે તે નિત્ય છે. મનુષ્ય જ્યારે દેવ બને છે, ત્યારે મનુષ્ય તરીકેના પર્યાયને વિનાશ થાય છે અને દેવ તરીકેના પની ઉત્પત્તિ થાય છે, પણ જીવ તરીકે તે નિત્યરહે છે. આ રીતે પર્યાની ઉત્પત્તિ અને વિનાશને વિચા૨ કરતાં જીવ અનિત્ય ઠરે છે, છતાં સર્વ અવસ્થામાં તે એકજ રહેવાથી તે નિત્યજ રહે છે. આ રીતે આત્મા નિત્યાનિત્ય કહેવાય છે. કેવળ નિત્ય કેવળ અનિત્ય માનવામાં શાશા દૂષણે આપે છે, તે સવિસ્તર જણાવવાને અત્ર પ્રસંગ નથી, છતાં હુંકાણમાં એટલું જણાવવું બસ થશે. કે આત્માને કેવળ નિત્ય માનવામાં આવે તો તે મુક્ત ઠરે. છે. અને બંધ મોક્ષ કલ્પનારૂપ કરે છે. જે એ મત સ્વીકારીએ તે પછી ધર્મ શાસ્ત્રોએ બતાવેલા યમ નિયમ, તપ, પૂજા વગેરે ક્રિયાઓ નિરર્થક બને છે, જ્યારે આત્મા નિ. ત્ય છે, મુક્ત છે, તે પછી બંધમાંથી મુક્ત કરવાને કરવામાં આવતી ક્રિયાઓનું પ્રજન ક્યાં રહ્યું ? તેપછી ઉપદેશની પણ શી જરૂર? ઉપદેશ અને ક્રિયા વગેરે નિરર્થક ન. થાય તે માટે આત્માને અનિત્ય પણ માન જોઈએ. આ. રીતે આત્મા નિત્યાનિત્ય ઠરે છે. વળી આમા આનંદ સ્વરૂપી છે. આત્માને શાસ્ત્રમાં ચિદાનંદરૂપ કહે છે. એટલે તે જ્ઞાનવરૂપી તેમજ આનંદ સ્વરૂવી છે. આનંદતે પણ તે સ્વા
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવિક ગુણ છે. એક સ્થળે અહંત પ્રભુના ગુણનું વર્ણન કરતાં કવિ લખે છે કે –
आनन्दमानन्दकरं प्रसन्न
ज्ञानस्वरूपं निजबोधयुक्तम्. આનન્દ સ્વરૂપી, આનન્દને કરવાવાળા, પ્રસન, જ્ઞાન સ્વરૂપી, અને સ્વભવ્યમાં રમણ કરનાર આ સર્વ વિશેષણે આત્માને યથાર્થ રીતે લાગુ પડે છે. દરેક આત્મા આનંદ શોધવા મથે છે, તેનું ખરૂં કારણ એ જ છે કે તે જાતે આનંદમય છે. તેને આનંદને પરિમલ આવે છે. જેમ કે સ્તુરી મૃગ પિતાનામાં રહેલી કસ્તુરીના સુવાસથી જંગલમાં જ્યાં ત્યાં કસ્તુરી શોધવા મથે છે, તેમ આત્મા સ્વભાવે આનંદમય હોવાથી તેને પિતાનામાં રહેલા આનંદને પરિમલ આવે છે, પણ અજ્ઞાનથી તે બાહ્ય વસ્તુઓમાં તે આત્મિક આનંદ પ્રાપ્ત કરવા તપે છે, જેમ કોઈ કુતરે હાડકામાંથી લોહી ચાટવા પ્રયત્ન કરે છે, તેવામાં તેના દાંતમાં વાગે છે, અને તેમાંથી લેહી નીકળે છે, ત્યારે તે હરખાય છે. કારણકે લેહીની પ્રાપ્તિ વાતે તેને ઉદ્યમ હિતે. તેમ આત્મા પણ વિષયમાં સુખ શોધવા મથે છે, તેમાંથી જે કાંઈ તેને સુખ પ્રાપ્ત થાય છે, તે વિષયમાં રહેલું નથી, પણ આત્માના અંતરમાં રહેલું છે, જે વિષયને સંબંધ થતાં પ્રકટ થાય છે. પણ તે સુખ ક્ષણિક છે અને એંદ્ર જલિક છે. વળી વિષયમાંથી ઉપજતું સુખ તે દુઃખ ગર્ભિત છે તે સુખ પ્રાપ્ત કર્યા પછી બીજા સુખની આકાંક્ષા રહે છે. આવા આવા કારણોને લીધે વિષય સુખ ત્યાજ્ય
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. આત્મિક સુખ અથવા આનંદ આ સુખથી કેવળ જુદ છે. તે આનંદ શાશ્વત છે, તેમાં જરા પણ દુઃખને સં. ભવ નથી, તે સુખની પરાકાષ્ઠા છે, અને તે આનંદ પ્રાપ્ત કર્યા બીજા કેઈ પણ આનંદની ઈચ્છા રહેતી નથી, વળી વિષય સુખને આધાર મ્હારના સાધનો પર રહેલો છે, ત્યારે આત્મિક આનંદને કઈ પણ સાધનની જરૂર રહેતી નથી. એ આનંદ તે આત્માને સ્વભાવ છે.
વળી આત્મા અખંડ છે. ત્રણે કાળમાં તે તેને તે રહે છે. જુદી જુદી ઉપાધિઓના સંબંધમાં આવવાથી, અથવા કર્મના વિચિત્રપણાને લીધે આમામાં અનેક તરેહના ભેદ માલૂમ પડે, પણ તેનું અસ્તિત્વ સર્વ અવસ્થામાં અને સર્વ કાળમાં અખંડિત રહે છે.
આત્મા સ્વભાવે નિર્મળ શુદ્ધ છે. વર્ષદના જળ કરતાં પણ તે અતિ નિર્મળ છે. તેને લાગેલે કર્મરૂપ મેળ તેની સાથે એકમેક થયેલ નથી, પણ દૂર થઈ શકે તેવે છે.
જ્યારે અગ્નિ મંદ બળતો હોય છે, ત્યારે તેમાંથી ધુમ્ર નીકળે છે, પણ તે વિશેષ બળવા લાગે છે. એટલે ધુમ્ર સ્વયમેવ વિનાશ પામે છે. સૂર્યરૂપ નિર્મળ આત્માપર કર્મ વાદળ ઘેડકવાર સુધી પિતાની સત્તા ચલાવી શકે, પણ જે વખતે આત્મા પિતાના તેજસ્વી સ્વરૂપે પ્રકાશે છે, તેજ વખતે વાદળ સમૂહ વિખરાઈ જાય છે. ભક્તામરમાં પણ કહ્યું છે કે –
ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સન્ત રહે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ અને નિર્મળ છે. આ રીતે આ લેકમાં જણાવેલા લક્ષણવાળે આત્મા જાણો. તેના કરતાં જુદા લક્ષણવાળે આત્મા કલ્પ એ मज्ञान छ.
श्लोक ज्योतिर्मयं गुणाधारं ज्ञानगम्यं निरक्षरम् ॥ स्वच्छं शुद्धं जडातीतंलोकालोकप्रकाशकम्॥३०॥ जन्मातीतं जरातीतं देहातीतं च चिन्मयम् । निर्लेपं च निराकारं निस्सङ्गं च महोमयम् ॥३१॥ अजं स्वयंभुवं व्यक्त्या अनाद्यन्तं च साक्षरम् एतादृशं विजानाति आत्मतत्त्वं स योगिराट्र ।३२॥
टीका-सदा ज्योतिर्मयं सर्वदान्यकृतानंत कोटिसूर्य प्रभम् । गुणाधारमनन्तज्ञानदर्शनचारित्रसुखवीर्यादि गुणाधिकरणम् । अत्राधाराधेयभावो भेदविवक्षयावगन्तव्यः । ज्ञानगम्यं किं स्वाभाविकं स्वरूपं किं च वैभाविकमिति सुक्ष्मधिषण याऽवसेयंलक्षणम । अक्षराणि स्वरञ्जनात्मकानि तेभ्यो निष्क्रा न्तं वचनातीतमित्यर्थः स्वच्छशालोल्लीढस्फाटिकमणिरिव शुद्धं स्वयं पवित्ररूपं अथवा शुद्ध मनन्त तीर्थ स्वरूपम् । आत्मतीविगाहेननैव शुध्यत्ययमन्तरात्मा । जडातीतं धर्यादि पुद्गलान्ता जडास्तेभ्योऽतीतं तदिपरीतलक्षणम । लोकालोक प्रकाश
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कम् लोकचालोकश्च लोकालोको तौ प्रकाशयतीति लोकालोकमकाशकम् । जन्मातीतं सम्मूर्च्छनगर्भोपपादलक्षणं जन्म ति
यंगादि देहभाजामेव भवति शुद्धनयेनात्मनि तु नैतद् घटतेऽ न्यथा सिद्धेष्वपि प्रसक्तिः । जरातीतम्-अभुक्तभोगा अपिघटादयश्चिरकालेन जीर्णसंस्थाना दृश्यन्त आत्मतत्त्वं तु नेदृक् । देहातीतम्-कार्मणदेहाऽनादिसिद्धत्वाज्जन्मरहितो जरारहितश्च तद्युक्तश्चेतन, लक्षणत्वेन मा प्रसाङ्गीदित्यभिप्रायेण देहातीतमि ति यस्यौदारिकादयः पञ्चापि देहा ज्ञानदर्शनादिवत् स्वरूपत्वेन नैव सम्बद्धा इत्यर्थः चिन्मयं ज्ञानमयं निलेप शुद्धनिश्चयनयापेक्षया कर्मलेपरहितम् ।निराकारम् परमाणुस्कन्धशिवक्रघटादयः साकारा दृश्यन्ने तद्भिनम् । निस्सहं-कर्ममूलक ग-द्वेषादि संगरहितम् । महोमयं महोभिः प्रकाशलक्षणानरूपतेजोभियाप्तं । असंख्यप्रदेशरूपात्मव्यक्त्या अजं प्राग्भावरहितं नहि किञ्चिदपि मतमवलम्बमानो वक्तुं शक्नोति तत्कालत उदपादि जीव इति विद्वज्जनः नन्वेवंभूतं तु जीवतत्वं साङ्ख्य वेदान्तादयो निरदीधरन् ततः किमर्थमुदघोषि तेषु सांख्यादिषु मिथ्यावाडिण्डिमोनाचारिति चेभैवं तेषां एकनयावलम्बित्वेन मिथ्यात्वव्यवस्थितेः। स्वयंभुवं स्वतो लब्धसत्ताकं केनाप्यक्रियमाणत्वात् । अनाद्यन्तम् आद्यन्तरहितम् । साक्षरम्द्रव्याथिकनयायक्षया आत्मगुणपर्यायाणां यः क्षरः पातस्तद्रहितमेतादृशमात्मतत्वं यो जानाति सयोगिराट् ज्ञातव्यः॥३०॥३१॥
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવતરણ–આ લેકમાં આપણે આમાનું લક્ષણ સ્યાદ્વાદ મત પ્રમાણે વિચારી ગયા. તે લક્ષણ ઉપરથી ફ. લિત થતા આત્માના અનેક ગુણે છે, તે સર્વ કહેતાં તે પાર આવે નહિ. માટે ગ્રન્થકાર ત્રણ ચાર કલેકમાં આ ત્માના તે ગુણેનું વર્ણન કરે છે.
અર્થ-આમ જતિમય છે, ગુણાધાર છે, જ્ઞાનથી જણાય તેમ છે, નિરક્ષર છે, સ્વચ્છ છે, શુદ્ધ છે, જડાતીત છે, અને કલેકને પ્રકાશક છે. જે ૩૦
ભાવાર્થ-આત્મા જતિ સ્વરૂપ છે. સર્વ વસ્તુઓ પ્રકાશે છે, તેનું કારણ આત્મ તેજ છે. આત્મરૂપી દીપ ધુમાડા વિના બળે છે, તેને તેલ અથવા દીવેટની જરૂર ૫ડતી નથી, છતાં તે ત્રણ જગતને પ્રકટ કરે છે. પર્વતને પણ ચલાવી નાખે તેવે વાયુ આ આત્મ પ્રદીપ બુઝવવા સમર્થ થતો નથી. એક કેટી સૂર્ય કરતાં પણ આત્મ પ્રકાશ અધિક છે. આ જગતમાં અરણના લાકડામાંથી દેવતા સળગાવવામાં આવતું હતું. તે પછી કેદ્ધિચાના દીવા થયા, ત્યાર બાદ ગ્યાસલેટના દીવા સળગાવવામાં આવ્યા, પછી કીટશન લાઈટ હયાતીમાં આવ્યા તે પછી વીજળીની રેશની કરવામાં આવી તે કરતાં પણ વયમ વધારે પ્રકાશ આપે છે. આ સર્વ કૃત્રિમ પ્રકાશવાળા સા. ધને કરતાં ચંદ્રને પ્રકાશ સ્વાભાવિક અને વિશેષ છે. પણ ચંદ્રમાં ક્ષય વૃદ્ધિ ચાલ્યા કરે છે, માટે તે કરતાં સૂર્ય વધારે પ્રકાશવાળે છે. પણ સૂર્ય પણ રાત્રિએ પ્રકાશ
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપતું નથી. પણ ત્રણે કાળમાં અવિચ્છિન્ન પ્રકાશ આપનાર આત્મસૂર્ય છે. તેને વાદળ ઘેરી શકતું નથી, તેને રાહુ હેરાન કરી શકતા નથી, તે સર્વદા પ્રકાશે છે, અનંત સૂર્ય કરતાં પણ તેને પ્રકાશ વિશેષ છે આપણે સર્વ વસ્તુ જોઈ શકીએ છીએ તે આત્માને જ પ્રતાપ છે.
વળી આત્મા અનેક ગુણેના આધાર ભૂત છે. જ્ઞાન દર્શન અને ચારિત્ર વગેરે ગુણે રહેવાનું ભાજન આત્મા છે. તે ગુણે અને આત્માને અવિનાભાવી સંબંધ છે, આ મા ગુણ છે, જેમાં આ ગુણ રહેલા છે. તે ગુણે એક અપેક્ષાએ ગુણીનું સ્વરૂપ દર્શાવવામાં અત્યંત ઉપયોગી થાય છે. તે આત્મા જ્ઞાનગમ્ય છે. તેનું સ્વરૂપ જાણવાને ઉત્તમોત્તમ ઉપાય જ્ઞાન છે. આત્માનું સ્વરૂપ પીછાણવાને આત્મજ્ઞાનની જરૂર છે. ધાર્મિક ક્રિયાઓથી હદય શુદ્ધ થાય છે, અને હદય શુદ્ધિ એ જ્ઞાન મેળવવાનું ઉત્તમ સાધન છે, પણ કેવળ ધાર્મિક ક્રિયાથીજ આત્મ જ્ઞાન થશે એમ માની શકાય નહિ. સાધન અને સાધુ તરફ લક્ષ રાખી કરવામાં આવેલી ધાર્મિક ક્રિયા બહુજ ઉપયેગી નીવડે છે, પણ તેને જ કેવળ વળગી રહેવાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થશે નહિ. વળી આત્માને આ લેકમાં નિરક્ષર કહેવામાં આવ્યો છે. તેને ભાવાર્થ એ છે કે આત્મા શબ્દાતીત છે. શબ્દો દ્વારા આત્મ સ્વરૂપનું ગમે તેટલું વર્ણન કરવામાં આવે તે પણ આત્મ સ્વરૂપનું જ્ઞાન તેથી થઈ શકે નહિ. કારણ કે તે સ્વરૂપને અનુભવ થઈ શકે, પણ તે શબ્દો દ્વારા કદાપિ દર્શાવી શકાય નહિ. શબ્દ દ્વારા તેને ઝાંખે
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આભાસ આપી શકાય, પણ ખરૂં સ્વરૂપતે તેના અનુભવી
જ જાણી શકે. માટે તે શબ્દાતીત અથવા નિરક્ષર કહે. વાય છે. આત્મા સ્વભાવે શુદ્ધ અને સ્વચ્છ છે, એ વિશેષ
ની સાર્થકતા આપણે ગયા લેકનું વિવેચન કરતાં વિચારી ગયા માટે તે સંબંધમાં વિશેષ નહિ લખતાં એટલું જ જણાવીશું કે જગતમાંની કેઈ પણ નિર્મળ વસ્તુ કરતાં પણ આમા અધિક નિર્મળ છે. સફટિકમણિ સદશ તે નિર્મળ છે. સ્ફટિકમણિની નીચે જે રંગ મુકવામાં આવ્યો હોય તેવું તે પ્રકાશે છે, તે જ રીતે આત્મામાં જે જે સમયે જેવા જેવા ભાવ ઉદ્દભવે છે, તે તે પ્રમાણે આત્માની વૈચિત્ર્યતા ભાસે છે, પણ ખરી રીતે તે તે ઉજવલ સ્વભાવને છે. આ કલેકમાં એક વિશેષણ એવું આપવામાં આવ્યું છે કે તે જડતીત છે. તેને અર્થ એ થાય છે કે તે જડની પેલી પાર છે. જડ વસ્તુની અસર જ્યાં સુધી પહેચે તે સ્થિતિની પણ પેલીવાર આત્મતત્વ રહેલું છે. જડવતુ આત્મા ઉપર પોતાની સત્તા ચલાવી શકે નહિ. છતાં અજ્ઞાનને લીધે આત્મા પિતાનું સ્વરૂપ ભુલી ગયે છે, અને જડવસ્તુને પિતાની માને છે. જ્યાં સુધી તે અ જ્ઞાન છે, અને તે અજ્ઞાનને લીધે જ્યાં સુધી જડવતુમાં મારાપણાનો ભાવ છે, ત્યાં સુધી તે વ્યવહારથી જડાતત કહેવાય નહિ, પણ જ્યારે આત્મા વિશેષ અનુભવ મેળવતે. જાય છે, અને કર્મફળને વિખેરી નાખે છે, ત્યારે તેને ભાન થાય છે કે આ જંડના તરગે તેના આત્મારૂપી ખડકને અસર કરવા સમર્થ થશે નહિ. તે જ વખતે તે વસ્તુતઃ
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જડાતીત બને છે. આ કલેકમાં જણાવેલું છેલ્લું વિશેષણ એમ પ્રતિપાદન કરે છે કે આત્મા કાલેક પ્રકાશક છે. ચૌદ રાજલકની પેલી પાર જે પ્રદેશ આવેલો છે તેને અને લેક કહે છે. આ લેકાલેકનું જ્ઞાન આત્મા મેળવી શકે છે, જેમ નિર્મળ દર્પણમાં વસ્તુની યથાર્થ છાયા પડે છે, અને તે ઉપરથી તે વસ્તુનું આપણને જ્ઞાન થાય છે, તેમ આ ત્માના શુદ્ધ પ્રદેશમાં કાલેકના સર્વ દ્રવ્યનું તેઓના પર્ચા સહિત પ્રતિબિંબ પડે છે, અને તેથી આત્મજ્ઞાની એકજ સ્થળમાં રહેવા છતાં જગત્માત્રના સર્વ પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તેવા જ્ઞાનીને અઢાનાવદ્રારા સંતાતં–જેના નિર્મળ કેવળ દશનમાં જગતનું પ્રતિબિંબ પડે છે એવું–વિશેષણ આપવામાં આવે છે. કેઈ પણ બાબત તેનાથી ગુપ્ત રહેતી નથી. વસ્તુ માત્રના ધમને તે સમજે છે. આ દરેક આત્માને સ્વભાવ છે, પણ જ્યાં સુધી આત્માની શક્તિઓ તિરહિત થયેલી છે, ત્યાં સુધી આ સ્વભાવનું ભાન થતું નથી, છતાં દરેક આત્મામાં એ વાજ પ્રકારની શકિતઓ રહેલી છે, એમ દઢ વિશ્વાસ રાખી તે પ્રમાણે વર્તવું
અર્થે–આત્મા જન્માતીત જરાતીત દેહાતીત ચિસ્વરૂપ, નિર્લેપ, નિરાકાર, સંગરહિત અને તેજમય છે ૧
ભાવાર્થ–શુદ્ધનયથી વિચારીએ તે આત્મા જન્મ તે તેમજ મરતે પણ નથી. ન જ્ઞાત્તેિ તે જ સારા એ વાકય નિશ્ચયનયથી આત્મા સંબંધમાં લેખી શકાય જ્યાં સુધી જીવ સંસારમાં રખડે છે, ત્યાં સુધી જન્મ
તિબિબ
જેના નિમા જાનીને ગર
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०२ મરણ તેને છે; પણ જ્યાં તેનું શુદ્ધ સ્વરૂપ તેના જાણવામાં આવ્યું તે જ વખતે જન્મ મરણની પરંપરા તેને વારતે બંધ થઈ જાય છે. જન્મમરણનું ચક આત્મજ્ઞાનના અનુભવી પર પોતાનું સામ્રાજ્ય ચલાવી શકતું નથી, સત્તામાં રહેલા અવશેષ કર્મબળથી તેને કેટલાક સમય આ સંસારમાં ભલે કાઢવો પડે, પણ તે હવે ફરીથી તે ચકના બંધનમાં આવતા નથી. જે જન્મ અને મરણ એ આત્માને સ્વભાવ માનીએ તે સિદ્ધના જીને પણ જન્મ લેવાને પ્રસંગ આવે જેને જન્મ હોય તેને બાન્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, અને છેવટે જરા આવે છે. પણ જેને જન્મ નથી, તેને જરા શી રીતે હોયપુગલને રવભાવ સડણ પણ વિધ્વંસન છે. તે ન્યાયે વૃદ્ધાસ્થા દરેક પદાર્થને આવે છે, ઘટ વગેરે કેવળ જડ વસ્તુઓ પણ કાળ કમે જીર્ણ થાય છે, તે પછી મનુષ્યના શરીરને જરા આવતાં શી? વાર લાગે જરા પછી મરણ આવે છે. પણ આત્માને તે મરણ પણ નથી તે તે ત્રણે કાળમાં અખંડિત રહે છે. કહ્યું છે કે –
मृत्योबिभेषि किं बाल । स च भीतं न मुञ्चति अजातं नैव गृह्णाति
कुरु यत्नमजन्मनि । એકનાનું બાળક રડતું હતું તેની સદ્ગણી માતા બંધ આપે છે અને પુછે છે કે હે બાળક ! તું મૃત્યુથી કેમ બીહે
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०३
છે ? ભય પામેલાને મૃત્યુ છેાડી દેતું નથી જેટલા જન્મ્યા તેટલાને વાસ્તે મરણુ નિશ્ચિત છે જો તું મૃત્યુના ભયથી મુક્ત થવા ઇચ્છા રાખતા હાય તા ફરીથી જન્મ ન લેવા પડે, તેવા પ્રયત્ન કર. કહેવાના ભાવાર્થ એ છે કે જન્મતાને વાસ્તે મરણુ છે. પણુ આત્મા તા જન્મતા નથી તેમ તેનુ મરણું પણ નથી. આ સઘળુ નિશ્ચયને આધારે કહેવામાં આવ્યું છે, એ વિચાર ક્ષણવાર પણ દષ્ટિ આગળથી દૂર રાખવા નહિ, આત્માને જન્મ મરણુ નથી એટલુંજ નહિં પણ તેને દેહ પણ નથી. આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે, તેને આપણે અત્રે નિશ્વય નયથી વિચાર કરીએ છીએ છીએ, અને તે અપેક્ષાએ આત્મા દેહાતીત છે, આત્માને પૂર્વ કૃત કર્મના બળથી દેહ વળગે, પણ આત્મજ્ઞાની તે દેહને ઉપાધિ રૂપ સમજે છે, સાધન રૂપ ગણે છે. પણ પાતે તેનાથી ન્યારે છે, એવી ભુદ્ધિ એક ક્ષણવાર પણ તે આત્મજ્ઞાનીના ચિત્તમાંથી ખસતી નથી. જેટલે શે તે બુદ્ધિ રાખવામાં પ્રમાદ તેટલે અંશે અજ્ઞાન સમજવુ. જ્યારે આત્માને જન્મ મરણુ તથા દેહ નથી ત્યારે તે કેવા છે, એવી શંકાના સમાધાન અર્થે ગ્રંથકારજ જણાવે છે કે તે ચિસ્વરૂપી છે, તે જ્ઞાનમય છે. તે જ્ઞાનસ્વરૂપી છે આત્માને કલ્પસૂત્રમાં જ્ઞાનઘન કહેલા છે. આત્મા અને જ્ઞાન તે ભિન્ન નથી, તે એના તાદાત્મ્ય સ"ધ છે. વળી આત્મા નિર્લેપ છે. કાઈ પણ પ્રકારના લેપથી તે મુક્ત છે. નિશ્ચયથી તે કર્મમળ રહિત છે, જેમ ક્રાઇ સિંહનું બચ્ચુ ભૂલથી ઘેટાનાં ટોળામાં રમે અને
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિ’હુને દેખે, અથવા થાય કે હું તેમ આત્મા પણ
ભાન
પેાતાને ઘેટુ' માને, પણ જ્યારે ખીજા સિહુના નાદ સાંભળે, ત્યારે તેને પણ સ્વરૂપે સિંહુ સમાન પેાતાના જેવાજ કર્મ ખધનથી અંધાયલા જીવાના ટીળામાં ભમતા હાવાથી, તેને પેાતાના સ્વરૂપનુ ભાન રઘુ' નથી, પણ જ્યારે તે કાઇક આત્મજ્ઞાનીને જીવે છે, અને આત્માતા કમથી નિર્લિપ્ત છે એમ સાંભળે છે, તેજ વખતે પોતાના સ્વરૂપની કાંઈક ઝાંખી તેને થાય છે, અને તે ખાખતને અનુભવ કરવાને તે વિશેષ પ્રયત્ન કરતે રહે છે, તે અંતે આત્માની નિર્લેપતાને તેને સાક્ષાત્કાર થાય છે. વળી આત્મા નિરાકાર છે, આકાશના જેવા તે આકારરહિત છે. ઘટમાં રહેલા આકાશને ઘટાકાશ કહે, અને દેહમાં રહેલા આકાશને દેહાકાશ કહે, પણ વસ્તુતઃ આકાશ નિરાકાર છે, તેમ જુદી જુદી ઉપાધિના સમધમાં આ વનાર આત્માને જુદા જુદા આકારથી ખેલાવવામાં આવે છે, પણ વસ્તુત: તે આકાર રહિત છે. આત્માને કાઇ પણ પ્રકારના સ`ગ નથી, સ‘ગજ રાગદ્વેષનું કારણ છે, પણ મામાતા સ્વભાવે નિસગી છે, એટલે કર્મના કારણભૂત રાગદ્વેષ તેનાપર અસર કરી શકતા નથી. તે રાગદ્વેષના પાસથી મુકત છે. આ શ્લોકમાં આપેલા વિશેષણમાં આ માનું છેલ્લું વિશેષણ મહામય છે, આત્મા તેજોમય છે. આત્મા જ્ઞાનપ્રકાશથી વ્યાપ્ત છે, આત્મસૂર્ય જ્ઞાનપ્રકાશથી ઝળહળ રીતે ઉદ્દાત કરી રહે છે. ગયા શ્લોકમાં બતાવ્યા પ્રમાણે ફરીથી કહેવામાં આવે છે કે આ અને આવા અ
..
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०५
નેક વિશેષણા આપવામાં આવે તેપણ અનુભવ જ્ઞાન વિના પરમ ચૈાતિનું દર્શન કદાપિ થાય નહિ, તેને વાસ્તે શુદ્ધ ચારિત્ર અને આત્મ ધ્યાનની આવશ્યકતા છે.
અવતરણ—આત્માના માકી રહેલા ગુણા આ à. કમાં વર્ણવેલા છે, જે વસ્તુ પ'ચઇન્દ્રિયે અને મનની પણુ પેલીપાર હાય, જ્યાં મન અને વાણી પણ પહાંચી શકતાં ન હોય તેવા પદાર્થનુ નિરૂપણ કરવાને, તે જેટલી અપેક્ષાથી વિચારાય તેટલી લાભકારી છે, એમ વિચારી ગ્રન્થકાર માકીના આત્માના ગુણોનું પ્રતિપાદન કરે છે.
અર્થ—આત્મા, વ્યકિતની અપેક્ષાએ, અજ, સ્વય ભુત્ર, અનાઘનન્ત, સાક્ષર, છે. આ પ્રમાણે આત્મતત્ત્વને જે જાણું છે, તેને ચેગિરાજ જાણવા. ॥ કર !
ભાવાર્થ-આત્મા અજ છે, આત્માને જન્મ નથી, અમુક કાળે આ આત્માની ઉત્પત્તિ થઈ એમ કહી શકાય નહિ; તે અપેક્ષાએ આત્મા અજ છે. આત્મા ત્રણે કાળમાં છે તેવાને તેવા છે, એટલે તેની ઉત્પત્ત કયારે થઇ એમ કાણુ કહી શકે ? વળી આમા સ્વયંભુવ છે; કાઇ તેના કત્તા કે સહત્તા નથી, તે અનાદિ અનન્ત છે. જગતમાં જેટલા પદાર્થની આદિ છે તેના અંત પણ છે. આત્મા અનાદિ એટલે આરંભ રર્હિત, તેમજ તે અંતરહિત પણ છે. ત્રણે કાળમાં જે વસ્તુ એક સરખી રીતે નિત્ય રહી શકે તે અનાદ્યનન્ત કહી શકાય. તેના અસખ્ય પ્રદેશમાં લેશ માત્ર પણ ફેર પડનાા નથી. વળી તે સાક્ષર છે, ક્ષર
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એટલે નાશ પામવે, ગુણ પર્યની ઉત્પત્તિ વિનાશ થાય છે, તે ભાવને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ ક્ષરભાવ કહેવામાં આવે છે, પણ આત્મદ્રવ્યને ઉત્પત્તિ કે વિનાશ થતું નથી, માટે તે અક્ષર છે. તે અક્ષરભાવ જેનામાં હોય તે સાક્ષર કહેવાય છે. આવી રીતે આ ત્રણ કદ્વારા આત્માના અનેક ગુણોનું પ્રતિપાદન ગ્રન્થકારે કર્યું છે. આવા આત્મતત્વને જાણે તેને ગિરાજ જાણુ. જાણે એને અર્થ એ નથી કરવાનું કે શબ્દથી જાણે અથવા શબ્દમાં બેલી જાણે, પણ જેને ઉપર જણાવેલા ગુણવાળે આત્મા છે, એવું અનુભવજ્ઞાન ગુરૂકૃપાવડે અને આત્મબળમાં વિશ્વાસ રાખી પ્રયત્ન કરવાથી પ્રાપ્ત થયું છે, તેજ માણસ ગિરાજની મહાપદવીને લાયક છે. તીર્થંકરને તે અનુભવ જ્ઞાનથી પણ ઉત્તમ ઉત્તમ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું, માટેજ ભકતામરમાં “
સોશ્ચર” “ઘોતિયો” એવાં વિશેષણો લગાડયાં છે. હળુકમી ને જ પૂર્વ યુ શ્યના ભાગ્યદયે તેવા ભેગીઓને પ્રસંગ પ્રાપ્ત થાય.
अवतरणम्--आत्मधर्मयोग्यैः शिष्यरात्मधर्म आराध्य आत्मानमन्तरेणान्यत्रात्मधर्मो नास्ति तदाह ॥
જોવા शिष्यैर्विचक्षणैर्योग्यो धर्म आराध्य आत्मनः॥ असतः किं सदुत्पत्तिः चिन्तनीयं च साक्षरैः ३३
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૭ टीका--विचक्षणः सदसद्विवेकचतुरैः शिष्यैर्योग्यधर्म आत्मनः आत्मसम्बन्धी मोक्षप्रसवीति यावत् आराध्यस्सेवनीयः ननु सर्वेपि धर्मास्समाना अतो यत्र तत्रापि प्रवर्तमानो मोक्षाधिकारीत्यत आह । असतोऽत्यन्तमविद्यमानाद्वस्तुनः स. दुत्पत्तिर्भवति किं नेत्यर्थोऽन्यथा गगनकुसुमादेरप्युत्पत्तिः स्यात् સાક્ષઃ શાનિરિતાદિન વિનાનીમ્ રર ..
અવતરણ–ઉપર પ્રમાણે આત્માનું સ્વરૂપ બુદ્ધિથી જાયું, હવે તે અનુભવવાને કે ઉદ્યમ કરવું જોઈએ તે વિચારવાનું છે, કારણ કે જ્યાં સુધી જ્ઞાન પ્રમાણે વર્તન ન થાય ત્યાં સુધી તે શુષ્કજ્ઞાન સમજવું. માટે તે સંબંધી ગ્રન્થકાર પિતાના વિચાર દર્શાવે છે.
અર્થા–વિચક્ષણ શિષ્યોએ આત્માના યેગ્યધર્મનું આરાધન કરવું; અસતમાંથી સની ઉત્પત્તિ કેવી રીતે થઈ શકે ? માટે અસત્ વસ્તુને ભૂલી સ્વરૂપ આત્માજ આદરવા લાયક છે.
ભાવાર્થ–શિષ્ય શબ્દને ધાત્વર્ય આપણે વિચારીશું તે જણાશે કે જેઓએ ઈન્દ્રિય અને મનને કાબુમાં રાખ્યા છે, જે તેના પર રાજ્ય ચલાવી શકે છે તેઓ શિ. વપદને ગ્ય છે. વળી તેની સાથે તે વિચક્ષણ હવા. જોઈએ. નિત્ય અને અનિત્ય વચ્ચે વિવેક કરવાની શક્તિવાળા તે હોવા જોઈએ. તેવા છદ્રિય અને બુદ્ધિશાળી. શિષ્યજ આત્મધર્મની ઉપાસના કરવાને એગ્ય છે. આ
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-મધમને માર્ગ સરળ નથી. જગતને જે વસ્તુ પ્રિય અને ખુશકારક લાગતી હોય, તેને પણ ત્યાગ કરવાને તેને તમે ત્પર રહેવું પડે છે, દેહાધ્યાસને ત્યાગ કરે પડે છે, અને જરાપણે પ્રમાદ આત્મ માર્ગમાં મેટા વિનરૂપ છે, એ સિદ્ધાન્ત પ્રમાણે વર્તવું પડે છે. આ બાબત મેક્ષાધિકારીને - વાસ્તુ છે. જેઓને આ સંસારમાં આનંદ પડે છે, જેને જગતના વિષયો આમજ્ઞાન કરતાં વિશેષ રસવાળા લાગે છે, તેમને વાસ્તે આ ઉપદેશ નથી. તેઓ જ્યારે આ જ. ગતમાં અનેક ભવભ્રમણ કરશે, અને ગોથાં ખાઈ ખાઈ શીખશે કે આત્મા સિવાયની સર્વ વસ્તુઓ અને ક્ષણિક છે; ત્યારે તેઓ આ માર્ગે ચાલવાને લાયક અધિકારી થશે, અને ત્યારે આ માર્ગ તેમને સ્વયમેવ રૂચશે. પણ જેઓનું સાધ્યબિન્દુ આત્મજ્ઞાન અને મેક્ષ છે, તેઓએ આત્મ વિ. ષયક ધર્મનું આરાધન કરવું; કારણકે તેથી જ અંતે જ્ઞાનની ઉત્પત્તિ છે, અસતમાંથી સની ઉત્પત્તિ થઈ એમ કદાપિ સાંભળવામાં કે જોવામાં આવ્યું નથી. જે જડ પદાર્થ છે, જેમાં આમધર્મ બિલકુલ નથી, તેમાંથી આ મધર્મની પ્રતીતિ શી રીતે થઈ શકે ? દીપ દીપને પ્રકટ કરવામાં સહાયભૂત થાય, પણ અંધકાર કદાપિ થઈ શકે નહિ, તેમ આમજ્ઞાનને વાસ્તે આત્માની જ ઉપાસના કરવી. એજ અંતે આત્મજ્ઞાનનું ઉત્તમ સાધન છે. જે અસતમાંથી સની ઉત્પત્તિ થતી હોય તે ગગનમાં પુપ ઉગવા જોઈએ, પણ તે જેમ બનતું નથી, માટે નિશ્ચય નયનું આલબં ધરી આત્મ દ્રવ્યની ઉપાસના કરવી. વ્યવહારની
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપેક્ષા કરી આ સઘળું લખવામાં આવ્યું છે, એમ હે પ્રિય વાંચનાર ! જરાપણ મનમાં લાવીશ નહિ. જે જે અપેક્ષાએ જેની પ્રાધાન્યતા આપવા ગ્ય હોય તે તે આપી આ લખેલું છે. પણ વ્યવહાર માગે ત્યાજ્ય નથી, એ ભુલવું નહિ. નિશ્ચયને આધાર પ્રાથમિક પગથી આઓમાં તે શુદ્ધ વ્યવહારપર છે, એ જૈન સૂત્રોને અભિપ્રાય ક્ષણે ક્ષણે રમરણમાં રાખી વર્તવુ.
अवतरणम्--गतानुगतिकप्रवृत्तौ न शुद्धस्वस्वभावधर्मोऽ तो गतानुगतिकानां संगपरिहारपूर्वकप्सत्यस्यासेवनमाह ।
છો गतानुगतिको लोकः स्थूलबुद्धयावलोककः तस्य संगं परित्यज्य आदेयः सत्पथो विदाम् ३४
टीका--लोको गतानुगतिकोऽविगमनानुकारी नावधानेन पश्यति किन्तु स्थूल द्धयावलोकक आपातरमणीयेऽपि मते प्रवर्तमानस्तस्यसङ्ग परित्यज्य विदां सर्वज्ञानां सत्पथः शाभनः पन्था आदेयो न ह्यन्धमनुगच्छतोऽन्धस्य गर्त्तत्राणम् ३४
અવતરણ–ગાડરીયા પ્રવાહ પ્રમાણે વગર વિચારે ચાલનાર કદાપિ આમ શ્રેય કરી શકતો નથી, પણ તે પ્રમાણે નહિ ચાલતાં સજજનેના પથે વિચરવું એજ ભાવ ગ્રંથકાર હવે પ્રતિપાદન કરે છે.
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ–લેક ગાડરીયા પ્રવાહ પ્રમાણે ચાલનાર અને સ્થલ બુદ્ધિથી અવકનાર છે. તેને સંગ ત્યાગ કરી જ્ઞાનીઓને શુભ માર્ગ ગ્રહણ કરવા છે . ૩૪
ભાવાર્થ–કાલેઇલ નામને એક વિદ્વાન લખે છે કે આ જગતમાં ડાહ્યા કરતાં મૂર્ખની સંખ્યા પ્રમાણમાં બહુજ છે. આ તેનું કથન અક્ષરસઃ સત્ય છે. અમુક બાબત સત્ય છે કે નહિ તેને વિચાર કર્યા વગર એકની માફક બીજે કરે છે. જેમ એક ઘેટું ચાલે તેની પાછળ બીજે ઘેટાએ વગર વિચારે ચાલે છે તેમ આ જગતના લોકોને મોટે ભાગ ગતાનુગતિક છે. આનું કારણ સૂક્ષ્મ બુદ્ધિને અભાવ છે, તેઓની બુદ્ધિ કુશાગ્ર નહિ પણ ભાગ જેવી છે આત્મજ્ઞાની દ્રવ્યક્રિયા ગમે તેટલી આદરે તે પણ તેનામાં જગતના પદાર્થો તેમજ ક્રિયાઓ પ્રત્યે એક પ્રકા૨ની ઉદાસીન વૃત્તિ આવે છે, જેને જગતના લેકે અશ્ર દ્વાનું નામ આપે છે. શ્રીમાન આનંદઘનજી જેવા સમર્થ આત્મજ્ઞાનીને પણ હેરાન કરવામાં તે વખતના લેકેએ કાંઈ બાકી રાખ્યું ન હતું, તે પછી સામાન્ય આત્મજ્ઞા. નીની કેવી સ્થિતિ થાય તે વિચારવા જેવું છે. ડાહ્યા પુરૂએ બનતા સુધી લેક વિરૂદ્ધ ત્યાગ કરે, પણ જે એમ જણાય કે લેકને અનુકુળ થઈ વર્તવામાં આત્મચમાં ખામી આવે છે તે તેવા ગાડરી આ પ્રવાહ પ્રમાણે ચાલનારા, પિતાને પંડિત માનનારા, મુઝાઈ ગયેલી બુદ્ધિ વાળા અને એક આંધળાને બીજે દોરે તેમ દેરાનારા પુત્ર રૂષના સંગને ત્યાગ કરી જ્ઞાનીઓએ-સર્વએ બતાવેલ
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભ માર્ગ વિચરવું બાહ્યદષ્ટિએ સુંદર દેખાતા મતમાં નહિ રાચતાં તેની બરાબર પરીક્ષા કરવી, અને પરીક્ષા કેરતાં જે સત્ય ભાસે તે જ સ્વીકારવું મારું તે સારું નહિ ગણતાં સારૂં તે મારૂં એમ ગણતાં શિખવું જોઈએ કારણ કે એવી દષ્ટિવાળે સત્યશોધક સત્યની સમીપમાં જલદીથી આવે છે, સત્ય માર્ગ પ્રાપ્ત થતાં તેને વાર લાગતી નથી; આ રીતે પ્રયાસ કરી મેળવેલા જ્ઞાનમાં તેની દઢ શ્રદ્ધા ચોંટે છે અને તે જ્ઞાન પ્રમાણે શુભાચરણ રાખવાને પણ તે દેરાય છે, માટે અબ્ધ પરંપરાને ત્યાગ કરી બુદ્ધિને ઉપચોગ કરી સત્યજ્ઞાનીઓએ કહેલાં સત્ય તત્ત્વને અનુભવ કરવા દરેકે ઉદ્યમ કરવો એ ગ્રંથકારને આશય જણાય છે.
अवतरणम्--द्रव्यधर्मापेक्षया भावधर्मस्यैव मुख्यत्वादाचधर्मप्रवर्त्तमानो मोक्षाधिकारीत्याह
श्लोकः भावधर्मप्रशून्या ये द्रव्यधर्मप्रवर्तकाः ॥ आत्मोपयोगशून्यत्वात्कथं मोक्षं प्रयान्ति ते ३५ ___टीका--ये भावधर्मशून्या ज्ञानदर्शनचारित्रशून्यास्तत्कारणस्य रूपे भोजननिवृत्तिरूपोपवासादिके द्रव्यधर्मे प्रवर्त्तमानास्त आत्मोपयोगशून्यत्वादुपयोगमुख्यधर्मवाहिष्कृतत्वात्कथं મોક્ષ કથાનિત ? નૈતિ રૂ
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨ અવતરણ–મેક્ષાધિકારીએ સ્વીકારવા ગ્ય ધર્મોમાં પણ દ્રવ્યધર્મ કરતાં ભાવ ધર્મની વિશેષ મુખ્યતા છે એ બાબત હવે ગ્રન્થકાર નિવેદન કરે છે.
અર્થ–ભાવધર્મ શુન્ય જે પુરૂષે દ્રવ્યધર્મના પ્રવતક છે, તેઓ આમોપયોગની શુન્યતાથી મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરી શકે ?
ભાવાર્થ-જૈન શાસ્ત્રો દ્રવ્યક્રિયા કરતાં ભાવક્રિયાને ઉત્તમ ગણે છે ઉત્તમ દ્રવ્યકિયા તે ઉત્તમ ભાવનું કારણ છે; પણ ભાવવગર કરાયેલી વ્યકિયા વિશેષ ફળદાતા ની. વડતી નથી. કહેવાને ભાવાર્થ એમ નથી કે દ્રવ્યકિયા ન કરવી, પણ તે ભાવ સહિત કરવી. ધમના ચાર પ્રકાર દાન, શીળ, તપ અને ભાવ છે, તેમાં પણ પ્રથમ ત્રણને આધાર અને ઉત્તમફળ ભાવપર રહેલું છે.
શાસ્ત્રોમાં વારંવાર એમ કહેલું સાંભળવામાં આવે છે કે કિયા કરતી વખતના મનના પરિણામ ઉપર શુભાશુભ કર્મના બંધનો આધાર છે. એક ડકટર કેઈક સ્ત્રીના સડેલા પગનો ભાગ બીજા ભાગને ન સડાવે તે હેતુથી તે પગ કાપી નાખે, અને કોઈક ચાર તે સ્ત્રીના પગમાંથી કલું ન નીકળતું હોય તેથી તે કાપી નાખે; આ બનેનાં કાર્ય બાદ દષ્ટથી દેખનારને એક સરખા લાગે, પણ તેમાં આશયની બિનતા હતી, માટે તેના ફળમાં પણ અવશ્ય ફેર પડવાને. આમ ધર્મરૂપ સાધ્યબિન્દુ લક્ષમાં રાખી કરવામાં આવેલી દરેક ક્રિયા સંવરના કારણરૂપ થાય છે. જેમાં આ ગની તદ્દન શકયતા છે, તેવી વ્યકિયા
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે કિયાના નામને જ ઉચિત નથી. તેવી ક્રિયાથી કાંઈ પણ લાભ મેળવવાની આશા રાખી શકાય નહિ. માટે આ લેકનો સાર એ છે કે દરેક ક્રિયા-પછી તે ધાર્મિક હોય કે વ્યવહારિક હેય તે ભાવપૂર્વક કરવી, કારણ કે તેજ ક્રિયા અંતે એક્ષપદે લઈ જનારી છે. જેમ દીપ પ્રકટાવવારૂપ સાધ્ય ચુકીને અંધકારને નાશ કરવા હજારે લેહઘન અંધકારને મારે તે પણ અંધકાર નાશ ન થાય, પણ કેવળ તે કાર્ય કરનારને કાયકલેશ થાય, તેમ આત્મજ્ઞાનરૂપ સાદયને સાધનેને ત્યાગ કરી ખોટાં અવલંબનેને ગમે તેટલે આશ્રય લેવામાં આવે છે તેથી આત્મશ્રેય કદાપિ થાય નહિ; પણ તેવું કાર્ય કરનાર સંસારમાં રખડયાં કરે છે. __ अवतरणम्-ज्ञातभावधर्मसाराः मुमुक्षवः प्रमादंपरित्यज्य ध्यानं विदधति तस्य फलं युग्मेनाह ॥
ઋોવા: परित्यक्तप्रमादा ये शुक्लं ध्यानं स्ववीर्यतः ॥ ध्यायन्ति व्रतिनः सम्यग् ज्ञातविश्वा भवंति ते ३६ एकाग्रचित्तवृत्या ये आत्मानं निर्विकल्पकम् ॥ ध्यायन्ति स्वस्थतां प्राप्य परमानन्दं भजन्तिते३७
टीका–स्ववीर्यतः स्ववीर्य प्रकाश्य परित्यक्तगमादा अनलसा ये व्रतिनः शुक्लं ध्यान सम्यग् ध्यायन्ति ते मुनयो ज्ञातावश्वा ज्ञातं विश्वं यरवभूता भवन्ति सर्वज्ञा भवन्तीत्यथः३६
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११४ ये मुमुक्षव एकाग्रचित्तत्या निावकल्पकम् अज्ञानरागद्वेष जन्मविकल्पसंकल्परहितम् आत्मानं ध्यायन्ति ते महात्मानः स्वस्थतामात्मनिष्ठेंकतानतारूपां शुद्धात्मैकपरिणति प्राप्य पर मानन्दं भजन्ति पर्योगिभिर्मीयते भुज्यत इति परमश्वासावाનવૂમનુમાનિત / ૨૭ |
અવતરણુભવધર્મનું અવલંબન કરવું એમ ગયા કલેકમાં જણાવવામાં આવ્યું. ભાવધર્મનું અવડંબન કરીને શું કરવું તે હવે ગ્રન્થકાર દર્શાવે છે –
અર્થ-જે વ્રતવાળા પુરૂષ પ્રમાદને પરિત્યાગ ક રીને સ્વવીર્યથી શુકલ યાન સમ્યગૂ રીતે ધ્યાય છે, તે વિશ્વના જ્ઞાતા થાય છે. જે ૩૬ છે
ભાવાથ–પ્રશમરતિમાં કહ્યું છે કે જ્ઞાનનું ફળ વિરાગ્ય વિરતિ છે. માટે ખરા જ્ઞાની પુરૂષ સર્વદા વ્રતધારી હોય છે. તેવા પુરૂષાએ પ્રમાદને સર્વથા ત્યાગ કરે. શ્રય માર્ગમાં બહુ વિપ્ન છે, શુદ્ધ આચાર પાળવામાં માણસને તેર વિદત નડે છે, જે તેર કાઠીઆના નામથી સુપ્રસિદ્ધ છે, તેમાં પ્રમાદ પણ એક છે. જરા પણ આલસ્ય ઉત્પન્ન થતાં પ્રમાદ થાય છે. જરા પણ પ્રમાદને હૃદયમાં આપતાં સ્વકર્તવ્યથી ચુકાય છે, આલસ્ય એ મનુષ્યના શરીરમાં રહેલે મહાશત્રુ છે. તે શત્રુને પ્રથમ તો મનુષ્ય સંહાર કરવો જોઈએ. તે વ્રતધારી અને અપ્રમાદી મનુશ્ય શુકલ ધ્યાન ધ્યાવાને યોગ્ય થાય છે. તેણે તે ધ્યાનમાં આમવીર્થ ફેરવવું જોઈએ. આત્માની શકિત એટલી બધી
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કે જેને આપણને આપણી હાલની સ્થિતિમાં ખ્યાલ આવે પણ મુશ્કેલ લાગે છે.
આઠ કર્મ અને તેની ૧૫૮ પ્રકૃતિ અને તેના જુદા જુદા ભેદેને વિચાર કરતાં માણસનું મન નાસીપાસ થાય છે. આટલાં બધાં કર્મને હું કેવી રીતે સંહાર કરી શકીશ તે વિચાર તેને નિરૂત્સાહી બનાવે છે પણ આમાના દરેક પ્રદેશમાં અનંતી કર્મ વર્ગને નાશ કરવાનું સામર્થ્ય રહેલું છે, એ વિચાર જ્યારે ધમ શાસ્ત્રો રજુ કરે છે, ત્યારે મનુષ્યમાં હીમત આવે છે, તેના આત્મબળમાં વિ. શ્વાસ આવે છે. અને આત્મબળમાં જે વિશ્વાસ રાખી ધ્યાન માર્ગમાં પ્રવર્તે છે તે અશુભ કર્મદળને અ૯પ સમયમાં વિખેરી નાંખે છે. કહ્યું છે કે
अहोऽनन्तवीर्योऽयमात्मा विश्वप्रकाशकः॥ त्रैलोक्यं चालयत्येव ध्यानशक्तिप्रभावतः ।।
અહે? વિશ્વને પ્રકાશ કરનાર આત્મા અનંત શકિત વાળે છે, અને ધ્યાન શક્તિના પ્રભાવથી ત્રિકન ચલાવવા પણ તે સમર્થ છે. ધ્યાનના ચાર ભેદ છે. આર્તધ્યાન, રિદ્રયાન, ધર્મ યાન, અને શુક્લધ્યાન. તેમાં પ્રથમના બે પ્રકાર સર્વથા ત્યાજ્ય છે. ધર્મયાન શુભ કર્મ ઉપાર્જન કરવામાં સહાયકારી છે. પુણ્યાનુબંધી પુણ્ય ધર્મ ધ્યાનથી પ્રાપ્ત થાય છે. અને ધર્મધ્યાનથી પણ ઉચે ચઢીને મનુ૫ શુકલ ધ્યાનને આશ્રય લે છે, શુકલ ધ્યાનના દા
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११६
જુદા ભાગેયર ઉંચે ચઢતાં જીવ ક્ષેપક શ્રેણીઓ આરૂઢ થાય છે, અને અંતે સકલ કર્મથી મુકત થઈ અહંતપદ પ્રાપ્ત કરે છે. ધ્યાન માર્ગ જેમ શબ્દમાં દર્શાવવામાં આ
જો, તેટલે સુગમ નથી. તેને વાસ્તુ પ્રથમ મનને એકાગ્ર કરવાની જરૂર છે. અને મનની એકાગ્રતા વાસ્તે શુભ આલ બનેની આવશ્યકતા છે. શુભ આલંબનને આશ્રય લઈ પ્રથમ ધર્મ ધ્યાન કરવું, જ્યારે મન એકાગ્ર થતું જાય, ત્યારે તે એકાગ્ર થયેલા મનની શક્તિને આત્મયાનમાં પરોવવી. આત્મ ધ્યાનથી આત્મા નિર્મળ થાય છે. જડ વસ્તુથી પોતે ભિન્ન છે એ તેને અનુભવ થાય છે. આત્મા અને જડ વસ્તુના ભેદ જ્ઞાન ઉપર ધ્યાન કરતાં આત્મ દશનને સાક્ષાત્કાર થાય છે, અને જેને આમ દર્શન થયું તે સકળ વસ્તુને જ્ઞાતા બને છે. આત્મ જ્ઞાનીથી કોઈ પણ બાબત ગુપ્ત રહેતી નથી. આપણે ઉપર વિચારી ગયા છીએ કે આત્મામાં દરેક વસ્તુનું પ્રતિબિંબ પડે છે. માટે આત્મજ્ઞાની સકલ પદાર્થને જ્ઞાતા થાય છે.
અવતરણ–આત્મધ્યાન કેવી રીતે કરવું અને તેથી શું લાભ થાય તે એ બાબત હવે ગ્રંથકાર સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે.
અર્થ–જે પુરૂષ એકાગ્ર ચિત્ત વૃત્તિથી આત્માને નિ વિકલપ માની ધ્યાન કરે છે, તે સ્વસ્થતા પામીને પરમાનન્દને ભજનારા થાય છે. ૩૭
ભાવાર્થ–એ અધ્યાત્મ સૃષ્ટિમાં નિયમ છે કે
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનું જે ધ્યાન કરે તે તે થાય છે. જે મુમુક્ષએ આત્માની નિર્વિક૯પ દશા પ્રાપ્ત કરવી હોય તે આત્માની નિર્વિકલ્પ દશા ઉપર ધ્યાન કરવું. ગયા કલેકમાં વિચારી ગયા પ્રમાણે મનની એકાગ્રતા એ ધ્યાનનું ઉતમ પગથીયું છે. ત્તર પ્રવાતના ઇથાનમ્ એ મહર્ષિ પતંજલિએ આ પેલી વ્યાખ્યા પણ સૂચવે છે કે જે વસ્તુઉપર આપણે વિચાર કરતા હોઈએ તેની સાથે એકતાન થવું તેજ ધ્યાન કહેવાય છે.
તે મનને વશ રાખવું એ કામ એટલું બધું વિકટ છે કે શ્રીમદ્ આનંદ ઘનજીએ શ્રી કુંથુજીનસ્તવનમાં લખ્યું છે કે –
મન સાધ્યું તેણે સઘળું સાધ્યું એ વાત નહિ બેટી, પણ કહે મેં સાધ્યું તે નવિ માનું એ વાત છે મેટી.
વળી મન વશ થઈ શકે છે, એ તે તે જણાવે છે કે, હું આગમ આધારે માનું છું, પણ હે પ્રભુ ! જે તમે મારૂં મન વશ કરી શકે તે હું માની રાકું કે મન વ. શમાં રાખી શકાય તેવું છે. આવું દુરારાધ્ય મન જે અમે ભ્યાસ પાડવામાં આવે તે વશ થઈ શકે. તીર્થકરો તે વશ કરી શકયા હતા, એ બાબતને શાસ્ત્રમાં અનેકધા પુરા મળે છે; આપણે આમા સ્વરૂપમાં તીર્થંકરના જે છે, તે બાબત કેઈથી ના પાડી શકાય તેમ નથી. તે આ પણે પણ આત્મશકિતમાં દઢ પ્રતીતિ રાખી પ્રયત્ન કરીએ તે તે કામ કરી શકીએ. માત્ર આત્મબળમાં ઢદ શ્રદ્ધા
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને સતત અભ્યાસની જરૂર છે. જે બાબતમાં આપણે મનને સ્થિર કરવા માગતા હોઈએ તે બાબતથી મન જરા પણ ખસી જાય, તે તેને બળથી પાછું લાવી તે બાબતપર સ્થિર કરવું. આમ દશવાર, સવાર, હજારવાર પ્રયત્ન કરવું પડે તે પણ જરા સરખી પણ હિમ્મત હારવી નહિ. મનને સ્થિર કરવાના વિવિધ પુરૂષાશ્રયી અનેક માર્ગ છે, પણ તે સર્વ વિભાગને આપણે બે વિભાગમાં સમાવેશ કરી શકીશું. જે મનુબ્બામાં લાગણીનું પ્રાબલ્ય વધારે છે, જેના હદયમાં ભક્તિના તરગે વિશેષ કુરે છે, જેની બુદ્ધિ કરતાં જેની લાગણીઓ વધારે પ્રમાણમાં કામ કરે છે, તેને વાતે ઈષ્ટદેવની ભકિતદ્વારા ધ્યાન કરવાને માગ બહુજ સુગમ થઈ પડશે. ઈષ્ટદેવની મૂર્તિ દેખતાં તેનું મન તે. પર સુગમતાથી સ્થિર થઈ શકશે; અથવા ઇષ્ટ દેવના જી. વન ચરિત્રમાંના કેઈ પણ પ્રસંગને મન આગળ કલ્પી, તેમાં તે વધારે સહેલાઈથી પોતાના મનને સ્થિર કરી શકશે,
જેનામાં લાગણીઓ કરતાં બુદ્ધિને પ્રભાવ વિશેષ છે, જેનું મન ન્યાયશાસ્ત્રના ગહન પ્રસને અવગાહવાને દેડે છે, જે લાંબી વિચાર શ્રેણીઓ અખલિત રીતે કરી શકે છે, તેવા મનુષ્યને વાતે ભકિત કરતાં તવસ્વરૂપ વિશેષ લાભકારક થઈ પડશે. આ જુદાં જુદાં સાધન છે, ગમે તે રોગ્ય સાધનને આશ્રય લેઈ મનને સ્થિર કરવું જરૂરનું છે; આમ જેનું મન ભકિત અથવા તત્વચિંત્વનથી એકાગ્ર થયેલું છે, તે મનુષ્ય જે આત્માની નિર્વિકલ૫ દશાનું ધ્યાન કરે તે તેને પિતાને આમા પણ નિર્વિકલ્પ દશા
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પામવાને લાયક ઠરે છે. નિર્વિકલ૫દશાને વિચાર કરતાં મનના સંક૯૫ વિકલ્પ ટળી જાય છે, અને આત્મામાં એક પ્રકારની સ્વસ્થતા વ્યાપી રહે છે. તે સ્વસ્થતા કહે કે શાંતિ કહે, કે ધ્યાનની તલીનતા કહે, પણ તે જ પરમ આનંદ જેને વાતે ગીઓ તલપે છે, અને જે મેળવવાને તેઓ અનેક પ્રકારના કષ્ટ પણ સહન કરે છે. ___अवतरणम् ध्यानपरायणाः शिष्या ध्यानबलेन मोक्षप्रा. नुवन्ति तदाह युग्मेन ॥
_श्लोकः महधैर्यसमालम्ब्य शासनोद्योतकारकाः ॥ प्रवृत्ताः साध्यसिद्धयर्थमात्मतत्त्वस्य संमुखाः॥३८॥ शिष्या एतादृशा योग्या धर्मकामार्थसाधकाः ॥ मोक्षतत्त्वं समाराध्य बुद्धसिद्धा भवन्ति ते ॥३९॥
टीका-" युग्मम्" एतादृशा योग्याः शिष्याः सोपान विधयाऽभ्युदयमारुरुक्षवो धर्म चतुर्वर्गसाधनं जिनेन्द्रप्ररूपितं कामं विषयजन्यमनस्तुष्टिमर्थ वासुदेवचक्रधरदेवादिसम्पदं साधयन्तीति धर्मकामार्थसाधकास्सन्तो मोक्षतत्त्व समाराध्य बुद्धासद्धा भवन्ति पूर्व बुद्धाः पश्चासिद्धा इति बुद्धसिद्धा लब्धकेवलज्ञानसिद्धिभाजः कीदृशास्त इत्याह महधैर्यमिति शासनोद्योतकारकाः ज्ञानपठनपाठनपूजामभावनाजीर्णोद्धारविद्या
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२०
दानादिना शासनोद्योतं कुर्वन्ति ते विघ्नशतैरपि नाभिर्भूयन्त इत्याह महदूधैर्य समालम्व्यातिधीरतां प्राप्य साध्यसि - द्धयर्थं स्वोन्नतिरूपं साध्यं तत्सिद्धयर्थं प्रवृत्ताः ।। ३९ ।।
અવતરણ—ધ્યાન પરાયણ મનુષ્ય ધ્યાનમળથી માક્ષ પ્રાપ્ત કરે છે, તે હવે ગ્રન્થકાર દર્શાવે છે.
અથ—અતિશય ધૈયનુ અવલખન કરીને શાસનના ઉઘાત કરનારા અને આત્મ તત્ત્વની સ ́મુખ રહેનારા શિ ચ્ચે સાધ્યની સિદ્ધિ અર્થે પ્રવૃત્તિ કરે છે. ॥ ૩૮ ॥
ભાવાર્થ-આત્મ સાધનમાં અતિ ધૈર્યની જરૂર છે. કોઇ પણ કામાં વિજય પ્રાપ્ત કરવાને ધૈર્યની જરૂર પડે છે તે પછી આવુ વિકટ કાર્ય કરવામાં તેની જરૂર પડે એ સ્વાભાવિક છે. જે મનુષ્ય ભય આવતાં પાછા હૅઠેછે, જે મનુષ્ય આત્મમાર્ગમાં જરાપણ વિઘ્ન આવતાં પેાતાને સનિશ્ચય ત્યજી ૐ છે, તે માણુસ ઉન્નતિના શિખરપર ચઢવાને સમર્થ નથી, એણ વધ્રુવિના: સર્વાન્ત શ્રેય માગમાં બહુ વિઘ્ન છે, એ ન્યાયથી ધ્યાન જેવા આત્મિક અભ્યુદયના માર્ગમાં વિન્ન તેા જરૂર આવવાના, વિઘ્નના સંહાર કરવાથી પાતાની શક્તિમાં વિશેષ વિશ્વાસ આવે છે. માટે ધૈર્યનુ સમાલ બન કરી, સશિષ્યેાએ આત્મતત્ત્વસમુખ થવુ. જેમ ઢરડા ઉપર ખાજીગર નાચે છે, પણ તેનું ચિત દેરડા ઉપર હાય છે, જેમ પાણી ભરી આવતી સાહેલીઆ હાથે હાથ તાથી ક્રઇ રમે છે, પણ તેમનું ચિત્તતા માથાપરના પાત્રમાંજ રહેલુ હાય છે. તેમ જગતની સર્વ ક્રિયા કરવા છતાં
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२१
મુમુક્ષુઓનું ચિત્તતે જરૂર આત્મ સંમુખ રહે છે, આ રીતે સાધ્યબિંદુને લક્ષ્યમાં રાખી, શાસનને ઉઘાત થાય તેવાં કાર્યો કરે છે, કેઈવાર જ્ઞાનીઓ ચમત્કારાદિ કિયા ઓ કરે છે, તે તે પણ શાસનના પ્રભાવ અર્થેજ હોય છે. તેઓને અતીન્દ્રિય વિષયનું જ્ઞાન હોવાથી જગતને આશ્ચર્યભૂત લાગતી બાબતે સંબંધમાં પણ પૂર્ણ જ્ઞાનથી બોલે છે, અને તેથી તેઓ રોતાવર્ગ ઉપર ન ભુલાય તેવી અસર કરે છે. અનુભવ જ્ઞાનીઓનું વચન સર્વથા વિજયવંત નીવડે છે. બુદ્ધિથી તત્ત્વ સમજનાર અને અનુભવથી તત્વને જાણનાર વચ્ચે આશમાન જમીન જેટલું અંતર છે. અનુભવ જ્ઞાનીઓ જેટલી શાસન પ્રભાવના કરી શકે છે, અને લોકોને શુદ્ધમાર્ગે દોરે છે, તેવું કામ કરવાને આ જગતમાં કોઈ પણ સમર્થ નથી. ચમત્કાર અથવા વિદ્યા પ્રભાવથી ધર્મમાર્ગમાં વળેલા મનુષ્યો થોડા સમય પછી વધારે ચમત્કાર કરનારને દેખી તેના માર્ગમાં ભળે છે, પણ જેઓને જ્ઞાનબળથી ધર્મનું તત્વ યથાર્થ રીતે સમજા વવામાં આવ્યું હોય છે, તેઓ કદાપિ સન્માર્ગથી પડતા નથી. માટે ખરો શાસન પ્રભાવકો આત્મધર્મને ઉપદેશકે છે, એમ મારૂં તે નિશ્ચય પૂર્વક માનવું છે તેઓ પરેપકાર કરે છે અને અને પરોપકાર દ્વારા આત્મશ્રેય સાધે છે. છે. પરમાર્થ એજ ખરે સ્વાર્થ છે, એ વિચારને આગળ રાખી તેઓ પરોપકારાર્થે સદા ઉદ્યમાન રહે છે.
અવતરણ–ઉપર જણાવેલા ગુણવાળા શિખેનું છેવટે શું થાય છે, તે હવે ગ્રંથકાર પ્રતિપાદન કરે છે.
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ
અર્થ—આવા શિષ્યા ચેાગ્ય હાય છે, અને ધર્મ
કામને અર્થ સાધવાવાળા તેઓ માક્ષતત્ત્વનું આરાધન કરી યુદ્ધે અને અને સિદ્ધ થાય છે. ા ૩૯૫
તે
ભાવાથ—ઉપર જણાવેલા ગુણેાવાળા ધ્યપદને ચેાગ્ય હાય છે. તેઓ ધર્મ કામ ચાર પુરૂષાર્થમાં પ્રથમ
જેમ નિસ્સરણીના પગથીયાં પર મનુષ્ય ચઢે છે, તેવી રીતે મેક્ષ મેળવાને ચેગ્ય નિસરણીપર ને! આશ્રય લે છે ધર્મબિન્દુમાં હરિભદ્ર સૂરિએ કહ્યુ છે કેઃ—
ચઢવાને પ્રથમ તે ધર્મ પ્રારભમાંજ શ્રીમદ્
મનુષ્યે શિઅને અર્થ
ત્રણ તેઓ સાથે છે,.
धनदो धनार्थिनां प्रोक्तः कामिनां सर्वकामदः || धर्म एवापवर्गस्य पारंपर्येण साधकः || १ ||
For Private And Personal Use Only
ધર્મ ધનાથિને ધન આપવાવાળા. અને કામીપુ રૂષને સર્વ ઇચ્છિત પદાર્થ આપવાવાળા, અને પરપરાએ ધર્મજ મેાક્ષના સાધક છે. આ વિચાર શ્રેણીના આ શ્રય લેઇ મનુષ્યે પ્રથમ ધર્મની આરાધના કરવી. ધર્મથી માણસને ધન મળે છે, અને ઇચ્છિત પદાર્થ પણ મળે છે. આ તેનાં ફળ જલ્દી મળે છે, અને છેવટે તે ધમંનું ફળ મેાક્ષ પ્રાપ્તિમાં આવે છે. મેાક્ષ પ્રાપ્તિરૂપી ફળ મેળવતાં સમય લાગે છે, પણ દૃઢ નિશ્ચયથી સદુધમ કર નાર તે સ્થિતિ વ્હેલી મેાડી પ્રાપ્ત કર્યા વગર રહેતા નથી, તેથીજ આ શ્લોકમાં જણાવેલ છે કે આવા સુશિષ્યા ધમ અથ અને કામ મેળવ્યા પછી મેાક્ષતત્ત્વની આરાધના કરે
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩ છે. પ્રથમ તેઓ ધર્મ કરે છે. ધર્મથી ધન અને ઈસિત વસ્તુ મળે છે. તે મળતાં તેને ઉપગ કરતાં તેની અસારતા અને અને અનિત્યતા જણાય છે. સાંસારિક પદાર્થો દુઃખગર્ભિત છે, એ તેને અનુભવ થાય છે. પછી તેના ઉપરથી ધીમે ધીમે મોહ ઉતરવા માંડે છે. તે વસ્તુ મળતાં બહુ હર્ષ થતું નથી, તે વસ્તુના અભાવે કે વિયેગે બહુ શેક થતા નથી. તે બન્ને સ્થિતિમાં તે સમભાવ ધારણ કરતાં શિખે છે; અને આવી તેની વૃત્તિ દ્વારા તે મોક્ષ સાધી શકે છે, એટલે કે જડપદાર્થમાં બંધાતો નથી, તે મુકત થાય છે. જડપદાથે તેના પર અસર કરવા સમર્થ થતા નથી. આવી સ્થિતિમાં તેનું મન શાંત અને સ્થિર થાય છે. આ તેના મનની શાંતતા અથવા સ્થિરતા જ્ઞાન પ્રાપ્તિનું ઉમે ત્તમ સાધન હોવાથી તે જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાનમાં વિશેષ વિશેષ વધતાં વધતાં, જ્ઞાનને આવરણ કરનાર કમંદળને નાશ થતાં થતાં તે પ્રથમ બુદ્ધ થાય છે અર્થાત્ સર્વજ્ઞ થાય છે, કેવળશ્રીને તે જોતા બને છે, અને ચાર અઘાતી કર્મને પણ ક્ષય થતાં તે સિદ્ધ બને છે. આ રીતે તે અનુકમે ઉંચે ચઢતાં ચઢતાં શિષ્ય સિદ્ધ થાય છે. ____ अवतरणम्-ऐहिकामुष्मिकं सौख्यमनित्यमात्मनस्तु नियमिति दर्शयति ।।
श्लोकः ऐहिकामुष्मिकं सौख्यं, जानीहि क्षणिकं मुधा ॥ अनन्तं शाश्वतं सौख्यं, भजध्वं सत्यमात्मनः ४०
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
टीका--ऐहिकं धनधान्यस्त्रीसंसर्गादिजन्यम् आमुष्मिकं देवांगनाभोगविमानारोहणप्रेक्षणादिजन्यं स्वर्गीणं सौख्यं । क्षणिकं प्रतिक्षणविनश्वरं मुधाऽसत्यं च जानीहि बुध्यस्व । अ. તોડગન દાતિય રથયારધારા, શાશ્વત, ઐकालिकं, सत्यं, शंसयविपर्यादिदोषरहितमात्मनः सौख्यं भजध्वम् । आत्मनेपदं तु भजनक्रियाजन्यात्मानुभवफलस्याઆમવાત ૪૦ ||
અવતરણ–આવી સ્થિતિ પ્રાપ્ત કરવા વાસ્તે એક બાબત તે ધ્યાનની છે, તે આપણે વિચારી ગયા હવે બીજી અગત્યની બાબત જે નિત્યનિત્ય વસ્તુ વચ્ચેને વિ. વેક છે, તે ઉપર ગ્રંથકાર પોતાના વિચારો જણાવે છે.
અથ–આ લેકનું અને પરલેકનું સુખ ક્ષણિક અને મિથ્યા છે એમ જાણ અને આત્માના અનંત સત્ય અને શાશ્વત સુખને ભજનાર થા છે ૪૦ છે
ભાવાર્થ...આ લેકનું એટલે ધન ધાન્ય સ્ત્રી વિ. લાસ, ખાનપાન, ભેગનું સુખ તથા શુભ કુને લીધે મળતું સ્વર્ગીય સુખ ક્ષણિક છે. જેમાં વિકૃતિ થાય તે ક્ષણિક સમજવું, સાંસારિક પદાર્થોમાં દરેક ક્ષણે ફેરફાર થયાંજ કરે છે, અને તેથી તેમાંથી ઉપજતા સુખમાં પણ ફેરફાર થાય એ સ્વાભાવિક છે; તે સુખને મિથ્યા માનવું એજ ઉચિત છે. આપણે આ કલેકેનું વિવેચન કરતાં ઘણીવાર વિચાર કરી ગયા છીએ કે આ જડ વસ્તુથી ઉત્પન્ન થતું સુખ ત્યાગ કરવા ગ્ય છે; તેનાં મુખ્ય કારણે ત્રણ
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. જેમ વિષનું ઝેર ઉતારવાના મંત્રને ફરી ફરી ઉપયેગા કરવામાં આવે છે તે અનુચિત ગણાતું નથી, તેમ આ સંસારનું રાગદ્વેષમય વિષ ટાળવાને સાંસારિક પદાર્થોની અનિયતા પ્ર. તિપાદન કરી, આત્મ માર્ગ ભણી વળવાને ઉપદેશ ફરી ફરીને કરવામાં આવે છે તે પુનરૂક્તિ દેષથી મુકત ગણ વે જોઈએ. તે ત્રણ કારણોમાંનું મુખ્ય કારણ એ છે કે તે સુખ ક્ષણિક છે. જો કે તે સુખ લાંબો કાળ સુધી ટકે તે પણ કાળની અનંતતાની અપેક્ષાએ તેને ક્ષણિક માનીએ તે તેમાં આપણે અસત્ય વદતા નથી. વળી તે સુખ દુઃખગર્ભિત છે. જે સુખ દુઃખગર્ભિત હોય તે સુખના નામને પાત્ર નથી. ભલે ને જગતના લકે તેને સુખ તરીકે સ્વીકારે, પણ જે શાશ્વત્ અને અવ્યાબાધસુખ મેળવવા પ્રયત્ન કરવા માગતા હોય તેમના પ્રયાસને વાસ્તે આ સુખ એગ્ય નથી. વળી ત્રીજું કારણ એ છે કે આ સંસારિક પદાર્થોમાંથી મળતા સુખ પછી માણસને બીજા સુખની આકાંક્ષા રહે છે. તેમાં જ તેને આત્મા નૃતિ પામતું નથી. તે સુખ ભેગવવા છતાં પણ તેનું મન બીજા સુખને સારૂ તપી રહે છે; જ્યાં સુધી અન્ય પ્રકારનું સુખ મેળવવાની ચિંતા રહે છે, ત્યાં સુધી તે સુખ કેવી રીતે શાશ્વત ગણી શકાય ! આ કારણે સ્વર્ગીય સુખને પણ એક સરખી રીતે લાગુ પડે છે. માટે જ આ સ્થળે જણાવવામાં આવ્યું છે આ જગતના તથા સ્વર્ગના સુખને ક્ષણિક અને મિથ્યા માનવાં જોઈએ, ત્યારે પછી શું કરવું ? એ પ્રશ્નને ઉત્તર બાકીના અર્ધા કલેકમાં આપવામાં આવેલ છે. આમ સુખને
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२६
આશ્રય લેવાનુ તે લેાક સૂચવે છે. ઉપર જણાવેલા ત્રણે દોષથી આત્મસુખ મુકત છે. તે ક્ષણિક નથી પણ શાશ્વત છે; તે દુઃખગર્ભિત નથી પણ સદા સુખ પૂર્ણ છે. તે પ્રાપ્ત કર્યાં પછી ખીજી કેાઈ વસ્તુની પ્રાપ્તિની આકાંક્ષા રહેતી નથી. તે આત્મિક સુખ અનન્ત છે, ને શાશ્વત છે. વળી તે સુખ સત્ય છે. તે સુખના અનુભવ કરવાને ચેાગીએ સદા મચી રહેલા હોય છે, તેનેજ વાસ્તે સર્વ ધર્મ શાસ્રાની પ્રરૂપણા છે. સઘળી ધાર્મિક ક્રિયાઓ પણ તેની પ્રાપ્તિના ઉદ્દેશથી પ્રરૂપાયેલી છે. સ્વાયમાં શ્રી કપૂરચંદ્રજી લખે છે કે:
વિનાશી પુદ્ગલ દશા, અવિનાશી તુ આપ, આપે। આપ વિચારતાં મિટે પુણ્ય સહુ પાપ. સઘળી પાગલિક વસ્તુ વિનાશ ધવાળી છે, કેવળ આત્માજ અવિનાશી છે. જે આત્માનું ધ્યાન કરવામાં આવે, તે પુણ્ય અને પાપ સર્વ મટી જાય છે, અને આજ્ઞાના સાક્ષાત્કાર થાય છે. આ કામ એકદમ થઇ શકે નહિ. પણ આવી ભાવના આવવી તે પણ પરમ પુણ્યના ઉદય વિના સભવતું નથી, કારણ કે ભાવનાએ ધીમે ધીમે કા
માં પિરણામ પામે છે, જ્યારે અમુક ખાખતના વિચારી બહુજ ઘટ થાય છે ત્યારે તે વિચારો કનું રૂપ લે છે. માટે આવી ભાવના જો હશે તે એક દિવસ પણુ અમલમાં સૂકાશે, માટે જ્ઞાનની બલિહારી છે.
अवतरणम् -- यस्त्र ज्ञानेनात्माऽर्द्दन् भवति तदात्मतचं સૌદર્શ સકારૢ II
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२७
श्लोकः
निश्चलं निर्मलं ज्ञेयमात्मतत्त्वं सुखप्रदम् ॥ यस्य शुद्धप्रबोधेन भवत्यर्हन् महीतले ॥ ४१ ॥
॥
टीका - निश्चलं ऐन्द्रियकविषयावभासशातावेदनीयरहितं, निर्मलं. रागद्वेषादिमलरहित, सुखप्रदं सुखप्रदायकमेतादृशमात्मतत्त्रं ज्ञेयम्, यस्य पूर्वोक्तात्मतत्वस्य शुद्धमबोधेन शुद्धानुभवज्ञानेनात्मा महीतलेऽर्छन् भवति ॥ ४१ ॥
અવતરણ—આત્મજ્ઞાનથી આત્મા અત્ પ્રભુની સ્થિતિ પ્રાપ્ત કરે છે, આત્મા સ્વરૂપે અંત્ છે, ને તેના આત્મજ્ઞાનથી સાક્ષાત્કાર થાય છે. આ બાબત ગ્રન્થકાર હવે પ્રદ્દર્શિત કરે છે.
અથ—આત્મતત્ત્વને સુખ આપનાર નિશ્ચય અને નિમળ ગણવું. જેના શુદ્ધ પ્રબેધથી આત્મા આ પૃથ્વી ઉપર અર્હત્પદવી પ્રાપ્ત કરે છે. ! ૪૧ !
ભાવાર્થ—માણસને જડ પદાર્થની સાથે ઘણુા કાથી એવે સ’ખધ થઇ ગયેલા છે કે પેાતે આત્મા છે એવું ભાન ભુલ્લી જાય છે. જ્ઞાની પુરૂષ ઘણી વાર જડ પદાર્થના માહને વશ થઈ આત્મજ્ઞાન ભુલી જાય છે પણ ગ્રન્થકાર વારવાર આત્માનું સ્વરૂપ દર્શાવે છે. આત્મતત્ત્વ નિશ્ચળ છે. સર્વ અનિશ્ચિત વસ્તુમાં આત્મતત્ત્વ નિશ્ચળ છે. લુળી આત્મતત્ત્વ નિર્મળ છે. જે મળ લાગેલે છે તે આ
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮ ભાને સ્વાભાવિક ગુણ નથી, પણ વિભાવિક ધર્મ છે, અને તે સર્વથા વ્યાજય છે. રાગદ્વેષ જાનિત કર્મમળ અને આ ત્માને ખરે સંબંધ નથી, પણ આત્મા ભુલથી પિતાને રાગદ્વેષમય માને છે, અને તેથી રાગદ્વેષથી તે લેપાય છે.
જે વખતે આ ભ્રમ ટળી જાય છે, અને આત્મા પિતાને આત્મા તરીકે ઓળખે છે, તેજ પળે સર્વ કર્મબ ધને, સૂર્યના પ્રકાશ આગળ ઘુમસની માફક, અદશ્ય થઈ જાય છે. અને આત્મા અહંત બને છે; દેવતાઓને પણ પૂજ્ય બને છે. શુદ્ધ અને નિષ્કામ ધાર્મિક ક્રિયાથી પણ કર્મ દૂર થાય છે, પણ ખરે આત્મ પ્રકાશ તે આત્મજ્ઞાનના અને નુભવથી જ થાય છે. તે અત્પદવી પ્રાપ્ત કર્યા પછી આ જગતની અંદર જાણવા યોગ્ય કાંઈ બાકી રહેતું નથી. આ શબ્દોમાં જેવી ઝડપથી તે દર્શાવાય છે, તેટલું તે કામ સુગમ નથી. પ્રકૃતિ અથવા પાલિક પદાર્થો એવા એવા સૂક્ષમ સ્વરૂપથી માણસને લલચાવે છે કે જ્ઞાની પણ ક્ષણવાર પિતાનું આત્મ સ્વરૂપ ભુલી જાય છે, અને પિતે જડ હોય તેવી રીતે વર્તે છે. પણ જ્ઞાન હોવાને લીધે વળી તેને પિતાના સ્વરૂપનું ભાન થાય છે, અને પ્રાપંચિક જાળમાંથી તે મુક્ત થવા પ્રયતન કરે છે. આમ ઉદ્યમ ઉદ્યમ કરતાં કરતાં, અને આત્માનું ધ્યાન કરતાં કરતાં માણસ ધીમે અહપદવી મેળવવા ભાગ્યશાળી થાય છે.
अवतरणम्-अत्र श्लोके आत्माऽऽत्मज्ञानेनाऽहन भवती त्युक्तं स एवा त्मा सिद्धो भवति तदयितुमाह ॥
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
१२९
श्लोकः
धमति यः सितं कर्म सिद्ध इत्यभिधीयते ॥ सिद्धत्वं नात्मनो भिन्नमात्मैव सिद्धतां श्रयेत् ४२
टीका-य आत्मानादिकालं सितं बद्धं कर्माष्टकं धमति दहति स सिद्ध इत्यभिधीयते तच्च सिद्धत्वमात्मनो भिन्नं न भवति वात्मैव सिद्धतां श्रयेत सिद्धदशां प्राप्नोत्यत आસ્મા પરમાયો શિતઃ ॥ ૪૨ ।।
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવતરણ—આત્મજ્ઞાનથી આત્મા અહંતુ મને છે, એટલુંજ નહિં પણ ધીમે ધીમે સિદ્ધ પણ બને છે. આ ત્મામાં સિદ્ધ ભગવાનનું પદ્મ મેળવવાની પણ ચેાગ્યતા છે, તે હવે ગ્રન્થકાર દર્શાવે છે.
અથ~> સિત ( અધાયેલા ) કર્મને ધમે છે ( ખાળે છે) તે સિદ્ધ કહેવાય છે. સિદ્ધપણું આત્માથી જુદું નથી. આત્માજ સિદ્ધતાને પામે છે. ॥ ૪૨ !
ભાવાર્થ આત્માને આઠ કર્મ વળગેલા છે. તે ક્યા. રથી વળગેલા છે તે કાઇથી કહી શકાય નહિ. એ આડમાં થી જ્ઞાનાવરણી, દશાનાવરણી, મેહની, અને અંતરાય એ ચાર કર્મના જ્યારે નાશ થાય છે, ત્યારે આત્મામાં કેવળ જ્ઞાન ઉપજે છે. તે ચાર કર્મને ઘાતીકમ કહેલા છે. તેના વિનાશથી જીવ અર્હત્ ખને છે; અને બાકીના ચાર પણ જ્યારે નાશ થાય છે, ત્યારે આત્મા સિદ્ધ અને છે,
ના
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१३० સિદ્ધ અષ્ટકમ રહિત હોય છે. આ સિદ્ધની સ્થિતિ તે આત્માથી ભિન્ન નથી. આત્મા સ્વરૂપે શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવને છે. જે વસ્તુને ગુણ ન હોય તે ગુણ તેને આપવામાં આવે તે તે અનિત્ય ગુણ કરે અને તેને કઈક કાળે નાશ પણ થાય, તેમ જે સિદ્ધત્વ આત્માથી ભિન્ન હોય અને તે અમુક પ્રકારથી આત્માને મળતું હોય તે તેને કેઈક કાળે વિપેદ પણ થાય. પણ તે તો આત્માનું પિતાનું છે. વાદળાંથી સૂર્ય ઢંકાયેલું હોય, તે આપણને તે ન દેખાય, પણ જ્યારે વાદળાં ખસી જાય ત્યારે સૂર્ય પ્રકાશી નીકળે છે. શું આટલે વખત સૂર્ય ત્યાં નહતે ! શું સૂર્યમાં નો પ્રકાશ આ ! ના તેમ નથી. સૂર્ય તથા સૂર્યને પ્રકાશ તે સર્વ કાળ અવિચ્છિન્ન હતાં, પણ મેઘના સદ્ભાવથી તે દેખાતા ન હતા. તેમ આત્મામાં સિદ્ધપણું રહેલું છે, પણ કર્મથી આત્મજ્ઞાન અવરાયેલું હોવાથી આ પણને તેનું ભાન થતું નથી. જ્યારે શુદ્ધ ક્રિયા અને શુદ્ધ જ્ઞાનથી આ પડલ ખરી જશે ત્યારે આત્માનું સિદ્ધત્વ સ્વ યમેવ જણાઈ આવશે. જે આત્મામાં સિદ્ધતા પ્રાપ્ત કરવાની શક્તિ રહેલી છે, તે બીજું શું કરી ન શકે ! માટે મારાથી શું થશે એવા મિયા વિકલપને ત્યાગ કરી આત્મ શક્તિમાં વિશ્વાસ રાખી ઉદ્યમ કરે, જરૂર તમે આત્મરિદ્ધિના જોક્તા થશે.
अवतरणम्-आत्मैव सिद्ध इति कथनान्तरमात्मैवाईदवस्था पामोति स अर्हन्नप्यात्मैवेति दर्शयितुमाह ॥
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१३१
श्लोकः अर्हतोऽभिन्न आत्मैव सोऽहं मोक्षमयः परः ॥ ज्ञानतोऽभिन्न आत्माहं भिन्नोऽभिन्नो विवक्षया ४३
टीका-आत्मैवाहतोऽभिन्नो भवत्यहत्वमप्यात्मनः शुद्धपव्यः स एवाईन् सत्तापक्षयाऽहमात्मा पुनः स कीदृशो मोक्षमयो मोक्ष एव प्रचुरावस्था यस्य सः परः उत्कृष्ट आत्मैव भवति, सोहमात्मा ज्ञानतोऽप्यभिन्नः सर्वथा भिन्नत्वे जडत्वप्रसंग आत्मनोऽतो विवक्षया ज्ञानादात्मनो भिन्नाभिन्नत्वं ज्ञेयं, पर्यायापेक्षया भिनत्वं द्रव्यापेक्षयाभिन्नत्वं चात्मनो ज्ञानाज्ज्ञेयमिति।
અવતરણ–આત્મા સિદ્ધથી અભિન્ન છે એમ બતાતાવ્યું. હવે આત્મા અર્વથી અભિન્ન છે એમ પ્રતિપાદન કર્તા ગ્રન્થકાર લખે છે કે –
અર્થ–આત્મા અર્કથી અભિન્ન છે. તે જ આત્મા રૂપ હું મેક્ષમય અને ઉત્કૃષ્ટ છે. આત્મારૂપ હું જ્ઞાનથી અભિન્ન છું. અને ભિન્નાભિને કહે છે તે અપેક્ષાએ કહે છે. જે ૪૩ છે
ભાવાર્થ–આત્મા જેમ સિદ્ધથી અભિન્ન છે, તેમ અહથી પણ અભિન્ન છે. અહંત જેવીજ આત્માની સક્તિ છે, પણ તે સર્વ તિરહિત છે. આ મા અહંતુ છે એમ નિશ્ચયથી જાણ પિતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવું જોઈએ.
નવરને શુદ્ધાત્મમાં કિ ચિત ભેદ ન જાણું, એહજ કારણ મોક્ષનું ધ્યાઈ લો નિરવાણું;
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१३२ જિન જે નિજ આત્મા, નિશ્ચય ભેદ ન પંચ, એજ સાર સિદ્ધાંતને છેડે સહુ પ્રપંચ.
આવા ઘણાં વાક્યો આત્મજ્ઞાન રસિક પુરૂષના બોધદાયક વચનમાં અંતબૂત થયેલાં માલુમ પડે છે. માટે. આપણે આત્મા અહંદુ ભગવાન સ્વરૂપીજ નિશ્ચયનયથી છે. વળી આત્મા મોક્ષ સ્વરૂપ છે. આત્મા શુદ્ધ નિશ્ચયથી જોતાં કર્મ બંધનથી રહિત છે પણ જ્યાં સુધી તે સ્વરૂપને અનુભવ– સાક્ષાત્કાર થયો નથી ત્યાં સુધી તે આત્માને વ્યવહારથી કર્મબંધ માનવો જોઈએ. અહપ્રભુમાં જે ગુણો પ્રગટપણે વર્તે છે. તે આપણામાં સત્તારૂપે રહેલા છે માટે જરાપણ ખેદ ધર્ય સિવાય અથવા આપણે આત્મા હલકે છે, એ નિરુત્સાહને પ્રેરનારે વિચાર લાવ્યા સિવાય ઉદ્યમ કર, અને ઉ. ઘમથી કર્મમાત્ર ક્ષીણ થશે, અને આત્માનુભવ થશે. કારણકે આમા સ્વભાવે નીચ નહિ પણ ઉત્કૃષ્ટ છે. એ ઉકૃષ્ટતા. ને ખ્યાલ ક્ષણે ક્ષણે લાવવું જોઈએ. વળી આત્મા જ્ઞાનથી અભિન્ન છે, એટલે આત્મા જ્ઞાનસ્વરૂપી છે. વસ્તુતઃ જ્ઞાન, એજ આત્મા છે. પણ જે જ્ઞાન એજ આત્મા એમ માનીએતે ગુણ અને ગુણની એકતા માનવી પડે અને તે જૈનશાસ્ત્ર પ્રમાણે વિરૂદ્ધ છે. ગુણ ગુણથી ભિન્નભિન્ન છે. ગુણ કથંચિત્ ભિન્ન છે, અને કથંચિત્ અભિન્ન છે માટે તેને શાસ્ત્રકારોએ ગુણીથી ભિનાભિને માન્ય છે. તે ન્યાચથી આત્મારૂપી ગુણીને જ્ઞાન ગુણ સાથે ભિન્નભિન્ન સં. બંધ છે. આત્મા સિવાયની દરેક વસ્તુ ય-જાણવા યોગ્યછે, તેને જ્ઞાતા આત્મા હોવાથી તે જ્ઞાનસ્વરૂપ છે, વળી
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१३३
આત્મા દરેક પદાર્થને જ્ઞાતા છે એટલું જ નહિ પણ સ્વસ્વરૂપને જ્ઞાતા છે. જેમ જ્ઞાન વૃદ્ધિ થાય તેમ ઉદ્યમ કર. તેને વાતે સદ્ગથે વાંચવા, જ્ઞાનીઓની ઉપાસના કરવી, ધ્યાન કરવું, અને આત્મા તેજ હું છું એમ અનુભવવાને પ્રયત્ન કરે; આમ કરવાથી તે આત્મજ્ઞાન જરૂર થશે. અને તે જ્ઞાન થતાં બીજી કઈ વસ્તુ જાણવાજોગ જગતમાં हेश नहि.
अवतरणम्-आत्मैवानिति ख्यापनानन्तरं ध्यानरुढ आत्मा रोगदेहलिंगात् स्वं भिन्नं वस्तुवृत्यानुभवति तदर्शयितुमाह ॥
श्लोकः रोगचिन्ताविनिर्मुक्तः अदेही देहवान् कथम् ॥ लिङ्गीनाऽहं कथंलिंगी चिन्त्यं चैतन्यचिन्तया ४४
टीका-रोगः कर्मानबंधनवातपित्तकर्फवैषम्यजन्यो व्याधिश्चित्ता-अशुभध्यानं ताभ्यां विनिर्मुक्तो विशेषेण संसर्गर• हितोहमात्मा पुनरहमदेही-देहस्य पुद्गलस्कन्धरूपत्वेन जडत्वादात्मनश्च ज्ञानघनचेतनस्वरुपत्वाद् वस्तुवृत्या कथमहं देहवान् किंतु न देहवानित्यर्थः पुनश्चाहं लिङ्गी नास्मि लिङ्ग हि पुमादिरूपः तत्संसर्गी वस्तुवृत्या नास्मि पुमादि-वेदस्य कर्मरूपत्वेन व्यावहारिकत्वादिति चैतन्यचिन्तया--शुद्धात्मस्वरूपचिन्तया चिन्यमिति हे आत्मन् तव चिन्तावसरः प्राप्तकालेऽ पि कृत्यविधानात् ॥ ४४ ।।
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१३४ અવતરણ–આત્મા એજ અહંત છે, એમ પ્રતિપદન કરી હવે રેગ, ચિંતા દેહ અને લિંગથી આત્મા ભિન છે એમ બતાવવાનો પ્રયત્ન કરતાં કહે છે કે
અર્થ–રાગ અને ચિંતાથી મુક્ત આત્મા છે, અદે. હી છતાં તેને દેહ કેમ હોય! લિંગી નથી છતાં લિ ગી કેમ હોઉ! આ રીતે ચૈતન્યના વિચાર પૂર્વક ચિંતવવું. ૪૪
ભાવાર્થ–આ સ્થળે જે વિચાર કરવાનું છે તે ચે. તન આશ્રયી વિચારવાનું છે. એટલે આ સ્થળે જે જે કહેવામાં આવ્યું છે તે નિશ્ચયનયની અપેક્ષાએ છે. આત્મા રેગી નથી, કારણ કે રેગ દેહાધિન છે; અને દેહ તે આ ત્મા નથી તે પછી આત્માને રેગ શી રીતે લગાડી શકાય વળી આત્મા ચિંતાથી પણ મુક્ત છે. ચિંતા એટલે આત તથા રિદ્ર ધ્યાનનું સેવન; તે ચિંતા મનને ધર્મ છે. મનની અંદર સંક૯પ વિકલપ થાય છે; પ્રિય વસ્તુને વિયેગ થતાં, અથવા અનિષ્ટ વસ્તુને સંગ થતાં આ ધ્યાન થાય છે, - વળી ક્ષણે ક્ષણે દુષ્ટ પરિણામે મનના થયાં કરે છે, આ સર્વ મનના ધર્મ છે; અને મન તે આત્મા નથી, પણ આત્મા આ ચિંતાથી પણ મુકત છે, આ પ્રમાણે આત્મા રેગ અને ચિંતાથી મુકત છે, એટલું જ નહિ પણ આ
ત્મા દેહ રહિત છે. કારણકે દેહ એ જડને પરિણામ છે, અને જ્ઞાનઘન એ આત્માને સ્વભાવ છે, માટે દેહ તે આ
મા નથી, પણ આત્મા દેહ રહિત છે. વળી આત્મા લિંગ. રહિત છે. પુરૂષ સ્ત્રી અને નપુંસક એ ત્રણ લિંગ છે, તે લિંગ દેહને અધિન છે. દેહની અપેક્ષાએ આપણે આત્મા
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१३५
ને પુરૂષ સ્ત્રી અથવા નપુંસક કહી શકીએ, પણ જ્યારે દેહ તે આત્મા નથી તેા પછી આ ભેદ આત્માને શી રીતે લાગુ પડે ? આત્મા તેા પુરૂષ નથી, સ્ત્રી નથી, તેમ નપુ સક પણ નથી. વ્યવહારથી દેહની અપેક્ષાએ આપણે આત્માને ગમે તેવું નામ આપીએ, પણ વસ્તુતઃ આત્મા લિંગ ૨. હત છે; તેથી તે અલિંગી કહેવાય છે. આ સર્વ વિચાર શુદ્ધાત્મ સ્વરૂપની અપેક્ષાચે છે. જ્યાં સુધી આત્માએ આ વી શુદ્ધ અપેક્ષા હૃદયમાં રાખી નથી ત્યાં સુધી આત્મા ઘણીવાર પેાતાને રાગ ચિન્તા, અને દેડુ યુક્ત માનવાને દ્વારાય એ મનવા જોગ છે. દેહાધ્યાસ એટલે બધા પ્રખળ છે કે આત્માનું જ્ઞાન ધરાવનાર પણ ઘણીવાર પાતે દેહ હોય એમ વિચારી કાર્ય કરવા પ્રેરાય છે. માટે આવું ચિ’ત્વન સતત કરવું, એજ કહેવાના સાર છે કે જેથી સ્વસ્થરૂપના સાક્ષાત્કાર થાય.
-
अवतरणम् — पुनर्थ्यानरूढ आत्मा पौगलिकजालं सर्व नात्मीयमिति विमृशति ॥
श्लोकः
मदीयं कल्पितं यद्यद् मरीचिजलसन्निभम् || त मिथ्या विजानीहि बंधो ममेति बुद्धितः ४५ टीका - यद्यत् पूर्व मया रागद्वेषादिपरिणत्या धनधान्यपुत्रकलत्रगृहादि परवस्तुजालं मदीयं कल्पितं ममत्वपरिणामेन स्वीकृतं तत्सर्वं वस्तुतस्तु मरीचिजलसन्निभं मृगतृष्णावत्रिःसा
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
रम्, अत एव हे चेतन तत्सर्व मिथ्या विजानीहि बुध्यस्व बंधस्तु कर्माष्टकबन्धस्तु ममेति बुद्धितो ममेदं सर्वमिति बुद्धितो भवत्यतो ममत्वं त्यज ॥ ४५ ॥
અવતરણ–સર્વ પિલ્ગલિક જાલ જેને આત્મા અને જ્ઞાનથી મારી માન હતું, તે મારી નથી એમ બતાવવાને હવે ગ્રન્થકાર લખે છે –
અર્થ-જે જે મારૂં ક૯૫વામાં આવેલું છે, અને જે મૃગ તૃષ્ણિકાના જળ (ઝાંઝવાનાં પાણી) જેવું છે, તેને મિથ્યા જાણવું. તે મારૂં છે એવી બુદ્ધિથી જ બંધ થાય છે.
ભાવાર્થ–જેવી રીતે ઉષરભૂમિમાં મૃગતૃષ્ણાનું જળ દેખાય છે, તે મેળવવા તૃષાતુર મૃગે તે જગ્યાએ દેડે છે, જેમ જેમ તે દેડતા જાય છે તેમ તેમ તેમને જળ આગળ જતું દેખાય છે, તે છતાં પણ જ્યારે તેઓ છેક પાસે આ વેિ છે ત્યારે તે સ્થળે કાંઈ પણ દેખાતું નથી, તે વખતે તે મૃગને શોક અને ખેદ થાય છે. તેવીજ રીતે આ સાં, સારિક પદાર્થ પ્રાપ્ત કરવાને આ પામર જીવ લલચાય છે. તૃષ્ણાથી બંધાયેલ છવ તે તે પદાર્થો મેળવવા તેમની પાછળ દોડતે જાય છે. તે પદાર્થ સમીપમાં જણાવા છતાં હાથમાંથી સરી જાય છે. પણ કદાપિ તેની પ્રાપ્તિ થાય છે, તે પણ પ્રથમ એટલે ધારતો હતો એટલે મેહક પદાર્થ તેને ન લાગવાથી તે શેકાતુર બને છે. આ રીત જગતના સર્વ પિગલિક પદાર્થોને એક સરખી રીતે લાગુ પડે છે. સઘળા પદાર્થ અનિત્ય છે. ખરી રીતે આ જગતને કોઈ.
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3
થાય છે.
આ માટે છે. કરવે
१३७ પણ પદાર્થ નિત્ય નથી, માટે તે મારે આત્માને નથી. માટે તે સર્વ પદાર્થોને મિથ્યા જાણવા અને તેની પ્રાપ્તિથી હર્ષ ધરે નહિ તેમ તે વસ્તુના વિયેગથી શેક ધરે નહિ. કારણકે તે પદાર્થ જ્યારે આત્માના નથી ત્યારે તેને હર્ષ શેક શે ધર?
તે વસ્તુ મળવાથી કે જવાથી કર્મબંધ થતું નથી, પણ તે વસ્તુ મારી છે એવી બુદ્ધિ ધારણ કરવાથી કર્મ બંધ થાય છે. જગતમાં દુઃખ પણ મારા પણાનું છે. જ્યાં મમત્વ ત્યાંજ દુ:ખ છે. માટે વસ્તુ ઉપરથી મમત્વ ભાવ જેમ બને તેમ દુર રાખવાનો પ્રયત્ન કરે, કારણ કે ખરૂં જ્ઞાનનું ફળ વિરતિ છે. જે મૂછ ભાવને ત્યાગ થાય તે લાખ રૂપીયા પાસે હોવા છતાં તે તેનાથી પાસે નથી, અને જે મૂછોભાવ રહેલું છે તે નાની સરખી વસ્તુમાં પણ તે ભાવ પ્રગટ થયા વિના રહેશે નહિ. આ કામ કાંઈ સહેલું નથી, પણ તે અનુભવવાને પ્રયત્ન કરવાની ખાસ જરૂર છે. “હું અને મારું ” એ મંત્રવડે મહરાજા સકળજીવને કર્મબંધનથી બાંધે છે. જગતમાં હજારે માણસો દરરોજ મરે છે, છતાં આપણે આંખમાંથી આંસુ સરખું પણ ઝરતું નથી, પણ આપણા છોકરાનું માથું દુખવા આવતાં આપણી ચક્ષમાંથી રોધાર આંસુ પડે છે. આનું કારણ શું તે વિચારીએ. તે છોકરાને તેણે પિતાને માન્ય હતે, માટે જ દુઃખ થયું. જે પોતે શાક્ષી તરીકે રહે, તે જગતનાં સર્વ કર્મ કરવા છતાં પણ માણસ કર્મ બંધનથી મુક્ત થાય. જ્યાં સાક્ષીભાવ ન રાખતાં પોતે જ
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯
કાના કત્તા બને છે, અને તેના ફળને ભેાતા થવાનુ પસંદ કરે છે, ત્યાંજ કમધ થાય છે, માટે આ પુદ્ગલ વસ્તુ વિષેના મમત્વ ભાવ આ થાય તેમ કરવા દરેક આ મહિતાર્થીએ ઉદ્યમવાન થવુ એ અતિ જરૂરનું છે.
-
अवतरणम् - पूर्व परवस्तुनि ममत्वत्यागः कथितः अधुनाममत्वबुद्धेरनर्थकारित्वमाविचारयति ॥
श्लोकः
अहं ममेति बुद्धिस्तु संसारोत्कर्षकारिणी ॥ સલામીનેન ચિત્તેન સનના ધર્મમાધાઃ ॥ રા
टीका - अहमेतेषां स्वाम्येते च ममस्वमिति बुद्धिस्तु भवपरंपरावर्धनशीला भवत्यतः सज्जना महात्मान उदासीनेन चित्तेन वैराग्यसंवेगभावनया धर्मसाधका भवन्ति ॥ ४६ ॥
અવતરણુ~યારે આત્મા ધ્યાનારૂઢ થાય છે, ત્યારે આત્મરવરૂપની ઝાંખી થાય છે, અને પાગલિક પદાર્થ ઉપરના તેના મેાહ ઉતરી જાય છે, અને સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ કે નાશ થતાં પણ તે ઉદાસીનવૃત્તિ રાખી શકે છે. તે બાબત હવે ગ્રન્થકાર દર્શાવે છેઃ—
અથ—“ હું અને માંરૂ' '' એવી બુદ્ધિજ સ`સારની પરપરાને વધારનારી છે. પણ જે સજ્જના છે, તે ઉદાસીન વૃત્તિથી ધર્મનું સાધન કરે છે. ૫ ૪૬ ૫
ભાવાથ-જગતમાં માણસ માત્રને દુઃખ થાય છે તેનું જે કારણ આપણે તપાસવા માગીએ તે આપણને જ
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१३९ ણાયા વગર રહેશે નહિ કે મમત્વભાવ એજ દુઃખનું પરમ કારણ છે. “આ મારૂં અને હું એને સ્વામી” આવે. છેટે અધ્યાસ થયેલ હોવાથી તે વસ્તુ ન મળતાં અથવા તેને નાશ થતાં સહજ દુઃખ થાય છે. શ્રીમદ્ જશેવિજયજી પણ જ્ઞાનસારમાં આવાજ અર્થને શ્લેક લખી જણાવે છે કે “ હું અને મારૂં એ મેહરાજાને મહામંત્ર છે, અને તે અંગે આખા જગતને અંધ બનાવ્યું છે. જે તે શબ્દની આગળ ન મુકવામાં આવે અને એમ કહે વામાં આવે કે “ આ હું નહિ અને એ મારું નહિ” તે તેને તેજ મંત્ર મહિને જીતવા સમર્થ થાય છે. અનેક ભવથી આ મોહરાજાના પ્રબળ મંત્રની એવી તે સજડે. છાપ માણસ માત્ર પર પડી ગયેલી છે કે ગુરૂની કૃપા વિના અથવા આત્મધ્યાન કરવાના પરમ પુરૂષાર્થ વિના તે છાપ-અસર દૂર કરવી એ કામ ઘણું વિકટ છે. સામાન્ય મનુષ્ય એમ જણાવે છે કે જે જગતની આ વસ્તુઓ ઉપરને મમત્વ ભાવ દૂર કરીએ તે પછી અમને સુખ શેમાં મળે ! આ વસ્તુઓ તે મારી નથી એવી ભાવના આવવાથી શે આનંદ પ્રાપ્ત થાય !
જેણે ઉચ્ચ જીવનના સુખને લેશ માત્ર પણ આ સ્વાદ ન થયે હેય તેના મનમાં આવી શંકા પુરે એ સ્વાભાવિક છે. જે નિસ્પૃહી લોકો છે, અને જેઓ આત્મધ્યાન કરવા મથે છે, તેમને જે આનંદ થાય છે, તેની સાથે આ જગતને કઈ પણ આનંદ સરખાવી શકાય તેમ નથી. મધુર સ્વરનું રસીલું મૃગ પારધિને હાથે મરવાનું
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४०
કબુલ કરે છે, પણ તે મધુર નાદમાંથી મળતું સુખ છેડી
વાને તત્પર થતું નથી; તેવા મૃગને મળતું સુખ આ આધ્યામિક આનંદની અપેક્ષાએ સમુદ્ર આગળ બિન્દુ સમાન છે. આત્મિક આનંદને વર્ણવવા ઘણા અનુભવીયે પ્રચન કર્યો છે, પણ તેઓની કલમ થાકી ગઈ છે, અને છે. વટે તેઓ એટલું જ લખી ગયા છે કે અંતરને આનંદ અનુભવાય છે પણ વણવા નથી, કારણ કે આ જગતમાં મળતાં સુખમાં એવું એક પણ પ્રકારનું સુખ નથી કે જેને આમિક આનંદની તુલના આપી શકાય !
જે સજજને છે તે મમત્વભાવને વશ નહિ થતાં સુખ દુઃખમાં તેમજ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિકે વિયેગમાં એક સરખી રીતે ઉદાસીન ભાવ ધારણ કરી શકે છે. પુર્વકૃત કમાનુસાર આવી પડેલી સ્થિતિમાં તેઓ સમભાવ રાખે છે. આત્મા તે આકાશની માફક નિર્લેપ છે, એ ભાવને નિરંતર હદયમાં તેઓ રાખ્યા જ કરે છે, અને તેથી તેઓનું ચિત્ત કલેલ રહિત સરોવરના જેવું શાંત બને છે. બાહ્ય સંજોગોથી તેવા પુરૂષની ચિત્ત શાંતિમાં ભંગ પડતું નથી, અને તેથી આવા પુરૂ ધર્મ સાધન સારી રીતે કરી શકે છે. ધર્મ સાધનામાં ઉપયોગી બાબત જે ચિત્તની સ્થિરતા, તે આ પ્રમાણે પ્રાપ્ત થવાથી બીજા મનુષ્યો કરતાં વધારે સારી રીતે આત્મજ્ઞાની શુદ્ધ ક્રિયા પણ કરી શકે છે. જેમ પુષમાંથી સુવાસ ફુરે, તેમ આત્મરમતારૂપ કિયા આત્મજ્ઞાનમાંથી સ્વાભાવિક રીતે પુરે છે.
अवतरणम्-पुनदृष्टान्तद्वारा स्वात्मानं दहीकुर्वन् सनात्मा -વિવાતિ છે.
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४१
श्लोकः
शुद्धं स्वाभाविकं धर्ममात्मानः सेवते सुधीः ॥ कीर्त्यपकीर्तितः किन्ते त्वं भिन्नोऽसि ततः स्वयम् ४७
टीका - सुधीःनयनिक्षेपप्रमाणभंगेन षड्द्रव्यज्ञ, आत्मनः स्वाभाविकं शुद्धं धर्म सेवते - भावरत्नत्रयरूपं धर्म स्थिरनृत्या अभ्यस्यति, अत एव हे चेतन त्वमपि शुद्धात्मधर्मे यतस्व - शुद्ध चेतनधर्मपरायणं त्वं दृष्ट्वा ज्ञात्वा च केचित् कीर्तयन्ति भवन्तमपकीर्त्तयत्यन्येऽतो नैव त्वया स्वधर्म मुक्तवा तत्र दृष्टिपातो विधेय इत्याह । कीर्त्त्यापकीय वा किं ते प्रयोजनम् कीर्त्यपकीती हि नामकर्मपौलिक कृतिरूपे त्वं तु चेतनस्ताभ्यां जडरूपाभ्यां कीर्त्यपकीर्तिभ्यां स्वयं भिन्नोऽसि नैव भने वस्तुनि विदुषा हर्षशोकवता भवितव्यमिति ॥४७॥ અવતરણ—આત્માની સ્વાભાવિક શુદ્ધતાના વિચાર હસાવવાની એટલી બધી જરૂર છે કે ફરીથી ગ્રંથકાર તેજ આમતને સમર્થન કરે છે.
અથ—બુદ્ધિમાન પુરૂષ આત્માના શુદ્ધ સ્વાભાવિક ધર્મના આશ્રય લે છે. તારે કીતિ કે અપકીતિથી શું પ્ર योगन छे ? तु लते तेनाथी भिन्न छे. ॥ ४७ ॥
ભાવાર્થ-આત્માને શુદ્ધ સ્વભાવ જ્ઞાનદર્શન અને ચારિત્ર છે અને બુદ્ધિમાન પુરૂષ તો સદા તે આત્માના સ્વાભાવિક ગુણામાંજ રમણતા કરે છે. જેથી જ્ઞાન અને દર્શનનની વૃદ્ધિ થાય, અને શુદ્ધ ચારિત્ર પળાય તેવા પ્રયત્ના તે આદરે છે
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪ર
કેવળ જડક્રિયારૂચિ તેવા મનુષ્યની નિંદા કરે કે પ્રશંસા કરે તેની તે લેશ માત્ર દરકાર રાખતા નથી. તે જે - કાર્ય કરે છે તે કીર્તિ મેળવવા કરતું નથી, આત્માના ધર્મ શું છે તે તે સમજે છે, અને તે પ્રમાણે નિસ્પૃહતાથી વર્તે છે. કીર્તિ અને અપકીતિ એ જગતે માનેલાં ખોટાં ત્રાજવાં છે, આત્મા તે બનેથી રહિત છે. કીર્તિથી આત્માના ગુણમાં વૃદ્ધિ થતી નથી, તેમ અપકીર્તિથી હાનિ થતી નથી. તેના સ્વભાવમાં રતિ માત્ર પણ ફેર પડતો નથી, તે પછી આ માને જે સ્વભાવ છે, તે તરફ અનાદર કરી શા સારૂ કિટ કીતિની પાછળ માણસે ભમવું જોઈએ ! જે લેકે કીર્તિની પૃહા વગર નિષ્કામ વૃત્તિથી કર્તવ્ય બજાવે છે, તેઓને જરૂર કીતિ દેવી પૂજે છે; પણ જે કીર્તિ મેળવવાને વારતેજ સઘળો પ્રયત્ન કરે છે, તેનાથી ખરી કીતિ દુર રહે છે, એટલું જ નહિ પણ શુભ કાર્ય કરવાથી મળ જેતે - સંતેષપણુ દુર રહે છે, માટે આત્મજ્ઞાનાભિલાષીએ કીતિ અને અપકીતિને વિચાર દુર રાખી જેથી આત્મશ્રેય થાય તે માર્ગ ગ્રહણ કરો. अवतरणम्-आत्मज्ञानेन सर्वेषां महत्त्वं भवतीत्याह ॥
श्लोकः आत्मतत्वावबोधेन बालोपि वृद्धतां श्रयेत् ॥ आत्मनोऽज्ञानतो वृद्धो बालचापल्यमाश्रयेत् ॥४०॥
टीका-आत्मतत्त्वस्य सम्यग् ज्ञानेनाल्पवयस्कोऽपि सर्व
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
१४३
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पूज्यो भवति । आत्मनोऽज्ञानतो बहुवयस्कोपि बालत्वमा
મતિ, ॥ ૪૮ ॥
અવતરણ—આત્મજ્ઞાનની બલિહારી કેટલી બધી છે, તેના સપૂર્ણ ખ્યાલતે કોઇ પણ માણુસ આપી શકે નહિ; તાપણુ ગ્રન્થકાર પાતાની મતિ પ્રમાણે આત્મજ્ઞાનનું માહામ્ય બતાવે છે.
અર્થ—આત્મતત્ત્વના જ્ઞાનથી માળક પણ વૃદ્ધ અને છે. પણ આત્મતત્ત્વના અજ્ઞાન એવા વૃદ્ધ પણ માળની લી. લાને યેાગ્ય થાય છે. ॥ ૪૮ ૫
ભાવાર્થ—સસ્કૃત ગ્રન્થકારી મેઘનાદથી જણાવે છે કે ગુણે! એ પૂજાનું સ્થાન છે; પણ વયકે લિંગ પૂજ્ય નથી, કેાઈ બાળક હોય કે વૃદ્ધ હાય; પુરૂષ હોય યા સ્ત્રી હાય, પણ જો તેનામાં ગુણ હાયતા તે ખરેખર પૂજય છે. આ સ્ત્રી છે કે આ ખાળક છે, એવા વિચાર મનમાં નહિ લાવતાં જો તે આત્મજ્ઞાની હોયતે જરૂર તે પૂજ્યતાને પાત્ર છે. શરીરથી ભલેને કઇ ખાળક હાય, પણ તેના આત્મા કાંઈ ખાળક નથી. આત્માતા ખળ નથી ચુવા નથી વૃદ્ધ નથી. તેમજ આત્મા સ્ત્રી નથી, પુરૂષ નથી, નપુંસક નથી, માટે ખાળ શરીરમાં રહેલા હૈયતા પણ આત્મજ્ઞાનીના આત્મા ખરે ખરેખર પૂજય છે. તેમજ સ્ત્રીના શરીરમાં રહેલું આત્મજ્ઞાનયુક્ત આત્મ ચૈતિ વંદનીય છે. શરીરથી વ્યવહારથી તે આત્મા બાળ દેખાય છે. પશુ . જ્ઞાનથી તે આત્મા વૃદ્ધ છે, માટે વૃદ્ધ જેટલે તે પ્રશસનીય છે. આથી ઉલટા માણસ મેટી ઉમરના હાય, પણ જો તેનામાં આ
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્મજ્ઞાન ન હોય તો તે બાળના જેવી કડા કરે છે. તે શરુ રીરે વૃદ્ધ દેખાવા છતાં જ્ઞાનની અપેક્ષાએ બાળ છે. ગમે તેટલાં શાસ્ત્રને અભ્યાસ કર્યો હોય, પણ જે તે માણસને આત્મજ્ઞાન ન થયું હોય તે, તે આત્મજ્ઞાનની અપેક્ષાએ બાળ જ કહી શકાય. જેને જેને અભ્યાસ ન હોય તેની અપેક્ષાએ બાળ ગણવું જોઈએ. બાળને અર્થ આ સ્થળે અનુભવ રહિત એમ સમજવું. માટે જે ખરી રીતે વૃદ્ધ ત્વ પ્રાપ્ત કરવું હોય તે આત્મજ્ઞાનને અનુભવ કરવાને સતત પ્રયત્નશીલ થવું. . ૪૮ છે ___ अवतरणम्-आत्मविद्यातः मुख नत्वविद्यातस्तदर्शनायाइ युग्मम् ॥
श्लोकः भवद्धिप्रवृद्धिन्या अविद्यायाः कुतः सुखम् ॥ अतोऽविद्यां परित्यज्य आत्मविद्यां समाश्रयेता४९। आसन्नै विभिः ज्ञेया तत्त्वविद्या तु दुर्लभा । ततः सर्वप्रयत्नेन आत्मविद्यां समाश्रयः ॥५०॥
टीका-भव वृद्धिप्रद्धिन्या-भवश्चतुर्गत्यात्मकः संसारः तस्य वृद्धिं प्रकर्षण वर्धयति तच्छीला तस्या भवद्धिप्रद्धिन्या अविद्यायाः कुतः सुखं भवेत् अपि तु न किंचित् सुखं भवेदित्यर्थेऽतोऽविद्यां परित्यज्य भव्य आत्मविद्यां समाश्रयेत् ॥४९॥ आसन्नरल्पसंसारैभव्यजीवैस्तत्वविद्या- आत्मविद्या दुर्लभा.
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४५
दुःखेन लभ्यते सा दुर्लभा महता प्रयासेन लभ्येति ज्ञातव्यम् आत्मज्ञानेन मुक्तिर्भवति ततः सर्वोयमेनात्मविद्यामात्मज्ञानं સાચા- a | લ૦ છે.
અવતરણ–ખરૂં સુખ આત્મવિદ્યાથી છે, અને અવિદ્યાથી કદાપિ સુખ નથી, તે બાબત ગ્રન્થકાર હવે દર્શાવે છે.
અર્થ–ભવસંતતિને વધારનાર અવિદ્યા-અજ્ઞાન–થી કયાંથી સુખ મળે! માટે અજ્ઞાનને ત્યાગ કરી આત્મવિદ્યાને આશ્રય કર જોઈએ. ૪૯ છે
ભાવાર્થ–માણસ જન્મ મરણની પરંપરામાં રખડે છે, તેનું ખરું કારણ જે તપાસીએ તે આપણને જણાશે કે અજ્ઞાન છે. અજ્ઞાનથી માણસ પિતાની નહિ તેવી વસ્તુ એને પિતાની માને છે, અને તે પ્રાપ્ત કરવાને ન કરવા એગ્ય કાર્યો કરે છે, અથવા તો નહિ વિચારવા ગ્ય વિચારે કરે છે અથવા ઈચછાઓ રાખે છે, આથી કર્મબંધથી બંધાય છે. તે કર્મને ભેગવવાને તેને ફરીથી જન્મ લેવો પડે છે, અને તે જન્મમાં તે ઉદયમાં આવેલાં કર્મ ભેગવતાં નવાં કર્મ બાંધે છે. તેને અજ્ઞાન છે તેથી તે પ્રારબ્ધ (ઉદયમાં આવેલાં) કમને સહન શીળતાથી ભગવતી નથી, પણ તે ભેગવતાં હર્ષ શેક ધારણ કરી નવાં કર્મ ઉપાજે છે; આ પ્રમાણે જ્યાં સુધી આમજ્ઞાન ન થાય ત્યાં સુધી તેને સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. આવી સંસારની પરપરાને વધારનાર અજ્ઞાન જ્યાં સુધી મનુષ્યને છે ત્યાં સુધી તેમાંથી સુખની આશા કયાંથી રાખી શકાય! કવચના
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४६ બી વાવીને મોગરાના ફળની ઈચ્છા રાખવી એ ખરેખર નિ. રર્થક છે; આત્માનું જ સ્વરૂપ છે તેનું અજ્ઞાન એજ ખરૂં અજ્ઞાન. એજ અવિદ્યા, એજ મિથ્યાત્વ; આ સર્વ નિશ્ચય નયની અપેક્ષાએ કહેવામાં આવેલું છે તે ભુલવું જેઈએ નહિ.
આ રીતે અવિદ્યા દુઃખના કારણભૂત હેય તે શું કરવું ! તે પ્રશ્નને ઉત્તર ગ્રન્થકારજ આપે છે કે અવિદ્યાને ત્યાગ કરી આમ વિદ્યાને આશ્રય લે ઉચિત છે. આ તમવિદ્યા પ્રાપ્ત કરવી એ કામ સુગમ નથી, તે પણ તે દિશા જે પ્રયત્ન કરવામાં આવે તે કઈ દિવસ પણ તે મેળવી શકાય. પણ જવું હોય હિમાલય ભણી, અને દક્ષિણ માર્ગ ગ્રહણ કરીએ તો કદાપિ સાયની સમીપમાં આવી શકીએ નહિ. માટે આત્મજ્ઞાનીઓને સંગ કરે, આત્મજ્ઞાનનાં પુસ્તકો વાંચવા અને આત્મજ્ઞાનના સંબંધમાં જેટલું જાણવામાં આવ્યું હોય તેટલું વ્યવહારમાં મુકવા પ્રયત્ન કરે. આ રીતે આત્માને આવરણ કરનાર પડળ દૂર થશે અને આત્મજ્ઞાન શું છે તેની કાંઈક વિશેષ ઝાંખી થશે. જેમ જ્ઞાન મળે તેમ તે પ્રમાણે વર્તન કરનાર વિશેષ જ્ઞાનને અધિકારી થાય છે. માટે જ્ઞાન પ્રમાણે કિયા કરવી ઉચિત છે. આ રીતે જ્ઞાન પ્રમાણે વર્તતાં આત્માનું
સ્વરૂપ સમજવામાં આવશે, અને પછી શું કરવું તે કહ્યા વિના પણ સમજાઈ જશે.
અવતરણુ–ગયા લેકમાં જણાવેલી બાબત અતિ જરૂરની હેવાથી ફરીથી ગ્રન્થકાર તેજ બાબતને દઢીભૂત કરતાં લખે છે કે --
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭ અથે--દુર્લભ તત્ત્વવિદ્યા અપસંસારી ભવ્યજીએ જાણવી.: સર્વ પ્રયત્ન કરીને પણ આત્મવિદ્યાને આશ્રય કર. ૫૦ છે.
ભાવાર્થ-જે છ મુકિતમાર્ગની સમીપ આવેલા છે, તે અલ્પ સંસારી કહેવાય છે. તેવા ભવ્યજીએ ત જ્વવિદ્યા મેળવવાને ઉદ્યમ કરો. તે તરવવિદ્યા ખરેખર દુર્લભ છે, તેના જાણનાર જગતમાં બહુ વિરલા છે. તેમજ તે મેળવવાને યોગ્ય પાત્રો પણ પ્રમાણમાં બહુ અલપ છે. એક સ્થળે કહેલું છે. “હજારે મનુષ્યમાંથી એકાદ પુરૂષની આવા માર્ગ ભણી રૂચિ થાય છે, અને જે લોકોને રૂચિ થાય તેવા હજાર મનુષ્યમાંથી એકાદ માણસ તરવને ખરી રીતે જાણે છે.” આવી તત્ત્વવિદ્યા દુર્લભ છે. અનુભવ જ્ઞાનથી આત્મતત્ત્વ જાણનારનાં દર્શન તે ભાગ્યેજ પરમ પુણ્ય દયથી થાય છે. તરવવિદ્યામાં જગત્ જેને સુખ માને છે, તેવું સુખ નથી, માટે જગતના જીની તે તરફ ભાગ્યેજ રૂચિ થાય છે. જે સંસારના માયાવી, ઈંદ્રાલિક અને દુઃખગ ર્ભિત સુખથી કંટા હોય, અને શાશ્વત સુખનું સ્થાન શેતે હોય તેવા મનુષ્યના પ્રયાસને વાસ્તે આ તત્ત્વવિ. ઘાને માર્ગ છે. આ સંબંધમાં શ્રીમદ યશોવિજયજી જ્ઞાન સારમાં લખે છે કે –
પ્રતાપપુર્વ ત્યાગઢમક્યા છે. आरोपप्रियलोकेषु वक्तुमाश्चर्यवान् भवेत् ।। १ ।।
અથ–મેહના ત્યાગથી આત્મિક આનંદને અનુભવ નારે મનુષ્ય પણ જડવતુમાં સુખ માનનારા લોકોની પાસે તે
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४८ બોલે તે તેને તે આશ્ચર્યભૂત લાગે છે. તેઓને તેના વચનમાં એકદમ પ્રતીતિ આવતી નથી, કારણ કે જડવતુ સિવાયનું સુખ કેવું હોઈ શકે, તેને હજુ તે બિચારા લોકોને સહેજ પણ અનુભવ થયેલ નથી. જે ખરે આ નંદ મેળવવા તમારી ઈચ્છા હોય તે તેને વાસ્તે ગ્રન્થકાર ફરી ફરી એજ જણાવે છે કે આત્મવિદ્યાને આશ્રય લ્ય. આત્મજ્ઞાનને વાસ્તે પુસ્તકોની પણ જરૂર નથી. તેને વાસ્તે અજ્ઞાનને ક્ષય થાય તેવા ઉપાયોને આશ્રય લે એજ ઉત્તમ માર્ગ છે. અજ્ઞાનના ક્ષયથી મન નિર્મળ થશે, અને તેજ વખતે આત્મ જ્યોતિને તેમાં પ્રકાશ પડશે, અને આત્મજ્ઞાન શું છે તેને ઝાંખો આભાસ પ્રથમ થશે. માટે બધી ખટપટને ત્યાગ કરી મુમુક્ષુઓએ આત્મવિદ્યાનું સેવન કરવું એજ આ કથનનું રહસ્ય છે.
अवतरणम्--आत्मवाचिकाशब्दसंज्ञा न तात्त्विकीति दતિ છે.
સ્ટાર विद्यते नात्मनो नाम अनाम्यात्मा श्रुतिस्मृतः॥ नास्वर्गीत्यभिधानन्तु जानीहि व्यवहारतः॥५१॥ ____टीका-आत्मनो नामसंज्ञा न विद्यते यत आत्माऽनामी शब्दसंज्ञारहितः शास्त्रे कथितो नन्वयं नास्वर्गीत्यभिधानं कथं व्यवहरन्ति लोका इत्यत आह नास्वर्गीत्यभिधानं तु व्यवहार नयापेक्षया जानीहि बुध्यस्व ।। ५१॥
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવતરણ–આભા કેઈપણ સંજ્ઞા રહિત છે, તેને અપાયેલાં સર્વ નામ ઉપાધિને આશ્રયી છે, આત્મા તે નિનમી છે, એ વાતને હવે ગ્રન્થકાર પ્રગટ કરે છે.
અર્થ–આત્માનું નામ નથી, આત્મા અનામી છે, એવું શાસ્ત્રમાં કહેલું છે, માણસ, દેવ વગેરે નામ છે તે વ્યવહારથી છે, એમ સમજવું. . ૫૧ ૧
ભાવાર્થ-આત્માને નામ નથી તે અનામી છે; દેવચંદ, શાંતિ, વીરચંદ્ર, ચિત્ર, મિત્ર, વિગેરે જે જે નામે આત્માને આ પણે આપીએ છીએ તે મિથ્યા છે. નામ આત્મામાં રહેતાં નથી માટે આત્મા અનામી કહેવાય છે, એવું શાસ્ત્રો કહે છે. લાકિક કહેવત પણ જણાવે છે કે “ નામ તેને નાશ છે,” પણ આત્મા અમર હોવાથી નામ રહિત છે. આપણે જે જે નામ આત્માને આપીએ તે સર્વ વ્યવહારથી છે, એ યાદ રાખવું. જ્યારે આત્મા દેવની સ્થિતિને એગ્ય શરીર ધાર. ણ કરે છે, ત્યારે આપણે તેને દેવ કહીએ છીએ, જ્યારે મનુષ્યની સ્થિતિને એગ્ય શરીર તે લે છે, ત્યારે આપણે મનુષ્યની સંજ્ઞા તેને આપીએ છીએ. જેમ સ્ફટિકમણિ નિર્મળ રંગનું છે; તેની નીચે જેવા રંગનું વસ્ત્ર મુકવામાં આવ્યું હોય તે તેને રંગ ભાસે છે, તેમ આત્મા તે અનામી છે, પણ કર્મને લીધે જે જે ઉપાધિના સંબંધમાં આવે, તે તે ઉપાધિને લગતું નામ લેક તેને આપે છે. આ રીતે દેવ, મનુષ્ય, તિર્યંચ વનસ્પતિ વગેરે નામે આત્માને આપવામાં આવે છે. જે નામ ન આપવામાં આવે તે જગતને વ્યવહાર ન ચાલે, અને અવ્યવસ્થા થઈ જાય,
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५० માટે વ્યવહારનયને આશ્રય આપણે ભલે તે આત્માને જુદાં જુદાં નામ આપીએ, પણ વસ્તુતઃ તે અનામી છે, એ વિચાર હદય આગળથી દૂર ખસેડ નહિ. આરે પરૂપ મનુષ્ય પાડેલાં નામ પિતાનાં નથી એમ જાણી હું અમુક નામવાળો મારૂં અમુક નામ ઈત્યાદિ ભ્રમથી દૂર રહેવું.
अवतरणम्-आत्मरहितत्त्वेन निश्चयनयतो देहछेदेप्यात्मनि छेदादि क्रियावारणपूर्वकान्यद्रव्यज्ञातृत्वमाह ॥
श्लोकः अछेद्यः स्यात्कथं छेद्यः अछेद्यत्वमनंशतः ॥ ज्ञेयत्वेनाऽभिभासन्ते अन्यद्रव्याणि चात्मनि ५२।।
टोका-अछेद्यः-छेदनक्रियाऽविषयआत्मा कथं छेद्यः स्या त् नैवेति-छेद्यत्वं हि सावयवस्य भवत्यात्मनोऽनंशतोऽ वयवाभावादछेद्यत्वंमन्यद्रव्याणिचात्मनिज्ञेयत्वेनाभिभासन्तेएते न केचिन्मुक्तावस्थायामात्मनो गुणानां ज्ञानादीनामुच्छेदं मचा निर्विशेषस्वरूपमाहुस्तदपि निराकृतं वेदितव्यं न हि वह्नरौष्ण्यस्येवात्मनो गुणानामभावे नामापि श्रूयेत । अस्माकन्तु भवावस्थायामिव मुक्तावस्थायामपि निखिलचराचर मवभासते लोकेऽल्पज्ञोऽधिकज्ञाने यतमानो पृष्टः सर्वपुरुषार्थ शिरोमणौ मुक्तौ यादि मूलमपि ज्ञानं नश्येत्तदा (वृद्धिमिच्छतो मृलहानिरि ) ति न्यायान्मुक्तजीवकुडययोर्विशेषाभावाच न स्यान्मुक्तो प्रवृत्तिदृश्यते तु खले कपोतन्यायनेत्यनन्त
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०१ ज्ञानादिचतुष्टयं तत्र वरीवर्तत इति सम्पदायः अत एव (अनन्तविज्ञानमनन्तदर्शनमनन्तसौख्यत्वमनन्तपौरुषम् दधाति योऽनन्तचतुष्टयं विभुः स शान्तिनाथो भवदुःख शान्तये इत्यागमस्तोत्र उद्घोषः ।।
અવતરણ–આત્મા છેદ્ય છે એ બાબત હવે ગ્રન્થકાર દર્શાવે છે, અને તે સાથે પ્રતિપાદન કરે છે કે આત્મા માં સર્વ દ્રવ્યનું જ્ઞાન થાય છે.
અર્થ–આમા સ્વભાવે છેદાય નહિ તે હોવાથી કે વી રીતે છેદાઈ શકે ? તેને નહિ છેદાવાપણને સ્વભાવ આત્મા અવિભાગી છે એથી થયેલું છે. બીજા દ્ર - ત્મામાં રેયપણે ભાસે છે . પર છે
ભાવાર્થ-આત્મા છેદા નથી, ભેદા નથી, બળ તે નથી, શોષાતું નથી, ભીજાતે નથી. જગતના મળી આવતા નાશ કરવાના કેઈ પણ સાધનની આત્માને બિલકુળ અસર નથી થતી. કારણ કે આત્મા અરૂપી છે, અને અપીને રૂપી શી રીતે ઉપઘાત કરી શકે ? વળી આમા અંશરહિત છે, એટલે આત્માના વિભાગ પદ્ધ શકે નહિ. માટે તેને અહીયાં અછઘ કહે છે. એક સ્થળે કહ્યું છે કે
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः ॥ न चैनं क्लेदयंत्यापो न शोषयति मारुतः ॥ १ ॥
અર્થ–તેને શસ્ત્ર કાપતાં નથી, તેને અગ્નિ બાળ નથી, તેને પાણી ભીજવતું નથી તેને પવન સુકવતે નથી. આવી રીતને આત્મ સ્વભાવ છે.
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५२ વળી આત્માને જ્ઞાનગુણ આ લેકમાં વર્ણવેલ છે. આત્મામાં સર્વ દ્રવ્ય રેય (જાણવા ગ્ય પદાર્થ ) તરીકે ભાસે છે. જેમ દર્પણમાં તેની આગળ રહેલી વસ્તુનું પ્રતિ બિમ્બ પડે છે, તેમ આત્મામાં આ જગતના સઘળા પદાથેનું તેમના ગુણ પર્યાય સહિત પ્રતિબિમ્બ પડે છે. એટલે આત્માને સર્વ વસ્તુનું જ્ઞાન થાય છે. અત્યારે પણ તેમાં તે પ્રતિબિમ્બ પડે, પણ મનના વિકારો અને દુષ્ટ અધ્યવસાયે રૂપ વાદળથી આત્મ સૂર્ય ઢંકાયલ હેવાથી તેનું જ્ઞાન આપણને થઈ શકતું નથી. જે પ્રમાણમાં વાદળ ખસતું જાય તે પ્રમાણમાં આપણને જ્ઞાન થાય છે; વિશેષ વાદળ ખસતાં વિશેષ જ્ઞાન પ્રકાશે છે.
अवतरणम्-निश्चयनयेनात्मनि शुद्धानि षट् कारकाणि विद्यते तदाह ॥
श्लोकः ज्ञाताऽहं जगतां शश्वद् विद्यन्ते कारकाणि षट् ॥ मयीति शुद्धरूपेण तेषां कर्त्तास्मि निश्चयात्॥५३॥
टीका-अहमात्मा षड्द्रव्यात्मकजगतां शश्वत् प्रतिसमयं ज्ञानवान् शुद्धानि षटककारकाणि मयि चेतने शुद्धरूपेण विधन्ते तेषां षट्कारकाणामहं निश्चयनयतः कर्तास्मि || ५३ ॥
અવતરણ–નિશ્ચય નયથી આત્મામાં છ કારકે - હેલાં છે એ બાબત હવે ગ્રંથકાર નિવેદન જણાવે છે.
અર્થ-હું જગતને નિરંતર જ્ઞાતા છું; મારી અંદર
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५३
છે કારક શુદ્ધરૂપે રહેલા છે. અને હું તે છ કારકને કર્તા છું. છે પ૩ છે
ભાવાર્થ-છ કારકનાં નામ નીચે પ્રમાણે છે. કર્તા કારક,કર્મ કારક, કરણ કારક, સંપ્રદાન કારક, અપાદાન કારક અને અધિકરણ કારઆ કારકે આત્માને કેવી રીતે લાગુ પાડી શકાય? તે હવે આપણે વિચારીએ. આત્મા પ્રથમ તે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ પોતાના ગુણને કર્તા છે તે ગુણેને પ્રકટ કરી શકે છે, માટે આત્મા તે ગુણેને કત્તા કહેવાય છે. વળી કર્મ અથવા ફળ પણ આત્માને લાગુ પાડી શકાય. મુકિતદશા આત્મરમણતા રૂપ ફળ તે પેદા કરી શકે છે, તે નિપજાવે છે, માટે કર્મ કારક પણ આમાને લગાવી શકાય. કરણ એટલે સાધન જેમ સુ તાર સાધન વડે લાકડાનું ધારેલું કાર્ય ઉપજાવે છે, તેમ આત્મા પણ શુદ્ધ જ્ઞાન, શુદ્ધ દર્શન અને શુદ્ધ ચારિત્રરૂપ સાધન વડે ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી શકે છે. તે સાધન પણ તેનાથી ભિન્ન નથી. સાધન પણ તેનામાં પિતાનામાંજ ૨હેલાં છે. વળી આત્માને સંપ્રદાન કારક પણ લાગુ પડે છે. સંપ્રદાન એટલે પિતાના પ્રતિ આકર્ષવું. પિતાને ફળ મળે તેમ વર્તવું. જ્યારે આત્મદર્શનરૂપ ફળને વાસ્તે ક્રિયા થાય છે. જ્યારે આત્મા સ્વભાવમાં રમે છે, ત્યારે સંપ્રદા નકારક કહેવાય છે.
અપાદાન એટલે દૂર કરવું એ અર્થ થાય છે. જે પરભાવ છે, જે જડવસ્તુ છે, જે આત્માની પોતાની નથી, તેવી સર્વ વસ્તુઓ અને ભાવો ઉપરથી મમવભાવ ત્યાગ,
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
१५४
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેના ઉપર રહેલુ મારાપણું છેાડી દેવુ', એજ અપાદાન
કારકનું કામ છે.
વળી છઠ્ઠું કારક અધિકરણ છે. અધિકરણ એટલે નિવાસસ્થાન; આત્મા સત્ર શુદ્ધ ગુણેાના નિવાસસ્થાન છે. તે નામાં જ્ઞાનદર્શન ચારિત્ર, ઉપયાગ, શાંતિ, આનંદ, વીર્ય, વગેરે અનેક ગુણા રહેલા છે, માટે આ મા અધિકરણકારક છે,
આ રીતે વિચારતાં જણાય છે કે છએ કારકા આ માના છે. આત્મા પાતેજ આત્માના સાધનવડે આત્મદર્શનરૂપ ફળ મેળવે છે, અને પેાતાનાથી જુદી દશાથી વિમુક્ત થાય છે. આ સર્વ ગુણા આત્મામાં હારથી આવવાના નથી; તેનામાં તે રહેલાજ છે. તેને અનુભવવાને આ સઘળે પ્રયત્ન છે. તેને વાસ્તે આ કારકેાના વિચાર કરતાં એ ઉપાયે સુઝી આવે છે. પ્રથમ તેા આત્મધ્યાન કરવું. આમાના ગુણા કેવા છે, તે ગુણાવાળા આત્મા તેજ હું છું, એવું ધ્યાન શાંત મનથી એકાંત સ્થળમાં બેશી કરવું. તેમજ વળી જડ વસ્તુઓ, શરીર, ઈન્દ્રિયા, મન તે પરભાવ છે. તે હુ' નથી એવા વિચાર કરવે. વિચાર કરીને બેશી નદ્ધિ રહેતાં તે પ્રમાણે આચરવાના ઉદ્યમ કરવા. આ રીતે પોતાના સ્વરૂ ૫ના વિચાર કરાથી, અને પરભાવના ત્યાગ કરવાથી છેવટે આત્મામાં રહેલા ગુણા પ્રકટી નીકળે છે.
अवतरणम् -- शुद्धात्मस्वरूपं विहाय दृश्यमानं यद्यद् वस्तु तत्सर्वं पौङ्गलिकं । अतः तत्परिणामितात्यागं दर्शयति
श्लोकः
चक्षुषा दृश्यते यद्यत्, पुद्गलाकृतिचेष्टितम् ॥
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
त्वत्तो भिन्नं विचार्य त्वं त्यजान्यपरिणामिताम५४ ___टीका-हे आत्मन् ! विचारय हृदि यद्यद् देहधनरामादिवस्तुवृन्दं चक्षुषा दृश्यते तत्सर्व पुद्गलाकृतिचेष्टितम् । त्वत्त. आत्मनो भिन्नं सर्व विचार्य-अवधार्यान्यपरिणामितां त्यज ५४
અવતરણ–આત્મસ્વરૂપ સિવાયની સર્વ વસ્તુઓ પગલિક છે, માટે તેનાથી આત્માનું ભિન્નપણું જાણવાને ગ્રંથકાર ઉપદેશ આપે છે.
અથ–જે જે ચક્ષુવડે દેખાય છે તે સર્વ પુગલનું કાર્ય છે. તે આત્માને તેથી ભિન્ન (જુદ) વિચારીને અન્ય પરિણામીપણાને ત્યાગ કર છે ૫૪
ભાવાર્થ—આપણે ચક્ષુવડે જે જે પદાર્થો જોઈએ છીએ તે સર્વ પુગલનાં રૂપ-આકારે છે. કેવળ ચહ્યું નહિ પણ પાંચે ઈન્દ્રિયવડે જે જે પદાર્થોનું આપણે ગ્રહણ કરીએ છીએ તે સર્વ પણ પુગલનાં જ રૂપાંતરે છે, અને આત્મા તે તે પુદ્ગલથી–જડથી ભિન્ન છે એ બાબતને યથાર્થ વિચાર કરે. અને પુદ્ગલમાં જે મારાપણાને ભાસ અજ્ઞાનથી થાય છે. તેને ત્યાગ કરે. આ બાબત તમને એક ઉપગી દષ્ટાંત આપી હું સિદ્ધ કરીશ. ઈગ્લાંડની અંદર ગાંડાની ઇસ્પીતાલમાં ઘણું ગાંડા મનુષ્ય પોતાને મોટા પુરૂષ તરીકે ભુલથી ગણે છે. એક પિતાને નેપલીયન હોવાનું જણાવે છે, બીજે પોતે ઇલીઝાબેથ રાણી છે એમ જાહેર કરે છે. તેઓ આ પ્રમાણે પ્રખ્યાત મનુષ્ય હોવાનું જણાવે છે એટલું જ નહિ પણ કેટલીક વખત
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જડપદાર્થરૂપ પિતાને કરે છે, એક વખતે એવી એક ગાંડાની ઈસ્પીતાલની મુલાકાત લેવાને કેટલાંક સ્ત્રી પુરૂષ ગયાં હતાં. તે મકાન તથા તેની અંદર રહેનારા માણસને બતાવવાને એક ગાંડાને જ નિમવામાં આવ્યું હતું તેનામાં ગાંડપણનું કાંઈ પણ ચિન્હ જોવામાં આવ્યું નહિ. તે બહુ વિચારશીલ માણસની પેઠે વાત કરતો હતો, અને આખું મકાન અને સંસ્થાને વહીવટ તે મુલાકાતે આવનારને બરાબર રીતે તેણે સમજાવે પણ જેવા તે પુરૂષ રજા લેવાની તૈયારીમાં હતા, તેવામાં તે માણસે એક વિ. ચિત્ર પ્રકારની શારીરિક સ્થિતિ ધારણ કરી એક હાથ કેડ ઉપર મુકીને અને બીજો હાથ સામી બાજુએ હવામાં લગાવીને તે બેલી ઉઠયે “મહેરબાની કરીને મને રેડે કારણ કે હું ચાદાની છું” આપણે જાણીએ છીએ ચાદાનીને એક પકડવાને હેન્ડલ હોય છે, અને બીજી બાજુએ ચા રેડવાનું નાળચું હોય છે. જ્યારે તેણે ઉપર જ ણવેલી સ્થિતિ ધારણ કરી ત્યારે પોતે ખરેખર ચાદાની હોય એમ તે ગાંડે મનુષ્ય પોતાને માનતે હતે. આપણે તે ગાંડાને હસી કાઢીએ છીએ. પણ જો તમે મને માફ કરો તે હું જણાવું કે આપણે સઘળા પણ પ્રમાણમાં ગાંડાજ છીએ. આપણે પણ અજ્ઞાનથી શરીર સાથે આપણું એક્ય હોય તેમ આચરીએ છીએ. કેટલાક મનુષ્ય ઇન્દ્રિએમાં રમે છે, કેટલાક વાસનાઓમાં ભમે છે, અને કેટલાક મનમાં રમે છે. આ રીતે જુદા જુદા પ્રમાણમાં સર્વ ગાંડા છે. પણ આમા તે ઇંદ્રિય વાસના અને મનથી ભિન્ન છે;
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५७
એમ વિચારી તેમની સાથેનું આત્માનું અકય ત્યાગવા દરેક આત્મહિતાર્થીએ ઉદ્યમશીલ થવું જરૂરનું છે.
अवतरणम्-संसारसंततौ तु महानर्थमत एव. मायां त्वक्वाऽऽत्मभावनां विवेचयति ।।
जगदाध्यकरी मायां, किम्पाकफलसन्निभाम् ॥ आत्मनोऽन्यां विदित्वा त्वं, चिदात्मानं विभावय॥ ___टीका-किम्पाकफलसदृशां जगदान्ध्यहेतुं मायामशुद्धपरिणतिमात्मनः शकाशादन्यां ज्ञात्वा त्वं चिदात्मानं विभावय विचारय दृश्यन्तेऽशुद्धपरिणतिभजन्तोऽनन्ताजीवाः संसारचक्रे परिभ्रमन्तः क्षुत्पिपासाछेदन-भेदनादिबहुदुःखसंतप्ताः । ५५ ।
અવતરણ—હવે આત્માને પિતાનું સ્વરૂપ ભુલાવ નારી અને પરભાવમાં રમણ કરાવનારી માયાને ત્યાગ કરવાને ગ્રન્થકાર બોધ આપે છે.
અર્થ—–જગતને અન્ય બનાવનારી, કિપાક ફળના જેવી માયાને આત્માથી જુદી માની તું ચિદાત્માનું ધ્યાન કર. ૫૫ છે
ભાવાર્થ-કિમ્યાક ફળ એટલે ઈન્દ્રવર્ણનાં ફળ તે દેખાવમાં બહુ સુંદર હોય છે, પણ ખાવાથી પ્રાણુને નાશ કરે છે. માયા તે કિપાક ફળ જેવી છે તે સુંદર દેખાવા છતાં અનિષ્ટ ફળને આપનારી છે, આખું જગત તે મા
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાને લીધે અબ્ધ બનેલું છે. કેઈ છેડા પ્રમાણમાં અંધ અનેલું હશે, તે કઇ વિશેષ પ્રમાણમાં અંધ બનેલું હશે, પણ આ જગતના સર્વે જ છેડે ઘણે અંશે માયાના પાસમાં સપડાયેલા છે, અને તેથી પિતાનું ખરું સ્વરૂપ તેઓ સમજી શકતા નથી. માયા તે આત્માની અશુદ્ધ ૫રિણતિ છે, એ અશુદ્ધ પરિણતિ કર્મનું કારણ છે. એ અને શુદ્ધ પરિણતિને વશ થઈ જીવ ન કરવા યંગ્ય કાર્ય આચરે છે, માટે તેને આત્માની વિભાવિક દશા ગણવી, અને તેની જાળમાંથી જેમ બચાય તેમ વર્તન રાખવું. કારણ કે તેની જાળમાં સપડાયેલા છે સંસાર ચકમાં પરિભ્રમણ કરે છે, અને અનેક પ્રકારનાં દુઃખ ભેગવે છે. ત્યારે આ અશુદ્ધ પરિણતિરૂપ માયામાંથી છુટવાને શું કરવું એ પ્રશ્ન હવે પુરે છે, તેના જવાબમાં ગ્રંથકાર જણાવે છે કે આ ત્માનું ચિંત્વન કરવું. સ્વભાવમાં રમણતા કરવી, હું તે આ ત્મા છું, અને આત્મા સિવાયની સર્વ વસ્તુઓ જડના આવિર્ભાવ છે એમ વિચારવું; કેવળ વિચારવું એટલું જ નહિ પણ તદનુસાર વતન રાખવું. આ જડ અને ચેતનની વહેંચણને ભેદ જ્ઞાન કહે છે. તે ભેદજ્ઞાનને અનુ ભવનાર અજ્ઞાનથી-માયાથી–મિથ્યાવથી મુકત થાય છે. આ બાબતને એક વાર પણ સમ્યગ નિર્ધાર જેને થયે, તેને માટે સંસારનું અધું ચક બંધ થઈ ગયું એમ શાસ્ત્ર કારે જણાવે છે. માટે સદગુરૂ પાસે આ ભેદ જ્ઞાન પામી તે પ્રમાણે વર્તવા દરેક મુમુક્ષુએ તત્પર થવું, એ જ આ લોકનો સાર છે.
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ता भवति तदाह ॥
१५९
अवतरणम् - आत्मतत्व उपात्ते सति मनुष्यजन्म सार्थक
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्लोकः सार्थक्यं जन्मनो विद्धि, सूत्रशास्त्रेषु सम्मतम् || आत्मतत्त्वं समाराध्यं, त्रैकालिकमनश्वरम् ||५६ ॥
टीका — त्रैकालिकमनश्वरम् - त्रिष्वपि कालेषु विनाशरहितमात्मतत्त्वं समाराध्यं ध्यानेनाभ्यसनीयं तेनैव समाराधनेन मनुष्यजन्मनः सार्थक्यं सफलतां जानीहि तदेव चात्मसमाराधनं सूत्रशास्त्रेषु सम्मतमुपादेयत्वेनोपदिष्टम् ।। १६ ।।
અવતરણ:-મનુષ્ય જન્મનું સાર્થકય શામાં છે, તે હવે ગ્રંથકાર જણાવે છે.
અર્થ-સૂત્રમાં અને શાસ્ત્રમાં જણાવેલું છે કે આ મ તત્ત્વ જે ત્રૈકાલિક અને નિત્ય છે તેનું આરાધન કરવું અને તેમાંજ જન્મનું સાર્થકય આવી રહેલુ છે ! પ૬ ! ભાવાર્થ- —આ જગતમાં ઘણા મનુખ્ય કઇ પણ જીવનના ઉદ્દેશ સિવાય પોતાનું જીવિત હલકી : મેાજમજામાં અને એશ આરામમાં વ્યતીત કરે છે; તે બિચારાઓની જ્ઞાન ચક્ષુ હજી બિલકુલ ખીલેલી નથી. તેથી તે જગ તના દ્વી‘ગલા ઢી‘ગલીના નાચમાંજ પેાતાનું આયુષ્ય પૂર્ણ કરે છે. પણ કેટલાક વિચારવત પુરૂષષ પણ છે કે જેઓને
આ જગતના નાશવત પદાથા માહ ઉપજાવાના બંધ ૫ડયા છે; છતાં શુ‘ કરવુ... તે હજી તેમને ખબર નથી, તેવા
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦ પુરૂષોને વાસ્તે આ લેકમાં રહેલે બેધ બહુ વિચાર કરવા છે. વિચાર શીળ મનુષ્ય તે હમેશાં અનિત્ય પદાથોમાં નહિ લેભાતાં કાંઈક સ્થાયી તવ જાણવાને - રાય છે, તેને એક દાખલે અને આપવામાં આવે છે. આ જથી ત્રણ વર્ષ ઉપર યુરોપની એક પ્રખ્યાત વિશ્વવિઘાલયમાં કાયદાને અભ્યાસ કરવા એક વિદ્યાથી આવ્યા. આ ખરે તેની ઈચ્છા સફળ થઈ, તેની બુદ્ધિ તીવ્ર હતી, અને તેણે પિતાને અભ્યાસ ઉત્સાહપૂર્વક આર સ્પે. થોડા દિવસ પછી પડોશમાં રહેતા એક પરોપકારી અને કેપગમાં પતાનું જીવન પસાર કરનાર વૃદ્ધ માણસને તે મળવા ગયે. તે જુવાન માણસે તે વૃદ્ધને નિવેદન કર્યું કે આ યુનીવર્સીટીની સારી પ્રશંસા સાંભળી હું અત્ર ભણવા સારૂ આવે છે, અને જેમ બને તેમ જલદીથી પરીક્ષાઓ પસાર કરવાને મારાથી બનતે શ્રમ લેઇશ. તે વૃદ્ધ માણસે આ તેનું કથન ધર્યાથી સાંભળ્યું અને પછી કહ્યું “ધારે. કે તમે ધારેલે અભ્યાસ પરિપૂર્ણ કરી રહ્યા, પછી શું કરશે? ”
પછી પાસ થયેલાની પદવી મેળવીશ” એમ તે જુવાને જવાબ આપે. “ અને પછી !” એમ તેના પૂજ્ય વડિલે પ્રશ્ન કર્યો.
અને પછી હું વકીલાતને બંધ કરીશ, છટાદાર ભાષણ કરી લેકેનું ધ્યાન ખેંચીશ. મારા ઉત્સાહથી, કામ કરવાની ખંતથી અને એકસાઈથી હું લેકમાં કીતિ મેળવીશ” એમ તે યુવકે હોંશભેર જવાબ આપે.
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६१ “અને પછી”વળી તે ભલા માણસે ફરી સવાલ કર્યો.
અને પછી વળી હું મેટી પદવી મેળવીશ, એમાં તે શક છેજ નહિ, વળી સારા પૈસા પેદા કરીશ અને ધનવાન કહેવાઈશ.” એમ તે યુવકે પ્રત્યુત્તર આપે.
અને પછી!” તે વૃદ્ધે આગળ ચલાવ્યું.
“ અને પછી હું ગૃહસ્થ ગણાઈશ, અને એક આબરૂદાર શહેરી તરીકે મારી જ્યાં ત્યાં પ્રતિષ્ઠા પડશે ” એમ તે યુવકે આતુરતાથી જવાબ વાળે.
“અને પછી તેના મિત્રે પુછયું.
અને પછી અને પછી હું મરણ પામીશ.
આ વખતે તે વૃદ્ધ માણસ મેટા સ્વરે બે “અને પછી શું થશે?” તે વખતે તે જુવાન માણસ કાંઈ પણ જવાબ વાળી શકયે નહિ, આ ઉપદેશ આપવાને ઠીક લાગ છે, એમ ધારી આ વખતે તેને વૃદ્ધ તેમજ જ્ઞાનવૃદ્ધ તે ભલા માણસે જીંદગીનું સાર્થક શેમાં રહેલું છે તે અને ગત્યને સવાલ સમજાવ્યું. દરેક વિચારવંત મનુષ્યને તે આ પ્રશ્ન સ્વાભાવિક રીતે તેના હૃદયમાં પુર્યા વિના રહે નહિ. તેજ પ્રશ્ન આજે આપણે પણ વિચારવાને છે. - થકાર પ્રકટ રાતે આપણને બોધ આપે છે કે આત્માનું ધ્યાન કરવું, આત્માનું સ્વરૂપ વિચારવું, એમાંજ જીવતરનું સાર્થક્ય છે. આત્મા ત્રણે કાળમાં અવિનશ્ચર છે; અને સઘળી વસ્તુઓ નાશ પામે છે, છતાં આત્મા અમર છે, એમ ચિંતવવું, આત્મા અમર છે, એને મરણને ભય નથી, એવા વિચારને 5 શુદ્ધ આચરણ રાખવું. જે જ્ઞાન
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६२ પણ મરણથી ત્રાસ પામે અને અજ્ઞાની પણ ત્રાસ પામે તે પછી જ્ઞાનીમાં અને અજ્ઞાનીમાં ભેદ છે ? માટે આ કલેકમાં જણાવેલું છે કે જ્ઞાનીએ આત્માનું સ્વરૂપ અનુભવવું. અને તે અનુભવવામાંજ જીવનનું પરમ રહસ્ય રહેલું છે. કારણ કે આત્મા ત્રણે કાળમાં શાશ્વત રહે છે, તેને સ્વભાવ બદલાતું નથી તે નિત્ય છે, તે નિત્ય આત્માનું ધ્યાન કરી, તેને અનુભવવાને ઉદ્યાગ કરે.
अवतरणम्--आत्मध्यानेन चेतना स्वयं सम्मुखीभवति तेन परमपदावाप्तिः सत्वरं भवति तदाह ।
अभिमुखी यदास्याने चेतना स्वयमात्मनः तदा कर्माष्टकं जित्वा प्राप्नोषि परमं पदम् ॥५७॥
टीका--हे चेतन ते तवात्मनश्चेतना यदा-यस्मिन्समये सहजसमाधिना स्वयं सम्मुखीभवति तदा-तस्मिन्काले कर्माष्टकवृन्द जित्वा परमं पदं मोक्षं ग्रामोषि त्वम् || ५७ ॥
અવતરણ --આમ ધ્યાનથી ચેતના જાગૃત થાય છે, અને પિતાના બળ વડે કર્મવૃદ્ધને આત્મા જીતી શકે છે, અને પરમ પદ પ્રાપ્ત કરી શકે છે, એ બાબત ગ્રન્થકાર દર્શાવે છે.
અથ–હે ચેતન ! જ્યારે આત્માની ચેતના તારી સન્મુખ થાય છે, ત્યારે અષ્ટકર્મને જીતીને તું પરમપદ મેળવે છે. તે પછી
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६३ ભાવાર્થ-આ ચેતના આત્મસંમુખ શી રીતે વળે તે ઉપાય વિચારવાનું છે. કારણ કે તેમ થયા પછી વિશેષ કર્તવ્ય રહેતું નથી. જેનું ચિતન્ય આત્મામાં રમે છે, તે ઘણીજ ત્વરાથી કર્મબંધને વિછેદ કરી શકે છે. પણ આ ચેતના આત્માભિમુખી શી રીતે થાય તે બાબત ઉપર આ. પણે યથાશક્તિ યથામત વિચારીશું. પ્રારંભમાં ચેતના બહિવિષયમાં ભટકે છે; ત્યાં સુખ મળશે એમ ધારી વિષયે મેળવવામાં અને તેને ઉપભોગ કરવામાં ચેતના કાર્ય કરે છે; પણ અનુભવ થતાં-કડવો અનુભવ થતાં–જણાય છે કે વિષયમાં મળતું સુખ ક્ષણિક છે. તે સુખ દુઃખથી પૂર્ણ લાગે છે. માટે તે ચેતના ધીમે ધીમે તે પ. દાર્થો ઉપર મમત્વભાવ ઓછો કરતી જાય છે. ઈદ્રિના વિષયના પદાર્થો મળે તેમાં તે ચેતના આસક્ત થતી નથી, તેમ ન મળે ખિન્ન થતી નથી, આ પ્રમાણે અનુભવ મેળવ્યા પછી મનમાં સુખ મેળવવા મથે છે. મનથી ઉપજતું સુખ ઈન્દ્રિયોથી મળતા સુખની અપેક્ષાએ વધારે નિત્ય છે, છતાં તે સુખને પણ અંત આવે છે. તે સુખથી પણ ચેતના અંતે કંટાળી જાય છે. કારણ કે માનસિક સુખ પણ બાહ્ય વસ્તુઓ ઉપર ઘણે ભાગે આધાર રાખે છે. પોતે વિ. દ્વાન થાય, લેખક થાય, છટાદાર ભાષણકર્તા થાય, તે પણ તેને અંતરમાં આનંદ મળતું નથી, કે તેની વિદ્વતાના વખાણ કરે, તેના ગ્રન્થની પ્રશંસા કરે, તેના ભાષણ સાંભળી વાહવાહ બોલે. ત્યારે જ તેને આનંદ મળે છે. જ્યાં સુધી તે લોકેના ઉપર સુખને સારૂ આશા રાખે છે, ત્યાં
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६४
સુધી તે સાચું સુખ મેળવવાના માર્ગથી દૂર છે; લેકો તે કે સમયે પ્રશંસા કરે, વળી અન્ય સમયે નિંદા પણ કરે, માટે લેકેની પ્રશંસા કે નિંદા ઉપર જ્યાં સુધી સુખ દુઃખને આધાર છે, ત્યાં સુધી ખરૂં માનસિક સુખ કદાપિ અનુભવવામાં આવે નહિ. આ પ્રમાણે જ્યારે ઇન્દ્રિાના વિષ તેમજ મનના વિષથી સુખ પામતે તે અટકે છે, ત્યારે તેની ચેતના તદ્દન અંતર્મુખ વળે છે. મન અને ઈન્દ્રિયને બદલે આત્માભિમુખ થાય છે. આવી સ્થિતિએ
જ્યારે તે પહોંચે છે, ત્યારે તે પોતાના ખરા સ્વરૂપમાં રમવાને તત્પર થાય છે, તેજ વખતે કર્મબંધ ઢીલા થવા માંડે છે. આત્મરમણતાથી કર્મ બંધાતા કેમ અટકે છે, તે આપણે વિચારીએ, જ્યારે આત્મા પિતાને નિષ્ક્રિય સ્વભાવ ભુલી જઈ, પરભાવમાં રમે છે; મન અને ઈન્દ્રિ દ્વારા થતાં કાર્યોમાં પોતાપણું આરોપણ કરે છે, ત્યારે કર્મબંધ થાય છે. જેમ સુભટે લડે, અને તેમને વિજય પ્રાપ્ત થાય કે પરાભવ પ્રાપ્ત થાય, તેનું આરોપણ રાજાને કરવામાં આવે છે, તેવી રીતે ઈન્દ્રિ અને મનદ્વારા થતાં કાર્યનું આરે પણ આત્માને કરાય છે. પણ આત્મા તે નિષ્કિય કિયારહિત છે. જ્યારે આ નિષ્ક્રિયપણને અ. નુભવ થાય છે. ત્યારે કમ બંધાતાં અટકી જાય છે. કર્મ બંધાવામાં મુખ્ય કારણ અવિવેક છે. ખરી રીતે આ
ત્મા પુદ્ગલ ભાવને કરનાર કરાવનાર અથવા અનમેદનાર નથી; જેને એવું જ્ઞાન થયું છે તે કર્મ બંધથી કેવી રીતે બંધાય ! આવું જ્ઞાન ધરાવનાર મનુષ્યને નવાં કર્મ બંધાય
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६५
નહિં, અને ઉદયમાં આવેલાં અને આવતાં જતાં ક્રમેને પુગલના આવિર્ભાવ જાણી સમભાવથી ભાગવી લેતાં વખત જતાં સર્વ કર્મના નાશ થઈ જાય અને તે જીવ પરમપદ અનુભવે.
अवतरणम् – एकेनैव कारणेन मोक्षकार्य न भवति किन्तु पञ्चकारणानां सामानाधिकरण्येनैव मोक्षकार्य सिध्यतीत्याह ।
श्लोकः स्वभाव नियती कालस्तुर्यं कर्मेति कारणम् ॥ उद्यमः पञ्चमो ज्ञेय एतैः कार्यस्य सिद्धता ॥ ५८॥
टीका - स्वभावश्व नियतिश्च स्वभावनियती काल : चतुर्थारकादिः कर्म पुण्यानुबंध पुण्यमुद्यमो धर्मध्यानादि एतैः વજ્રસારણૈ: મોક્ષપ થાયેય સિદ્ધિર્મવાત ! ૬૮ ||
અવતરણ—હવે જૈન લિએ મનાયેલાં કાઇ પણ કાર્યનાં પંચ કારણેાનું વર્ણન ગ્રંથકાર કહે છે.
અર્થ-સ્વભાવ, નિયતિ, કાલ; ચેાથુ* કર્મ અને પાંચમે ઉદ્યમ.એ પાંચ કારણા વડે કાર્યની સિદ્ધતા
થાય છે. ૫ ૫૮ ૫
ભાવાર્થ—કાય ને વાસ્તે કારણાની જરૂર છે. જો અનુકૂ ળ સાધના હાય તાજ સાધ્યની સિદ્ધિ થાય કોઇ પણ કાર્ય ખરાખર રીતે સિદ્ધ થાય તે સારૂ પાંચ કારણેાની જરૂર છે, એમ જૈન શાસ્ત્ર જણાવે છે તે પાંચ કારણેા નીચે પ્રમાણે છે. ( ૧ )
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६६
સ્વભાવ(૨) નિયતિ–નિશ્ચય-ભવિતવ્યતા (૩) કાલ. (૪) કર્મ અને (૫) ઉદ્યમ. આ પાંચ સામગ્રીની જરૂર છે. વસ્તુને સ્વભાવ ન હોય તે તે કેવી રીતે બની શકે ! જડ વસ્તુના જ્ઞાન એ સ્વભાવ નથી તેા ખીજા કારણે મળે તે પણ જડ વસ્તુમાં કદાપિ જ્ઞાન આવે નહિ. વળી કાર્ય સિદ્ધિ સાર્ ભવિતવ્યતાની જ છે. જો ભવિતવ્યતા ન હોય તા, જો તેમ બનવાનું નિશ્ચિત ન હેાય તા, કાંઇક પ્રતિકૃળ કારણ વિઘ્નરૂપ થાય, અને તેથી કાની સિદ્ધિ થતી અટકે, જેમ જેમ જુદી જુદી ઋતુમાં જુદાં જુદાં ફળ પાકે છે, તેમ કાળ પણ મેાક્ષને અનુકૂળ અથવા પ્રતિકુળ સંભવી શકે. કર્મ પ્રમાણે માણસને ધર્મની સામગ્રી પ્રાપ્ત થાય છે બુદ્ધિ પ્રમાણે કાર્યની સિદ્ધિમાં કમને પણુ જરૂરનું અંગ ગણવુ જોઇએ. અને સૌથી અગત્યનું સાધન ઉદ્યમ છે. જો બધી સામગ્રી મળી હોય, પણ માણસ ઉઘમ ન કરે, પુરૂષાર્થ ન સ્ફુરવે તે વિજય કદાપિ પ્રાપ્ત થઇ શકે નહિ માટે આ પાંચે કારણા કાર્યની સિદ્ધિ અર્થે જરૂરનાં છે. જેટલો સાધનની ન્યૂનતા તેટલી સાધ્ય સિદ્ધિમાં ખામી; એજ આ શ્ર્લાકના સાર છે. ૫ ૫૮ ૫
अबतरणम् – केचित्कालेनैकेन हेतुना मुक्तिं मन्यन्ते तेषां मतनिरासार्थमाह ||
श्लोकः कथं कार्यस्य सिद्धिः स्यात् कालेनैकेन हेतुना || एकान्ततो हि मिथ्यात्वं विज्ञेयं सुविचक्षणैः ॥ ५९ ॥
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६७
टीका - एकेन कालेन हेतुना हेत्वन्तः पातिना कार्यसि - द्धिः कथं स्यात् नहि सर्व शरीर कृत्यं हस्तेन निर्वर्तते, पञ्चहेतुकं कार्य हठेनैकहेतु निवर्त्यं मन्यमानस्य मिथ्यात्वं सुविचक्षणैः स्याद्वादतत्त्वज्ञान कुशलैर्विज्ञेयं बोद्धव्यम् ।। ५९ ।।
અવતરણ—એવા મત કેટલાક ધરાવનારા છે કે ચૈાગ્ય કાલ આવશે એટલે સવ સારાંવાનાં થશે, માટે ઉદ્ય મની શી જરૂર છે? તેવા મતની અસત્યતા બતાવવાને ગ્રંથકાર કહે છે કે
અર્થ –એકલા કાલરૂપ હેતુ વડે કાર્યની સિદ્ધિ કેવી રીતે થઈ શકે ? વિચક્ષણ પુરૂષાએ એકાંત કાળને માનનાર મતને મિથ્યાત્વ માનવુ જોઇએ ! ૫૯ ॥
ભાવાર્થ-કાળ એ એક કારણ છે. પાંચમાનુ એક છે. પણ જે મનુષ્યા એમ માને છે કે ચેાગ્ય કાલ આવશે એટલે સ તેની મેળે થઇ જશે, તેવુ` માનનારા માટી ભુલ કરે છે. ધારો કે કાળ અનુકૂળ છે, છતાં જે મનુષ્ય ઉદ્યમ ન કરે, તે શુ' કાલના માહાત્મ્યથી કાર્ય સિદ્ધિ થઈ શકશે? કદાપિ નહિં તેમજ કાળના માહાત્મ્યથી શું વ સ્તુને સ્વભાવ બદલાઈ જશે? કદાપિ નહિ. તેમજ માણુસના કર્મમાં નહિ લખેલુ હોય તે કાળ એકલા શુ કરશે ?
આ ઉપરથી એ સિદ્ધ થાયછે કે કાર્ય સિદ્ધિને વાસ્તે એકલા કાળને હેતુભૂત માનનારાએ એકાંતવાદીયેા છે; અને સઘળી એકાંત વિચાર શ્રેણિની માફક તે વિચારશ્રેણિ પણ નયાભાસવાળી છે. કાળપણ જરૂરનું સાધન છે, પણ કાળ
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
१६८
એજ સર્વસ્વ નથી, આ ખાખત સ્યાદ્વાદશૈલીના જાણકારોએ ગુરૂગમથી વિચારી લેવી, અથવા પાંચ કારણેાની સઝાય વાંચી સમજવી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अवतरणम् - पञ्चानामप्यनेकान्तनयेन हेतुतामभिधाय तेपि पुरुषार्थस्य मुख्यत्वमाह ॥
श्लोकः
पुरुषार्थः प्रकर्षेण कर्त्तव्यो विबुधैर्जनैः ॥ दुर्लभमुद्यमं विद्धि सम्प्रति पञ्चमारके ॥ ६० ॥
टोका - विबुधैः पण्डितजनैः पुरुषार्थ उद्यमः प्रकर्षेणातिशयेन कर्तव्यः पञ्चमारके सम्प्रत्यधुनोद्यमं दुर्लभं दुष्प्रापं जानीहि यतः ।
उद्यमेन हि सिध्यन्ति न कार्याणि मनोरथैः ॥ न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ॥ १ ॥ आलस्यं हि मनुष्याणां शरीरस्थो महारिपुः || नास्त्युद्यमसमो बन्धुर्यं कृत्वा नावसीदति ॥ २ ॥ ६० ॥
અવતરણ-પાંચે કારણુ કર્મસિદ્ધિ સારૂ જરૂરનાં છે, તેમાં પણ ઉદ્યમની મુખ્યતા છે એ ખાખત હુવે ગ્રન્થકાર પ્રોધે છે.
જોઇએ. सभले. ॥ १० ॥
અથ—ડાહ્યાપુરૂષોએ વિશેષ આ પાંચમા આરામાં ઉદ્યમ
પ્રકારે ઉદ્યમ કરવા દુર્લભ છે એમ
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવ્રાર્થ-જે કે પાંચે કારણે આવશ્યક છે, પણ તેમાં દેશ, ક્ષેત્ર, કાળ, અને ભાવના ભેદે કરીને ગુરૂરાજ કે. અંગની પ્રાધ્યાનતા બતાવી શકે, અને બીજાને ગણ કહે તે તે નયવાદ પ્રમાણે એગ્ય છે. હાલના સમયમાં લોકે કર્મવાદી બહુ બની ગયા છે. કર્મમાં લખ્યું હશે તેમ થશે, તેમાં આપણું શું ચાલે? અથવા તે તેઓ એમ પણ કહેતા અચકાતા નથી કે “ભાઈ આ પાંચમો આરો કઠીણ છે, તેમાં ધર્મ શી રીતે કરી શકાય ? ધર્મ ચાલણીની પેઠે ચલાશે એવું શાસ્ત્રકારો કહી ગયા છે, માટે ઉદ્યમ કરીને શું પ્રજન?” આવા આવા અનેક જાતના ઉદગારે લેકોનાં મુખમાંથી નીકળતા આપણે સાંભળીએ છીએ. અને તેથી તેઓ ઉદ્યમવાદને ભુલી ગયા છે. કર્મના કરનાર પણ આપણે હતા, અને તે કર્મને ફેરવી શકનાર પણ આપણે છીએ, અને ઉદ્યમથી તે કાર્ય થઈ શકે તેમ છે, આ બાબત તરફ તેઓ તદન દુર્લક્ષ કરે છે. કર્મને નિયમ યથાર્થ રીતે તેમના સમજવામાં આવેલ નથી. જે કે હાલ આપણે “ આપણા પૂર્વકૃત કર્મના બળથી ગમે તેવી સ્થિતિમાં મુકાયેલા હોઈએ, તે પણ આપણું ભવિષ્ય આપણા હાથમાં છે ” એ સિદ્ધાંતને બંધ કરવાની ઘણી જરૂર છે. અને તેથી જ આ ગ્રન્થકાર બોધ આપે છે કે આ પાંચમા આરામાં ઉદ્યમ દુર્લભ છે. ઉદ્યમથી સર્વ વસ્તુ સિદ્ધ થઈ શકે છે. કહ્યું છે કે
धर्मोद्यमेन भव्यास्तु प्राप्नुवन्ति परंपदम् ગત ધામઃ સાઇબર છે ? |
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७०
ઉદ્યમથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે, મનાથ મા ત્રથી કાર્ય સિદ્ધ થતું નથી, સુતેલા સિંહના મુખમાં કઈ મૃગા પ્રવેશ કરતા નથી; આલસ્ય શરીરમાં રહેલા મહાશત્રુ છે. ઉદ્યમ સમાન ખંધુ નથી. ધર્માદ્યમથી ભવ્ય પુરૂષા મેાક્ષપદ મેળવે છે, માટે સવ કમને નાશ કરનાર ધમા ધમ શ્રેષ્ઠ છે.
अवतरणम् - पुरुषार्थप्रकर्षस्य कर्मग्रन्थिभेदनं कार्य तत्रापि गुर्वाज्ञायाः प्राधान्यं चाह ||
श्लोकः भिनत्ति कर्मणो ग्रन्थि, छिनत्ति सर्वसंशयान् ॥ गुर्वाज्ञया यतेत स्व, सम्यग् धर्मे सुखप्रदे ॥ ६१॥
टीका -- उग्रमवान् पुरुषो ज्ञानावरणीयाद्यष्टकर्मणो ग्रन्थि भिनत्ति सर्व सशयान छिनत्ति छेदयति । अतः सुखमदे मोक्षफलके स्वस्य स्वकीयस्य, शुद्धस्वरूप धर्मे गुर्वाज्ञया गुरुदर्शितेन पथा यतेत यत्नं कुर्यात् यतः। गुरु आणाए मुररूख पहो इति६ १
અવતરણ પુરૂષાર્થની સાથે ગુરૂ આજ્ઞાની પણ જરૂર છે એ બાબત ગ્રન્થકાર હવે રજુ કરે છે. અથ—પુરૂષાર્થ કર્મની ગ્રન્થિને તાડે છે, સ સશચાને ટાળે છે, માટે ગુરૂની આજ્ઞા પ્રમાણે પોતાને સુખ
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७१ આપનારા રૂડા ધર્મમાં તેણે પ્રવર્તવું. ૬૧ છે
ભાવાર્થ–ઉદ્યમથી માણસ કેવાં કેવાં કાર્ય કરી શકે છે તે આ લેકમાં જણાવવામાં આવેલું છે. પ્રથમ કર્મની ગ્રથિ-કર્મના બંધ તે મનુષ્ય તેડી નાખે છે. આ તમા પિતાના પુરુષાર્થ વડે કર્મને વિખેરી નાખે છે. આત્મા કર્મને કર્તા, ભકતા તેમજ સંહર્ત પણ છે. આશ્રવને કરનાર કર્યા છે, તેમજ નિર્જરા અને છેવટે મેશને ક પણ આત્મા છે. જેવી રીતે આપણે તેને વાપરીએ તેવી રીતે તેને ઉપગ થઈ શકે. માટે આ લેકમાં જણાવવામાં આવ્યું છે કે ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તીને પુરૂષાર્થ કરે. ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તનારે નિષ્કામ પુરૂષાર્થ કરે છે; અને તેથી પાપ કે પુણ્ય બંધાતા નથી. પાપ જેમ બંધનરૂપ છે, તેમ પુણ્ય પણ બંધનરૂપ છે. એક લેઢાની બેડી છે, એક સોનાની બેડી છે, પણ બને બેડરૂપ છે, માટે તે બન્ને પ્રકારની બેડીથી મુકત થવાય તે ઉપાય આદરણીય છે. જો કે પ્રારંભના પગથીયામાં પુણ્ય આદેય છે; પણ આગળ જતાં તે પણ હેય છે, એમ વિચારવાનું છે. માટે નવાં કર્મ ન બંધાય તેમ નિસ્પૃહતાથી પ્રવર્તવું અને શુદ્ધ જ્ઞાનયાવડ પૂર્વનાં કર્મનો સંહાર કરે,એટલે વખત જતાં સર્વ કર્મને અંત પુરૂષાર્થી પુરૂષ લાવી શકે છે.
પુરૂષાર્થ બેસી રહેતું નથી, પણ ઉદ્યમ કરે છે; જ્ઞાન પ્રાપ્ત કરવા સર્વદા પ્રયત્નશીલ હોય છે, જે જે શંકાઓ પડે તેનું ગુરૂગમવડે સમાધાન મેળવે છે.
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७२
પુસ્તકે અવકી વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરે છે. વળી તે ધ્યાન કરે છે, અને ધ્યાન દ્વારા, સમાધિદ્વારા, આત્મરમણતા દ્વારા વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજે છે, તે જ વખતે તેના સંશયો ટળી જાય છે. આત્મામાં દરેક વસ્તુનું તેના ગુણ પર્યાય સહિત પ્રતિબિંબ પડે છે, તેથી આત્મજ્ઞાનીને કેઈપણ વસ્તુનું જ્ઞાન મેળવવા બાહ્ય વિષયમાં ભમવું પડતું નથી તે અંતર્મુખ દષ્ટિવાળે છે, અને તરત જ તેની શંકાએ ટળી જાય છે. આ કેવી રીતે થાય છે તે તેના અનુભવીએ વધારે સારી રીતે સમજી શકે.
પણ કર્મગ્રન્થી ભેદાય, સર્વ સંશય ટળી જાય, તે માટે ગુરૂની આજ્ઞાનુસાર ધર્મમાં પ્રવૃત્ત થવું જરૂરનું છે. ધર્મ સુખને આપવાવાળો છે. આ સુખ તે મેક્ષ સુખ છે. મેક્ષ સુખ પણું ધર્મની સમ્ય રીતે આરાધના કરવાથી મળી શકે છે તે પછી ઇંદ્રાદિકનાં સુખ તે મળી શકે તેમાં આશ્ચર્ય શું? ગુરૂની આજ્ઞા એ શબ્દો એટલા માટે મુકવામાં આવેલા છે કે આત્મજ્ઞાનના વિકટ માર્ગમાં ગુરૂ બરાબર દેરી શકે છે. ગુરૂવિના તે માર્ગમાં અડચણ આવે ત્યારે શું કરવું તે સુઝતું નથી, અને પછી જીવ ગભરાય છે, અને એકાએક તે ઉચ્ચ અધિકાર પરથી પતિત થાય છે. માટે જે તેવા સમયે ગુરૂનું આલંબન હોય તે તે બહુ જ ઉપયોગી નીવડે છે.
अवतरणम्-.-केचिदेकान्तोद्यमवादिन उद्यमेनैव मुत्ति 'मन्यमानाः तानुपालभते.
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७३
श्लोकः न ह्येकोप्युद्यमः कार्ये, एकान्तेनैव कारणम् ॥ यथायोग्यं हि विज्ञेयम्, कारणं दुःखवारणम् ६२
टीका-कार्ये मुक्तिरूपकार्ये एकान्तेनोद्यम एवैकः कारणं नास्ति । अपि शब्दात स्वभावादयोऽप्येकान्तकारणत्वेन निराकृता वेदितव्याः तदेव साधयति हि यस्मात्कारणात् दुःखवारणं कारणं यथायोग्यं विज्ञेयम् ॥ ६२ ।।
અવતરણ–ત્યારે શું ઉઘમ જ આદર અને બીજા કારણેને ત્યાગ કરે, એવી શંકાનું નિરાકરણ કરતા ગ્રન્થકાર જણાવે છે કે –
અર્થ–કાર્ય સિદ્ધિ અર્થે એકલે ઉદ્યમ પણ એકાન્તપણે કારણ નથી. દુઃખને નિવારનાર કારણ યથાયોગ્ય જાણું લેવું. દર છે
ભાવાથ––ઉપરના લેકમાં આપણે ઉદ્યમની વિશેષ પ્રશંસા કરી અને સર્વ કાર્યની સિદ્ધિ અર્થે ઉદ્યમ જ પ્રધાન છે. એમ વિવેચન કર્યું તે ઉપરથી કદાચ કઈ એમ માનવાને દોરાય કે ઉદ્યમ જ કારણ છે, અને બીજાં કારછે નિરર્થક છે, તે તેમ માનવું અયુકત છે, એમ જણવવાને ગ્રંથકાર લખે છે કે, એકલા ઉદ્યમને કારણપણે માન એ ઐકાંતિક મત છે; અને તે સ્યાદ્વાદ અથવા અર્નકાંતિક મત પ્રમાણે નયાભાસ ચુકત છે. માટે ઉદ્યમ અને બીજા ચાર કારણે પણ કાર્ય સિદ્ધયર્થે જરૂરનાં છે.
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७४
પ્રધાનતા આપણે દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ પ્રમાણે જેને આપવી હોય તેને આપીએ, પણ બીજાને પણ ગણ તરીકે કબુલ રાખવા જોઈએ. કેઈ વખત કર્મની પ્રધાનતા હોય તે બીજા ચારની ન્યૂનતા હેય; વળી કઈક સમયે સ્વભાવનું પ્રાધાન્ય હોય તે બાકીનાં ચાર ગણપણે વર્તતાં હોય, પણ દરેક કાર્યમાં પાંચ કારણે અવશ્ય હોવાં જોઈએ, એ બાબત તે નિવિવાદિત રીતે સિદ્ધ છે. આ પાંચ કારણેના સંબંધમાં છેવટે ગ્રંથકાર એ અભિપ્રાય આપે છે કે જેથી દુઃખનો અંત થાય તે કારણને પ્રાધાન્ય આપવું, પણ બીજાને સવથા અ૫લાપ ન કરે બીજા ભલેને ગણ રહે, તેમાં કાંઈ વાંધા જેવું નથી. પાંચ કારણે મળ્યા વિના કઈ પણ કાર્ય થઈ શકે નહિ, એજ આ કલેકને સાર છે.
एवं पञ्चकारणानि विज्ञाय सम्यगुग्रमेन मुक्त्यर्थं जनसंसगत्यागपूर्वकमात्मा ज्ञातव्यस्तदाह ।।
ઋોવા मुक्त्यर्थं त्यक्तलोकानां यतितव्यं हितैषिणाम् ॥ शुद्धासंख्यप्रदेशैश्च आत्मव्यक्तिर्थतो भवेत् ६३ ___टीका-मुक्त्यर्थम्-मोक्षार्थम् लोकसंसर्गविमुक्तानां मोक्षकदृष्टीनां यतितव्यम् । तत्रात्मनो मुक्तिर्भवति तत्मात्मव्यक्तिः कीदृशीत्यपेक्षायामाह शुद्धाऽसंख्यप्रदेशश्चाऽऽत्मव्यक्तिर्यतः कारणाद्भवेत् संसारावस्थायामात्मनोऽसंख्यप्रदेशाः कर्मलितत्वे
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नाऽशुद्धास्तेन जीवस्य संसारानर्थपात आत्मपदेशेषु यावत्कर्म पंकस्य गंधोऽपि स्यात् तावन्नाननिवृत्तिरितिभावः मुक्तावस्थायां तु आत्मनोऽसंख्यप्रदेशाः शुद्धाः सन्ति केचिन्नैयायिकादय आत्मानं सर्वव्यापकं मन्यन्ते तेषामयमभिप्रायः आत्मनो यदि संकोचविकाशशालित्वं मन्येत तदा सावयवत्वेनानित्यता स्यात् परं तन्न रोचते विद्वन्मनोभ्यस्तथाहि यद्यात्मनो व्यापक स्वरूपं सदा स्वर्गादिगमनमसंभवि गमनं ह्येकत्रस्थितस्य दृश्यते । न तु व्यापकस्याकाशादेः किञ्च यद्यात्माव्यापक स्तदा स्वात्मवत् परामस्थमुखदुःखादिगुणान् कथं न विद्यासर्वत्रात्मनो विद्यमानत्वात् केचिदात्मानमणुपरिमाणं सिद्धान्तयन्ति तेषामयमभिमायः यत्राघातेन मरणं स्यात् तानि मर्मस्थानानि परन्त्वन्यत्र मर्मस्थानेषु क्षतः पाणी भैपज्यप्रतिकारेण जीवन्नपि दृश्यते । हृदयमर्मस्थाने वाहतो धन्वन्तरिणापि भैषज्यसहस्रणापि जीवयितुं न पायंत इति हृदयदेशे निष्ठञ्जीवोs शुपरिमाण इति परमत्रापि मतेनैव दोपविनिर्मुक्तिस्तथाहि । यद्यणुपरिमाणको जीवस्तदा शरीरे यदेशेनावच्छेदेन विद्यते तत्रैवाघातवेदना । मुखवेदना वानुकुलसम्पत्स्यिान्न स्याच करचरणादिक्षतो जीवो दुःखानुभविता दृश्यते तु प्रतिकुलेनानु कुलेन वा सर्वाङ्गीणस्पर्शेन दुःखं मुखं वानुभति न दृश्यते च मिनशरीरे पतन्तीमापदं भुञ्जान इति मध्यमपरिमाणं (शरीराविछिन्नपरिमाणमा ) ह जैनाचार्याः पिपीलिका
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७६
शरीरं धारयंस्तत्परिमाणो हस्तिशरीरं धारयंस्तच्छरिरपरीमाण इति सङ्कोचविकाशशालिनं च माहुः । ननु सङ्कोचविकाशित्वात्सावयवत्वाच्च पटादिवदनित्यतास्यादिति चेन्नात्मनोऽ रूपित्वाद् रूपिण्येव पटादौ सङ्कोचादिनाऽनित्यतावसरः किञ्च पर्यायार्थिकनयेनानित्यतापि जैनागमे स्वीकृतैवान्यथा मनुष्य शरीरस्थस्य जीवस्य देवादिगतिदुर्लभेति सप्तभङ्गी सहस्रधा प्रयुञ्जानानां स्याद्वाादेना नातिपरोक्षमिति सङ्केपः । अधिकदिहशूणां तु विद्यन्ते सम्मातितकादयो ग्रन्थसागरास्ततोऽधिकमवसेयम् ।
અવતરણ–-આ પ્રમાણે પાંચ કારણે જાણી અને ઉદ્યમને પ્રાધાન્ય આપીને શું કરવું તે ગ્રંથકાર દશાવે છે.
અર્થ––મુક્તિને અર્થે લેક સંસર્ગને ત્યાગ કર્યો છે એવા આત્મહિતાથીએ આત્માના શુદ્ધ અને અસંખ્ય પ્રદેશથી એવો પ્રત્ય કરે કે આત્માની વ્યક્તિ થાય આત્મગુણ પ્રકટ થાય છે ૬૩ છે .
ભાવાર્થ-–મુકિતને અથે પ્રથમતે એ જરૂરનું છે કે જેમ બને તેમ સાંસારિક પદાર્થો ઉપરથી મમત્વ ભાવ ઓછો કરે. વસ્તુઓના ત્યાગની સાથે વસ્તુ ઉપરથી મારાપણાને ભાવ ત્યાગવા આમાહિતાર્થીએ પ્રત્યનશીળ થવું. બીજા શબ્દોમાં કહીએ તે અપરિગ્રહવૃત્તિ ધારણ કરવી, એ આત્મમાર્ગમાં અતિ જરૂરનું છે. જે મનુષ્ય બાહ્યથી વસ્તુમાત્રને ત્યાગ કરે છે, પણ અંતરથી તે વસ્તુઓનું જ ધ્યાન ધર્યા કરે છે, તે મનુષ્ય ઢોંગી છે.
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૭ તેવા મનુષ્ય કદાપિ આમધ્યેય સાધી શકવા સમર્થ થતા નથી. માટે વસ્તુઓની અસારતા સમજી તે પર વૈરાગ્ય ભાવ રાખ. વળી કેટલાક એવા પણ મનુષે માલૂમ પડે છે કે જેઓ વિરાગ્યની મેટી વાતો કરે છે, પણ કે પણ વસ્તુ ઉપરથી જરાપણ મમત્વ ભાવને ત્યાગ કરી શકતા નથી. હેજ પણ ઈષ્ટ વસ્તુને વિગ થતાં અથવા અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતાં, તેમના મનમાં અનેક પ્રકારની ચિંતા પુરે છે. તેઓ મનની સ્થિરતા જાળવી શકતા નથી, અને ગાંડા મનુષ્યની માફક વર્તે છે; આવી વૈરાગ્યવૃત્તિ પણ અનુચિત છે. માટે બાહ્ય અને અંતર ત્યાગ બનેની જરૂર છે. બાહ્ય ત્યાગ કરતાં પણ અંતર ત્યાગની વિશેષ આવશ્યકતા છે, એ બાબત ભુલવી જોઈએ નહિ. આ પ્રમાણે જેને સ્થિતિ મેળવી છે, તે મનુષ્ય ખરેખરી રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાના માર્ગને માટે લાયક અધિકારી બને છે. જેનું મન વૈરાગ્ય ભાવનાથી રંગિત છે, તે મનની સ્થિરતા પ્રમાણમાં વિશેષ જાળવી શકે છે, અને તેથી તે પિતાનું આત્મબળ આચ્છાદિત ગુણેને પ્રગટ ટ કરવામાં વાપરી શકે છે. મન સ્થિર અને શાંત હોય છે, ત્યારે તે નિર્મળ અને કલરહિત સરેવર તુલ્ય ભાસે છે; જેમ નિર્મળ સરોવરમાં સૂર્યને પ્રકાશ પરિપૂર્ણ રીતે પડે છે, તેમ આવા વૈરાગ્ય ભાવનાના બળથી શાંત થયેલા મનમાં આત્મ જતિને પ્રકાશ બરાબર રીતે પડે છે. જેમ મનની વધારે નિર્માતા અને શાંતતા, તેમ આ ત્માને વિશેષ પ્રકાશ પ્રગટ થવાને એ નિઃસંશય છે, માટે
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७८ वैराश्य भावना रावी, मे४ स्थणे व छ है विवेकधै राग्यवतो बोध एव महोदयः नाम नित्य भने अनित्य વસ્તુને વિવેક જાગૃત થયેલ છે, જે જડ અને ચેતન વતુ વચ્ચે ભેદ યથાર્થ સમજે છે, તે વિવેકી મનુષ્યમાં અનિત્ય અને જડ વસ્તુ પ્રતિ વિરાગ્ય ભાવ પ્રકટે છે. અને વૈરાગ્ય ભાવ હૃદયમાં જાગવાથી શું પરિણામ આવે છે, તે આપણે ઉપર વિચારી ગયા, માટે વિવેક અને વિરાગ્યથી મેટા ઉદયને આપનારૂં જ્ઞાન પ્રકટે છે એ વાત સત્ય ઠરે છે. તે જ્ઞાન તે આત્મજ્ઞાન છે. આ રીતે વૈરાગ્યભાવનાને હદયમાં રાખવાથી, અને તદનુસાર ઉચ્ચ વર્તન રાખવાથી આત્માના ગુણો પ્રકટ થાય છે. આત્માને દરેકે દરેક પ્રદેશ શુદ્ધ થાય તેવી રીતે ઉદ્યમ કરે એજ સાર છે.
अवतरणम्-आत्मनः प्रतिप्रदेशमनन्तशक्तयो विद्यन्तेऽनन्तपर्यायाश्च विद्यन्ते तदाह ।
श्लोकः ज्ञात्वा प्रतिप्रदेशं च-शक्त्यानन्त्यं सदा सदा ॥ पर्यायानन्ततामात्मा-ज्ञेयो ध्येयश्च योगिभिः॥६४॥
टीका-आत्मनोऽसंख्यातप्रदेशेषु प्रत्येकंमदेशे सर्वस्मिकाले शक्तीनामानन्त्यं, सर्वस्मिन् काले च पर्यायानामानन्त्यम्। भवति तज्ज्ञात्वा योगिभिरात्मा ज्ञेयो ध्येयश्च अयं भावः यथा किश्चित्तृणादिपुद्गलद्रव्यमरण्ये स्थितं पान्थचरणवेधकारि भवति तदेव च गोमहिष्यादिभक्षितं क्षुधानिवर्तकं गोदुग्धपरिणतं
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७९ कफवर्धकं महिषीदुग्धपरिणतं पित्तकारि पुनर्विष्टारूपेण परिणतं यदि नोदरान्निस्सार्यते तदा वायुवर्धकं निस्सारितं तु पुनःक्षेत्रेऽनोत्पत्तिनिबन्धनमित्येकस्मिन्नपि पुद्गलखण्डेऽनन्ताः शक्तयो विद्यन्ते किम्बहुना नैव जगति किमपि पुद्गलद्रव्यं दृष्टि पथमायाति यसवरूपं परिणतुं न शक्नोतीति । सवैरपि विचारशालिभिरनुभूतं-तथा प्रत्येकमात्मप्रदेशेऽनन्ताः शक्तयो वव्रति तथाहि-यथा पुरुषश्चक्षुः कनीनिकासम्बद्धरात्मप्रदेशैः कञ्चिदोनं दयादृष्ट्या पश्यन् पुण्यं बध्नाति कश्चित्तु करदृष्ट्या पश्यन् पापमर्जयति शाताकृति मुनिमवलोकयन् कर्म निर्जरयति द्वेषबुद्धया महात्मानं पश्यन्ननन्तसंसारमहति स एव कालान्तरेण प्राप्तद्धिः सन् स्वदृष्ट्या कश्चिदरिद्रं चक्रत्तिनं करोति, चक्रचतिनं दरिद्रयतीति चक्षुः कनीनिकावच्छेदेन स्थितात्मप्रदेशा अनेकपरिणतिहेतवः तथैकोऽप्यनेकया विद्वद्भिरनुभूतः किं वहुना नैव विद्यते कश्चिदेवात्मप्रदेशो यत्रानन्ताः शक्तीरनुभवेन दर्शयितुं वयं न शक्नुम इति ज्ञास्यन्त्यध्यात्मरसवेत्तारो महात्मानः। ननु तत्र शुभाशुभाऽत्म परिणतिरेव कारणंनतुशुद्धात्मप्रदेशाः अन्यथा सिद्धा अपि पापं पुण्यं चार्जयेयुस्तत्रशुद्धात्मप्रदेशसचादिति चेत्सत्यं न पापाद्यर्जने शुभाशुभात्मपरिणति कारणमिति को निषेधति, एक कार्य प्रत्यनेकेषां कारणत्वाकिंतु प्रत्येकात्मप्रदेशाकर्मसहिता अपि कारणमिति मन्तव्यमन्यथाऽत्मानं वि. हाय शुभा शुभपरिणत्योरसत्वात् कथं कर्मबन्धे हेतुता स्यात् सि
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
द्धात्मप्रदेशानां तु शुभाशुभपरिणत्याभावान कर्मबन्धहेतुता । किञ्च यैरात्मप्रदेशैरात्मा पश्यति तैरपि क्षयोपशमवशाच्छृणोति जिघ्रति चेति कर्ममलाडिन्तानामपि शक्तिबाहुल्यं प्रतीयते तर्हि सर्वकर्मणां क्षये तु क्षायिकभावलाभात् सर्वैरपि प्रदेशैस्सर्वदाऽन न्ताः शक्तीर्दधातीति कः शंकावकाशः इति सुधीभिर्विभावनीयम् । प्रत्येकमात्मप्रदेशेष्वनन्तज्ञानदर्शनचारित्रमुखदानलाभ भोगोपभोगवीर्याधनंतगुणशक्तीनां स्थितिस्तथाऽनन्तपर्यायाणां = સ્થિતિ દૂ૪ ||
અવતરણુ-આત્માના દરેક પ્રદેશમાં અનન્ત શકિત ઓ અને અનંત પર્યાયે રહેલા છે, તે બાબત હવે ગ્રંથકાર બેધે છે.
અર્થ––આત્માના દરેક પ્રદેશે શકિતઓનું અનંતપણું અને પયાનું અનંતપણું સર્વદા રહેલું છે, એમ જાણી ચેશિયાએ તેનું ધ્યાન કરવું. આ ૬૪ છે
ભાવાર્થ-જૈન શાસ્ત્ર પ્રમાણે આમાના અસંખ્ય પ્રદેશ છે. કેઈપણ પદાર્થને નિવિભાજ્ય ભાગ જે તે પદાથે સાથે સંબંધાયેલું હોય છે તેને પ્રદેશ કહેવામાં આવે છે. આવા આત્માના અસંખ્ય પ્રદેશ છે. આમાના અસંખ્ય. પ્રદેશ અરૂપી છે, પરમાણુઓ રૂપી છે. આત્માના પ્રદેશે તે. પરમાણુ કરતાં પણ સૂક્ષમ અરૂપી હોવાથી અનિત્યતા વિગેરે દોને અવકાશ તેમનામાં રહેતા નથી. દરેક પ્રદેશમાં અને નંત શકિત રહેલી છે. એક પુદ્ગલના સ્કન્દમાં પણ અનેક શકિત રહેલી છે. દાખલા તરીકે એક ઘાસનું તણખલું જે પગમાં પેસી જાય તે પગમાં દુઃખ ઉત્પન કરે
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે જે ગાય કે ભેંસ ખાય તે દુધ રૂપે પરિણમે, વળી તેને કેટલેક ભાગ વિષ્ટારૂપે પણ બદલાઈ જાય; વળી તે વિા ક્ષેત્રમાં અન્નને ઉત્પન્ન કરવામાં કારણ ભૂત થાય. આવી રીતે એક પુદગલ સ્કલ્પમાં અનેકરૂપે પરિણામ પામવાની શકિત રહેલી છે, વિશેષતે શું, પણ એ એક પણ પુદૂગલ દ્રવ્ય સ્કંધ આ જગતમાં વિદ્યમાન નથી કે જેનામાં દરેક પ્રકારની પિાગલિક શક્તિ ધારણ કરવાનું સામર્થ્ય ન હોય. જે પુદગલમાં આટલી શક્તિ હોય તે પછી આત્મપ્રદેશમાં અનંત શક્તિ હોય તેમાં આશ્ચર્ય જેવું નથી. આત્માના દરેક પ્રદેશ અનન્ત જ્ઞાન, અનંત દર્શન અને અનંત ચારિત્ર રહેલું છે. પણ આ સર્વ જેમ સૂર્ય વાદળથી આચ્છદિત થાય, તેમ ઢંકાઈ ગયું છે. જેટલા પ્રમાણમાં વાદળ ખસતું જાય, તે પ્રમાણમાં સૂર્યને પ્રકાશ આપણે જોઈ શકીએ છીએ, તેજ રીતે જેટલુ કર્મ ઓછું થતું જાય, તેટલી આત્મજતિ પ્રકટ થતી જાય છે. આત્મામાં કાંઈ નવી શક્તિ બહારથી આવતી નથી, શક્તિ તે ત્યાંની ત્યાંજ છે; ફક્ત તેને પ્રકટ કરવાને તેને આવરણ કરનારાં કારણે દૂર થાય તે પ્રયાસ કરવાની જરૂર છે. આત્માના દરેક પ્રદેશે આટલી બધી શક્તિ રહેલી છે, તે પછી સંપૂર્ણ આત્માની કેટલી બધી શક્તિ હશે, તેને ખ્યાલ લખવા કરતાં અનુભવનારને વધારે સારી રીતે આવી શકશે. આમાની કેટલી બધી શકિત છે, તેને જે તમારે ખ્યાલ લાવ હેય, તે આળસુની માફક બેશી ન રહેતાં ઉદ્યમવન્ત થાઓ, તમે જેટલું કામ હાલ કરી શકે છે, તેના કરતાં જરા વિશેષ કાર્ય કરવાનું માથે . તમારામાં તે કરવાનું સામર્થ્ય છે, એવી ભાવના ભાવે, અને
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૨ જરૂર તમે તે કાર્ય કરી શકશે. તમને તમારા આત્મબળમાં વિશ્વાસ આવશે. અને તમે બીજાં દુર્ધટ કાર્યો પણ ધીમે ધીમે કરી શકશે. આ સિદ્ધાંત કેવળ હેતુ વગરને નથી, તે અનુભવમાં આણેલે મત છે, અને તમે પણ જો પ્રયત્ન કરે છે તે તમારા અનુભવમાં આવી શકે. આ ત્માને કશું અશક્ય નથી. “મારાથી શું થશે.” એવા વિચારથી જે તમે કોઈ કાર્યને પ્રારંભ કરશે તે જરૂર તમે તેમાં નિષ્ફળતા મેળવશે. પણ આ કામ તે હું કરી શકીશ. હું તે જરૂર પરિપૂર્ણ કરીશ, એવી દઢ. ભાવના રાખી જે તમે કાર્યને આરંભ કરશે તે નક્કી તમે તેમાં વિજય મેળવશે. કારણ કે તે ભાવનાથી તમારામાં રહેલી આત્મશક્તિ વિશેષ કુરે છે, અને બીજાને અજાયબ લાગે તેવાં કાર્યો તમે ઘણીજ ત્વરાથી અને સહેલાઈથી કરી શકે છે. ઘણી વાર આપણે કર્મ, અને કર્મની પ્રકૃતિએ, અને તેના વિભાગ, સ્થિતિ, રસ વગેરે સાંભળીએ છીએ, ત્યારે આપણે નિરુત્સાહી બની જઈએ છીએ. આપણે ધારીએ છીએ કે, આટલી બધી કર્મ વગણને હ શી રીતે અંત આણી શકીશ? આટલું બધું દેવું મારાથી શી રીતે વળાશે ? પણ આ સ્થળે કર્મની પ્રકૃતિના સિદ્ધાંતના ઉપદે. શકે છાતાવર્ગને જણાવવું જોઈએ કે કર્મ આટલું બધું ભારે છે, છતાં આત્માના એક પ્રદેશમાં અનંતી કર્મ વગંણુઓને સંહાર કરવાનું બળ રહેલું છે. માટે જરા પણ ગભરાવું નહિ. કમને બાંધનાર આત્મા છે, તેમ છેડનાર પણ આત્મા છે. માટે આત્મશક્તિમાં વિશ્વાસ રાખી આ
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१८३
ગળ વધવુ, અને શુભ કાર્ય માટેના ઉદ્યમ જરા પણ પડતા મુકવા નહિ.
વળી આત્માને અનત પાયા છે. આત્માની અનત शक्तियो छे. हरे अहेशे अनन्त ज्ञान, अनंत हर्शन, अनन्त यारित्र, अनन्त सुख, अनन्त हान, अनन्त साल, અનન્ત ભાગેાપભાગ, અનન્ત વીર્ય, વગેરે અનેક ગુણા છે. આમ હોવાથી જુદા જુદા ગુણરૂપે આત્મા પરિણામ પામે, તે આત્માના પર્યાય કહેવાય છે; અનન્ત ગુણ્ણા હા વાથી આત્માના પાચેા પણ અન'ત છે.
अवतरणम् - पूर्वोक्ता आत्मनोऽसंख्यातमदेशाः प्रतिप्रदेशमनन्तज्ञानादयो विद्यन्ते ननु तर्हि प्रतिप्रदेशं विद्यमानानन्तज्ञानानां भिन्नोपयोगकारिता वाऽसंख्यातप्रदेशस्थानां संभूयानन्तज्ञानानामेकैवोपयोगकारितेति तदर्शयति ॥
श्लोकः एको संख्य प्रदेशानामात्मैका चोपयोगिता || अन्यथा ज्ञानभेदेन आत्मासंख्यत्वमापतेत् ॥६५॥
टीका - असंख्यात प्रदेशानां एक एवात्मा स्वामी । असंख्य देशा एवात्मान ह्यसंख्यमदेशेभ्यो भिन्न आत्मास्ति । प्रदेशानामिति षष्ठी तु करचरणादीनामवयवानां एकं शरीरं स्वामीतिवत् नहि करचरणादिभ्यो भिन्नं शरीरमुपलभ्यते करचरणादय एव तु शरीरमिति । असंख्यमदेशीयज्ञानेक्तिरू
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
पोपयोगिताऽऽत्मनः एकैव । अन्यथा प्रतिमदेशमुपयोगिता भेदेनाऽसंख्यातमदेशस्थितानां ज्ञानानां भिन्नभिन्नज्ञेय रूपकार्यका रिवेनाऽत्मसंख्यत्वमापतेत् असंख्याता आत्मानः स्युः ६५
અવતરણ—આપણે ઉપરના શ્લોકમાં વિચારી ગયા કે આત્માના અસખ્ય પ્રદેશ છે, અને દરેક પ્રદેશે અનન્ત જ્ઞાન, અનન્ત દર્શન વગેરે માલૂમ પડે છે. હુવે આ પ્રત્યેક પ્રદેશે વર્તતા અનન્ત જ્ઞાનનું જુદું જુદું ઉપયેાગ જ્ઞાન આત્માને થાય કે અસ'ખ્ય પ્રદેશનુ' ભેશુ' મળીને એક ઉપચેગ જ્ઞાન આત્માને થાય, એ શકાતું હવે ગ્રન્થકાર સ માધાન કરતાં લખે છે કે:
અર્થ-અસખ્ય પ્રદેશને એકજ આત્મા છે, અને ઉપયોગ પણ એકજ છે. નહિ તા જ્ઞાન ભેદથી આત્માની અસચતા માનવી પડે. ॥ ૬૫ ॥
ભાવાર્થ—અસખ્ય પ્રદેશના સ્વામી આત્મા એક છે. અસંખ્ય પ્રદેશથી ભિન્ન આત્મા જેવી કઇ વસ્તુ નથી. જેમ ચરણ, હસ્ત, કાન, નાક, આંખ, જીભ, ધડ, માથું વગેરે શરીરના સમગ્ર અવયવથી ભિન્ન શરીર જેવી વસ્તુ નથી, તેમ આત્મા પણ પ્રદેશેાથી જુદો નથી.
જેમ પ્રજા તે જુદી જુદી વ્યક્તિઓના સમુદાય સિવા યની અલગ સસ્થા નથી, તેજ રીતે આત્મા પણ આત્માના અસંખ્ય પ્રદેશના સમુદાય સિવાયની ભિન્ન વસ્તુ નથી જે કે આત્માને અસ`ખ્ય પ્રદેશ છે, છતાં તે પ્રદેશદ્વારા મળેલા જ્ઞાનના ઉપયોગ તા એક જ છે. આત્માના અસંખ્યા
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१८५
ત પ્રદેશ ભેગા મળીને ઉપયાગ થાય છે. આત્માને એક જ સમયે અનંત વસ્તુના ઉપયોગ થઇ શકે છે. જો દરેક પ્રદેશને થતુ જ્ઞાન ભિન્ન ભિન્ન કલ્પીએ તે આત્માના અસખ્ય પ્રદેશ હાવાથી અને પ્રતિપ્રદેશના ઉપયોગ ભિન્ન ભિન્ન ઠરવાથી અસખ્ય આત્મા થાય. માટે અસ`ખ્ય પ્રદે શેાના ભેગા મળી એક ઉપયાગ થાય છે, એ ઉપયાગમાં અનંત વસ્તુઓ ભાસે છે, પણ આત્મા તે એકજ છે.
अवतरणम् – असंख्य प्रदेशैरेक एवात्माऽसंरूपप्रदेशानामुपयोगितैकैवेति कथनानन्तरं शुद्धप्रदेशानां स्वरूपं ब्रूते ॥
જોઇઃ प्रदेशान्निर्मलानन्दान् ज्योतीरूपान् सनातनान् ॥ शुद्धात्मनः प्रजानीहि, सुखं यत्रानुभूयते ॥ ६६ ॥
ટીજા—નિમેલાન્ યામતોષરહિતાન | આનન્દાન મુલેશस्वभावान् | ज्योतीरूपान् ज्ञानरूपान् । सनातनान् त्रिकाल-नाशरहितान् । शुद्धात्मनः प्रदेशान् सत्तातः जानीहि यत्रात्मनि रम्यमाणे मुखमनुभूयते योगिभिरिति शेषः ॥ ६६ ॥
અવતરણ—આત્માના અસખ્ય પ્રદેશ છે, અને તે છતાં અસખ્ય પ્રદેશો ના મળી એક જ ઉપયાગ છે, એમ આપણે છેલ્લા એ શ્લાકમાં વર્ણવી ગયા, હવે આત્માના તે પ્રદેશાનું સ્વરૂપ ગ્રંથકાર પ્રતિપાદન કરે છે.
અશુદ્ધ આત્માના પ્રદેશને નિર્મળ, ખાનદ
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વભાવવાળા, તીરૂપ સનાતન જાણે. ત્યાંજ (ગીએથી) સુખ અનુભવાય છે કે ૬૬ .
ભાવાર્થ-આત્મા સ્વભાવે નિર્મળ છે, અને તેથી તેના પ્રદેશ પણ નિર્મળ છે. તે પ્રદેશ કમ મળથી રહિત છે. આ જે કહેવામાં આવ્યું છે તે નિશ્ચય નયથી અપેક્ષાએ છે એ વાત વિસરવી જોઈતી નથી. વળી તે પ્રદેશે આનંદ સ્વભાવવાળા છે; ખરેખર આનંદરૂપ છે. તે પ્રદેશમાં આ નંદ ઓતપ્રાતરૂપે રહે છે. સ્વભાવ રમણતાનું સુખ અનુભવીયેનીજ જાણમાં આવે છે. સર્વ બાહ્ય ઉપાધિઓની ચિંતાથી આત્મા જ્યારે મુક્ત થાય, અને સ્વસ્વરૂપમાં લીન થાય તે વખતે જે આનંદ આત્મા અનુભવે તે શદથી કહી શકાય તેમ નથી. જેઓએ ડે સમય પણ અંતર્મુખ મન તથા ઇદ્રિને વાળી, માનસિક સ્થિરતાનું સુખ ભેગયું છે, તેઓને આત્માના આનંદ સ્વરૂપની હેજ ઝાંખી આવી શકે. આપણે બાહ્ય વિષયમાં આપણું મન તથા ઈન્દ્રિયોને એટલાં બધાં રેકીએ છીએ કે આમ મનને સ્થિર કરવાનો અને અંતર્મુખ બનાવવાને આપણને જરાપણ પ્રસંગ મળતે, નથી, તેથી આત્મા આનંદસ્વરૂપ છે, એવું આપણને ભાગ્યેજ ભાન થાય છે પણ ગીઓ જે.
એ પિતાના ચિત્તને નિરાયું છે તેઓ તેને આસ્વાદ લઈ શકે છે. વળી તે પ્રદેશ જતીરૂપ છે તે જાતે પ્રકાશે છે, અને સર્વ વસ્તુઓને પ્રકાશિત કરે છે. તેમની
જ્યોતિ સૂર્યની તિ કરતાં પણ વિશેષ છે. ભક્તામરમાં લખેલું છે કે –
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१८७ सूर्यातिशायी महिमास मुनीन्द्र लोके ।
હે મુનીન્દ્ર! તમારે મહિમા સૂર્ય કરતાં પણ અધિક છે. તે પ્રદેશ વળી સનાતન છે, એટલે ત્રણે કાળમાં નિત્ય છે. ભૂત કાળમાં, ભવિષ્ય કાળમાં અને વર્તમાન ત્રણે કાળમાં તે પ્રદેશ પોતાની એક સરખી સ્થિતિ જાળવી શકે છે. સર્વ પિગલિક વસ્તુઓને કાળની અસર લાગે છે, પણ તે આત્મ પ્રદેશને લાગતી નથી, માટે તે અવિનશ્વર છે. એવા પ્રદેશોવાળો આત્મા છે; એમ વિચારવું જોઈએ. વળી તે આત્મપ્રદેશમાં રમનાર અવ્યાબાધ સુખ ભોગવે છે. પણ તે પ્રદેશમાં કેણ રમી શકે ? જેણે ઇન્દ્રિય તથા મનને વશ કર્યો છે, અને જેને આત્મા સિવાયની અન્ય વસ્તુઓની અસારતા તથા અનિત્યના અનુભવી છે, તે મને નુષ્ય આત્માભિમુખી થાય છે, અને તેજ તે સુખને ભે
તા થાય છે. ખાખરમાં સુખ માનનારી ખીસકેલી સાકરને સ્વાદ જેમ સમજી ન શકે, તેમ ઈન્દ્રિયેના વિષયમાંજ રાચી માચી રહેલા છે આ અધ્યાત્મ રસને અનુભવ કરી શકવા સમર્થ થતા નથી. કેવળ યેગીએજ તેને અનુભવ લે છેતેઓ પણ શબ્દદ્વારા દર્શાવી શકતા નથી. કારણ કે તે સ્વરૂપને સાક્ષાત્કાર કરાવવાને પુરતા શબ્દો આપણી વાણીમાં મળતા નથી. આ ૬૬ છે अवतरणम् -आत्मनः स्वरूप विषय भेदं च प्रतिपादयति
श्लोक कुलकम् आत्माऽस्पर्यः कथं स्पीः अग्राह्यो ग्राह्यतां कथं
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮ प्राप्नोतीति विचार्यः सःचेतनो योगिभिर्धिया ६७ गन्धातीतः स आत्मापि गन्धं जानाति ज्ञानतः। रसातीतः स आत्मापि, रसं जानाति ज्ञानतः ६८ स्पर्शातीतःस आत्माऽपि, स्पर्श जानाति ज्ञानतः। वर्णातीतःस आत्माऽपि वर्णं जानाति ज्ञानतः ६९ पुण्यातीतस्स आत्मापि पुण्यं जानाति ज्ञानतः। पापातीतस्स आत्मापि पापं जानाति ज्ञानतः७०
टीका-निश्चयनयेनाऽत्माऽस्पीः कथं तेन नयेन स्पष्टुम् योग्यो भवति । पुनः सोऽग्राह्य इन्द्रियाविषयः कथमिन्द्रियविषयतां व्रजेदिति बुद्धया योगिभिरात्मा विचारयितुं योग्यः ॥ स आत्मा गन्धातीतः किन्तु ज्ञानतो गंधं जानाति । स आत्मा रसातीतः किन्तु ज्ञानतो रसं जानाति । स आत्मा स्पर्शातीतः किन्तु ज्ञानतः स्पर्श जानाति । स आत्मा वर्णाततिः किन्तु ज्ञानतो वर्ण जानाति । स आत्मा संसारावस्थायां शुद्धनिश्चयनयन विचार्यमाणः पुण्यातीतः किन्तु ज्ञानतः पुण्यं जानाति स आत्मा संसारावस्थायां शुद्धनिश्चयनयेन विचार्यमाणः 'पापातीतः किन्तु ज्ञानतः पापं जानाति ॥ ६७ ॥ ६८ ॥ ॥ ६९ ॥ ७० ॥
અવતરણ–પાંચે ઈન્દ્રિયે અથવા મનથી શું આ
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા જાણી શકાય કે કેમ તે બાબત પ્રકાર હવે ચાર લેકના કુલકથી જણાવે છે.
અર્થ–આત્મા અસ્પૃશ્ય છે, તે તેને સ્પર્શ કેવી રીતે થઈ શકે? આત્મા અગ્રાહ્ય છે, તે તે કેવી રીતે ગ્ર હણ થઈ શકે? એ આમા યેગીઓએ બુદ્ધિવડે વિચા રવા ગ્ય છે. આત્મા ગન્ધની પેલી પાર છે છતાં જ્ઞાનથી ગન્ધને જાણે છે. આત્મા રસની પેલી પાર છે, છતાં જ્ઞાનથી રસને જાણે છે. આત્મા સ્પર્શની પેલી પાર છે, છતાં આ
મા સ્પર્શને જ્ઞાનથી જાણે છે, આત્મા વર્ણની પેલી પાર છે; છતાં આત્મા જ્ઞાનથી વર્ણને જાણે છે. આત્મા પુણ્યની પેલી પાર છે, છતાં જ્ઞાનથી આત્મા પુણ્યને જાણે છે, આ તમા પાપની પેલી પાર છે, છતાં આત્મા જ્ઞાનથી પાપને જાણે છે. ૬૭ ૭૦ છે
ભાવાર્થ-આત્મા સ્પર્શ, ગબ્ધ, રસ, અને વર્ણની પેલી પાર છે, એટલે ઇન્દ્રિવડે તે ગ્રહણ થઈ શકાય તેમ નથી; તેમજ તેનામાં આ ગુણે પણ નથી. આત્માને કોઈ પણ પ્રકારને સ્પર્શ નથી, તેમ આત્માને કે પ્રકારને રસ નથી. આત્માને ગળ્યું નથી, તેમ તેને વર્ણ પણ નથી. આ આત્મા ગિઓએ વિચારવા ગ્ય છે, રોગીઓએ. ધ્યાન કરવા ગ્ય છેસ્પર્શ, રસ, ગંધ, વર્ણ, વગેરે પુગલના ધમે છે, આત્મા પુદ્ગલથી તદ્દન ભિન્ન પ્રકારનું દ્રવ્ય હોવાથી આ પુદ્ગલના ગુણે આત્માને લાગુ પડતા નથી. આમાના ગુણ તે જ્ઞાન, દર્શન, ચારિત્ર, અવ્યાબાધ
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખ, અનંત વીર્ય વગેરે છે. આ લેકમાં જણાવેલા વિ. ચારે ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે ઇન્દ્રિયવડે બાદા - ધવાથી આત્માને અનુભવ કદાપિ થવાનું નથી. જે છે તે અંતરમાં છે, માટે ઈન્દ્રિયોને અંતર્મુખ વાળી, તથા મનને સંયમમાં લાવી, જે અંતરમાં શેધવામાં આવે છે તે ત્યાં જડી શકે. નહિ તે બહિર વિષમાં ભટકવાથી કદાપિ આત્મતત્વની પ્રાપ્તિ થવાની નથી. તે રીતે ભૂતકાળમાં કઈ કરી શકયું નથી, અને ભવિષ્યમાં કંઈ કરી શકશે નહિ. આ સાથે ગ્રન્થકાર એક બાબત જણાવે છે જે ઘણે અને ગત્યની છે, અને તે એ છે કે આત્મા ઇન્દ્રિયના ધમ ૨. હિત છે, છતાં ઇન્દ્રિયે દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તે પ્રાપ્ત કરવાની તેનામાં શક્તિ છે, અને તે શક્તિ આત્મજ્ઞાનની છે. આત્મજ્ઞાનધારા આત્મા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ જાણી શકે છે. જેનધર્મ સંબંધી પોતે ભાષણ કરેલું છે તેમાં વિદુષી એની બસાંટ લખે છે કે “ મુકત આત્મા ઓ ઈન્દ્રિય રહિત, પણ ઈન્દ્રિય શક્તિ સહિત હોય છે આનો અર્થ એ જ છે કે જેઓએ આત્મસ્વરૂપ જાણ્યું છે એવા મુતાત્માઓને શરીર નહિ એટલે પંચેન્દ્રિયે હતી નથી, પણ ઇન્દ્રિય દ્વારા જે જે જાણી શકતા હતા, તે સર્વજ્ઞ થવાથી કેવલ જ્ઞાનથી સર્વ જાણી શકે છે. કેવળ જ્ઞાનમાં પંચ ઇન્દ્રિયેનું જ્ઞાન સમાઈ જાય છે, તેથી તેઓ ઈન્દ્રિયાતીત કહેવાય છે. એમનું સ્વરૂપ આપણને લા. ગેલી ઇન્દ્રિયથી પણ જાણી શકાય નહી. વળી આત્મા પુણ્ય અને પાપની પેલી પાર છે, એટલે પુણ્ય અને પાપ
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१९१
આત્માને અસર કરી શકવા સમર્થ થતા નથી. આ શુદ્ધ નિશ્ચયનયથી આત્મસંબંધમાં લખાયેલુ છે; જ્યાં સુધી આત્મા પરમાત્મ પદ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તે પુણ્ય પાપના ઝપાટામાં તે આવે છે, પણ જ્યારથી આત્મ જ્ઞાન થયું, અને પુષ્પમાંથી સુવાસ પુરે તેમ દરેક પ્રવૃત્તિ આત્મા નિષ્કામ બુદ્ધિથી કરતા થયા, ત્યારથી પુણ્ય અને પાપ આત્મા ઉપર પેાતાની સત્તા ચલાવતા બધ થયા, એમ મા નવુ... જોઇએ. શુભ ફળની ઇચ્છાથી કરેલા સારા કામથી પુણ્ય અધાય છે, અને અશુભ અથવા નિન્દ પરિણામથી પાપ બંધાય છે. પણ જે મનુષ્ય ફળની ઈચ્છા વિના કાય કરે છે; ઉચમાં આવેલા શુભાશુભ સજોગો સમભાવે વેદી ( ભાગવી ) લે છે, અને અહર્નિશ સ્વસ્વભાવમાં રમણતા કરે છે, તે પુણ્ય પાપથી મુકત થાય છે. તે સારી પેઠે સમજે છે કે પાપ એ લાહની એડી છે, અને પુણ્ય એ સુવર્ણની એડી છે, પણ અન્ને એડી તેા છે, માટે તે એકે એડીમાં મધાવા માગતા નથી, અને તેથી હરેક કાર્યો અ હિક કે પારલાકિક સુખની અભિલાષા વિના કરે છે, આ યિક ચેાગે તે દરેક કામ કરે છે; ઉદયમાં આવેલુ છે, માટે તે કર્મ કરે છે, પણ તેમાં જરા માત્ર પણ હુ શાક ધરતા નથી; સુખ દુઃખમાં ઉદાસીન વૃત્તિ રાખે છે, અને આ રીતે પુણ્ય પાપના બંધનમાંથી સદાને માટે મુક્ત થાય છે. આ રીતે પુણ્ય પાપથી મુક્ત થવા છતાં પુણ્ય અને પાપ શું છે તે તે આત્મા યથાર્થ જાણું છે.
રીતે જ્ઞાનવડે
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१९२
કાઇના મનમાં એવી શકા થાય છે કે જ્યાં પાંચે ઇન્દુચાના વિષયે નહિ, પુણ્ય નહિ, પાપ નહિ, તા ત્યાં કેવી સ્થિતિ હશે? તે તે શુન્યાવસ્થા હશે, અથવા તે પત્થર જેવી જડ અવસ્થા હશે. આવી શકાના સમાધાન અર્થે આ બ્લેકમાં વારવાર કહેવામાં આવ્યુ` છે કે મુકત જીવા સંપૂર્ણ જ્ઞાની હોય છે; તેએ સત્ર ખાખતા ખરાખર જાણું છે, અને ઇન્દ્રિયાના વિષયે ભાગવતાં ઉત્પન્ન થતાં દુઃખના અનુભવ કર્યા સિવાય, અથવા પાપ પુણ્યમાં લેપાયા સિવાય ઇન્દ્રિયાથી મળતુ જ્ઞાન અને પાપ પુણ્ય જાણી શકે છે. આપણે બધા ઇન્દ્રિયાના વિષયામાં એટલા બધા લુબ્ધ થઈ ગયેલા છીએ કે આવી ઉચ્ચ સ્થિતિમાં શું સુખ આનંદ કે ઉચ્ચતા હશે, તેને આપણને ખ્યાલ આવી શકતા નથી. પણ જો તેના કાંઇ પણ આસ્વાદ લેવાની - ક'ટા હાય તે તે રસ્તે ચાલવાના પ્રયત્ન કરવા જોઇએ. અને તેને વાસ્તે ઇન્દ્રિયજય, દેહાધ્યાસના ત્યાગ અનેમનેાનિગ્ર હું સરલ માર્ગ છે. આ ત્રણ ખાખતા ધ્યાનમાં રાખી જેમ નુષ્ય એક બે માસ સુધી પણ ખરા અંતઃકરણથી પ્રયત્ન કરશે, તે આત્મજ્ઞાનીને જે સુખ મળે છે તે સુખ સમુ દ્રનું એકાદ બિન્દુ મેળવવા ભાગ્યશાળી થશે, પણ જો હિ મ્મત નહિ હારતાં ઉદ્યમ જારૂ રાખશે તે વિશેષ વિશેષ અનુભવ થશે, અને છેવટે પોતે પણ આત્મજ્ઞાની થશે. આ ગળ શું કરવું તે કહેવાની જરૂર નથી, તેતેા તે જાણવાની ઈચ્છાવાળાને સ્વયમેવ જણાઇ જશે, પણ પ્રથમ ઉપર • ણાવ્યા પ્રમાણે પ્રયત્ન કરવાની જરૂર છે,
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१९३ अवतरणम्-आत्माऽन्यपदार्थान् ज्ञानेन जानाति फित्वन्य द्रव्याण्यात्मानं न जानति तत्स्पष्टयति
अन्यान ज्ञानेन जानाति आत्मा सर्वार्थसाधकः अन्यः कोऽपि न जानाति आत्मानमिति निश्चयः
टीका-सर्वार्थसाधकः-स्वकीयानन्तगुणनिवर्तक आत्मान्यान् धर्मास्तिकायादीननन्तपर्यायसहितान ज्ञानेन जानातिसाक्षात्करोति । आत्मद्रव्यभिन्नोऽन्यः कोपि पदार्थ आत्मानं ન નાનાતતિ નિશા સિદ્ધાંત | ૭ |
અવતરણ-આત્મા અન્ય દ્રવ્યને જાણે છે, પણ અન્ય દ્રવ્ય આત્માને જાણતા નથી, તે બાબત હવે ગ્રન્થકાર નિવેદન કરે છે.
અર્થ–સવ અર્થને સાધવાવાળો આત્મા અન્ય દ્રવ્ય ને જાણે છે, પણ અન્ય કઈ પણ દ્રવ્ય આત્માને જાણતું નથી; એજ નિશ્ચય સિદ્ધાન્ત છે. એ ૭૧ છે
ભાવાથ–આત્મા સર્વ અર્થને સાધવાવાળે છે. આ ભામાંજ સર્વ પ્રકારના પુરૂષાર્થ સાધવાનું સામર્થ્ય રહેલું છે. આત્મા જ્ઞાનસ્વરૂપી હોવાથી કેવલ આત્માજ બીજા દ્રવ્યોને તેમજ પિતાને જાણવાની શક્તિ ધરાવે છે બીજા બધાં દ્રવ્ય કરતાં આત્માની ભિન્નતા મુખ્યત્વે જ્ઞાનને
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१९४
લીધે છે. જ્ઞાન વડે તે સવ દ્રશ્યને જાણી શકે છે, મીન અધાં દ્રવ્ય જ્ઞેય ( જાણવાયેાગ્ય ) છે. પણ તેમનામાં ખીજાને જાણવાના ધમ રહેલે નથી. માટે જ્ઞાન એજ આ
માનું વ્યાવર્તક લક્ષણ છે. આત્મા જગના સર્વ પદાથે ને તેમના ગુણ પાંચ સહિત જાણે છે, તેમજ પેાતાને પણ જાણી શકે છે, ત્યારે ખીજ દ્રવ્ય પેાતાને કે પરને જાણુવાસ્તુ ખિલકુલ સામર્થ્ય ધરાવતા નથી, માટે આત્મા બીજા દ્રવ્ય કરતાં ભિન્ન છે, એ વિચારવું જરૂરનુ‘ છે, કેવળ વિચારીને બેસી ન રહેતાં તેને અનુભવવાના પ્રયત્ન કરવા, આવા જડ અને ચેતનના ભેદ જેના જાણવામાં યથાથ રીતે આળ્યે તે માણસ કદાપિ અન્યાયમાર્ગે એક પગલુ પશુ ભરે નહિ. આત્માના સ્વાભાવિક ગુણી જેથી આધકારમાં પડે તેવુ' હલકુ કામ કરવા તે કદાપિ દોરવાય નહિ. જગતની હૅરેક વસ્તુના ભાગ આપવા પડે તો તે આપે, પણ જેથી માત્મગુણૢા પ્રકટ થાય તેવાજ મનથી ઉદ્યમ તે સદા રાખ્યાં કરે, આવા મનુષ્ય ખરા જ્ઞાની કહી શકાય. એવા પુરૂષ વિષેજ કહ્યું છે કેઃ—
જાણ્યુ તેા તેનું ભલું, મેહે નવિ લેપાય, સુખ દુઃખ આવે જીવને, હે શેક નિત્ર થાય.
માટે પુદ્ગલને સ્વભાવ વિચારી સુખ દુઃખમાં હર્ષ શેક ન ધરતાં આત્માની સ્થિરતા રહે, તેવી રીતે વન રાખવુ એજ લાભકારી માર્ગ છે.
अवतरणम् - कथमिति चेद् युक्तिमाह.
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्लोकः ज्ञेयं सर्व जगज्ज्ञाता आत्मा चैतन्यतः स्वयम् । वस्तूनां दर्पणे भासस्तथैवात्मनि भासनम् ॥७२॥ ___टीका--आत्मभिन्नं सर्व जगद् ज्ञेयमेव । तत्र न ज्ञातृत्वमत आत्मानं न जानातीत्यर्थ आत्मा तु ज्ञानशक्तितः स्वयं ज्ञाता न ह्यात्मनो ज्ञानेऽन्यापेक्षताऽस्ति । आत्मनि ज्ञेयत्वज्ञातृत्वमुभयधर्मसम्पन्नवादात्मैव सर्ववस्तूनां ज्ञाता पुनः स्वज्ञानज्ञयश्व तत्र भासनशक्तौ दृष्टान्तमाह । यथा वस्तूनां दर्पणे भासस्तथैवात्मनि सर्वेषां वस्तूनां भासनम् । नहिं तत्र दर्पणपतिविवनवत् प्रतिबिम्बनं पौगलिकमिति विशेषः ।। ७२ ॥
અવતરણ–ઉપર જણાવેલા સિદ્ધાન્તને સમર્થન કરતા ગ્રંથકાર લખે છે કે
અર્થ–સકલ જગત્ ય (જાણવા ગ્યો છે અને તેને જાણકાર (જ્ઞાતા) આત્મા ચિતન્યને લીધે છે. જેવી રીતે દર્પણમાં વસ્તુઓને ભાસ પડે છે, તેવી રીતે આત્મામાં ભાસ પડે છે. ૭૨ છે
सावार्थ-सस जत्न पो ता योग्य छ; અને આમા પિતાની ચેતનશકિત-જ્ઞાનબળવડે તે સર્વ પદાર્થોને જાણી શકે છે. જે આમ હેય તે પછી આપણને કેમ કેવળ જ્ઞાન થતું નથી ? એવી શંકા કેઈના મનમાં સ્વાભાવિક રીતે સ્કુર્યા વિના રહેશે નહિ. તે તેના
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રત્યુત્તર રૂપે જણાવવું જરૂરનું છે કે આત્મા જ્યારે નિ. ર્મળ થાય ત્યારે તેની આ શકિત પ્રકાશી નીકળે છે. જેમ સૂર્યથી સર્વ પદાર્થ જોઈ શકાય, પણ જે વાદળ આવ્યું હોય તે આપણે વસ્તુઓને બરાબર નિહાળી શકતા નથી. સૂય તે તેની મેળે પ્રકાશ્યા જ કરે છે, પણ વાદળ આપણને અંતરાય રૂપ થાય છે, તેમ આ સ્થળે પણ આત્મામાં તે સર્વ પદાથે જાણવાની શક્તિ રહેલી છે, પણ કમ આ પણને અંતરાય રૂપ થાય છે. અને તેથી સર્વ વસ્તુઓનું જ્ઞાન આત્માને થતું નથી. તે પછી એ પ્રશ્ન આપણુ આગળ ખડો થાય છે કે આ કર્મને શી રીતે તેડવાં કે આ ત્મપ્રકાશને કોઈ પણ પ્રકારનું વિન આવે નહિ. એ પ્રશ્ન અતિ અગત્યને છે, અને તેને આપણે અત્રે વિચાર કરીશું. આ કાર્યને વાતે મનની નિર્મળતાની જરૂર છે. અને મને નની નિર્મળતા મેળવવાને ઇન્દ્રિયેના વિકારેને મમત્વ ભાવ ત્યાગ જોઈએ, તેની સાથે મનની અંદર ઉઠતા અનેક વિકારે અને તરંગો ઉપર જય મેળવી તેમને મનમાંથી દૂર ખસેડવા જોઈએ. આથી મન શાંત અને શુદ્ધ બનશે. આ સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી આત્મધ્યાન કરવું જરૂરનું છે, આત્મા પર મનને સ્થિર કરવાથી કર્મવર્ગણાઓ સ્વયમેવ ખરવા માંડે છે, અને આત્મ પ્રકાશ વિશેષ વિશેષ કુરવા માંડે છે. આમ ઉત્તરોત્તર આગળ વધતાં સર્વ કર્મ રજકણે દૂર ખસી જાય છે અને મન શુદ્ધ અને નિર્મળ બને છે, તે વખતે આત્માને પ્રકાશ યથાર્થ થાય છે. શાંત અને નિર્મળ સરોવર પર સૂર્યને પ્રકાશ બરાબર પડે છે, તેમ આ વિ
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર રહિત અને શુદ્ધ બનેલા માનસિક સરેવર પર આઆત્મ સૂર્ય બરાબર પ્રકાશે છે. અને સર્વ વસ્તુઓનું જ્ઞાન આપણને થાય છે. આત્મા તે સ્વભાવે જ્ઞાનમય છે. તેના પ્રકાશમાં જે કર્મ વાદળ આવેલું હતું, તે ખરી પડતાં આત્મ પ્રકાશ પ્રકટે છે. પુરૂષાર્થ સિદ્ધિ ઉપાય નામના ગ્રંથના મંગલા ચરણમાંજ લખેલું છે કે “દર્પણની માફક જેમાં સકલ પદાર્થ સમૂહનું પોતાના બધા પર્યાયે સહિત પ્રતિબિંબ પડે છે તે આત્મ જતિ જયવંતી થાઓ ” દર્પણ આગળ જે જે વસ્તુ ધરવામાં આવે તેનું તેમાં પ્રતિબિંબ પડે છે. જે પ્રમાણમાં દર્પણને કાચ નિર્મળ તે પ્રમાણમાં તે પદાર્થનું પ્રતિબિંબ વધારે સારું પડે છે, તેજ રીતે જે પ્રમાણમાં આત્મા નિર્મળ થયેલું હોય છે, તે પ્રમાણમાં પદાર્થોનું પ્રતિબિંબ તેમાં પડે છે. જે આત્મા ત દનું નિર્મળ બનેલું હોય છે, તે જગતના બધા પદાર્થોનું પ્રતિબિંબ (ભાસ) તેમાં પડે છે. સર્વ વસ્તુ હસ્તામલકવત્ જ્ઞાનીને થાય છે. સઘળી વસ્તુઓનું જ્ઞાન મેળવવાને બાહ્યથી પ્રયત્ન કરવાને બદલે તેણે એવું સ્વરૂપ ખીલવ્યું છે કે જે સ્વરૂપ વડે તે જાણવા એગ્ય સર્વ પદાર્થનું યથાર્થ જ્ઞાન મેળવી શકે છે.
વળી ઉપરના લેકમાં સહેજ જણાવ્યું હતું; છતાં જણાવવું જરૂરનું છે કે કે આત્મા આ પ્રમાણે બીજા દ્રવ્ય ને જાણવાનું બળ ધરાવે છે એટલું જ નહિ પણ પોતાનું સ્વરૂપ પણ જાણવાનું સામર્થ્ય તેનામાં છે. આ સ્વરૂપ શ
થી સમજી શકાય તેમ નથી. અનુભવ કરનાર ગી
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એને જ તેનું રહસ્ય બરાબર જણાય.
अवतरणम्-सर्वपदार्थावभासने चेतने ज्ञात्वरूपासाधारणधर्ममुक्त्वाऽऽत्मनः नित्यत्वं साधयति.
श्लोकः ज्ञाताशक्तितः सर्वपदार्थो ज्ञायते ध्रुवम् । नित्यत्वादात्मनःपूर्वजन्मनो ज्ञातृशक्तिता ७३
टोका--सर्वोपि पदार्थः स्थावरजंगमात्मक आत्मनो ज्ञातृताशक्तित एव ध्रुवं ज्ञायते न कदाचिदपि ज्ञानशक्तेरत्यन्ता भावः सा च ज्ञानशक्तिरनाथपर्यवसाना कुत इति चेत्तदाह आत्मनो नित्यत्वादिति नन्वात्मनो नित्यत्वमेव कथं निरधारीत्यत आह यतः पूर्वजन्मनाजन्मान्तरसम्बन्धिनी ज्ञातृशक्तिता नुभूयते अयं भावः कतिचिजना अमुकामेऽहमजनिषि तन्नामा में ब्राह्मणः पिता तत्रैव ग्रामे मातापि तन्नाम्ना मामाह्नयन्ती स्मयते नैव धनिकपुत्रो भूत्वा शुष्कान्नमनामीत्याद्याचक्षाणो ममोद्वाहः पाटलिपुत्रनगरे जातस्तन्नाम्नी मे भार्या तत्रोद्याने च स्वीयवयस्यैः सह क्रीडितं ममासीदिति विशेषत्तं दृश्यते लब्धजातिस्मरणो दद्यापि तन्नैवात्मनो नित्यत्वमन्तरेण युज्यत इति नित्य एवात्मेति मन्तव्यम् । ननु केचित्तु यथागुडादिद्रव्यसमुदायेन मादकशक्तिरेका सर्वद्रव्यविलक्षणा प्रादुर्भवति तथा शुक्रशोणितादिष्वविद्यमानाप्या
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्मशक्तिरुदेति तत्समुदायेन नैव विद्यते कश्चिमन्मान्तरफलभोक्ताऽऽत्मा तदभावे च धर्मकर्मनित्यनैमित्तिकानुष्ठानादयोपि दूरादपसारिता एव (धर्मव्याजपरैयूं ते लोकाद् वृत्तिर्विनिर्मिता धर्मध्यानादिपूजादि सर्व मूढमवश्वनम् )
स्याचेदृश्यते किन्न नैवास्तीति मन्महे ।। आत्मानं फलभोक्तारं नैव प्रत्यति बुद्धिमान् । इत्याधाचक्षाणा उच्छृङ्खलाः कयं तूष्णी नीयन्त इति चेदत्र बमः यदि जन्मान्तरकृतकर्माऽत्रजन्मनि न फलं भुङ्क्ते तद समानमीहमानानां केचित्तत्फलमश्नुवते नापरैः फलगन्धोपि हानिः प्रत्युत चाप्यते विना शुभादिकर्मभ्यां नास्तिकःसम्मुखे बुधां यद्वातद्वा ब्रुवन् प्राज्ञैरर्धचन्द्रेण सार्यते इत्युक्तदिशा उद्योगवतां समानविनवानां तुल्यैः फलै-भवितव्यम् । दृश्यते तु सर्वे षां भिन्नफलतेत्यनेकजन्मवानात्मास्तीत्यप्रत्यक्षाप्यनुमयिते।। प्रकृते यदि जन्मान्तरीय आत्मा न स्यात्तदुत्पन्नमात्रस्य बालस्य मातृस्तन्यपाने प्रवृत्तेः किं कारणमिति नास्तिको ब्रवीतु। तस्य मते जन्मान्तरीयस्यात्मन एकस्याभावात् ममेदं स्तन्यपानमिष्टमि ति स्मरणरूपज्ञानस्य तज्जन्यायाः स्तन्यपानेच्छायाश्चाभावात् । अस्माकं जन्मान्तरानुभूतस्मृतिरिदानीमपि विद्यत आत्मन एकत्वादिति न दोषलेशशेषोपीति विचारयन्तु विद्वांसः । नन्वेकसम्बन्धिज्ञानमपरसम्बन्धिस्मारकमिति न्यायेन स्मृतावप्युदोधकं कारणं तत्त्वत्र न पश्याम इति सिद्धान्तिमतेऽपि कथं स्त
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
२००
Acharya Shri Kailassagarsuri Gyanmandir
न्यप्रवृचिरिति चेच्छृणु जीवानां ध्यायकस्यादृष्टस्यैवाब्दबोधकत्वान्नानुपपत्तिः स्मरणस्य त्वन्मते त्वात्मनोऽभावाददृष्टम् कुतस्त्यमित्यस्मिन्नपि पक्षे मूर्काभाव एव ते शरणमिति नास्ति शशकशिरास सिंहनखमहारावसरः ॥ ७३ ॥
અવતરણ—સભામાં પેાતાના પૂર્વ જન્મ જાણવાની પશુ શકિત રહેલી છે કારણ કે તે નિત્ય છે, તે માઅત હવે ગ્રન્થકાર જણાવે છે.
અથ—સર્વ પદાર્થ આત્માની જાણવાની શકિતથી જરૂર જણાય છે. અને આત્માના નિત્યપણાને લીધે તેનામાં પૂર્વ જન્મ જાણવાનું પણ ખળ છે. ૭૩ તા
ભાવાર્થ—આત્મા સ્વભાવે જ્ઞાનમય છે, તેથી તે નામાં આ જગતના સર્વ પદાર્થો જાણવાની શકતી રહેલી છે. જ્ઞાન એજ આત્માનુ મુખ્ય લક્ષણ છે. શરીર બાળક થાય છે, પુખ્ત વયનુ થાય છે અને વૃદ્ધ બને છે, પણ આ ત્રણ દશામાં મનુષ્ય તે તેના તેજ રહેછે, તેમ આત્મા જુદી જુદી ગતિમાં જાય છે, છતાં તેના તેજ રહે છે, કારણ કે તે નિત્ય છે. જેમ જીણું વસ્ત્રના ત્યાગ કરી માણુસ નવુ' વસ્ત્ર પહેરે છે, તેમ આત્મા જીણુ શરીરના ત્યાગ કરી નવું શરીર લે છે. વજ્ર બદલવાથી માણસ ખદલાતા નથી, તેમ દેહ બદલવાથી આત્મા બદલાતે નથી. કેઇ મનુષ્યે આજે પાંચસે રૂપૈયાનું દેવું કર્યું હોય, તે રાત્રે સુઇ રહે, ખીજે દિવસે જાગે, ત્યારે તે કાંઈ દેવામાંથી છુટા થતા નથી, તેને તે આગળના દિવસે કરેલું દેવુ· આપવુ જ પડે છે.
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ રાત્રિએ ઉંઘી જવાથી, અને રાત્રિમાં વિસ્મરણ થવાથી માણસ દેવાથી મુક્ત થતું નથી, તેજ રીતે આત્માને પૂર્વભવમાં કરેલાં કાર્યોનું પરિણામ ભોગવવું પડે છે. તે બીજે દેહ ધારણ કરવાથી છુટે થઈ શકતું નથી. આ
મા તે જ્ઞાતા હેવાથી પૂર્વભવમાં થયેલા સર્વ અનુભવેનું તેને જ્ઞાન હોય છે, એવો એક પણ અનુભવ નથી કે જે આત્માના જ્ઞાનની હદમાં ન આવી જાય, છતાં નવું દેહ ધારણ કરેલું હોવાથી, તે અનુભવની આપણુ આ નવા શરીરના મગજને ખબર પડતી નથી, અને તેથી કેટલાક એમ કહેવાને દેરવાય છે કે પુનર્જન્મ વગેરે બાબતે બેટી છે, જે પુનર્જન્મ હોય તે માણસને તેને પાછલે ભવ કેમ યાદ આવતું નથી? આ શંકા બરાબર વાજબી નથી. કારણ કે આ જગતમાં કેટલાક એવા પુરૂષે આપણને મળી આવે છે કે જેઓને ગયા ભવનું સમરણ હોય છે. કાંઈ નિત્તિ કારણ મળતાં તેઓને તેઓને પૂર્વભવ યાદ આવી જાય છે, અને તે ભવમાં જુદાં જુદાં પ્રસંગમાં પિતે શું કર્યું હતું, તેનું તેઓ બરાબર રીતે વર્ણન કરી શકે છે. સામાન્ય મનુષ્યમાં આવા પૂર્વભવ જાણવાના પ્રસંગે કઈ કઈ વારજ બને છે, પણ જે એગીએ છે, જે ધ્યાનમાં તલ્લીન થઈ શકે છે, જેઓ મનને અંતર્મુખ વાળી આત્માપર એકાગ્ર કરે છે, તેઓને પૂર્વભવને સાક્ષાત્કાર ઘણીવાર થાય છે. ઉપર જણાવ્યા પ્રમાણે આત્મા તે સર્વ બાબતે જાણે છે, તેને થયેલા અનુભવથી તે અજાણ હોતે નથી. પણ જ્યારે ઈન્દ્રિયે વશ થાય છે, અને મન શાંત
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧
થાય છે, ત્યારે તે આત્માનું જ્ઞાન આપણા મગજમાં પણ ઉતરી શકે છે, અને તે વખતે પૂર્વજન્મનું સ્મરણ થાય છે. આમ ખની શકે છે, એનું કારણ એટલુ જ છે કે, આત્મા ત્રણે કાળમાં નિત્ય છે. પૂર્વજન્મનુ' સ્મરણ કરવુ હોય તે બુદ્ધધર્મીમાં નીચે પ્રમાણે વૈજના બતાવેલી છે, જે ખાસ કરીને નોંધ રાખવા લાયક હોવાથી અત્રે તે દાખલ કરી છે. આજ રાત્રે સુઇ રહેતાં પહેલાં આખા દિવસમાં તમે કરેલાં કાર્યની પાલાચના ( review ) તપાસ કરી જાએ. પણ તે તપાસ કરવામાં ખાસ ખાખત એ યાદ રાખવા જેવી છે કે સવારથી આરબીને રાત સુધીના કાયના વિચાર કરવાને બદલે તમારે રાતથી આરંભીને સવાર સુધીના કાનુ અવલેાકન કરવું જોઇએ, આ પળ પહેલાં મે શુ કર્યું, તે પહેલાં હું કયાં હતા, ત્યાં મેં શું કર્યું હતું? તે અગાઉ હું શું કરતા હતે. ? ઞામ વિચાર કરતાં છેક સવારમાં પતે જાગૃત થયે ત્યાં સુધીને વિચાર કરી જવા. બીજે દિવસે એ દિવસની પર્યાં લેાચના આ રીતે કરી જવી. ત્રીજે દિવસે ત્રણ દિવસના કાર્યની તપાસ કરી જવી, આ રીતે દરાજ કાળમાં પાછા જવાની ટેવ રાખવી. આ રીતે તમને તમારી આખી જી ંદગીનાં કાચા યાદ આવશે; તમારી માલ્યાવસ્થા યાદ આવશે, તેના અગાઉ તમારી શી સ્થિતિ હતી, એમ સૂક્ષ્મ વિચાર કરતાં કાઇક વખતે ત. મને પૂર્વજન્મનું જ્ઞાન સ્ફુરી નીકળશે. આ જ્ઞાનને જૈનભા ષામાં જાતિસ્મરણ જ્ઞાન કહે છે. તેવું જ્ઞાન મેળવવાનું ખળ આત્મામાં રહેલું છે. આત્મા નિત્ય હાવાથી તેને એક
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०३ ભવમાં મેળવેલું જ્ઞાન તેના બીજા ભાવમાં ઉપયોગી થાય છે. ઘણુક બાળકે તીવ્ર બુદ્ધિવાળા જોવામાં આવે છે, તેનું કારણે તેમણે પૂર્વભવમાં મેળવેલું જ્ઞાન છે. તે જ્ઞાન સાથે તેઓ જન્મ લે છે, અને તેથી ઘણુ બાબતે સહજમાં તે જાણી શકે છે, આ પણ પૂર્વભવને એક સબળ પુરાવે છે. આવા અનેક દાખલા પ્રાચીન ગ્રન્થમાં મોજુદ છે. પણ અત્રે આપણે એક હાલના સમયમાં બનેલે દાખલે રજુ કરીશું - સર વીલીયમ રોવન હેમલટનની બુદ્ધિ અગાધ હતી. જ્યારે તે ત્રણ વર્ષનો હતો ત્યારે તેણે હીબ્રુભાષા શિખવાનું શરૂ કર્યું. સાત વર્ષની વયે તે તે ભાષામાં તે એટલે બધે નિપુણ થયે કે ડબ્લીનની ટીનીટી કોલેજના એક ફેલાએ તેના સંબંધમાં જણાવ્યું કે બી. એ. ની પરીક્ષા આપવાને તૈયાર થતા ઉમેદવારે કરતાં પણ તેનું જ્ઞાન વિશેષ હતું. તેર વર્ષની વયે તેણે તેર ભાષાનું પુષ્કળ જ્ઞાન મેળવ્યું હતું. યુરેપની જુની અને નવી બધી ભાષાઓ શિખવા ઉપરાંત પરસીયન, એરેબીક, સંસ્કૃત, હિંદુસ્તાની અને મલયભાષા પર પણ તેને કાબુ મેળવ્યું હતું. તેને એક સગે લખે છે કે જ્યારે તે છ વર્ષને હતો ત્યારે ગણિતને અને ઘરામાં અઘરે દાખલ તે મેઢેથી કહીને તેની નાની ગાદ્વી સાથે રમવાને કુદકા મારી ચાલ્યા જતે. અઢાર વર્ષની વય. ને જ્યારે તે થયે, ત્યારે આયલેંડના રેયલ ખગોળવેત્તાએ તેના સંબંધમાં નીચે પ્રમાણે પિતાને મત આપે હતે. “This young man I do not say, will be, but is thefirst mathematician of his age” હું એમ નથી.
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०४
જણાવતા કે આ જુવાન માણસ તેના જમાનામાં મોટામાં મટે ગણિત શાસ્ત્રી થશે, પણ તે છે. આ અને આના જેવા બીજા દાખલાઓ ઉપર જે તમે વિચાર કરશે તે જણાશે કે આ સર્વ પૂર્વભવમાં મેળવેલા જ્ઞાનને લીધે છે. આત્મા દરેક વખતે ન જન્મતે નથી, પણ તે તેનું પાછલું લેણું અને દેવું લેઈને જમે છે. આમા નિત્ય છે, અને તે કારણથી પૂર્વજન્મનું જ્ઞાન તેને થઈ શકવાને સંભવ છે.
अवतरणम्के चिदात्मानं क्षणिकं मन्यते तन्मते पुण्यपापादिभोक्तृत्वं न घटते इति व्याचष्टे ।।
श्लोकः आत्मानं क्षणिकं केचिदाहुस्तेषां मतक्षतिः ॥ पुण्यपापस्य भोक्तृत्वं घटते क्षणिके कथम् ॥७४।। ____टोका--केचित्त्वात्मानं क्षणिकमाहुस्तेषामयमाशयः-यथा दीपकालका प्रतिक्षणं लीयमानाकाशेऽप्युदयमाना दृष्टा यथा वा सर्वेपि घटपटादयो भावा यत्रकाल उत्पन्नास्तदा दृष्टितपणा अत्याहादजनका अनुभूयन्ते पुनस्त एवपदार्थाः कालान्तरेण घृणास्पदानि शिथिलावयवाः शीर्णव्यक्तयः पंचपैदृश्यन्तेऽतो ऽनुमीयते प्रतिक्षणं पूर्वस्वरूपेण नष्टा उत्तरस्वरूपेण लब्धात्मलाभा भवन्ति यद्युत्पत्तिद्वितीयक्षणे न नष्टास्तदा तृतीयक्षणपि नाशे को हेतुः । एवं वर्षसहस्रेणापि जीर्णशीर्णावस्था न प्राप्नुयुः पदार्था अतो मन्यामहे । प्रतिक्षणं नश्यन्त्यु
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०५
त्पद्यन्ते च यथा वा कटाहपरिमिते दुग्धे किश्चिद्दधनि प्रक्षिप्ते त्रिचतुःप्रहरानन्तरं कटाहो दधिपूर्णो दृश्यते दुग्यस्य नामापि न श्रूयते दुग्धगुणा अपि रसगन्धादयो नानुभूयन्तेऽतो मन्यामहे सर्व दुग्धं नष्टं दध्युत्पन्नं तच्च दधि प्रहरचतुष्टये कस्मिन् क्षण उत्पन्न मिति जिज्ञासायां नैव कस्मिंश्चिदप्येकस्मिन् क्षणे किन्तु प्रतिक्षणं दुग्धभावस्य विनाशो दधिभावस्योत्पतिः प्रत्यक्षामावपि दधिपरिणत्याऽनुमीयते तद्वदात्मापि प्रतिक्षणमुत्यादविनाश-शाली मन्तव्यः ( उत्पद्यमानं भजते विनाशं प्रतिक्षणं तत्त्वमिति प्रतीतः प्रत्यग्रजीर्णत्वगुणा गुणानां दशानुभूता खलु जागरूका ) इति तेषां मतक्षतिस्तन्मतं नोपपद्यते यतः पापपुण्यस्य भोक्तृत्वं क्षणिके मते कथं घटते नैव घटत इत्यर्थः अयं भावः येनाऽऽत्मना हिंसा कृता स तु द्वितीयक्षणे नष्टः पुनः पापफलभाक् को भवेत् ? फलकाले क्षणिकत्वादिसितुरभावात् । हिंसायाश्च फलेनावश्यभवितव्यम् । अतः पापकर्ता न भुञ्जीत दुःखं क्षणिकशासने अन्य आत्मा तु भुञ्जीत पश्य मोहविडम्बनम् ' इत्यपि नात्युक्तिर्भवेत् । सिद्धान्तमते तु आत्मनोऽनादिनिधनत्वाद् यो हिंसति स एव हिंसाफलं दुःखं भु. ङ्क्ते हिंसाकाले फलकाले चैकस्यैवात्मनस्तत्त्वादिति ॥४॥
मयत -मात्माने 2 क्षण माने छ, भने કેટલાક નિત્ય માને છે. જે પુરૂષ આત્માને ક્ષણિક માને છે, તેમના વિચારમાં શું દુષણ આવે છે તે ગ્રન્થકાર દર્શાવે છે –
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०६ અર્થ—કેટલાએક આત્માને ક્ષણિક માને છે, તેઓ ના મતને ક્ષય થાય છે. ક્ષણિક માનીએ તે પુણ્ય પાપ શી રીતે આત્માને લાગુ પાડી શકાય ?
ભાવાર્થ-કેટલાકને મત એ છે કે દરેક ક્ષણે આત્મા નાશ પામે છે, અને ન ઉત્પન્ન થાય છે. એક અપેક્ષા-પર્યાયની અપેક્ષા એ આમ માનવું તે યુકિતહીન નથી. પણ જે લોકો કેવળ આવી જ અપેક્ષાને વળગી રહે છે, અને બીજી અપેક્ષાઓને બિલકુલ તિરસ્કાર કરે છે, તેઓના મતમાં ભારે દૂષણ આવે છે, તે હવે આપણે વિ. ચારવાનું છે. જે ક્ષણિક મત અંગીકાર કરીએ તે પુણ્ય પાપને ભેંકતા કોણ બની શકે? પાપ કરનાર આત્મા પાપ કરી વિનાશ પાપે, હવે તે પાપનું ફળ કેણું ભોગવે? પાપ કરનાર આત્મા તે તેજ ક્ષણે નાશ પામે, અને બીજે ન આત્મા જે તે પાપનું ફળ ભોગવે તે અકૃતાગમને દોષ આવે. નવા આભાએ કાંઈ પણ કર્મ કર્યું નથી, તે પછી બીજાએ કરેલા પાપને ભક્તા તે શી રીતે થઈ શકે? વળી પાપ કરનાર આત્મા છુટી ગયે તેમાં પણ કૃતનાશને દેષ સંભવે છે. તેણે કરેલું પાપ તે ભોગવ્યા વિના ચાલ્યો ગયે. આ રીતે આત્માને ક્ષણિક માનવામાં બે મોટા દોષ આવે છે, એક કૃતનાશ અને બીજો અકૃતાભ્યાગમ. જે આત્મા દરેક ક્ષણે નાશ પામતે હોય તો પુણ્ય કરવાનું પ્રયોજન શું રહ્યું ? તેમજ પાપથી અટક વાનું કારણ પણ કયાં રહ્યું ?માટે આત્માને ક્ષણિક માનવે એ મેટી ભુલ છે. જે આત્માને ક્ષણિક માનીએ તો પછી આ
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૭ પણને જે બાબતે યાદ રહે છે તે શી રીતે રહી શકે? કારણ કે જેને અનુભવ થયે હતું તે આત્મા તે ક્ષણિક છેતે તેથી નાશ પામે, તે પછી બીજી ક્ષણે નવા ઉત્પન્ન થનાર આત્માને પૂર્વ ક્ષણમાં અનુભવ મેળવી નાશ પામનાર આત્માને અનુભવ શી રીતે રહી શકે? જે આ રીતે
મરણ શકિતનો અભાવ માનવામાં આવે તે જગને વ્ય વહાર પણ ચાલી ન શકે, અને અનર્થપરંપરા થાય, જે લોકે આ માને નિત્ય માનતા નથી, તેમને વાતે નીતિને પાયે પણ ટકતું નથી. જે આત્મા ક્ષણિક હેય તે પછી નીતિને માર્ગે ન ચાલવામાં શે ભય છે? જે આત્મા દરેક ક્ષણે નાશ પામે તે પછી હિંસા શી રીતે સંભવી શકે ! આત્મા ક્ષણભંગુર હોવાને લીધે નાશ પામવાને જ હતો પછી હિંસા કરનારને દૂષણ શી રીતે લાગે? આ રીતે જે દૂષણ ન લાગે તે દરેક પુરૂષ હિંસા કરવાને દોરવાય માટે આત્માને ક્ષણિક નહિ માને એજ આ લેકને સાર છે. __ अवतरणम्-अनेकान्तसिद्धान्ते तु हिंसातत्फलयोः सामानाधिकरण्येन फलभोक्तृत्वमुपपद्यत इत्याचष्टे.
સ્ટોક पुण्यपापस्य भोक्तृत्व, नित्येऽनित्ये तु चेतने घटते त्वं विजानीहि, तदोक्ता व्यवहारतः ॥७॥
टीका-नित्येऽनित्ये तु चेतने द्रव्यार्थिकनयेन नित्ये
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
पर्यायार्थिकनयेनानित्ये चेतने तु पुण्यस्य पापस्य च भोक्तृत्वं घटत इति त्वं विजानीहि विवेकदृष्ट्या विचारय तेषां पापपुण्यानां भोक्ता व्यवहारत एव निश्रयापेक्षया तु पुण्यपापे एव न विद्येते कुतस्तद्भोक्तृत्वं यदि निश्चयापेक्षयापि फलभोक्तृत्वं स्यात्तदा कर्मविनिर्मुक्तिदुर्लभैवेत्यर्थः ।। ७५ ।।
અવતરણુ—માત્માને કેવળ નિત્ય માનવામાં પણ દૂષણ આવે છે, કેવળ અનિત્ય માનવામાં પણ ખાધ આવે છે, તો પછી આત્માને કેવા પ્રકારના માનવા કે જેથી કાઇ પણ પ્રકારનું દૂષણ કે ખાધ ન આવે, ગ્રન્થકાર તે ખાખત દર્શાવે છે.
અથ—જો આત્માને નિત્યાનિય માનવામાં આવે તે પુણ્ય પાપનુ ભાકતૃત્વ આત્માને ઘટી શકે-લાગુ પાડી શકાય. તે આત્મા વ્યવહારથી લેાકતા છે, એમ તુ જાણુ ! ૭૫ I ભાવાર્થ-—જો આત્માને ક્ષણિક માનવામાં આવે તે ઉપર જણાવેલાં દૂષણૢ આવે છે, ત્યારે આત્માને કેવળ નિ ત્ય માનીએ તે કેમ ? તેમ કરવામાં પણ આત્માને કેટલાંક દૂષણુ આવે છે. આત્માને નિત્ય માનવામાં પણ પુણ્ય પાપ ઘટી શકતાં નથી.
જો આત્મા નિત્યજ ડેાય તે પછી દાન, શીળ, તપ પૂજા, પ્રતિક્રમણુ કરવાથી શે લાભ? કારણ કે તેથી આ માના ગુણુમાં તે જરા પણ ફેર પડશે નહિ, એકાન્ત નિત્ય આત્મા માનવાથી વ્યવહાર ધર્મ ઉડી જાય છે, અને
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०९
સાકતા માનીતી થાય માટે અમારી શુદ્ધ
બંધ મિક્ષ કલ્પનારૂપ થાય છે. દ્રવ્યાકિનયથી આત્મા નિત્ય છે, પણ પર્યાયાર્થિકનયની અપેક્ષાએ આમા અને નિત્ય છે, અને બન્ને નયથી સાથે વિચાર કરીએ તે આ
મા નિત્યનિત્ય કરે છે. પુણ્ય પાપ આત્મા ભગવે છે, એ સર્વ વ્યવહારનયથી છે, જે કેવળ નિશ્ચય નયથી વિ. ચારીએ તે પુણ્ય પાપ જ નથી, તે પછી તેનું ભક્તાપણું આત્મામાં શી રીતે સંભવે ? જો નિશ્ચય નયથી આમા પુણ્ય પાપનો ભેકતા માનીએ તે કદાપિ કર્મથી આત્મા મુ ક્ત ન થાય, અને મેક્ષ દુર્લભ થાય. માટે જ્યાં સુધી વ્યહાર ધર્મ છે, ત્યાં સુધી નીતિના નિયમ પ્રમાણે શુદ્ધ ક્રિયાઓ કરવી કારણ કે શુદ્ધ વ્યવહારથી ચિત્ત શુદ્ધિ થાય છે, અને આ ચિત્ત શુદ્ધિ આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં એક ઉત્તમ સાધન છે. માટે પ્રારંભમાં આવા ઉત્તમ સાધનને કદાપિ અનાદર કરે નહિ. જ્યારે સાધનની પણ ન જરૂર રહે તેવી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે પણ તે સાધ ને પ્રથમ પિતાને ઉપયોગી હતા, અને બીજા અનેક જીવોને ઉપયોગી છે, અને થશે એ વિચાર રાખી સાધને ની ઉપેક્ષા કરવી નહિ જે મોટા પુરૂષ આચરે છે, તે પ્રમાણે સામાન્ય મનુષ્ય વર્ગ દેરાય છે, માટે મોટા પુરૂષએ પિતાની જોખમદારી સમજી વ્યવહાર માર્ગને નિશ્ચય માર્ગના સાધનરૂપ બનાવ જોઈએ.
अवतरणम्-पूर्वोक्तात्मध्यानपरायणा अपि महात्मानो ऽनेकाः सिद्धार्लेभिर इति निदर्शनेनापि स्वमतपुष्टिं दर्शयति
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૦.
श्लोकः भूता महर्षयो ये ये, आत्मध्यानं कृतं च तैः यद्ध्यानेन परा शान्तिर्लब्धयोऽनेकशस्तथा ॥७६॥
टीका-ये ये महर्षयो भूतास्तैरप्यात्मध्यानं कृतं यद्यस्मा कारणाद् ध्यानेन परा शान्तिरात्मरमणरूपा लब्धयश्चाणिममहिमादिजनिकाऽनेकशोऽनिता इति क्षणिकपक्षोऽतिदुर्बलः कथमन्यथा शातिलब्धयश्चैकात्मना प्राप्येरन् ॥ ७६ ।।
અવતરણુ-જે મનુષ્ય ઉપર પ્રમાણે આત્માનું સ્વરૂપ સમજી આત્મધ્યાન કરે છે, તેમને શું લાભ થાય છે, તે હવે ગ્રંથકાર દર્શાવે છે,
અર્થજે જે મોટા આચાર્યો થઈ ગયા, તેમણે આત્મ ધ્યાન કર્યું હતું, તે દયાનથી ઉત્કૃષ્ટ શાંતિ અને અને નેક પ્રકારની લબ્ધિ-સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. - ભાવાર્થ-જે જ્ઞાન દુઃખને અંત લાવે છે, તેજ ઉત્તમ જ્ઞાન કહી શકાય ઉપર પ્રમાણે આત્માનું સ્વરૂપ બુદ્ધિથી. જાણ્યું, પણ જ્યાં સુધી તે સ્વરૂપને અનુભવ કરવાને પ્રયત્ન ન કરીએ, ત્યાં સુધી તે જ્ઞાન શુષ્ક ગણુ શ. કાય. અનુભવ કરવાને વાસ્તે આચાર્યોએ જે માગે ગ્રહણ કરેલ છે તેને યોગ ધ્યાન કે સમાધિ કહે છે તે યાનની ટુંક સમજ અત્ર અપ્રાસંગિક ગણાશે નહિ.
આમધ્યાન, આતમરમણુતા, સ્વરૂપ, અનુભવ એવા એવા શબ્દોનું નામ લીધાથી કાંઈ કામ સરે નહિ. તે
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२११
સ્થિતિ ઉચ્ચમાં ઉચ્ચ છે. તે મળ્યા પછી કાંઈ મેળવવાનુ બાકી રહેતુ નથી. તેને વાસ્તે આરંભ કરવા જોઇએ. તેવા આરંભ પ્રથમ ઇન્દ્રિય નિગ્રહથી થવા જોઇએ. ઇન્દ્રિયને કાબુમાં રાખવાની નાની નાની ભાખતામાં ટેવ પાડવી જોઈએ. મન એ ઇન્દ્રિયાનુ સ્વામી છે. ઇન્દ્રિયરૂપ ઘેાડા વિ ન્યુયના માર્ગે દોડી જતા હોય, તેમને પ્રથમ મનરૂપ લગામ વડે વશ કરવા જોઇએ. ઇન્દ્રિયાની ઈચ્છા પ્રમાણે ચાલવાને બદલે ઇન્દ્રિયાને તમારી યચ્છા પ્રમાણે ચલવેા. તમારા મનની સાથે કેટલાક નિયમે ધે. મનથી અમુક પ્રકારે ચાલવાના નિશ્ચય કરે; અને ઇન્દ્રિયાથી દોરાઈ નહિં જતાં ઇન્દ્રિયાને વશ રાખે, અને તમારા મનથી નિશ્ચિત કરેલા નિયમ પ્રમાણે વર્તે. આ કામ પ્રથમ કઠિન લાગશે, ઇ. ન્દ્રિયા હમેશના રીવાજ મુજબ પાતના વિષયે ગ્રહણ કર રવાને તપ૨ થઈ જશે, પણ તે વખતે તમારે તમારૂ માનસિક બળ વાપરવાનુ` છે. તે વખતે તમારે ઇન્દ્રિયાને જણાવવું જોઇએ કે “ હું તમારા સ્વામી છું, હું તમને મારી આજ્ઞા પ્રમાણે ચલવીશ. ” આવી રીતે જુદે જુદે પ્રસંગે જુદી જુદી ઇન્દ્રિયાને વશ રાખવાના પ્રારભ કરશે. ખરી વાત છે કે કેટલીક વાર ઇન્દ્રિયા એટલું ખધું પ્રાખલ્ય દાખવશે કે તમારા મનના દૃઢ નિશ્ચયને ડગાવી દેશે, અને તમે ઇન્દ્રિયાને આધીન થઇ વર્તશે. પણ તેથી જરા પણ ડગા નહિ, જરા પણ હીમ્મત હારા નહિ. તે અનાવને તમારી ભુલ તરીકે સ્વીકારો. ફ્રીથી આધીન નહિ થવાના વિચાર દઢ કરો. આમ કેટલીક વાર ઠોકરો ખાધા
cr
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨ પછી તમે તમારી ઇન્દ્રિય અને શરીરને સ્વાધીન રાખી શકશે, આ પ્રમાણે જ્યારે તમારી ઈન્દ્રિયે બરાબર વશ થઈ જાય, એટલે તમારા મનને કાબુમાં રાખવાનો પ્રયત્ન કરજે. મનને નિગ્રહ કરવાનું કામ કાંઈ સુગમ નથી, તેપણ તે થઈ શકે તેમ છે. ભૂતકાળમાં અનેક પુરૂષે તે. કામ કરવા સમર્થ થયા હતા. હાલ થાય છે, અને ભવિ. ધ્યમાં થશે. માટે તમે પણ જે દઢ નિશ્ચય કરે, અને એ કામમાં વળગ્યા રહે તે તમે પણ તે કામ-મનને કાબુમાં રાખવાનું કામશ્કરી શકે. તેને વાતે બે સાધન છે, એક અભ્યાસ અને બીજું વિરાગ્ય. તમે જે જે કામ કરતા છે તેમાં તેને સ્થિર રાખવાને પ્રથમ અભ્યાસ પાડે. સે વાર નાશી જાય તે પણ ફરી ફરીને મનને ઠેકાણે લાવી તમે જે વિષય ઉપર સ્થિર કરવા માગતા હો તે વિષય ઉપર સ્થિર કરે. મન વાયુ જેવું ચંચળ અને વશ કરવું દુષ્કર છે, છતાં આ પ્રમાણે દરેક બાબતમાં દરરોજ અભ્યાસ પાડવાથી તમે તેને પ્રથમ એકાગ્ર કરી શકશો. એકાગ્ર કર્યા. પછી, તમે તેને કેયાન કરવામાં વાપરી શકશે. એકાગ્ર -- ચેલું મન ધ્યાન કરવામાં બહુ ઉપગી સાધન નીવડશે. તમારું આ એકાગ્ર થયેલું મન હલકા ઇન્દ્રિયના વિષયમાં ન રેકતાં ઉચ્ચ આમિક વિષય તરફ દેરાવવું જોઈએ. આને વાતે વૈરાગ્યની જરૂર છે. જે વૈરાગ્ય ભાવના હદયમાં જાગૃત થ. ચેલી નહિ હોય તે મન બહારના વિષમાં એટલું બધું ભટકતું થશે કે તેને વશ કરી શકાશે નહિ. માટે આ રીતે અભ્યાસ અને વૈરાગ્યથી મનને વશ કરવું. જ્યારે મન વશ થાય ત્યારે
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२१३
આમ ધ્યાન સહેલાઈથી કરી શકાશે. જેમ ખીજ વાવીએ અને તેનુ ફળ આવે છે, પણ વચ્ચમાં અંકુરા પુટે છે, ઘાસના સાંઠા પેદા થાય છે; તેમ આત્મ ધ્યાનનું ખરૂં ક્ ળતા આ શ્લોકમાં જણાવ્યા પ્રમાણે પરમ શાંતિ છે. પણ ઘાસના સાંઠાની પેઠે માર્ગમાં જે લાભ થાય છે, તે લબ્ધિઆ છે. સાધ્ય તરફ લક્ષ રાખી ખરા મુમુક્ષુઓએ આ લ બ્ધિઓથી લેાભાઇ જવું નહિ. જે મનુષ્યેા સ્હેજ સ્હાજ લબ્ધિએ મળતાં તેમાં લેભાઈ જાય છે, અને તેના ઉપચોગ કરવા તથા બીજાને ચમત્કાર બતાવવા દોરવાય છે, તેઓ અનાજ મેળવવાનુ` મુકી દેઇ સાંઠાથી સંતેાષ માનનારા ગણી શકાય. તે આગળ ઉન્નતિ કરી શકતા નથી. માટે જે જે લબ્ધિએ મળે તેને પણ આત્મજ્ઞાન મેળવવાનાં સાધન તરીકે વાપરવી જોઈએ. કારણ કે આત્મ જ્ઞાનથીજ પરમ શાંતિ મળ્યા પછી ખીજું કાંઇ મેળવવા ચેગ્ય રહેશે નહિ.
अवतरगम् - आत्मनो नित्यत्वं तद्ध्यानेन महानर्थनिटतिरूपा परा शान्तिर्लब्धयश्च लौकिकफलरत्नभाण्डारा भवन्तीति निणतमिदानीं भो भव्या यदि वो नृजन्मसाफल्यं रोचते तदाऽऽत्मचिन्तन एव मनोऽवधेयमित्युपदिशति ॥
श्लोकः परित्यज्यान्यकार्याणि चिदानन्दं भजस्व भो इष्टावातिर्यतो मुक्तिरुपादेयं सदुत्तमम् ॥ ७७ ॥
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२१४ टीका-अन्यकार्याणि शुभाशुभरूपाणि कर्मनिषन्धनानि परिग्रहारभ्भजन्यानि परित्यज्य ननु शुभकार्यस्य तूपादेयत्वात्यागोपदेशः कथमभ्यधायीति चेत्सत्यं शुभकार्य सर्वथा को निषेधति किन्तु यः शुद्धात्मध्यानानाधिकारी तस्मै पुण्यानुबन्धिकार्योपदेशस्तस्यापि स्वर्गादिफलत्वाद् शुद्धात्मध्यानाधिकारिण स्तु संसारहेतुत्वाच्छुभाशुभमुभयमपि त्याज्यामिति भावः । उक्तं च तत्त्वार्थसूत्रव्याख्यायां वाचकमुख्यैरुमास्वातिभिः परमार्थाः लाभे वा दोषेष्वारम्भकस्वभावेषु कुशलानुबन्धमेव स्यादनवयं यथा कर्म " परमार्थलाभे तु पुण्यानुबन्धमपि कर्म त्याज्यं दोषे वारम्भकस्वभावेषु सत्सु परमार्थो यो मोक्ष प्रसूते शुद्धध्यानादिस्तस्यालाभे तु तथा प्रयतितव्यं यथा पुण्यानुबन्धमेवानवा कर्म स्यात् । मोक्षो यदि न लभ्येत तदा स्वर्गादिजनकमेव कर्म कुर्यान् मोक्षलाभे तु सर्वं त्यक्तव्यमिति श्लोकार्थः । हे भव्य सर्वाणि पौगलिकरुचिरूपकार्याणि समन्तात्त्यक्त्वा चि. दानन्दं भजस्त्र शुद्धध्यानस्याति लाभसूचनार्थ भो इति सम्बोधन निर्देशः । एतत्सर्व तवैव हितं नास्माकं प्रयोजनम् जा नहाति सूचनार्थ भजस्वेत्यात्मनेपदम् । ननु भवदुपदेशेन यादे कश्चिज्जीवो मुक्तिपथमाप्नुयात्तदा भवतामपि महालाभः॥
" यस्योपेदेशमाहात्म्यान्मुक्तिर्यद्याप्यते जनैः ___ स मुनिः सर्वतो भावस्तीर्थकृत्त्वेन पूज्यते " इति न्यायात्तदा कथमात्मनेपदसङ्गतिरिति चेत्तदा तु
For Private And Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
" भजस्वे" तिपदद्वयं हे स्व ! आत्मीयचिदानन्दं भज परम. प्रेमास्पदत्वाचमात्मीयोअसि शुद्धध्यानाधिकारी चासीत्येवमुप. देशः ।। यतो यस्मादात्मभजनात् स्वर्गसाम्राज्याधात्मिकेष्ठावाप्तिर्मुक्तिश्च भवति पुण्यानुबन्धिपुण्यकर्मकरणात्स्वर्गादिसुखलाभ एव न तु मुक्तिलभ्यते शुद्धात्मध्यानेन तु भुक्तिमुक्तिश्च लभ्यते तत्र मुक्तिर्मुख्या भुक्तिस्त्वानुषंगिकात्मरमणरूपति भावः । इति सदुत्तमं सतां महात्मनां ध्यानरसिकानामुत्तमं सर्वस्वरूपमुपादेयम् यावत् हि सुखभोगेच्छा जागति तावद. धिकदूरे गच्छन्ती मुक्तिरनुभूयते ॥ ७७॥
અવતરણે---મનુષ્ય જન્મનું સાર્થક્ય શામાં રહેલું છે, તે હવે ગ્રન્થકાર પ્રકટ કરે છે.
અર્થ–બીજા કાર્યોને ત્યાગ કરી, ચિદાનંદનું ભજન કરે, તેથી ઈષ્ટની પ્રાપ્તિ થશે, અને તેથી મુકિત મળ. શે, માટે સારા પુરૂએ તે ઉત્તમ ચિદાનંદનું ગ્રહણ કરવું. . ૭૭
ભાવાથ-વારંવાર આ ગ્રંથમાં જણાવવામાં આવેલું છે કે મનુષ્ય જન્મનું ખરૂં સાર્થકય ધન પિટ કરવામાં, સ્ત્રીવિલાસ ભેળવવામાં માને કે કાતિ મેળવવામાં કે પાંચ ઇન્દ્રિયના વિષયની તૃપ્તિમાં આવેલું નથી. કારણ કે તે માંથી મળતું સુખ વિષય સુખ ક્ષણિક છે; આ સર્વ મરણની પેલી પાર આત્માની સાથે આવતું નથી. આ બધું તેનું ખરું આમિક ધન નથી માટે જે પુરૂષે ખરે શાશ્વત આનંદ મેળવવાને હદયથી ઈચ્છતા હોય, તેવા વેરા
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્ય સંપન્ન મુમુક્ષુઓને વાસ્તે આ લેકમાં ઉત્તમ માર્ગ દર્શાવવામાં આવેલ છે શુભ કે અશુભ સર્વ કાયોને ત્યાગ ' કરી કેવળ ચિદાનંદ સ્વરૂપી આત્માનું ભજન કરવાને માર્ગ - અત્રે જણાવવામાં આવેલ છે. આ શ્લોક એકાએક કેઈના - વાંચવામાં આવે તે તે એમ માનવાને દોરાય કે આ લેક કિયા માર્ગને ઉચછેદક છે, પણ જરા શાંત મનથી તેનું મને નન કરનારના અનુભવમાં આવશે કે ગ્રંથકતને આશય તે નથી. જે મનુષ્ય ખરો આત્મજીજ્ઞાસુ થાય છે, તે પતાને કરવા એગ્ય કર્તાને અનાદર કરતું નથી, પણ તે કર્તને પણ આત્મજ્ઞાન અનુભવવાના સાધન તરીકે વાપરે છે. ઉદય આવેલાં કર્મ કરતાં છતાં પણ સાધ્ય બિન્દુ તે કદાપિ ચુકતા નથી. આવા કેઈ આત્મ જ્ઞાન રસિક પુરૂષ વિષે કહેવામાં આવેલું છે કે –
आत्मक्रोड आत्मरतिः क्रियावानेष ब्रह्मविदां वरिष्ठः ।
તે આત્મામાંજ કીડા કરે છે, તે આત્મામાં જ રમે છે, એ કિયાવાન બ્રહ્મજ્ઞાનિયામાં શ્રેષ્ઠ હોય છે.
આ રીતે જે કેવળ આત્માનું ચિંતન કરે છે, અને અન્ય ક્રિયાઓને આત્મજ્ઞાનના સાધન તરીકે વાપરે છે, તે મુમુક્ષુ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરે છે, અર્થાત્ મોક્ષ મેળવી શકે છે. જે ઉચમાં ઉચ્ચ સ્થિતિ, તે પણ ચિદાનંદના ધ્યાનથી મેળવાય છે, તે પછી ગ્રન્થકાર એજ કહે છે કે સારા પુરૂષોએ તે મેળવવા પ્રયત્નશીળ થવું, અને તેને વાસ્તે ગયા લેકમાં જણાવવામાં આવ્યું હતું કે ધ્યાન એ ઉત્તમ માર્ગ છે. આત અને રાદૂ ધ્યાનનો ત્યાગ કરી
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२१७
જીજ્ઞાસુએ ધર્મ અને શુકલ ધ્યાનનું સેવન કરવું. શુકલ ધ્યાનમાં ઉંચે ચઢતાં ખરું ભેદજ્ઞાન ઉત્પન્ન થાય છે, જડ વસ્તુને આત્માથી ન્યારી ગણતાં અનુભવતાં શિખે છે, અને તેજ વખતે જડવસ્તુ ઉપર ખરે જીગરને વિરાગ્ય જાગૃત થાય છે, અને આત્મતિ પ્રકટી નીકળે છે. આ પગથીયા લેખમાં બહુ સારી રીતે શેભે છે, પણ તે ઉપર ચઢવાને પ્રથમ પગથીયેથી શરૂયાત કરવી જોઈએ. ___ अवतरणम्-आत्माऽऽत्मनः स्मरणेनैव मुक्तिमवाप्नोति तत्कथयति
___श्लोकः प्रभुं विभुं परेशानमात्माऽऽत्मानं स्मरेद्यदा। तदा स तन्मयो भूत्वा स्याजन्मादिविनाशकः
टीका--यदाऽत्मा प्रभु-कर्मछेदनसमर्थम् विभुं ज्ञानेन झेयभासनपरिणत्यपेक्षया लोकालोकव्यापकं परेशानम्-सायिकभावेनानन्तज्ञानदर्शनचारित्रमुखवीर्यशक्तिरूपैश्वर्यविशिष्टम् । आत्मानम् मतिसमयं पर्यायाणामुत्पादव्ययरूपेण सततगमनशीलम् स्मरेत्तदा स आत्मा तन्मयः परमात्ममयो भूत्वा जन्मादिविनाशकः स्यात् ।। ७८ ॥
અવતરણ–આત્મજ્ઞાન થવાને માટે ઉત્તમોત્તમ ઉ. પાય બાહ્ય સાધન નહિ પણ આત્મસ્મરણ છે, એ ગ્રન્થ. કર્તા ખુલા શબ્દોમાં દર્શાવે છે.
For Private And Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮ અથ-જ્યારે કેઈ આત્માને પ્રભુ વિભુ, પરમઈશ તરીકે મરે, ત્યારે તે તન્મય થાય છે, અને જન્મ વ. ગેરેને નાશ કર્તા નીવડે છે. જે ૭૮
ભાવાર્થ-આત્માનું કેટલું બધું સામર્થ્ય છે, તેની આપણને બિલકુલ જાણ નથી. તે વાસ્તે ગ્રન્થકત્તા ફરી ફરીને જણાવે છે કે આત્માની શક્તિ અનંત છે. આત્માના એટલા બધા ગુણે છે કે કેઈ અનુભવી રાતને દિવસ આખી જીંદગી સુધી તેનું વર્ણન કરવાનો પ્રયાસ કરે તે પણ તે સમર્થ થઈ શકે નહિ. છતાં આ જગતમાં જ્યાં સુધી આપણે અંતર્ ચક્ષુ પુરી નથી, ત્યાં સુધી તે શબ્દ જ તેનું સ્વરૂપ જણાવી શકે. માટે કેટલાક વિશેષણે આ લૅકમાં આત્માના આપેલા છે. તે વિશેષણે ઉપર મનન કરી વાચક વર્ગ પિતાના હદય આગળ આત્માનું સ્વરૂપ લાવવા પ્રયત્ન કરે. આત્મામાં કર્મને છેદ કરવાની શક્તિપ્રભાવ છે, માટે તે પ્રભુ કહેવાય છે. વળી જ્ઞાનવડે લેકલેકના પદાર્થો જાણવાને શક્તિમાન છે, એટલે કે કેવળ જ્ઞાનવડે સર્વ વ્યાપી હોવાથી તે વિભુ કહેવાય છે. આ સાથે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંત વીર્ય વગેરે અનંતરૂદ્ધિ આત્મા પાસે હોવાથી તે પરમાઈશ કહે વાય છે. આ સઘળા વિશેષણે જેને યથાર્થ રીતે લાગુ પડે છે, તેવા આત્માનું જે મરણ કરે છે, તે તન્મય થાય છે. સ્મરણ કરવું એટલે એક વાર સંભારી જવું એ અર્થ નથી. જેમ પિતાને બહાલી વસ્તુનું કઈ મનુષ્ય એક દિવસમાં હજાર વાર સ્મરણ કરે છે, તેમ જે ખરા પ્રેમથી
For Private And Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું કોઈ મનુષ્ય ક્ષણે ક્ષણે સ્મરણ કરે છે, તે આત્માની સાથે તન્મય થઈ જાય છે. ગસારમાં લખ્યું છે કે
यदा ध्यायति यद्योगी, याति तन्मयतां तदा । ध्यातव्यो वीतरागस्तनित्यमात्मविशुद्धये ॥
જ્યારે ભેગી જેનું ધ્યાન કરે છે, ત્યારે તે તન્મયથાય છે. માટે આત્માની વિશુદ્ધિ માટે, નિરંતર વિતરાગનું ધ્યાન કરવું કે જેથી આમા વિશુદ્ધ થાય.
આ પ્રમાણે નિરંતર આત્મસ્મરણથી, આત્મધ્યાનથી, આમરમણતાથી, આત્મા પરમાત્મા થાય છે, અને જેને જરા મરણ તેને અસર કરી શકતાં નથી. પણ નિરંતર આત્મમરણ કેણ કરી શકે છે જેનું મન સંસારના માયાવી અસત્ય અને દુઃખપૂર્ણ પદાર્થ ઉપરથી ઉઠી ગયું છે, અને જે કાંઈ નિત્ય અને શાશ્વત આનંદ આપનાર તત્વ શોધ તે હોય તે મનુષ્ય આ કામ બરાબર કરી શકે છે. તેનું મન વિષયે તરફ નહિ દેરાતાં આત્માભિમુખ વળે છે; અને તેથી તે પળે પળે આત્માનું સ્મરણ કરે છે. તેનું આખું જીવન આત્મમય બની રહે છે. તે જ મનુષ્ય ખરા. આનંદને જોક્તા થાય છે. अवतरणम्-नामान्तरेणात्मानमुपदिशति.
श्लोकः महेश्वरं महाधारं अच्युतानन्दकं स्मरेत् । स प्राप्नोति ध्रुवं सौख्यं भूत्वा श्रीजगदीश्वरः ७९
For Private And Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રર.
टीका-य आत्मा महेश्वरम् इन्द्रादिपूज्यानंतरत्नधारकम् महाधारम् अनंतगुणपर्यायाणामाधारीभूतम् । अच्युतानन्दकम् सार्वकालिकानन्दरूपम् स्मरेध्यायेत् । स मुमुक्षुरात्मा श्री जगदीश्वरो भूत्वा ध्रुवं संशयादिरहितमनश्वरसौख्यं प्राप्नोતીર માવઃ || ૭૨ છે
અવતરણ---ગયા લોકમાં આત્માના કેટલાક વિશેપણ આપવામાં આવ્યા. આ કલાકમાં આત્માના બીજા નામે આપી આત્માને ઓળખાવવાને ગ્રન્થકત્તા યત્ન કરે છે.
અર્થ-જે મહેશ્વર, મહાધાર, અય્યતાનંદ,-એવા આત્માનું સ્મરણ કરે છે, તે જગદીશ્વર થઈને નિત્ય સુખ મેળવે છે. એ ૭૯ છે
ભાવાર્થ--આત્માને ઉપર જણાવ્યા પ્રમાણે જુદાં જુદાં શાસ્ત્ર ભિન્ન ભિન્ન નામ આપે છે, પણ વસ્તુતઃ તે સર્વ આત્માનાં જ વિશેષ છે. આ ભેદની અંદર રહેલું ઐકય એટલું બધું પ્રબળ છે કે એક સંસ્કૃત કવિએ લખ્યું છે કે –
यं शैवा समुपासते शिव इति ब्रह्मेति वेदान्तिनो बौद्धा बुद्ध इति प्रमाणपटवः कति नैयायिकाः। अर्हन्नित्यथ जैनशासनरताः कर्मेति मीमांसकाः सोऽयं वो विदधातु वांच्छितफलं त्रैलोकयनाथो जिनः १
જેને શૈવ લેકે શિવ કહી ઉપાસે છે, જેને વેદા. તીઓ બ્રહ્મ કહે છે, જેને બૌદ્ધ લેકે બુદ્ધ કહેવામાં ચતુર હોય છે, જેને નિયાયિકે કર્તા કહે છે, જેને જૈનશાસ્ત્ર
For Private And Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬ લીન પુરૂષે અતિ કહી ભજે છે, જેને મીમાંસકે કર્મ કહે છે, એ ત્રિલેકને નાથ તમને વાંછિત ફળ આપે. “ષદર્શન જન અંગ ભણજે ” એ શ્રીમાન્ આ નંદઘનજીનું વાકય પણ જણાવે છે કે જુદી જુદી અપે. ક્ષાથી વિચારતાં કદ્દર્શન સત્ય છે, અને તે સર્વને જૈન ધર્મમાં સમાવેશ થઈ શકે. આ દષ્ટિ બિન્દુ હૃદયમાં રાખી હવે આપણે આ લેખમાં આપેલાં વિશેષ તપાસીએ. ચેસઠ ઈન્દ્રો પણ જેની પૂજા કરે છે, એવું જેનું એશ્વય છે તે મહેશ્વર કહેવાય છે. અનંત ગુણ પર્યાયનું નિવાસસ્થાન-આધાર આત્મા છે, માટે તે મહા-આધાર-મહાધાર કહેવાય છે. જગતના વિષયોથી ઉત્પન્ન થતે આનંદ જ્યારે ક્ષણિક છે, ત્યારે આત્માને આનંદ શાશ્વત છે, માટે આ માને અયુતાનંદ-શાશ્વત આનંદનું સ્થાન ગણવામાં આ. વેલું છે. આવા આવા વિશેષણવાળા આત્માનું જે મનુષ્ય નિરંતર સ્મરણ કહે છે, તે જગદીશ્વર થાય છે, તે ત્રણ ભુવનને સ્વામી થાય છે, અને તેની સાથે નિત્ય સુખને તે ભકતા થાય છે. આમા સ્વભાવેજ આનંદ સ્વરૂપી છે. આ નંદ તેનાથી ભિન્ન નથી. આનંદ આમા અનુભવે છે. તે શાશ્વત આનંદ મેળવ્યા પછી કાંઈપણ મેળવવા યોગ્ય આ ભાને રહેતું નથી.
તે આનંદસ્વરૂપ શુદ્ધ અને નિષ્કામ રમણતાથી ખીલે છે–પ્રટક થાય છે. જગત્ માત્રનું ભલું થાઓ, એવી ભાવના સર્વદા ભાવવી, સર્વદા શાંતિપાઠને હદયથી ઉચ્ચાર કરે, અને વ્યવહારમાં પણ જેમ બને તેમ પ્રાણી માત્રનું
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાપર યથાશક્તિ ભલું કરવા તત્પર રહેવું. આમ કરવાથી હદચમાં ખરે પ્રેમ જાગૃત થાય છે, અને તે ખરે પ્રેમીજ મનુષ્ય માત્રનું ભલું ઇચ્છનાર આમાજ શાશ્વત આનંદ મેળવવા ભાગ્યશાળી થાય છે.
अवतरणम्--आत्मैव शिवस्वयम्भ्वादिपदवाच्यस्तदुपास नयाऽऽत्मा स्वयं शिवादिरूपो भवतीति प्ररूपयति ।
श्लोकः शिवं स्वयंभुवं भक्त्या, वन्दस्वान्तर दृष्टितः भोक्ता स्वकीयऋद्धीनां, शंकरस्त्वं सदाशिवः ८०
टीका-शिवं कल्याणागारम् । स्वयंभुवमनादिससिद्धम् न तु केनापि कृतमात्मान भक्त्या महतादरेणान्तरदृष्टिते। ऽध्यात्मदृष्ट्या वन्दस्व पर्युपासय ततः स्वकीयऋदीनां भोक्ता सँस्त्वं सदाशिवस्वरूपः शङ्करः कल्याणकारी भवसि यो ह्यामध्यानरतः स स्वयं लब्धकल्याणः परेषां कल्याणकारीरीति भावः ॥ ८०॥
सवतर-शिव, स्वयंभू, वगेरे विशेषणे, an'ડવામાં આવે છે, તે ખરી રીતે આત્માને જ લાગુ પડે છે, તે હવે ગ્રન્થકાર દર્શાવે છે. ' અર્થા–શિવ અને સ્વયંભૂ રૂપ આત્માનું આંતર દ્રષ્ટિથી વંદન કર. પિતાની વૃદ્ધિને ભેકતા તું જ શંકર अन शिव छ.
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ-આત્માને જે અનેક વિશેષણે આપવામાં આવે છે તેમાં તેને શિવ અને સ્વયંભૂ પણ કહેવામાં આવે છે. જે નામ આત્માને આપવામાં આવેલાં છે, તે બધાં સાર્થક-નામ પ્રમાણે ગુણવાળા–છે શિવ એટલે કલ્યાણ, તે કલ્યાણના નિવાસ સ્થાનરૂપ ભંડારરૂપ આત્મા છે. આત્મા કલ્યાણ નિધિ છે. વળી તે સ્વયંભૂ છે, તે પિતાની મેળે આવિભવની અપેક્ષાએ પ્રકટ થાય છે, તે કાળથી અમયાં. દિત છે. કેઈ આભાને ત નથી, આત્મા સર્વને કત છે. આવું જે આત્માનું સ્વરૂપ છે તેનો અંતર્ દષ્ટિથી વિચાર કરે તેની ઉપાસના કરવી, ખરા ભાવથી તેની ભક્તિ કરવી. જે મનુષ્ય ખરા અંતઃકરણથી આત્મ તત્વની ઉપાસના કરે છે, તેજ પુરૂષ આમિક રૂદ્ધિ ભોગવવાને પાત્ર થાય છે. ભકિત અખંડિત હેવી જોઈએ, તે ફળ પણ અને ખંડિત મળે. “ધાર તરવારની સહેલી હેલી ચંદમાં જીન તણ ચણું સેવા” એ શ્રીમાન આનંદઘનજીના મહા વાકે પણ સૂચવે છે કે આત્મપ્રભુની ઉપાસના-ભકિત કરવી, તે તરવારની ધાર પર ચાલવાં કરતાં પણ અતિ વિકટ કામ છે. તલવારની ધાર પર ચાલનારને પણ મને બરાબર નિયમમાં રાખવું પડે છે, શરીર વશ કરવું પડે છે, છતાં તે કામ આમ પ્રભુની સેવાની આગળ પ્રમાણમાં કાંઈ નથી. તું પિોતેજ શિવ અને શંકર છે. આત્મા તેિજ કલ્યાણ સ્વરૂપી છે, અને પરનું કલ્યાણ કરનાર છે. ભક્તામરમાં પણ કહ્યું છે કે –
For Private And Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
त्वं शंकरोऽसि भुवनत्रयशंकरत्वात् ॥ ત્રણ જગતનું ભલું કરવાથી હે પ્રભુ! તું શંકર છે. આ ઉપરથી જણ્ય છે કે આત્માના ગુણ તથા પ્રભાવ અનન્ત છે. તે પ્રથમ શાસ્ત્રો દ્વારા જાણવું જોઈએ. અને જાણીને તે અનુભવવાને પ્રયત્ન સેવા જોઈએ, જે જ્ઞાન થાય, અને જ્ઞાન ઉપર સંપૂર્ણ શ્રદ્ધા (દર્શન) હોય તે જરૂર તે પ્રમાણે તે મનુષ્યનું ચારિત્ર પણ થવાનું, માટે ગુરૂકૃપાદ્વારા તેમજ સમ્યમ્ શાસ્ત્ર દ્વારા ઉત્તમ પ્રકારનું પ્રથમ જ્ઞાન મેળવવા પ્રયાસ દરેક આત્મહિતાર્થીએ કરવો જોઈએ.
अवतरणम्-बहिरात्माऽन्तरात्मपरमात्मेति त्रैविध्यमुपपाद्यार्थपञ्चमश्लोकैहिरात्मबुद्धिं त्यक्त्वाऽन्तरात्मबुद्धिस्थेन परमात्मशक्तिरुद्भावनीयेत्ति प्रदर्शयति ।
श्लोकः आत्मानं तु त्रिधा विद्धि बाह्योपाध्यादिभेदतः। आत्मबुद्धिं शरीरादौ बहि/मान्नरः स्मृतः ॥८१॥
टीका-हे बाह्योपाध्यादिभेदतो बाह्योपाधिहिरात्मा । आन्तरोपाधिरन्तरात्मा। निरुपाधिः परमात्मेति भेदत आत्मानं त्रिधा विद्धि जानीहि तत्र शरीरादौ पौद्गलिकवस्तुन्यात्मायमिति बुद्वि-र्यस्य स नरो बहिर्धीमान् स्मृतः । यो हि स्थूलोऽहं कृशोहं दरिद्रोऽहं धनवानहामिति बुद्धिमान् स बहिरात्मा स्मृत इत्यर्थः ॥ ८१ ॥
For Private And Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬
અવતરણ–આ પ્રમાણે અત્યાર સુધી જુદાં જુદાં વિશેષણે આપી આમ સ્વરૂપ સમજાવવા પ્રયત્ન કરવામાં આવ્યું. હવે આત્માના ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે, તે બતાવે છે. તે ત્રણ વિભાગ બહિરાભા, અન્તરામા અને પરમાત્મા; આ ત્રણનું સ્વરૂપ સમજી આપણે તેમના સંબં. ધમાં કેવી વૃત્તિ રાખવી તે હવે ગ્રન્થકાર પાંચ કલેકથી દર્શાવે છે. તેમાં પ્રથમ બહિરાત્માનું સ્વરૂપ જણાવેલું છે.
અર્થ–બાહા ઉપાધિ વગેરે ભેદથી આત્માને ત્રણ પ્રકારને જાણ. જેને શરીર વગેરેમાં આત્માની બુદ્ધિ છે, તે મનુષ્યને બહિધી–બહિરાત્મભાવવાળે જાણ છે ૮૧ છે
ભાવાર્થ –આત્મા વસ્તુતઃ એક છે, છતાં જુદી જુદી ઉપાધિના સંબંધમાં આવતાં તે ત્રણરૂપે પ્રકાશે છે. તેથી કરી તેના ત્રણ વિભાગ પાડવામાં આવેલા છે. તે ત્રણ વિ. ભાગ નીચે પ્રમાણે છે. (૧) બહિરાત્મા, (૨) અંતરાત્મા, (૩) પરમાત્મા. બાહ્ય વસ્તુમાં આત્મ બુદ્ધિવાળો તે બહિરાત્મા; સમ્યકત્વ પામેલે જીવ અન્તરાત્મા કહેવાય છે, તેરમા ગુણસ્થાનકવાળા તથા અાગી તે સર્વ પરમાત્મા કહેવાય છે. આ તેના મૂળ સ્વરૂપે તેની વ્યાખ્યા થઈ. હવે તેમાંથી પ્રથમ બહિરાત્મ ભાવનું સ્વરૂપ વિચારીએ. શરીર વગેરે બાહ્ય પિાગલિક જડ વસ્તુમાં મારાપણાને ભાવ ઉત્પન્ન કરે, તે વસ્તુઓ એજ આત્મા છે, એમ માનવું, આ સર્વ બહિરાત્મભાવ છે. આ ભાવને લીધે પુરૂષ ઘણી વાર એમ કહે છે કે... હું રૂપાળો છું, હું કાળો છું, હું દરિદ્ર છું, હું ધનવાન છું, ” આ સર્વ વિશેષણો ખરી રીતે શરીર તથા બાહ્ય
For Private And Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬
પદાર્થોને લાગુ કરી શકાય. પણ ભૂલથી આત્મા પિતાને લગાડે છે. આ બહિરાત્મભાવથી જગતમાં મનુષ્ય રખડે છે અને દુઃખી થાય છે. સુતારને કામ કરવાને ઓજાર હોય, તેવાં આત્માને કામ કરવાનાં શરીર વગેરે ઓજાર છે. તે મરણ પછી આત્માની સાથે આવતાં નથી, પણ અંહી પડી રહે છે, માટે તેમને આત્માનાં માનવાં, અથવા તેમને આત્મા તરીકે માનવાં, એ માટી ભુલ છે. આ દેહા. ધ્યાસ અથવા બહિરાત્મ ભાવ એટલે સુધી વ્યાપેલે છે કે જ્ઞાની પુરૂષે પણ કેટલીક વાર તે ભૂલમાં પડી જાય છે, અને શરીરને સંતોષવાને પોતે જાણેલા ઉચ્ચ નિયમેને. ભેગ આપે છે. આમ થવું જોઈએ નહિ. દેહ અથવા દેહના ધર્મને આ૫ આત્મામાં કરે નહિ. જે આ દેહાધ્યાસ છુટી જાય તે પછી દેહથી બહાર રહેલી વસ્તુઓ, જેવી કે ધન, ધાન્ય, ઘર, વસ્ત્ર, ઉપરથી મારાપણાને ભાવ ઉઠી જાય, તેમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી. આ દેહાયાસ ત્યાજય છે, એ પ્રથમ હૃદયથી વિચારી, તદનુસાર વર્તન રાખવું જોઈએ. નાની નાની બાબતોમાં પ્રથમ મનની સમતોલ વૃત્તિ રાખતાં શિખવું જોઈએ. ચાકરે છેતીયામાં એક ડાઘ પાડયે તે શું થઈ ગયું ? ભેજનમાં જરા મીઠું ઓછું પડયું તે શું ખસી ગયું? કે સ્વાદિષ્ટ ફળ ખાવાને ન મળ્યું છે તેથી શું ગેરલાભ થયો? સભામાં જરા આગળ જગ્યા ન મળી તે તેથી તને શી હાનિ થઈ ? આવી આવી નાની બાબતોમાં પ્રમમ ઉદાસીન ભાવ રાખવું જોઈએ.
For Private And Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૭ આવી રીતે મહાવરો પાડવાથી મોટી બાબતમાં પણ ઉદાસીન ભાવ રાખતાં શિખી શકાશે, અને દેહને ગમે તે થઈ જાય તો પણ મનની શાંતતામાં જરા પણ વિક્ષેપ થશે નહિ. શરીરને અનુકૂળ સંગેને નાશ થવા છતાં તથા પ્રતિકુળ સંયોગો મળવા છતાં તે મનુષ્ય એક સરખી વૃત્તિ રાખી શકશે. કારણ કે શરીર તે આત્મા નથી, તે પછી શરીરને માથે આવી પડતું સુખ દુઃખ શી રીતે આ માને લગાડી શકાય? આ ભાવ રાખવાથી ઉદયમાં આવિલાં શરીર આશ્રયી કમે તે શાંત મનથી ભેગવી લે છે. અને તે ભોગવતાં નવાં કર્મ બાંધો નથી. આવા બધા લાભ ધ્યાનમાં લેઈ બહિરાત્મભાવને જેમ ત્યાગ થાય તે પ્રમાણે વર્તન રાખવું એજ સાર છે.
श्लोकः बहिर्धिया भयभ्रान्ती रागादिक्लेशसन्ततिः॥ त्यक्त्वा देहात्मबुद्धिं त्वं देहाद्भिन्नं विभावय ८२
टीका-बहिर्धिया बाह्यबुद्धया भवभ्रान्तिः संसारपर्यटनं रागादिक्लेशसन्ततिः स्वाभिमतवस्तुनि रागोऽनभिमते द्वेषोऽनिटेऽभिमते प्राप्त वा नभिमते क्लेशस्तेषां सन्ततिः परम्पराऽनुभूयतेऽतो देहात्मबुद्धिं त्यक्त्वा प्रौद्गलिकवासनां निर्जित्य त्वं देहाद्भिनं विभावय दैहिकदृष्टिमपसायोन्तःप्रविश्य च समाधेहि । एवं कृते चान्तरात्मा लप्स्यत इत्यर्थः ।। ८२ ॥
For Private And Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવતરણ–બહિરાત્મ ભાવ રાખવાથી કેવું ખરાબ પરિણામ આવે છે, તે હવે ગ્રંથકાર દર્શાવે છે –
અર્થ–બહિરાત્મ ભાવથી સંસારમાં રખડવું પડે છે. રાગ વગેરે કલેશને પ્રવાહ ચાલે છે, માટે દેહાત્મબુદ્ધિને ત્યાગ કરી તું આત્માને દેહથી ભિન્ન ગણ. તે ૮૨ | ભાવાર્થ–બહિરાત્મભાવ એ શું તે આપણે ગયા શ્લેકમાં વિચારી ગયા; દેહ અને ઇન્દ્રિયે તથા જગતની બાહ્ય વસ્તુઓમાં મારાપણાને ભાવ તે બહિરાત્મભાવની ટુક વ્યાખ્યા છે. હવે બહિરાત્મભાવનું શું પરિણામ આવે છે, તે આ લેકમાં વિચારવામાં આવેલું છે. તેવી વૃત્તિથી મનુષ્ય જે વસ્તુઓ આત્માની પોતાની નથી, તેને આત્માની તરીકે લેખે છે. અને તેથી તે વસ્તુઓ મેળવવાની ઈ
છા કરે છે. આ ઈછા તેને જન્મ મરણના ચક સાથે બાંધે છે, તેથીજ કરીને આ લેકમાં જણાવ્યા પ્રમાણે જીવને સંસારમાં ભટકવું પડે છે. વળી તેજ વૃત્તિને લીધે ઘણી વસ્તુઓ ઉપર રાગ-આસકિત થાય છે, અને તે મળવામાં જે વિષ્ન કન્ન થાય તેના પર દ્વેષ પણ થાય છે. આ રીતે રાગ દ્વેષને પ્રવાહ પણ બહિરાત્મભાવને લીધે ચાલે છે. જેનામાંથી આ દેહાભ બુદ્ધિ ટળી ગઈ છે, તેને વાતે સંસારમાં ભટકવાનું અધું ચકતું બંધ થઈ ગયું, એમ જરૂર માનવું, માટે આ ભાવના ઉત્પન્ન કરવાને શું કરવું, તે હવે ગ્રંથકાર દર્શાવે છે. તે જણાવે છે કે દેહ એ આત્મા છે એવી બુદ્ધિને ત્યાગ કરે,
For Private And Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
અને આત્મા દેહુથી જુદા છે, એવી ભાવના રાખા, દેહમાં આત્માને અાપ દૂર થવાથી આ જગતમાં દેખાતી સ પાગલિક વસ્તુઓ ઉપર મનુષ્ય ઉદાસીન ભાવ રાખતાં શિખે છે, દેહને એક વસ્ત્ર તરીકે લેખે છે, અને આત્માથી તે ભિન્ન છે, એમ અનુભવે છે. તે અનુભવ થતાં માહ્ય વિષયાની પ્રાપ્તિ કે વિચાગમાં સમભાવ તે રાખી શકે છે, તે સમભાવનું સુખ અલૈાકિક છે. અધ્યાત્મસારમાં લખ્યુ છે કે સ્વર્ગનું સુખ તેા દૂર રહ્યું, મુકિતનું સુખ તેથી પણ દૂર છે, પણ મનની પાસે રહેલુ એવુ' સમતાસુખ સ્પષ્ટ છે; આવું સુખ મનુષ્ય દેહાત્મભાવ-અહિરાત્મભાવના ગથી શીઘ્ર મેળવી શકે છે. માટે તે દેહાત્મબુદ્ધિ ટાળવાને ઉપરના àાકમાં બતાવ્યા પ્રમાણે નાની નાની ખાખતાથી ટેવ પાડવી એ જરૂરનુ છે.
ત્યા
R
મોશઃ देहस्थोऽपि न देही यो, वाचा भिन्नस्तथाऽमृतः । दुग्धे नीरं तथा देहे, आत्माऽसंख्य प्रदेशकः ८३
टीका - योन्तरात्मा देहस्थोपि देहे तिष्ठन्नपि निश्चयनयापेक्षया न देही सर्वथा देहसम्बन्धे तु देहाद्विनिर्मुक्तिरेवदुर्लभ्येत तथा वाचा भिन्नः पुद्गलरूपया वाचाऽसंश्लिष्टस्तत्र नैव वाच - सम्पर्कोऽस्ति । यद्वा वचनातीतो नैव वचनेन तस्य निरुक्तिः सम्भवति । अनन्तशक्तिकपुद्गलरचितानां घटादीनामप्येकान्तेन
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३०
निर्वचनमसंभव पुनरात्मनस्तु का कथा निरुक्तावभिमानं ये दधते तार्किकादयः हर्षमिश्रादिभिस्ते तु खण्डनादौ सुशिक्षिता इति वेदान्ताचाय्र्यैरप्युक्तत्वात् तथाऽमृतो मरणधर्मरहितो मोक्षरूपो वा तथा दुग्धे नीरमिव देहे व्याप्नुवन्नात्माऽसंख्यप्रदेशकः अयं भावः यथा पयः पानीयं यो भिन्नत्वेऽपि परस्परसंश्लेषादभेद इव दृश्यतेऽत एव दुग्धामिलितं जलमपि दुग्धमूत्पेन क्रीणन्ति लोकाः परं दुग्धास्वादरसिकैस्तदानीमप्यनुभूयते जलसम्पृक्तमिदं दुग्धं यतो नास्वाद्यन्ते दुग्धसम्बन्धिनो मधुरादिगुणास्तथाऽऽत्मापि पौद्गलिकदेहाद्भिन्नोप्यनादिकालपरस्परसंश्लेषाद् देहगुणस्थूलकृशत्वादि सामानाधिकरण्येनैव स्वगुणवान् दृश्यतेऽत एव देहसम्बन्धिनो धनपुत्रकल त्रादीन् स्वीयत्वेन व्यवहरन्ति लोकाः परन्त्वात्मसुखरसास्वादभावुकैस्तु बाह्यदृष्टिमपसायं कृतान्तरात्मबुद्धिभिनिःसंशयमनुभूयते नैते धनपुत्रकलत्रादयो मां निर्लेपश्चेतनं सम्बन्नति यदि मत्सम्वन्धस्वभावाः स्युस्तदा रत्नत्रयवन् मुक्तावप्युपतिष्ठेरन् परमास्मावस्यायामापि वानुभूयरन् परतंत्रे तु केवलज्ञानमाहात्म्याद् बहिरात्मभावगन्धोऽपि नास्ति । इति सुष्ट्रका देहस्थोऽपि न देहीति ॥ ८३ ॥
અવતરણ–આત્મા અને દેહને કે સંબંધ છે, અને આત્માનું કેવું સ્વરૂપ છે, તે હવે ગ્રન્થકર્તા પ્રકટ ४२ छ.
For Private And Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨
અર્થ–દેહમાં રહેવા છતાં પણ જે દેહી નથી; જે વાણીથી ભિન્ન અને અમર છે. દુધની અંદર જળની મા.. ફક અસંખ્ય પ્રદેશી આત્મા શરીરમાં રહેલું છે.
ભાવાર્થ–આત્મા દેહમાં રહે છે, પણ દેહને અને આ માને ખરે સંબંધ નથી, આ વાક્ય નિશ્ચયનયથી સમજવાનું છે, જે દેહ અને આત્માને ખરે સંબંધ હોય , તે કદાપિ આત્મા મુકત થઈ શકે નહિ. જ્યાં સુધી દેહામબુદ્ધિ છે, જ્યાં સુધી વ્યવહાર છે, જ્યાં સુધી આત્માનું ખરૂ સ્વરૂપ સમજવામાં આવ્યું નથી, ત્યાં સુધી આ મારો દેહ છે, અને હું આ દેહમાં રહું છું, વગેરે ભાવ રહે છે, અને પ્રવૃત્તિ પણ તેવા પ્રકારની થાય છે. વારંવાર જણાવવામાં આવ્યું છે તેમ દેહ તે આત્માને કામ કરવાનું સાધન છે. વળી આમા વાણીથી ભિન છે. વાણી પુદ્ગલરૂપ છે, વાણી એ પુદ્ગલને ધર્મ છે, તેનાથી આત્મા અસંશ્લિષ્ટ છે, એટલે વાણીથી આત્માને પહોંચી શકતી નથી. વાણી અને મનની પણ પેલી પાર આત્મા છે. એક સ્થળે કહેલું છે કે___ यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह. શાબ્દિક તાર્કિક પંડિત છાકે, તે પણ વહાં જઈ થાકે. શબ્દ તીર પણ જ્યાં નહિ પહોંચે, શબ્દવેધીનાં તાકે. ભયા અનુભવ રંગ મછડારે, ઉસકીવાત ન વચને થાતી. મનની સાથે વાણી પણ જ્યાં પહોંચ્યા સિવાય પાછી વળે છે, તે પરમપદ તે આત્મપદ છે. ત્યારે દેહ અને આત્માને કેવો સંબંધ છે એ આપણે વિચારીએ, ઉપમા આપીને
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રરર એ સંબંધ ગ્રન્થકાર દર્શાવે છે. જેમ દુધ અને પાણી જુદા ધર્મવાળાં છતાં એવી રીતે મળી જાય છે કે બને એક સ્વભાવવાળાં હોય એમ માનવાને આપણે દેરવાઈ જઈએ છીએ. સામાન્ય મનુષ્ય તે દુધ અને નીર ભેગાં થયાં હોય તે તેને ભેદ સમજી શકતું નથી. અને જળના ગુણ દુધને આપે છે; પણ હંસ જેવા જ્ઞાની પુરૂષે કેટલાક માલૂમ પડે છે. જેઓ તત્ત્વજ્ઞાનથી દુધ અને જળને ભેદ સમજે છે, અને એગમાર્ગથી તે બેને જુદું કરતાં પણ શીખે છે. (આ) હું સઃ “હું તે તે,” “હું તે આત્મા” આવું જ્ઞાન ધરાવનાર હંસ કહેવાય છે. અને હંસ જેમ દુધને જળથી ભિન્ન કરી દુધને આસ્વાદ લે છે, અને જળને પડતું મુકે છે, તેવી રીતે જ્ઞાની પુરૂષે જડ દેહને પડે મુકી આત્માને આસ્વાદ અનુભવે છે. ઘણા કાળથી અને જ્ઞાનને લીધે આપણે દેહ અને દેહના સંબંધી ધન, પુત્ર, મિત્ર, સ્ત્રી, વગેરે આપણાં તરીકે લેખીએ છીએ, પણ વ
તુત તેમને અને આપણે જરા પણ સંબંધ નથી. કારણ કે જ્યારે આ દેહજ આપણે નથી તે પછી દેહને આ. શ્રયી રહેલી વસ્તુઓ શી રીતે આપણી થઈ શકે? આ
કમાં આત્માને અમર કહે છે, તે વિશેષણ પણ બહુ અર્થ સૂચક છે. જ્યારે દેહ મરે છે, ત્યારે આત્મા મરતો નથી, તે ત્રણે કાળમાં એક સરખે નિત્ય રહે છે, અને તે નિત્ય આત્મા ક્ષણભંગુર દેહથી ભિન્ન છે, એવું ભાન કરાવવાને “ અમર” એ વિશેષણ મુકવામાં આવેલું લાગે છે.
For Private And Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. ૨૨ રે
श्लोकः रूपिस्थोपि न रूपी यः सोऽरूप्यात्मा निरञ्जनः॥ નિર્દો નશ્વર સાક્ષાત, વન ખાતે દશા
टीका-रूपिस्थोपि रूपिपौद्गलिकदेहस्थो रूपी न भवति रूपसम्पर्कवान् न भवति यः सोऽन्तरात्मा कैवल्येन केवलज्ञानेनाऽरूपी निरुपाधिकत्वाद् रूपोपाधिरहितः । निरञ्जनः-शुद्धस्वरूपः । निर्लेपः-कर्ममललेपरहितः । अनश्वरो-ऽविनाशरूपः परमात्मरूपः साक्षात् प्रकाशते । फलितान्तरात्मकर्तव्यविधिरन्तरात्मैव केवलज्ञानलाभात् परमात्मा भवतीति भावः ।।
અવતરણ–આત્માના બીજા કેટલાક ગુણે આ લેકમાં વર્ણવવામાં આવે છે.
અર્થા–રૂપીમાં રહેલે છતાં, જે રૂપી નથી. તે અરૂપી આત્મા નિરંજન છે, તે નિર્લેપ છે, સાક્ષાત અનશ્વર છે, અને તે કૈવલ્ય જ્ઞાનથી પ્રકાશે છે. ૮૪ .
ભાવાર્થ-શરીર રૂપી છે, તેની અંદર આત્મા ૨હેલો છે, છતાં આત્મા પિતે અરૂપી છે; તે કેવળ ચક્ષુથી દેખાતું નથી એટલું જ નહિ પણ પાંચે ઇન્દ્રિયથી પણ ગ્રાહ્ય થતું નથી. પ્રથમ આપણે વિચારી પણ ગયા છીએ કે આત્મા ગન્દાતીત છે, વણતીત છે, સ્પર્શતીત છે અને શબ્દાતીત છે. આત્મા અસંખ્યપ્રદેશી છે તે પાંચ ઇન્દ્રિચોથી ગ્રહણ થઈ શકતું નથી, માટે તેને આપણે પાંચ
For Private And Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३४ ઇન્દ્રિયની અપેક્ષાએ અરૂપી કહીએ છીએ; પણ તે કેવળ અરૂપી નથી, કારણ કે કેવળી ભગવાન તે તેને જાણ શકે છે, માટે તેમની અપેક્ષાએ તે તેના અસંખ્યપ્રદેશ સ્વરૂપી માનીએ તે, સમજવા પ્રમાણે અનુચિત ગણાશે નહિ. કારણ કે અસંખ્યપ્રદેશની અરૂપી વ્યક્તિ છે, તેજ તેનું સ્વરૂપ છે. વળી આત્મા નિરંજન છે. કેઈ પણ પ્રકારના અંજન-ડાઘ રહિત છે, એટલે તે શુદ્ધ સ્વરૂપી છે. વળી તે નિર્લેપ છે. કમલના લેપથી તે રહિત છે. કર્મ મળ સર્વ ઉપાધિ આશ્રયી છે. શુદ્ધ આત્માને કર્મમળ લાગતું નથી. સૂર્યનાં કિરણ કાદવમાં પડે, ત્યારે આપણને તે કિરણ કાદવથી ખરડાયેલાં લાગે છે, અને સૂર્ય અશુદ્ધ થયે એમ આપણે કહીએ છીએ, પણ જ્યારે સૂર્ય પતાનાં કિરણ અંતર્મુખ વાળે છે, ત્યારે તે મળ તેની સાથે જતો નથી. તેવી રીતે આત્મા દેહને લઈને કર્મ મળથી ખરડાયલ ભાસે છે, પણ જ્યારે ધ્યાનમાગથી આત્મા અંતમુખે વળે છે, અને પોતાનું સ્વરૂપ નિહાળે છે, ત્યારે આ મળ ત્યાં જઈ શકતો નથી, માટે તે નિલપ કહેવાય છે. અને તે કૈવલ્ય-સંપૂર્ણ જ્ઞાનથી પ્રકાશે છે. કેવલ્ય જ્ઞાન બહારથી મેળવવાનું નથી, તે આત્મામાં જ રહેલું છે, આત્મામાં તે રહેલું છે, એ જાણવું એજ તે મેળવવા સમાન છે. માટે ઉપર જણાવેલું આત્માનું સ્વરૂપ સમજી તે અનુભવવાને પ્રયત્ન કરે, એટલે આપણામાં તિરહિત રહેલું કેવલ જ્ઞાન પણ વખત આવતાં પ્રકટી નીકળશે.
For Private And Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३५
श्लोकः सच्चिदानन्दरूपेण, स्थितिर्यस्य स्वभावजा । परिज्ञाय परात्मानं, सन्तस्तद्गतिभाजकाः ॥ ८५ ॥
टीका-यस्य परमात्मरूपस्य सच्चिदानंदरूपेण सद्रूपणत्रैकालिककूटस्थावस्थया चिद्रूपेण-ज्ञानरूपेण चानन्दरूपेणानन्तसुखरूपेण स्थितिः स्वभावजा प्रकृतिसिद्धाऽस्ति । आत्मनो बहिरात्माद्यवस्था त्रितयं व्याख्याय तत्स्वरूपज्ञानेनार्धश्लोकेन सद्गतिफलमाह-सन्त आत्माथिनो यमात्मानं परामादिरूपं परिज्ञाय समन्तात् ज्ञात्वा तद्गतिभाजका आत्मगतिमोक्षमाप्तिमन्तो भवन्तीत्यर्थः ।। ८५ ॥ . मवत२४-माभानी स्वामावि स्थिति वा छ, અને તે સ્થિતિને અનુભવ કરવાથી શું પરિણામ આવે તે ગ્રન્થકાર દર્શાવે છે.
અર્થ–સ ચિદ્ર અને આન્દરૂપે આત્માની સ્વાભાવિક સ્થિતિ છે આવા આત્માને જાણીને સન્ત પુરૂષે તે ગતિને ભજનારા થયા છે.
ભાવાર્થ–આત્માને અનેક પ્રકારના વિશેષણો આ પવામાં આવેલાં છે, પણ તે બધાં વિશેષણેને કેવળ ત્રણ વિશેષણમાં સમાવેશ થઈ શકે તે ત્રણ વિશેષણ સત્ ચિત અને આનંદ છે. આ ત્રણ વિશેષણ પર બરાબર મનન ક
For Private And Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
રનારને આત્માનું ખરૂં સ્વરૂપ સમજાયા વગર રહેજ નહિ. આત્મા સત્ છે, નિત્ય છે, ત્રણે મૂળમાં અમર છે; આ તેનું અમરત્વ અને નિત્ય સત્ શબ્દથી જણાવવા આવે છે. વળી તે ચિદ્ છે. ચિક્ એટલે જ્ઞાન; આત્મા સાન સ્વરૂપી છે. આત્મા સર્વ પદાર્થાના જ્ઞાતા છે. છએ દ્રશ્ય. ને જાણનાર આત્મા છે.
આત્મા બીજા દ્રશ્યને જાણે છે નહિ એટલું નહિ પણ પાતાને પણ જાણે છે. વળી આત્મા સ્વભાવે આનદી છે, આનંદ એ આત્માનું સ્વરૂપ છે, આ રીતે આપણને જણાય છે કે, આત્મા નિત્ય છે, જ્ઞાનમય છે, અને આ નક્રમય છે. આ આત્માના ત્રણ રવરૂપ ખીલવવાના આપણે અભ્યાસ પાડવા જોઇએ; એ ત્રણ સ્વરૂપવાળા આત્મા હું છું, એવું જ્ઞાન રાખી વર્તવુ જોઈએ. જો આત્માની નિત્ય. તાનું જ્ઞાન થાય, તે માણુસ મરણુથી જરા પણ ડરતે નથી. અને શ્રીમદ્ આનંદઘનજીની સાથે ઉદ્ગાર કાઢે છે કે “ અમ અમર ભયે અબ નહિ મરેગે. ” તે ત્રણે કા ળમાં રહેનારો હોવાથી તે શાશ્વત ફળ મળે તેવું કાર્ય કરવા દોરાય છે, ક્ષણિક વસ્તુ મળે કે ન મળે તે તેથી તેના મનની શાંતિમાં જરા પણ ભંગ પડતા નથી. આવી વૃત્તિ સત્સ્વરૂપથી ખીલે છે. જ્ઞાન સ્વરૂપ-ચિત્સ્વરૂપ ખીલવવાને ગ્રન્થા વાંચવા જોઇએ, સત્સમાગમ કરવા જોઇએ; સદ્ગુરૂગમ લેવી જોઇએ. સદ્જ્ઞાન પ્રાપ્ત કરવાને રાજયોગના સ માધિના માના આશ્રય લેવે જોઇએ, પ્રથમ યમ અને નિયમથી હૃદયને શુદ્ધ કરી, ઇન્દ્રિયા અને મનને વશ
""
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૭ કરી બહાર રહેતી વૃત્તિઓને તેમજ મનને અંતર્મુખ વા.. ળવાં જોઈએ. આ રીતે ધ્યાનથી–ગથી જ્ઞાન સ્વરૂપ બને રાબર ખીલે છે. ત્રીજું સ્વરૂપ આનંદ છે. તે સ્વરૂપ ખીલવવાને સરાગ સંયમની અપેક્ષાએ ઉત્તમોત્તમ માર્ગ પ્રેમ છે, ઉત્તમ ચારિત્ર છે. કેઈના પણ જીવને ઉદ્વેગ ન થાય તેવું ઉત્તમ પ્રકારનું વર્તન રાખવું જોઈએ, અને જેનામાં છવ છે, જેનામાં પ્રાણ છે, તે સર્વ તરફ પ્રેમભાવ રાખવે જોઈએ. જ્યાં જ્યાં આત્મતત્ત્વ દેખાય ત્યાં ત્યાં બાહ્ય ઉ. પાધિ તરફ દુર્લક્ષ કરી, આત્મતત્વની ઉચ્ચતા વિચારી, આ નંદ પામ જોઈએ, અને હદયથી દરેક જીવ સાથે મૈત્રીભાવના રાખવી જોઈએ. ખરો આનંદ મૈત્રીભાવમાં, બીજાનું ભલું કરવામાં, અને બીજાઓને સન્માર્ગે દોરવવામાં રહેલે છે. આ રીતે આત્માનાં ત્રણ સ્વરૂપ ખીલવવાને ધીમે ધીમે, પ્રયત્ન કરવો જોઈએ. આ ત્રણ સ્વરૂપવાળો આત્મા છે, એમ જાણવાથી, અને જાણીને તે અનુભવવાને પ્રયત્ન ક. રવાથી અનેક સન્તપુરૂષે તે સચ્ચિદાનંદસ્વરૂપ મેળવવાને ભાગ્યશાળી થયેલા છે. જેનું ધ્યાન કરે તે તે થાય છે, આ ઉત્તમ નિયમ ધ્યાનમાં રાખી પરમાત્મપદ મેળવવાની ખરી ઈચ્છા હોય તે પરમાત્માનું એકાગ્ર મનથી સતત દયાન કરે, અને તમે પણ પરમાત્મા થશે. પરમાત્મપદ અનુભવવામાં જે અંતરાયરૂપ કારણે હશે તે સ્વયમેવ દૂર થઈ જશે.
अवतरणम्-आत्मगुणरक्षणं सर्वथा कर्त्तव्यं तत् क्षतो त्वात्मघातित्वं प्रसज्यत इत्याह ।।
For Private And Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
२३८
श्लोकः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'आत्मनो गुणनाशेन, स्वयमात्माऽऽत्महिंसकः ॥ भावदयामयः सोऽस्ति, स्वात्मधर्मप्ररक्षणात् ॥८६॥
44
टीका - आत्मनो गुणनाशेनाऽऽत्मास्त्रयमात्म-हिंसकः परो यद्यात्मानं हिनस्ति तदा पारवश्येन सोढव्यम् यदा तु स्वयमेव मिथ्यात्वाविरतिकषाययोगः हिनस्ति तदा कस्यापराध इति महाsन्यायः “ क्क यामः कं प्रतिब्रूमो गरदायां स्वमातरी" तिन्यायात् कोऽसावात्मगुणः कस्माद्वा लभ्यत इत्याह स आत्माभावदयामयः परमाद्रहृदयेकस्वभाव आत्मा धर्मरक्षणाद्भवति न ह्यात्मधर्मे नष्टे वस्तुस्वरूपेऽवतिष्ठते । यथाऽग्निरौष्ण्यधर्म रक्षति तदा तस्मादग्नेः सिंहव्याघ्रादयः पलायन्ते । धर्मे औष्ण्यरूपे नष्टे तु पिपीलिकाभिरप्यभिभूयते नामापि तस्य भस्मेति जायत इति सर्वेषां पदार्थानां स्वस्वधर्मेणैव महत्ता तथा ss मनोपि स्वकीयज्ञानदर्शन चारित्र मुखवीर्यादिधर्मरक्षणेनैव महत्ता भवति । आत्मनो धर्माणां रक्षणमेव भावदया द्रव्यदया तु बाह्यमाणरक्षणरूपा स्वस्यान्येषां च ज्ञातव्या । द्रव्यदयातो भावदयाया महिमाऽनन्तगुणः । भावदयामन्तरेण सकलकर्मक्षयलक्षणो मोक्षः कदापि कस्यापि न संभवति । यो मिथ्यात्वा दिभिरात्मानं हिनस्ति स स्वकीयात्मनो भावशत्रुः । द्रव्यशत्रुतो भावशत्रुरनन्तगुणदुःखदायकः । अत एव भावहिंसकत्वं त्य
1
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३९
क्वा भावदयामङ्कीकृत्य उपशमक्षयोपशमभावेन क्षायिकशुद्धास्मधर्माणां रक्षणं कर्त्तव्यामिति ॥ ८६ ॥
અવતરણ–આત્માના ગુણેનું નિત્ય રક્ષણ કરવું, અને જેથી આત્મ ગુણને હાનિ ન પહોંચે તેમ વર્તવું એ બાબતને હવે ગ્રન્થકાર ઉપદેશ આપે છે.
અર્થ-આત્મ ગુણના નાશથી આત્મા પોતે આત્માને હિંસક બને છે, અને આમ ધર્મનું રક્ષણ કરવાથી તે આત્મા ભાવદયામય બને છે.
ભાવાર્થ-આત્માના ગુણને નાશ તેજ અધમયા હિંસા કહેવાય છે, અને તેને કર્તા આત્મા બને છે. આત્મા ના જ્ઞાનાદિ ગુણનું રક્ષણ કરવું, તેજ સત્ય ધર્મ છે. શ્રી અધ્યાત્મ ગીતામાં શ્રી દેવચંદજી કહે છે– आत्म गुण रक्षणा तेह धर्म स्वगुण विध्वंसणा ते अधर्म भाव अध्यात्म अनुगत प्रवृत्ति तेहथी होय संसारछित्ति ॥१॥
આત્મા જ આત્માને શત્રુ છે, તેમજ આત્માને મિત્ર પણ આત્મા છે. કેઈ હારને દેવ દાનવ આવી તમારૂં અહિત કરતું નથી. આત્મા પોતેજ અજ્ઞાનથી, કકષાયથી–ધ, માન માયા અને લેભથી, તેમજ રાગદ્વેષથી પિતાની હિંસા કરે છે, તેમાં બીજા કેઈને અપરાધ નથી.
જ્યારે પિતાની માતાજ ઝેર આપનારી નીવડે, જ્યારે વા. ડજ ચીભડાં ચેરે અને જ્યારે રક્ષણ કતાજ ભક્ષણ કરનાર થાય, ત્યારે ક્યાં જઈએ શું કરીએ, અને કેને કહીએ ?
For Private And Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૪૦ જ્યારે પિતાના સ્વરૂપનું યથાર્થ રક્ષણ કરે, ત્યારે તેની મહત્તા રહે છે. આત્મા આત્મધર્મનું રક્ષણ કરે છે તેમાં તેની મહત્તા છે. અગ્નિ જ્યાં સુધી પિતાને ઉષ્ણુધર્મ જાળવી રાખે છે, ત્યાં સુધી સિંહ અને વાઘ આદિ ભયંકર પ્રાણીઓ પણ અગ્નિથી ભય પામી પલાયન કરી જાય છે, પણ જ્યારે અગ્નિ પિતાનું સ્વરૂપ તજી દે છે, એટલે ઠડે થઈ જાય છે, ત્યારે કીડી પણ તેની રાખમાં ચાલી રાકે છે, અને જાજવલ્યમાન અગ્નિ રાખનું ઉપનામ મે. ળવે છે, દરેક વસ્તુની તેના પિતાના ધર્મથી મહત્તા છે, તેમ આત્માની પણ જ્ઞાનદર્શન અને ચારિત્રરૂપ પિતાના ગુણોને લીધે મહત્તા છે, માટે તે ગુણેને આંચ ન આવે, બલ્ક તે ગુણે વૃદ્ધિ પામે તેવા પ્રકારનું વર્તન આત્મહિ તાથી એ રાખવું જોઈએ. કારણ કે તે ગુણેના નાશથી આ ભા આત્માને હિંસક બને છે. દયા બે પ્રકારની છે, એક ભાવદયા અને બીજી દ્રવ્યદયા. આત્માના ગુણેનું રક્ષણ કરવાની અથવા બીજાઓને સન્માર્ગ ચઢાવવાની તેમજ આ ત્મજ્ઞાન આપવાની જે વૃત્તિ તે ભાવદયા કહેવાય છે; બીજાના જીવને દુઃખ ન થાય તેવા મનના અધ્યવસાય રાખવા તે પણ ભાવદયા છે. બીજાના દશ પ્રાણને દુઃખ ન થાય તેમ વર્તવું તે દ્રવ્યદયા છે. દ્રવ્યદયા અને ભાવદયા બને આદરણીય છે, છતાં દ્રવ્યદયા કરતાં ભાવદયાને મહિમા અનન્ત ગણે છે. ભાવદયા વિના કદાપિ કેઈને મેક્ષની પ્રાપ્તિ સંભવતી નથી.
આત્મા પિતાને શત્રુ કેવી રીતે છે, તે આપણે વિ
For Private And Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૪૨ ચારીએ, કુતરાને લાકી મારવામાં આવે, ત્યારે કુતરે લાકડી મારનારને કરડવા નહિ જતાં લાકડીને કરડવા જાય છે, આપણે પણ કુતરાના જેવું વર્તન રાખીએ છીએ. આપણું બગાડનાર પુરૂષને ધિક્કારીએ છીએ, અથવા નિન્દા કરીએ છીએ, પણ ખરી રીતે આપણું અહિત કરનાર તે પુરૂષ નથી, તે તે નિમિત્ત કારણ છે, તે તે લાકડીરૂપ છે; પણ આપણું ખરું અહિત કરનાર તે આપણે પૂર્વભવમાં કરેલાં કૃત્ય છે. તે કૃનું ફળ તે પુરૂષને એક સાધન તરીકે વાપરે છે. તે અશુભ કૃત્યને કરનાર આપણે પિોતે જ છીએ, માટે ખરી રીતે આપણે શત્રુ આપણે આ મા છે, અને આત્માનું રક્ષણ કરનાર પણ આત્મા છે. જે આત્મા પોતાની શક્તિને ઉપગ આત્મગુણે પ્રકટ કરવામાં કરે છે તે રક્ષણ કર્તા બને છે, અને જે તે શક્તિએ આત્મગુણને મલિન કરનારાં કાર્યોમાં વાપરે તે તે શરુ બને છે, માટે બીજા કોઈ બાહ્ય જન ઉપર દ્વેષ કરવા કરતાં આપણું વર્તન સુધારવાનો પ્રયત્ન કરવોએજ સાર છે. अवतरणम्-आत्मधर्मरक्षणात्वमेवं भूतोऽसीत्याह. ।।
સ્ટોવ : विश्वेशो भुवने भास्वान्, वीतरागः कृतार्थकः तत्त्वं कुत्रापि नो लभ्यं, वृथा किं त्वं प्रधावसि८७ ___टीका-विश्व-पड्व्यात्मकम्-तस्येशो विश्वेशः । भुवने भास्वान् सूर्योपमः स्वयं प्रकाशमानः सनन्येषां प्रकाशकः ।
For Private And Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
વીતરાગો-૪-પાાતિઃ । તાયે:-તત્યસ્ત્ય મત્ત । आत्मधर्म रहस्यमन्यद्रव्येषु कुत्रापि न लभ्यम् । तर्हि बाह्यपौद्रलिक विषयेषु किं हे चेतन वृथा प्रधावसिं नैव मरुमरीचिकाजलवद् बाह्यविषयेषु कुत्रापि कदापि लप्स्यते ॥ ८७ ॥
અવતરણ—આત્મધર્મનું રક્ષણ કરવાથી આત્મા કેવા થાય છે, તે હવે ગ્રન્થ કત્તા દર્શાવે છે.
અથ~~આત્મા વિશ્વના સ્વામી છે, આ ભુવનમાં સૂર્ય સમાન છે, વીતરાગ છે, કૃતાર્થ છે; ખરૂં તત્ત્વ આત્મા સિવાય બીજે કાઇ સ્થળે મળતુ નથી. માટે તું ફ્રેકટ કયાં દોડે છે. !! ૮૭ ॥
આા
ભાવાથ- —આ જગત્ સ્વામી આત્મા છે. આ જગત્ ષડૂદ્રવ્યનુ' અનેલુ છે. ષડ્ દ્રવ્યની બ્હાર કોઈ પણ વસ્તુ નથી. તે ષડ્ દ્રવ્યના સ્વામી આત્મા છે, માટે ત્મા વિશ્વના સ્વામી ઇશ છે; અને તેથી તેને વિશ્વેશ કર્યું. વામાં આવે છે. વળી ત્રણ ભુવનમાં આત્મા સૂર્ય સમાન છે. જેમ સૂર્ય વડે ખધા પદાર્થ દેખી શકાય છે, તેમ આ મા વડે જગતના સર્વ પદાથી જાણી શકાય છે. સૂર્ય તે રાત્રે દેખાતા પણ નથી, પણ આત્મારૂપી સૂર્ય દિવસે તેમજ રાત્રે એક સરખી રીતે પ્રકાશ આપે છે, જે વડે સવ દ્રવ્યનું, અને તેના પાંચાનું જ્ઞાન થાય છે. સૂર્યને વાદળ ઢાંકે છે, પણ આત્મરૂપ સૂર્ય તા સદા પ્રકાશે છે. વળી આત્મા વીતરાગ રાગ રહિત છે. રાગ એટલે મારાપણાને
For Private And Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રકરૂ
લીધે કઈ વસ્તુ અથવા જીવની ઉપાધિ તરફ થતી આસઇક્તિ આ આસક્તિ ખરી રીતે આત્માની નથી, કારણ કે આત્મા વસ્તુતઃ રાગ રહિત છે. જે રાગ રહિત હોય તેજ દ્વેષ રહિત પણ હોય કઈ વસ્તુ ઉપર આપણને રાગ થયે હાય, અને તેવામાં તે ન મળે તે તે ન મળવામાં વિન કરનાર ઉપર ટૅપ થાય છે. માટે રાગ એજ દ્વેષનું કારણ છે; પણ આત્મા તે રાગ દ્વેષ રહિત છે, વળી આત્મા કૃતાર્થકૃતકૃત્ય છે. તે પોતાની અંદર જ સંતોષ માને છે. તેને બાહ્યથી સુખ મેળવવાનું નથી; જે તત્વ છે તે આ ભામાં જ છે. વ્હાર ગમે તેટલું શોધવામાં આવે તે પણ તે મળતું નથી. કારણ કે અંતરમાં જે તત્વ હોય તે બાહ્ય વિષમાં કયાંથી મળી શકે ! માટે જ આ ગ્રંથકાર બધ આપે છે કે, તમે તે બાહોમાં ક્યાં શોધે છે ! તમે તે શેધવાને ભુલા કયાં ભમે છે ? અંતરમાં તેની તપાસ કરે, ત્યાં જ તે જડશે. બીજે કઈ સ્થળે તે મળવાનું નથી. જે લોકો સમજુ હોય છે, તે આ બાબત ઝટ સ્વીભકારી લે છે. પણ અજ્ઞાની મનુષ્ય બાહ્ય વિષમાં તે શોધે છે, અથડાય છે, દુઃખ ખમે છે, અને છેવટે થાકીને અંતર્મુખ વળે છે, માટે થાકીને તે કામ કરવું પડે તેના કરતાં પ્રથમથી જ તે કામ કરવામાં આવે તે વિશેષ લાભ થાય.
अवतरणम्-आत्मज्ञानेनैवात्मना सम्यक्त्वं प्राप्यत इति व्याचष्टे ।
For Private And Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
श्लोकः
त्वयैव प्राप्यते शीघ्रं सम्यक्त्वं निश्चलं शुभम् । अभिष्टाब्धिस्सुखाब्धिस्त्वं, मोक्षः त्वत्तः प्रजायते
ટીા——તેમન્ત્ર યંત્ર ગુમમ્યાનમયું । નિશ્રણ મप्रतिपाति । एतादृशं सम्यक्त्वं शीघ्रं प्राप्यते । त्वमेवं वांच्छितविषयाकरः सुखसागरश्वासि । त्वत्तः तव शुद्धप्रयत्नादेव मोक्षः व्याय प्रजायत इति ॥ ८८ ॥
અવતરણ—આત્મજ્ઞાનથી આત્મા સમ્યકત્વ મે. ળવે છે એ બાબત ગ્રંથકાર રજી કરે છે, કારણ કે આત્મ જ સર્વ રૂદ્ધિના સમુદ્ર છે.
અર્થ—શુભ અને નિશ્ચળ સમ્યકત્વ હે આત્મન્ ! તારાથીજ પ્રાપ્ત કરાય છે, કારણ કે, તું ઇચ્છિત પદાર્થના સમુદ્ર છે, તેમજ સુખના સાગર છે; તારામાંથીજ મેક્ષ ઉપન્ન થાય છે, ॥ ૮૮ ૫
ભાવાર્થ—જ્યારે મનુષ્યને સમ્યકત્વ થાય છે, એટલે કે જ્યારે મનુષ્ય વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજે છે, અને તે પર શ્રદ્ધા થાય છે, ત્યારે તે મનુષ્ય અા સંસાર તરી ગયા એમ કહેવાય છે. આવુ સમ્યકત્વ પૂર્વ કાળમાં ઘણુઃ પુરૂષો મેળવવા સમર્થ થયા હતા. તે મેળવનારના આત્મા આપણા જેવાજ આત્મા હતા. માટે ગ્રન્થકાર જણાવે છે કે તારાથી જ સમ્યકત્વ પ્રાપ્ત થઈ શકશે. ડગે નહિ તેવું અને શુભ
For Private And Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાક
સમ્યકત્વ પણ આત્મા જ પ્રાપ્ત કરી શકે છે. આમ થઈ શકે છે એનું કારણ એજ છે કે આત્મા સ્વભાવે જ્ઞાનમય છે. જ્યારે જ્ઞાનને આવરણ કરનારાં કારણે દૂર થઈ જાય છે, ત્યારે આત્માનું જ્ઞાન પ્રકટી નીકળે છે. તે વખતે ષડૂ દ્રવ્ય અને નવ તત્ત્વનું સ્વરૂપ તે યથાર્થ સમજે છે; જ્યારે તે બરાબર સમજાય છે, ત્યારે તે પર અચળ શ્રદ્ધા થાય છે. અને જ્યારે શ્રદ્ધા પરિપૂર્ણ જામે છે, ત્યારે તદનુસાર વર્તન પણ થાય છે. માટે સમ્યકત્વનું અને શુદ્ધ ચારિત્રનું મૂળ તપાસીએ તે જ્ઞાન છે, અને તે જ્ઞાનને સંભવ આત્માના જ્ઞાનમય સ્વભાવને લીધે છે. માટે જરા પણ ડર ખાતે નહિ. જરા પણ હિંમત હારવી નહિ. કારણ કે આમ સ્વરૂપમાં કોઈ ફેરફાર કરવા સમર્થ નથી.
વળી આભા ઇષ્ટ વસ્તુને સાગર છે. જેમ સમુદ્રમાં સઘળાં ઉત્તમ રને મળે છે, તેમ આત્મામાં સઘળી ઈષ્ટ વસ્તુઓ મળી આવે છે. જે ઇષ્ટમાં ઈષ્ટ વસ્તુ છે તે આ તમામાંજ છે; અને બાહ્ય વસ્તુઓ જે ઈષ્ટ લાગે છે, તે પણ આત્માને લીધેજ કઈક અપેક્ષાએ ઈષ્ટ વાગે છે. પુત્ર પ્રિય લાગે છે તેનું કારણ ફક્ત દેહ નથી કિંતુ પુત્રની અંદર રહેલે આત્મા પણ છે, સ્ત્રી પ્રિય લાગે છે તેનું કારણ સ્ત્રીની અંદર રહેલે આત્મા છે. જે સ્ત્રી, પુત્ર, મિત્ર વગેરે આત્માને લીધે પ્રિય લાગતાં ન હોય તો મરણ પછી કેમ તે શરીરને ઘરમાંથી દૂર કરવાને સઘળા તત્પર થાય છે, કેમ એક ક્ષણ વાર પણ તે શરીર પ્રિય લાગતું નથી ? માટે જગતમાં ઈષ્ટમાં
For Private And Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२४६.
ઈષ્ટ વસ્તુ વસ્તુતઃ આત્મા છે, અને તે આત્મા તેજ તું છે. માટેજ તું ઈષ્ટ વસ્તુને ખજાને છે, એમ કહેવામાં આવેલું છે. વળી આભાને સુખને સાગર કહેવામાં આવેલ છે, તે પણ બરાબર છે. આત્મા સ્વભાવે સુખમય–આનંદમય છે. આત્મિક આનંદ એ સાગરતુલ્ય અમર્યાદિત છે, અને તે આત્મા તે તું છે, માટે જ તું આનંદને સાગર છે.
મેક્ષ આત્મામાંથીજ સંભવે છે. મેક્ષ એ કાંઈ બાહ્ય વસ્તુ નથી, આત્મજ્ઞાન થાય એટલે કર્મ બંધથી મુકત થવાય, અને કર્મબંધથી મુકત થવું એજ મેલ. આત્માના શુદ્ધ પ્રયત્નથી તે સ્થિતિને અનુભવ થાય છે, અને મોક્ષ મળે છે.
अवतरणम्-भव्य एव संसारसागरपारयोग्यो न त्वभ. व्यः तत् कथनपूर्वकं भव्यस्य लक्षणमाह ।।
श्लोकः भवाब्धेः पारमेत्येव, भव्यो भव्यत्वभावतः । अहं भव्योऽथवाऽभव्यो, भव्यस्यैतादृशी मतिः८९
टीका-भव्यो भव्यस्वभावतः संसारसागरस्य पारं गच्छति । एवकारोऽनास्थायां तेनाभव्यसदृशा भव्याः साधनशक्तिविशिष्टा अपि न गच्छन्ति मोक्षमिति भावः ।यथाविध-- वाललना ब्रह्मचारिणी पुत्रोत्पादनशक्तापि नाजन्मपुत्रं जनयिष्यति तद्वत् । मन्तरा अभव्यास्त्वभव्यत्वस्वभावतः कदापि
For Private And Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૪૭
मोक्षं न प्रयान्ति । वंध्यास्त्रियां पुत्रोत्पत्तिवत् । अहं भव्यो वा किमभव्य एतादृशी मतिभव्यस्यैव भवतीति वृद्धसम्प्रद्रायः।८९।
અવતરણ–જે ભવ્ય મનુષ્ય હોય છે તે સંસાર સમુદ્રથી પાર ઉતરે છે, તે બાબત ગ્રન્થકાર હવે રજુ કરે છે.
અથે–ભવ્ય પુરૂષ તેના ભવ્યપણાના ભાવથી સં. સારસમુદ્રની પાર ઉતરે છે; હું ભવ્ય છું, કે અભવ્ય છું, એવી મતિ ભવ્યને જ થાય છે.
ભાવાર્થ–ભવ્ય એટલે સંસાર સમુદ્ર તરવાને લાયક એ અર્થ છે. તે પુરૂષ ભવ્યપણાને લીધે–સંસાર સ. મુદ્રની પાર ઉતારવાની લાયકાતવાળો હોવાને લીધે શુદ્ધ પ્રયત્ન કરી, કર્મને સંહાર કરી, આત્મ સ્વરૂપને અનુભવ કરી એગ્ય સમયે મોક્ષ મેળવે છે. મગમાં કેરડુંની માફક કેટલાક એવા પણ છ હોય છે કે જે કદાપિ મેક્ષ મેળવી શકશે નહિ એમ જૈન શાસ્ત્ર કહે છે. તેવા જીવને અભવ્ય કહેવાય છે. આથી કેટલાક પુરૂષે હિમ્મત હારી જાય, માટે ગ્રન્થકાર જણાવે છે કે હું ભવ્ય છું કે અભવ્ય, એવી ભાવના જે જીવને થાય તે જીવ ભવ્ય સમજ. અભવ્ય જીવ પ્રમાણમાં બહુ ઓછા છે. આ ભવ્યાભવ્યના વિચારથી કેઈએ પણ જરા પણ ડર ખા નહિ. આત્માની પરમાત્મદશા કરવા માટે આપણે સદુદ્યમ કરે. અને સદુઘમથી ધીમે ધીમેઉંચી સ્થિતિ આપણે પ્રાપ્ત કરીશું અને અંતે મેક્ષ મેળવીશું,
अवतरणम्--पूर्वोक्तस्वरुपात्मन्यष्टपक्षा विद्यन्ते तदाह ॥
For Private And Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्लोकः अष्टपक्षण त्वं युक्तः अस्तिनास्तिगुणान्वितः आनन्त्यमस्तितायाश्च नास्तितायास्त्वयि ध्रुवम् ॥
टीका-अस्तिनास्तिताधष्टपक्षण हेआत्मन् त्वं युक्तः तत्राष्टपक्षाणां मध्येऽस्तितायाश्च नास्तिताया आनन्त्यं त्वयि चेतने ध्रुवम् वर्त्तत इति ॥ ९० ॥
અવતરણ–આત્માને ભવ્યાભવ્ય સ્વભાવ ગયા લેકમાં આપણે ટુંકમાં વિચારી ગયા, હવે આત્મામાં જે અષ્ટપક્ષ ઘટી શકે છે, તે આઠ પક્ષની બાબત ગ્રન્થકાર રજુ કરે છે.
અર્થ–હે આત્મન્ ! તું અષ્ટ પક્ષથી યુક્ત છે, અસ્તિ નાસ્તિ વગેરે ગુણથી જોડાયેલું છે; અને તારી એ દર અસ્તિત્વનું અને નાસ્તિત્વનું અનંતાણું ચેકસ રીતે રહેલું છે. જે ૯૦ છે
ભાવાર્થ—જેનશાસ્ત્રમાં આઠ પક્ષ છે, એટલે એકજ વસ્તુને આઠ ભિન્ન ભિન્ન બાજુથી જોવાની રીત છે. તે આઠ પક્ષ નીચે પ્રમાણે છે. (૧) નિત્ય, (૨) અનિત્ય, (૩) એક, (૪) અનેક, (૫) સત્, (૬) અસત્, (૭) વક્તવ્ય, (૮) અવક્તવ્ય, આ આઠે પક્ષ યુકત આત્મા છે, તે આઠે પક્ષ આત્માને શી રીતે લાગુ પડે છે, તે આપણે વિચારીએ. આત્મા દ્રવ્યાર્થિકનયથી નિત્ય છે, અને પર્યાયાર્થિક નથી
For Private And Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
અનિત્ય છે, ત્રણે કાળમાં આત્મદ્રવ્ય વિનાશ પામતુ' નથી, તે અપેક્ષાએ આત્મા નિત્ય છે, પણ તેના પર્યાયમાં ફેરફાર થયા કરે છે, માટે પર્યાયની અપેક્ષાએ તે અનિત્ય ગણાય છે. જીવદ્રવ્ય અનન્ત છે. એકેક જીવમાં અસખ્યાત પ્રદેશ છે, માટે તે અપેક્ષાએ આત્માનુ સ્વરૂપ અનેક છે. દ્રષ્યાકિ નયની અપેક્ષાએ આત્મા એક છે. અને સગ્રહનયથી તે સૌંસારી અને સિદ્ધના જીવા સ્વરૂપે સમાન છે, જીવસ્ર પશુ. એક સરખુ” હાવાથી જીવનુ એકપણુ' પણ કહી શકાય. આત્મા સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સત્ કહેવાય છે, અને તેજ આત્મા પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ અસત્ કહેવાય છે. આત્માને અનંત ગુણ પર્યાય છે, તેમાંથી કેટલાક કહી શકાય તેમ છે, અને કેટલાક કહી શકાય તેમ નથી, માટે વકતવ્ય અને અવકત ન્ય એ બન્ને પક્ષ આત્માને લાગુ પાઢી શકાય, શ્રી કેવળ જ્ઞાની ભગવાને વસ્તુનું યથાર્થ સ્વરૂપ જ્ઞાનથી જાણ્યું, પણ તેમાંથી નતમે ભાગે જે વકતવ્ય હતુ કહેવા ચેાગ્ય હતુ તે કહ્યું, ખીજું અવકતવ્ય રહ્યું. આત્મ સ્વરૂપ કહેવાને તીર્થંકર જેવા સમર્થ જ્ઞાનીઓએ પ્રયત્ન કર્યા પણ આ વૈખરી વાણીદ્વારા તેઓએ તેના સ્વરૂપને કેટલેક ભાગ પ્રદર્શિત કરી શકયા. જેટલે ભાગ જણાયા તે વક્તવ્ય કહેવાય, અને જે જણાયા વગરના રહ્યા તે અવકતવ્ય ગણી શકાય. આ રીતે આત્મા વકતવ્ય તેમજ અવકતવ્ય કહી શકાય. વળી આત્મામાં આસ્તિપણું તેમજ નાસ્તિપણુ છે. આ અસ્તિત્વ અને નાસ્તિત્વ આ આઠ પક્ષમાંના સત્
For Private And Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२५०
અને અસત્ પક્ષને મળતુ આવે છે, વળી તેનુ વર્ણન હવે પછીના લૈકમાં કરવાનુ હોવાથી મત્ર તે કર્યું નથી. अवतरणम् - तत्रात्मनि विद्यमानास्तित्वस्वरूपं कथयति ॥
श्लोकः स्वद्रव्येण स्वकालेन, स्वक्षेत्रेण स्वभावतः । अस्तित्वमात्मनोज्ञेयं, भव्यैः शास्त्रविशारदैः ९१
टीका- आत्मनो द्रव्यक्षेत्रकालभावेन शास्त्रविचक्षणैर्भન્યાતસ્ત્ર જ્ઞેયમ્ ॥ ૧ ॥
અવતરણ—આત્માનું અસ્તિત્વ શી અપેક્ષાએ છે, તે હુવે ગ્રન્થકાર રજી કરે છે.
અ—શાસ્ત્રમાં નિપુણ. ભવ્ય પુરૂષોએ સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર, સ્વકાળ, અને સ્વભાવથી આત્માનુ' અસ્તિત્વ જાજીવુ | ૯૧ ૫
ભાવા—જૈન શાસ્ત્ર પ્રમાણે દરેક વસ્તુ સ્વ દ્રશ્ય સ્વક્ષેત્ર, વકાળ અને સ્વભાવથી સત્ ગણાય છે. દ્રવ્ય તે ગુણુ પચાયના આધારરૂપ છે. ગુણ પાયને જે રાખે તે ક્ષેત્ર કહેવાય છે. કાળ તે જુના પાયાને ફેરવી નવા પા ચેાને ઉત્પન્ન કરે છે, અને સર્વ ગુણુ પયાયનું કર્તવ્ય કાર્યધર્મ તે ભાવ કહેવાય છે. આત્મા એ જ્ઞાન દર્શન ચારિત્ર વગેરે ગુણના આધાર રૂપ છે; તેમજ તેના જ્ઞાનમાં દર્શનમાં સમયે સમયે જે ફેરફાર થાય છે, તે તેના પા
For Private And Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચા છે. આ પાયાના આધારભૂત પણ આત્મા છે. આ સ્વદ્રવ્યની અપેક્ષાએ આત્મા સત્ છે, વળી આત્માના અસખ્યપ્રદેશ તે ક્ષેત્ર છે, તે ક્ષેત્રમાં સગુણ રહે છે. આભાના પર્યાયમધ્યે જે ઉત્પાદન્યય ક્ષણે ક્ષણે થાય છે. તે સ્વકાળને લીધે છે, તથા આત્માના ગુણુપર્યાયના કાર્ય ધર્મ તે આત્માના સ્વભાવ કહેવાય છે. આ ચારની અપેક્ષા એ આત્મા સત્ છે. આત્મદ્રવ્ય ખીજા દ્રવ્ય રૂપે દાયિ પરિણામ પામતું નથી, ત્રણે કાળમાં આત્મા તે આત્મા રહે છે. એવા એક પણ કાળ પૂર્વે ન હતા કે જ્યારે આમા ન હતા, તેમજ ભવિષ્યમાં એવા કોઈ પણ કાળ આવશે નહિ કે જ્યારે આત્માનુ આત્મત્વ જતું રહેશે. આ પ્રત્યે, ક્ષેત્ર, કાળ અને ભાવ દરેક દરેક દ્રવ્યને લાગુ. પાડી શકાય, પણ અહીં વિષય આત્માના હાવાથી ફકત આત્માનેજ તે ચતુષ્ટચ લાગ્યુ. પાડયુ છે. આત્મામાં જ્ઞાન દર્શન, ચારિત્ર વગેરે ગુણા રહેલા છે, માટે તેમની અપે ક્ષાએ આત્મામાં અસ્તિતા ઘટે છે; આત્મા સત્ છે. એમ ઠરે છે.
अवतरणम् — स्वचतुष्टयेनात्मन्यस्तित्वं प्रदर्श्य परद्रव्यचतुयापेक्षया नास्तित्वं दर्शयति ।।
श्लोकः
नास्तिता पवस्तूनां द्रव्यादितस्तथात्मनि ॥ ज्ञेया सापेक्षया बुद्धया, अस्ति नास्तित्वसङ्गतिः
For Private And Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨ - टीका--परद्रव्यक्षेत्रकालभावानां नास्तिताऽऽत्मनि ज्ञेयैवं सापेक्षया बुद्धयास्तिनास्तित्वसङ्गतिः । एतेनैकस्मिन् वस्तुनि विरुद्ध अस्तित्वनास्तित्वेनैव घटेत इत्याक्षेपो निरस्तः ॥१२॥
અવતરણ–રવ દ્રશ્ચાદિ ચતુષ્ટથી આત્માનું અસ્તિ ત્વ બતાવી, પર દ્રવ્ય ચતુષ્ટયથી આત્માનું નાસ્તિત્વ ગ્રંથ કાર બતાવે છે.
અર્થ–પર વસ્તુના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી આત્મામાં રહેલું નાસ્તિત્વ સાપેક્ષ બુદ્ધિથી જાણવું; અને અસ્તિત્વ તથા નાસ્તિત્વ સંગત છે (એમ વિચારવું) ૨
ભાવાર્થ-આપણે ગયા લેકમાં વિચારી ગયા કે સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ દરેક દ્રવ્ય સત્ છે, અને આમાં પણ એક દ્રવ્ય હોવાથી સત્ છે. આ કલેકમાં એ જણાવવાને આશય છે કે પર દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષાએ તેજ દ્રવ્ય અસતુ છે. દાખલા તરીકે જીવમાં જ્ઞાન, દશન, ચારિત્ર અને વીર્યાદિ ગુણની અસ્તિતા છે, પણ તે જ સમયે પર દ્રવ્યમાં રહેલા અચેતન વગેરે ભાવની નાસ્તિતા છે. અજીવન ધમે તે જીવમાં નથી, માટે જીવમાં પર ધર્મની નાસ્તિતા છે. ઘટના ધર્મ ઘટમાં છે, તેથી ઘટમાં ઘટ ધર્મનું અસ્તિત્વ છે, પણ તે જ સમયે પટાદિ ધર્મોનું નાસ્તિત્વ ઘટમાં વ
છે. પણ પટાદિ ધર્મનું પટમાં અસ્તિત્વ હોય છે. એકજ વખતે અસ્તિત્વ અને નાસ્તિત્વ રૂપ વિરૂદ્ધ ધમે એક જ દ્રવ્યમાં માલુમ પડે છે. તેથી કેઇ એમ માનવાને દેરા
For Private And Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२५३
શકાય તેજ સમયે એકતિ છે તેજ
રિત
ય કે જૈન શાસ્ત્ર અસત્ છે, પણ એમ માનવું તે ભુલ. ભરેલું છે. આ સર્વ અપેક્ષાએ કહેવાય છે. જુદાં જુદાં દષ્ટિ બિન્દુથી એક જ વસ્તુ જુદી ભાસે છે. અમદાવાદ ઉત્તરે છે, અને દક્ષિણે પણ છે, આ બે વિશેષણે એકદમ કઈ સાંભળે તે કહેનારને ગાંડે ગણે, પણ વિચારે તે તેને જણાય કે અમદાવાદ મુંબાઈની ઉત્તરે છે, અને તેજ અમદાવાદ અજમેરની દક્ષિણે છે. આવા ઘણું દાખલાઓ આવી શકાય. તે જ રીતે અસ્તિત્વ અને નાસ્તિત્વ રૂપ વિરૂદ્ધ, ગુણે એક જ સમયે એકજ આત્મદ્રવ્યમાં રહી શકે છે. આત્મામાં ચેતનભાવનું અસ્તિત્વ છે તે જ સમયે તેમાં જડભાવનું નાસ્તિત્વ છે. આત્મામાં દર્શનગુણનું અસ્તિત્વ છે, તે જ સમયે અદશનનું નાસ્તિત્વ છે, એકજ ગુણનું અસ્તિત્વ અને નાસ્તિત્વ એક જ સમયે એક જ દ્રવ્યમાં હેઈ શકે નહિ, અને તેવું તે જૈન શાસ્ત્ર પણ માનતું નથી. માટે આ સર્વ આ કલેકમાં જણાવ્યા પ્રમાણે સાપેક્ષ દૃષ્ટિથી વિચારવું. શ્રી વિશેષાવશ્યક મધ્યે લખેલું છે કે જે વસ્તુને અસ્તિત્વ નાસ્તિત્વધર્મ જાણે છે, તે સમ્યજ્ઞાની છે, અને જે તે નથી જાણત અથવા અયથાર્થપણે જાણે છે, તેને અજ્ઞાની ગણવે. માટે એકદમ કઈ પણ વસ્તુ સંબંધી અભિપ્રાય બાંધવાને બદલે સર્વ દષ્ટિ બિન્દુથી તેને વિચાર કરે એજ સાર છે. સ્યાદા દશાસન સર્વોત્તમ છે. __ अवतरणम्--आस्तित्वनास्तित्वमाश्रित्य सप्तभंगी चेतने તતે તાë છે
For Private And Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२५४
श्लोकः अस्तिनास्तित्वमाश्रित्य सप्तभंगी तथात्मनि ॥ सप्तभंगी तथा ज्ञेया नित्यत्वादेश्च चेतने ॥ ९३ ॥
टोका--तथा येन प्रकारेणात्मनि द्रव्येऽस्तिस्वनास्तित्वे घटेते तेन प्रकारेणात्मनि सप्तभंगी स्वास्तिपरनास्तित्वमूलिका ज्ञेया । तथाऽस्तिनास्तित्वमूलकसप्तभंजीवद् नित्यत्वनिबन्धनापि सप्तभंगी चेतन आत्मनि ज्ञेया उभयरूपापि सम्मतितर्कनयचक्रानुसारेण स्यादस्त्यात्मा (१) स्यानास्त्यात्मा (२) स्यादव क्तव्य आत्मा (३) स्यादस्तिनास्त्यात्मा (४) स्यादस्त्यवक्तव्य आत्मा (५) स्यानास्त्यवक्तव्य आत्मा (६) स्थादस्तिनास्त्यवक्तव्य आत्मा (७) स्यानित्य आत्मा (१) स्यादनित्य आत्मा (२) स्यादवक्तव्य आत्मा (३) स्यानित्योऽनित्यश्चात्मा (४) स्यानित्योऽवक्तव्य आत्मा (५) स्यादनित्योऽवक्तव्य आत्मा (६) स्यानित्योऽनित्यश्वावक्तव्यश्वात्मा (७) चकारात् परत्वापरत्वादिशतधर्मनिबन्धना सप्तभंगी प्रसिद्धाऽऽगमे ज्ञेया ॥९॥
અવતરણ–જેનશાસ્ત્રમાં જે સપ્તભંગીનું સ્વરૂપ જણાવેલું છે, તેને મુખ્ય આધાર અસ્તિત્વ નાસ્તિત્વ પર ૨ હેલે છે, માટે અસ્તિત્વનાસ્તિત્વ ગયા બે કલેકમાં જ gવી હવે ગ્રન્થકાર સપ્તભંગીનું સ્વરૂપે વર્ણવે છે.
અથ-અસ્તિત્વ અને નાસ્તિત્વને આશ્રયી આત્મામાં
For Private And Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તભંગી ઘટાવવી, તેમજ નિયત્વ વગેરેની પણ સપ્તભંગી ચેતનમાં જાણવી.
ભાવાથ–જે પ્રકારથી આત્મામાં અસ્તિત્વ અને નાસ્તિત્વ ઘટે છે, તેજ પ્રકારે આત્મામાં સરભંગી પણ ઘટી શકે છે. સ્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આત્મામાં અસ્તિત્વ છે, તે જ સમયે પારદ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી આત્મામાં પરદ્રવ્યનું નાસ્તિવ છે. જીવમાં જ્ઞાનાદિક ગુણ છે, માટે તેનું અસ્તિત્વપણું જાણવું, એ સપ્તભંગીને પ્રથમ ભંગ થયે. થાત. પણ તે જ સમયે જીવમાં અચેતન-જડભાવનું નાસ્તિપણું છે, માટે યાત્રાતિ એ બીજો ભંગ જાણ. આ બન્ને ભાવ અસ્તિત્વ નાસ્તિત્વ સમકાળે આત્મામાં રહેલા છે, પણ વાણીથી એક સમયમાં તે કહી શકાય નહિ. કેવળજ્ઞાની એક સમયે બને ધર્મને કેવળજ્ઞાનથી જાણે, પણ તે ધર્મે ભાષામાં અનુક્રમે કહેવાય છે; પણ એક સમયે કહી શકાય નહિ, માટે યાત્મ વત્તાશ નામને ત્રીજો ભંગ જાણવો. અવક્તવ્યને “અર્થ કહી ન શકાય તે થાય છે. જીવનમાં સ્વગુણ અને પર્યાયનું અસ્તિત્વ અને પરગુણ અને પર્યાનું નાસ્તિપણું એક સમયમાં છે, માટે ચા આસિત મત્ત એ ચતુર્થ ભંગ જાણ. એકજ સમયમાં સ્વપર્યયને સદભાવ છે, અને પરપર્યયને અ. સદ્દભાવ આત્મામાં છે, પણ એ એક પણ સાંકેતિક શબ્દ નથી કે જે સદ્ભાવ અને અસાવ એકજ સમયે શ્રોતાવર્ગને જણાવી શકે; માટે એ ઉભય તે કહી શકાય નહિ, માટે પ્રથમ સદ્ભાવ જણાવવાનું અને તે સાથે તે અવક્તવ્ય છે
For Private And Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
એમ પણ નિવેદન કરવાને પાંચમે ભંગ સ્વાદસ્તિ આ વકતવ્ય રાખવામાં આવેલ છે. વળી તેજ તેજ રીતે અ. સદભાવને મુખ્યતાએ જણાવવાને, અને તેની સાથે તેના બને ભાવ સાથે જણાવવા મુશ્કેલ છે, તે બતાવવાને ચાનનાસ્તિ અવકતવ્ય નામને છઠે ભંગ પ્રરૂપવવામાં આ વેલે છે આત્મામાં સ્વગુણ પર્યાયનું અસ્તિત્વ છે, પરગુણ પર્યયનું નાસ્તિત્વ છે, તેમજ આ અસ્તિત્વ અને નાસ્તિત્વ એકજ સમયે તેમાં રહેલા હોવાથી ભાષાના કેઈ પણ શદવડે એક સમયે કહી શકાય તેમ નહિ હોવાથી આ સર્વ ભાવ સાથે જણાવવાને સ્વાદતિ નાસ્તિ યુગપતું વક્તવ્ય નામને સાતમો અને છેલ્લે ભંગ જવામાં આવે છે. આ વિચાર શ્રેણું અણુસમજુ મગજને કંટાળો આપનારી લાગે, પણ વિચારવંતને તો વસ્તુનું સ્વરૂપ જણાવનારી તેમજ મનને ઉચ્ચતા તરફ પ્રેરનારી જણાયા વગર રહે નહિ. સપ્તભંગી જાણવાથી યથાર્થ જ્ઞાન થાય છે. - આવી રીતે નિત્ય અને અનિત્યપક્ષની સપ્તભંગી પણ આત્માને લગાડી શકાય. આત્મા દ્રવ્યાર્થિક નયથી નિત્ય છે, માટે સ્યાદ નિત્ય એ પ્રથમ ભંગ જાણ; તેમજ આત્મા પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય છે માટે સ્વાદ નિત્ય એ બીજો ભંગ જાણ. આ નિયત્વ અને અનિત્યત્વ એકજ સમયમાં આત્મામાં રહે છે, પણ નિયત્વ શબ્દનું વાણીથી ઉચ્ચારણ કરતાં અસંખ્યાત સમય લાગે તેથી તે સમય અનિત્યત્વ કહી શકાય નહિ, તેમજ અનિત્યત્વનું ઉચ્ચારણ કરતી વખતે લાગેલા અસંખ્યાત
For Private And Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२५७
સમયમાં નિત્યત્વ કહી શકાય નહિ, માટે મૃષાવાદ લાગે, તેથી ચાઢ અનન્ય નામના ત્રીજો ભગ થયા વળી. આ ભામાં દ્રવ્યથી નિત્યતા છે, અને પર્યાયથી અનિયતા છે. આ નિત્ય અને અનિત્ય સમકાળે રહેલાં છે, માટે स्याद् नित्या નિત્ય એ ચેાથેા ભંગ આત્માને લગાડવા. વળી ઉપર પ્રમાણે વિચાર કરી સમજવું કે આત્મામાં નિયત્વ છે, પણ તે અવ્યક્ત છે, માટે ચાર્ નિત્ય અવય્ય, નામના પાંચમા ભ'ગ જાણવા, વળી આત્મામાં પર્યાયની અપેક્ષાએ અનિ ત્યતા છે, પણ તે વકતવ્ય છે, માતે થાર્ નિત્ય અન
વ્ય એ નામના છઠ્ઠું! ભગ જાણવા વળી નિત્યત્ર તેમજ અનિત્યત્વ ધર્મ એક જ સમયે આત્મામાં વર્તે છે, અને તે અવક્તવ્ય છે, માટે બધી અપેક્ષાના સાથે વિચાર કરતાં એમ કહી શકાય કે યાત્ નિયનિય યુગપદ્વવ્યમ એ સાતમા ભંગ જાણવા. આ રીતે આ સપ્તભંગી જુદી જુદી અપેક્ષાએ જુદાં દ્રબ્યાને લાગુ પાડી શકાય. એનુ સ્વરૂપ એટલુ' બધું ગહન છે કે કુશાગ્ર બુદ્ધિવાળાજ યથાર્થ સમજી શકે, તેપણ તે સંબધીનું જ્ઞાન ગુરૂ દ્વારા મેળવવા આત્માર્થી જીવે તત્પર રહેવુ..
-
अवतरणम् - एवं सप्तभंग्या स्वस्वरूपधर्मस्फुटीकृत्वाऽऽत्मस्वरूपास्वादमकारं त्रिभिः श्लोकैराह ||
श्लोकः विश्वानन्दो महावीरो, निर्मल व्यक्तिधारकः त्वं त्वां स्वयं विजानाहि, मुक्तिराजच निष्क्रियः
For Private And Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
टीका-विश्वानन्द आत्मा विश्वेष्वानन्दस्वरूप आत्मैव भवतः परमानन्दास्पदमात्मा। महावीरोऽनन्तपौरुषवान् । निमलव्यक्तिधारकः सम्यग्ज्ञानादिव्यक्तिधारकः ।मुक्तिराजो मुक्त्या सर्वकर्मविनिर्मुक्त्या राजते स । निष्क्रियः कूटस्थस्सा हि क्रिया पुद्गलनिवन्धनात आत्मनि तदभावः । एवम्भूतं त्वां त्वं स्वयं विजानीहि (आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव शत्रुરામન રૂ) તિવાયાત છે ૨૪ IT
અવતરણું-સપ્તભંગીનું સ્વરૂપ ઉપર જણાવવામાં આવ્યું, હવે આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે, તે ગ્રંથકાર ખુલા શબ્દમાં પ્રકટ કરે છે. ' અર્થ-આમા વિશ્વને આનન્દ પમાડનાર, મહાવીર અને નિર્મળ વ્યકિતને ધારણ કરનાર છે, તે આત્માને તું તારારૂપ જાણ; વળી તે આત્મા મુક્તિરાજ અને નિષ્ક્રિય છે.
ભાવાર્થ-આત્મા વિશ્વને પિતાનાં શુભ કાર્યોથી આનન્દ પમાડનાર છે, પિતે જે હોય તે બીજાને કરવાને દરેક પ્રયાસ કરે, એ જગના નિયમ છે. તે પ્રમાણે આત્મા આનંદ સ્વરૂપી હેવાથી જગતુના જીવને આનંદ આપવા તત્પર થાય છે. આનંદ એ આત્માને સ્વભાવ છે, તેથી દરેક આત્મા આનંદમય છે, પણ કેટલાક આત્માઓ સંસારની ઘટ્ટમાળમાં એટલા બધા ગુંથાયેલા હેય છે કે આ આત્માના આનંદ સ્વરૂપનું તેમને બિલકુલ ભાન હેતું નથી, તેમની ચક્ષુ ઉપર આવેલું પડ્યું દૂર કરવા, તેમની
For Private And Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાસે રહેલું રત્ન બતાવવાનું કે જ્ઞાનીની જરૂર છે. જ્ઞાની જ્યારે તેમને જણાવે છે કે આનંદ તમારી પાસે જ છે, ત્યારે તેમની ખાત્રી થાય છે. કારણ કે અનુભવ જ્ઞાની વિશેષ અસર કરી શકે છે, અને તેઓ પિતાની અંદર આનંદ શોધવા મથે છે, અને પ્રયાસ કરતાં, પ્રાપ્ત પણ કરે છે. વળી આત્મા મહાવીર છે. જેમ વીર પુરૂષ શત્રુઓને સંહારે છે. તેમ આત્મા કર્મરૂપ શત્રુઓને વિદારે છે. પણ અંતરંગ શત્રુઓ બહુ બળવાળા હોય છે, તેઓ દેખાતા નથી, છતાં અસર કરે છે. તેઓ અંતમાં રહી, આત્માને કેદી બનાવે છે; એવા ધ, માન, માયા, લેભ, રાગ અને દ્વેષ વગેરે અંત શત્રઓને જે સંહાર કરે તે ખરેખર મોટે વીર છે મહાવીર છે. આપણું ચરમ તીર્થકર કર્મરૂપ શત્રને ભેદવાને સમર્થ થયા હતા, માટે તે મહાવીરનામને યથાર્થ પાત્ર છે, તેવા મહાવીરને હજાર વાર નમસ્કાર હે ! મહાવીરના જેવી જ તમારામાં પિતાનામાં શક્તિ છે, માટે તમે પણ પ્રયાસ કરશે તે જરૂર કર્મ શત્રઓને સંહાર કરી શકશે, અને મહાવીરત્વ પ્રાપ્ત કરશે. ને વળી આત્મા નિર્મળ શક્તિઓને ધારણ કરનાર છે. જ્ઞાનદર્શન અને ચારિત્ર એ આત્માની ઉત્તમોત્તમ શક્તિએ છે. તેને ધારણ કરનાર આત્મા છે. આત્મા ઉચે ચઢતાં ઘણું ઘણું લધિઓ મેળવે છે, પણ તે આત્માની ખરી શકિતઓના પ્રમાણમાં કાંઈ હિસાબમાં નથી; આત્મા તેમાં લુખ્ય ન થતાં વિશેષ પ્રયાસ કરી પિતાની ખરી રિદ્ધિ જે પિતાનામાં જ છે, તેને પ્રાપ્ત કરે છે, ત્યારે સં.
For Private And Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२६०
તુષ્ટ થાય છે. આત્માને મુકિતરાજ આ લેકમાં કહેવામાં આવે છેતેના આ પ્રમાણે અર્થ થઈ શકે તેમ છે. મુકિત પુરીને રાજા તે મુક્તિરાજ; અથવા તે મુકિત પ્રાપ્ત કરવાથી તે રાજે છે–ભે છે, તેથી મુક્તિરાજ કહેવાય છે. મુકિતને રાજા થવાને શિવ લક્ષ્મી વરવાને, અનંત આત્મિક આનંદ અનુભવવાને આપણે આત્મા સામર્થ્ય ધરાવે છે. આ આત્મા તું પોતે છે, એમ જાણ અહે ! આત્માનું સામર્થ્ય કેટલું બધું છે! આત્માને મહિમા કેટલે અપૂર્વ છે! તેની શકિત કેટલી અગણ્ય છે ! ખરેખર આ પણે અજ્ઞાનમાં ગોથાં ખાઈએ છીએ, આપણે સ્વાભાવિક દિવ્ય હકક ભુલી જઈએ છીએ, અરે પામર મનુષ્યની માફક આથડીએ છીએ ! કેટલી અજ્ઞાનતા ! વળી આત્મા નિષ્ક્રિય છે; ક્રિયા રહિત છે, વ્યવહારનયથી આત્મા ઇંદ્રિયાદિથી ક્રિયા કરે છે, માટે તે સક્રિય કહેવાય છે. પણ આમ નિશ્ચયથી તે નિષ્ક્રિય છે. વ્યવહારમાં કિયા આત્માને લાગુ પડતી લાગે છે, પણ વસ્તુતઃ આત્માને સ્વભાવ નિષ્ક્રિય છે, આવા ગુણવાળો આત્મા, પિતે છે, એમ જાણુ, અનુભવ કરી લે, એટલે તું પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીશ, એજ સાર છે.
श्लोकः
शत्रुजयस्वभावन, भव्यवृन्दनिबोधकः ॥ स्वसंवेद्यः सदा श्रीमान् केवलज्ञानभास्करः।।९४॥
For Private And Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२६१ टीका-शत्रुजयः शत्रून् रागद्वेषादीञ्जयति नाशयति सः स्वभावेन स्वत एव भव्यदान्निबोधयति मोक्षमार्गमुपदिशति स्वसंवेद्यः-स्वेनात्मना सम्यग्वेद्यः ( अयं भावः) कस्मिश्चिन्महात्मन्युपदिशत्यपि यदा स्वयं ध्यानारूढ चेतसा नेत्रनिमी. लनपूर्वकं न पश्यत्यात्मानं तदा नात्मलाभोऽस्तीति । सदेत्यनेन सर्वस्मिन् काले संवेद्यो न तु लौकिककार्यव्यापृतोऽपि क्षण मात्रमपि लक्ष्यदृष्टिं विलम्बयेदिति सूचयति । श्रीमान्-अनेकलब्धियुक्तः । केवलज्ञानभास्करः केवलज्ञानमेवभास्करो लोकालोकप्रकाशको यस्य स भास्करस्तु लोकैकदेशं प्रकाशयति तत्रापि कतिचिद् द्रव्याणि कतिचिच्च पय्यायान् केवलज्ञानभा. स्करस्तु लोकं चालोकं सर्वाणि द्रव्याणि सवाँश्च पर्यायानिति व्यतिरेकालङ्कारध्वनिः ॥ ९५ ॥
અવતરણ–આત્માનું સ્વરૂપ દર્શાવનારાં કેટલાંક વિશેષણે ગયા લેકમાં આપી ગયાં બીજા કેટલાંક આ raswi अन्य।२ प्राशे छे.
અર્થ–આત્મા સ્વભાવથી શત્રુંજય છે, ભવ્યસમૂહને ઉપદેશ આપનાર છે, પિતાની મેળે જ જણાય તેવે છે, સદા શિવલમીવાળો છે, અને કેવળ જ્ઞાનરૂપી સૂર્ય समान छ.
ભાવાર્થ-આત્મા સ્વભાવ શત્રુંજય છે. આત્માનું આ નામ સાર્થક છે. રાગદ્વેષ, વગેરે અંતરંગ શત્રુઓને જે જીતે છે, તે શક્ય કહેવાય છે. શત્રુજય અથવા અરિહંત એ
For Private And Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રદર બે નામને એકજ અર્થ થાય છે જે કમરૂપ શત્રુઓને જીતે છે–હરાવે છે, મારી નાખે છે, તે શત્રુંજય જાણ. કહેવાને ભાવાર્થ એ છે કે રાગદ્વેષરૂપ શત્રુઓને હરાવવાના સામર્થ્ય બાળ આમા છે; વળી આત્મા ભવ્ય વૃન્દને ઉપદેશ આપનાર છે. આત્મા જ્ઞાન સ્વરૂપી છે, અને તેને સ્વભાવ પરોપકારી છે, તેથી તે જ્ઞાનને બીજાને - ઉપદેશ આપે છે. ખરે જ્ઞાની જ્ઞાન મેળવી બેસી રહેતે. નથી, પણ તે જ્ઞાનને પોતાનાથી ઓછા જ્ઞાન વાળા પોતાના માનવ બંધુઓને લાભ આપે છે. જ્ઞાન ૫રેપકાર સારૂ જ છે; અને જે લોકો તેને પરોપકારમાં ઉપએગ કરે છે, તે જ ખરા જ્ઞાની કહી શકાય. આત્મા પોતાની મેળેજ જણાય ને ગુરૂ તે ઉપદેશ આપે, પણ તે ઉપદેશ પ્રમાણે ચાલીને જ્યારે શિષ્યને આત્મા આત્માને અનુભવવાનો પ્રયત્ન કરે ત્યારે જ આત્માથી તેને અનુભવ લેઈ શકાય. ગુરૂ ધ આપે, પણ શિષ્ય તે પ્રમાણે ન વર્તે તે એકલા બોધથી ઝાઝે લાભ થાય નહિ, ગુરૂ પણ સાધન છે, જો કે ઉત્તમોત્તમ સાધન છે, પણ ખરૂં આત્મ જ્ઞાનનું ઉપાદાન કારણ તે આત્મા છે. માટે સ્વસંવેદ્ય-એટલે પિતાની મેળે જણાય તે આત્માને ગણેલે છે. આત્મા શ્રીમાન છે; શ્રી એટલે લક્ષ્મી, આત્મા પાસે કાંઈ બાહ્ય ધૂળ ધન નથી, પણ આત્મા પાસે આત્મિક લક્ષમી એટલી બધી છે કે તેનું સ્વરૂપ આપણું કલ્પવામાં પણ આવી. શકે તેમ નથી. વળી આત્મિક લક્ષમી ક્ષણિક નહિ પણ શાશ્વત છે.
For Private And Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૬૩
વળી આત્માને આ લેકમાં કેવળ જ્ઞાન ભાસ્કર કહેલે છે. આત્મામાં કેવળ જ્ઞાન રૂપી સૂર્ય પ્રકાશી રહેલા છે. તે પ્રકાશથી લેાકાલેાકનુ જ્ઞાન આત્માને થાય છે - ત્માને જ્ઞાન મેળવવાને બાહ્ય સાધનની જરૂર પડતી નથી. આત્મા પોતેજ પોતાના જ્ઞાનથી સર્વ વસ્તુ જાણી શકે છે. આત્મજ્ઞાનના પ્રકાશ રાત્રે તેમજ દિવસે, અંધારામાં કે અજ વાળામાં એક સરખી રીતે ઝળકે છે; માટે જો તે પ્રકાશના અનુભવ થાય, તે પછી ખાહ્ય પ્રકાશની જરા પણ જરૂર રહેતી નથી. અતીન્દ્રિય વસ્તુઓ પણ હસ્તામલકવત્ - ત્માને દ્રષ્ટિગાચર થાય છે સમકિતની અપેક્ષાએ આદ્ય સ્વરૂપ વાળા આત્મા છે, તેના અનુભવ કરવાને પ્રયત્ન કરવા જોઇએ, કારણ કે બધું જ્ઞાન મળ્યુ, પણુ જો આ સસારમાંથી તરવાનું જ્ઞાન ન મળ્યું તે આપણું જીવન નકામું પસાર થયુ, એમ જરૂર માનવું તે ઉપર એક ટુક દૃષ્ટાન્ત અત્ર જણાવવામાં આવે છે.—
“ જ્યાં સુધી મનુષ્ય સસારના જન્મ મરણના ચ ક્રમાંથી મુક્ત થાય તેવુ. જ્ઞાન પ્રાપ્ત ન કરે, ત્યાં સુધી તેણે સાસાન પ્રાપ્ત કર્યું છે, એમ કદાપિ કહી શકાય નહિ. એક તત્ત્વવેત્તા જે અનેક પ્રકારના ખાદ્ય ( વ્યવહારિક ) શાસ્ત્ર જાણતા હતા, અને જેને જે ખરેખર મગરૂર હતા, તે એકદા હાડીમાં બેસીને નદીની પેલી મેર જતેા હતેા. આકાશ ભણી નજર કરી તેણે તે હોડીના ખલાસીને પુછ્યુ.
77
“ કેમ તું ખગેાળ વિદ્યા જાણે છે ?
For Private And Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
“ ના હું નથી જાણતે ” એમ તે ખલાસીએ પ્ર. ત્યુત્તર આપે.
ત્યારે તે હારી જીદગીને ભાગ નિષ્ફળ ગને” એમ તે તત્વવેત્તાએ મગરૂરી સાથે જણાવ્યું. આ ગળ ચાલતાં નદીની બન્ને બાજુએ ઉગેલાં લીલાં અનાજ વાળાં ખેતરે દેખી તત્વવેત્તા બેલી ઉઠ” કેમ તું વનસ્પતિ શાસ્ત્ર જાણે છે. ?
“મેં તે સોહેબ ! તેનું નામ પણ સાંભળ્યું નથી” એમ ખલાસીએ કહ્યું. તે ઉપરથી તે બોલી ઉઠયે “તારી જીંદગીને બીજો ભાગ પણ વૃથા ગયે”
આ પ્રમાણે વાત કરતાં હોડી આગળ ચાલી, અને પૂર જેસમાં વહેતી નદીને પ્રવાહ દેખી, તે તત્ત્વવેત્તાથી બોલ્યા વગર રહેવાયું નહિ કે “શું તું ગણિત શાસ્ત્ર જાણે છે ?”
સાહેબ તે કાંઇ પણ શાસ્ત્ર જાણ નથી” તે ઉપરથી વળી તે બોલ્ય.
ત્યારે તે હારી જીંદગીને ત્રીજો ભાગ પણ એળે ગયે” આ વાત ચાલતી હતી તેવામાં નદીમાં ભારે તેફાન થવા લાગ્યું, બોટ ઉંચી ઉછળવા લાગી, અને ડુબવાની તૈયારીમાં હતી, તે ખલાસી જળમાં કુદી પડયે, અને તરતાં તરતાં તે તત્ત્વવેત્તાને પુછ્યું ” સાહેબ તમને તરવાનું શાસ્ત્ર આવડે છે ?” તેણે જવાબ આપે “ ના એ તે મને નથી આવડતું ?
તે ઉપરથી ખલાસી પોતાને મળેલા ઉત્તરનું વેર
For Private And Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાળો હોય, તેમ હર્ષભેર ગાજી ઉઠે “ ત્યારે તે તમારી આખી જીંદગી નિષ્ફળ ગઈ જ સમજજે, ઈશ્વરની પ્રાર્થના કરે, અને મૃત્યુને ભેટવાને તૈયાર થાઓ” તરતજ તે હાડી ડુબી ગઈ, અને તે બાહ્ય વસ્તુને વિદ્વાન પ્રોફેસર મરણને શરણ થયે. જે જ્ઞાન મનુષ્યને મરણના પંઝામાંથી બચાવી ન શકે, તેવા જ્ઞાનના મગરૂર થવું તે પોતાની મૂર્ખતા સૂચવે છે. તેટલા માટે જે આધ્યાત્મિક જ્ઞાનથી સંસાર સિન્ધ સહેજમાં તરી શકાય તેવું જ્ઞાન પ્રાપ્ત કરવા દરેકે પ્રયત્ન કરે, એ આ લેકને સાર છે.
श्लोकः शीतलो धर्मनाथश्व, निर्मायः सत्स्वरूपकः ॥ स्वस्वरूपोपयोगी यो, रत्नत्रयीनिकेतनः ॥९६॥
टीका-शीतलोऽनन्तशान्तिप्रदः । धर्मनाथो धर्मनाथन्ते जना अस्मादिति धर्मपर्जन्यः । निर्मायः कपटच्छलादिरहितः सास्वरूपकः सत्ताऽविनाभूतो नैव तस्य कदा चिदपि सत्ता हीयते । स्वस्वरूपोपयोगी स्वतः स्वरूपमुपयुङ्क्ते तच्छील आस्ममुखास्वादरसिकः । यश्च रत्नत्रयीनिकेतनो जीवादिपदार्थानां यथावयोधः सम्यग् ज्ञानं । जिनेन्द्रोक्तं सर्व प्रमाणं तद्विपरीतं मिथ्येति श्रद्धापरिणामः सम्यग्दर्शनं श्लोकः जैने धर्मे गुरौ देवे चैव श्रद्धास्ति यस्य नुः सम्यक्त्ती तु सरवस्यान्मिथ्यावी तुदन्यथा। सम्यक्त्विनोऽप्रमापि स्यात्पमा सिद्धान्तिनां मते
For Private And Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૬
मिथ्यात्विनः प्रमापि स्यादऽममेतिविनिश्चयः । स्वात्मरमणं सम्य. क्चारित्रमिति रत्नत्रय्याश्रयः ।। ९६ ।।
અવતરણ–આત્માના બાકી રહેલાં વિશેષણે દર્શાવી ગ્રન્થકાર આ પ્રસ્તુત વિષયની સમાપ્તિ કરે છે.
અર્થ–આત્મા શિતળ છે, ધર્મનાથ છે, માયા રહિત છે, સ્વસ્વરૂપને ઉપયોગી છે, અને રત્નત્રયના આધાર ભૂત છે. ૯૬
ભાવાર્થ-આત્મા સ્વભાવે શિતલ છે, ચંદ્રની માફક શિતલ હોઈ, સર્વ જનને શાંતિ આપનાર છે. જેમ ચંદ્ર પિતાની જ સ્ના ચંડાળના ઘર ઉપરથી પાછી ખેંચી લેતું નથી, પણ સર્વના ઘર ઉપર એક સરખી રીતે પિતાનાં કિરણો વડે શિતલતા પાથરે છે, તેવી રીતે આત્મ જ્ઞાની પણ સર્વ જીવોને શાંતિ આપે છે, સર્વનું કલ્યાણ ઇરછે છે; અને સર્વને એક સરખે બોધ આપે છે. માટે આત્મા ચંદ્ર જે શિતલ સ્વભાવી છે; વળી આત્માને ધર્મનાથ કહેવામાં આવે છે, તે વિશેષણ પણ સાર્થક છે. * આત્મા ધર્મને નાથે છે; અધર્મમાં–પાપમાં પડતા ટકાવી રાખનાર–ધારી રાખનારને ધર્મ કહેવાય છે, તે ધર્મને તે સઘળા જીને ઉપદેશ આપે છે, તેથી તે ધર્મને નાથ કહેવાય છે. વળી આત્મા કપટ-છળ રહિત છે. જ્યારે આ ભાને સર્વ વસ્તુઓ જણાય છે, ત્યારે તે કપટ રહિત થાય છે. સર્વ જ્ઞાન થયા પછી તેને કાંઈ મેળવવાનું રહેતું નથી! જે કાંઈ પ્રાપ્ત કરવાનું નથી તે પછી બીજાને તે છેતરે
For Private And Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૬૭ શા સારૂ? બીજાને ખોટું બેલી ભરમાવે શા સારૂ ? વળી કપટ એ આત્માને સ્વભાવ નથી. આત્મા તે નિઃસ્વાર્થી છે, પણ પુલના સંબંધમાં આવી આત્મા સ્વાર્થી બનતે લાગે છે, પણ જ્યારે વિવેક જ્ઞાનથી આત્મા જડ અને ચેતનને ભેદ બરાબર સમજતે થાય છે, ત્યારે સ્વાર્થતા જે હું પણાને લીધે ઉત્પન થવા પામી હતી તે નાશ થાય છે, અને સ્વાર્થતા નાશ પામતાં કુડ કપટ પણ ચાલ્યાં. જાય છે. આત્મા સત્ સ્વરૂપી છે તે ત્રણે કાળમાં અસ્તિત્વ ધરાવે છે. તેનું અસ્તિત્વ કદાપિ નાશ પામતું નથી. તે છે છે અને છે, વળી આત્મા સ્વરૂપને ઉપગી છે, એટલે આત્માનુભવ રસિક છે; બીજાં કામ આત્મા કરે, પણ આત્મા હમેશાં પોતાનું ધ્યાન આત્મામાંજ પડે છે. વળી જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નનું નિવાસ સ્થાન આત્મા છે. જીવાદિ પદાર્થોને યથાર્થ અવબોધ તે સમ્યગ જ્ઞાન; તત્વ પર શ્રદ્ધા તે દર્શન, અને આત્મ રમતા તે ચારિત્ર; આ ત્રણે ગુણ આત્મામાં માલુમ પડે છે. માટે તે ત્રણ ગુણનું નિવાસ સ્થાન આત્મા છે; આવા ગુણે વાળા આત્માને અનુભવવાને પ્રયત્ન કરે. જે જે પ્રયત્ન શુદ્ધ મનથી અને શુદ્ધ જ્ઞાન પૂર્વક કરવામાં આવે છે, તે તે ફળ આપનાર નીવડયા વગર રહેતું જ નથી. તેના ઉપર એક ટુંક દષ્ટાન્ત નીચે મુજબ છે.
એક સાધુ બઝારમાં બેસી વ્યાખ્યાન વાંચવા લાગ્યા. પણ કઈ તેમનું વ્યાખ્યાન સાંભળવા કેટલાક દિવસ સુધી ગયું નહિ; આથી તે કંટાલ્યા નહિ, પણ પિતાને પ્રયાસ
For Private And Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૮
બજારૂ રાખે. કેટલા એક દિવસ આ રીતે પસાર થઈ
ગયા, પણ કેઈ સાંભળે કે નહિ તેની લેશ માત્ર દરકાર રાખ્યા વિના તેમણે પિતાને વ્યાખ્યાન કમ ચલવ્યાં કર્યો. દરરોજ આમ બેસીને શું વાંચે છે, એમ જાણવાની કે. ટલા એકની જીજ્ઞાસા થઈ, તેથી તેઓ ત્યાં ઉભા રહ્યા, તેમનું જોઈ બીજા ઉભા રહ્યા, એમ અનુક્રમે વ્યાખ્યાન સાંભળનારી પરિષદ્ વધી માટે પ્રથમ પ્રયાસે આપણું પ્રયનમાં આપણે સફળ ન થઈએ, તે તેથી જરા પણ ગભારાવું નહિ. પણ પ્રયત્ન ચાલુ રાખ; અને શુભ પ્રયત્ન જરૂર સફળ થશે. કહ્યું છે કે “નીચ પુરૂ વિઘના ભયથી કાર્ય આરંભ કરતા નથી, મધ્યમ પુરૂષે વચમાં વિશ્ન આવતાં કાર્ય છોડી દે છે, પણ જે ઉત્તમ પુરૂષે છે, તે તે વારંવાર વિન્ન આવતાં છતાં પણ પિતાને પ્રયાસ છોડી દેતા નથી ” માટે ગમે તેવાં વિપ્ન આવે, ગમે તેવાં સંકટ સહેવાં પડે, છતાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને આપણે ઉદ્દેશ મુકવે નહિ; તે ઉદ્દેશને લક્ષમાં રાખી, એગ્ય સાધને દ્વારા પ્રયાસ કરશે. અને જરૂર આપણે તેમાં ફતેહમંદ નીવડીશું, કારણ કે આપણા આત્માની શક્તિ અનંત છે.
श्लोकः एतादृशस्वरूपस्य, भोक्तृत्वं तवरोचते । अतो मोहं परित्यज्य, कुरुष्वात्मनि भावनाम् ९७
टीका-एतादृशस्वरूपस्य पूर्वोक्तस्य तव भोक्तृत्वं रोचते
For Private And Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शोभतेऽनन्तशक्तिज्ञानादियुक्तस्य परमैश्वर्यवतो राजराजेश्वरस्य तव स्वात्मरमणमेव कर्त्तव्यं न तुच्छातितुच्छदीनहीन ग्राह्यपौद्रलिकरमणं महाचक्रवर्त्तिनां गर्दभारोहणवच्छोभते । अतो मोहं ममत्वभ्रान्ति सम्यक् कृत्वात्यऽऽत्मनि भावनां कुरुष्व स्वस्मिએવ રમT || ૨૭ ||
અવતરણ--ગયા ત્રણ લેાકમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ કેટલાક વિશેષણા દ્વારા દર્શાવવામાં આવ્યું, હવે આ લેકમાં તે જાણીને શું કરવું તે ગ્રન્થકાર બતાવે છે.
અર્થ—આવા સ્વરૂપનું ભાતાપણું જે તને રૂચતુ હાય તા, માહના ત્યાગ કરી આત્મામાં ભાવના કર.
ભાવાર્થ-આત્મા સચ્ચિદાન દમય છે, આત્મા રાજ રાજેશ્વર છે, આત્મામાં અનત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય વગેરે ગુણે આવેલા છે, આત્મા નિષ્ક્રિય છે, નિર્જન નિરાકાર છે, પરમ આનદ સ્વરૂપી છે; આત્મા. માક્ષને લાયક છે, આત્મા સર્વ કર્મના નાશ કરવા સમર્થ છે; આવાં આવાં વિશેષણે! આત્માના સંબધમાં સાંભળવામાં આવ્યાં તેથી તે આત્માપર તારી રૂચિ થતી હોય એવા આત્મસ્વરૂપને અનુભવ કરવા તારી ખરી હૃદયની ઈચ્છા ઉદ્ભવતી હોય તે તે તેને વાસ્તે એકજ માર્ગ છે, અને તે માર્ગ ગ્રન્થકાર અધા શ્લોકથી આપણને જણાવે છે. તે એ છે કે મેાહુના ત્યાગ કરી આત્માની ભાવના કા” આ અધા ક્ષેાક, આ થાડા અક્ષર બહુ મનન કરવા લાચક છે. આપણને જગતમાં રખડાવનાર, સ’સારમાં
For Private And Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૦
જન્મ મરણના ચક્ર સાથે આપણને બાંધનાર મેહ છે.તે મેહ મેહ છે. ઉપજાવી આપણને ઠગે છે, તે મિત્રરૂપમાં આપણે શત્રુ છે. તેના અનેક સુભટે છે. કામ, કોધ, માન, માયા, લેભ, અજ્ઞાન, અશ્રદ્ધા વગેરે તેના સુભટ છે, તે એકેક સુભટ જુદા જુદા આકારમાં જુદા જુદા સ્થાનમાં આપણને લલચાવે છે, ફસાવે છે તે આપણી સામે આવી લડત નથી, પણ તેની કપટ જાળ એવી આકર્ષક રીતે ફેલાવે છે કે આપણું જ્ઞાન અવરાઈ જાય છે. અને આપણે તેના પાસમાં જાણતાં છતાં લપટાઈ જઈએ છીએ; તે મેહ રાજાને જીતવાને પણ આત્મા સમર્થ છે. આપણું સ્વરૂપનું આત્માની અનંતશકિતનું આપણને ભાન નથી, આપણે અજ્ઞાની છીએ, તેથી આપણી અજ્ઞાનતાને લાભ લેઈ આ મેહ આપણને ભમાવે છે, ફસાવે છે. લલચાવે છે, અને દુઃખમાં નાખે છે. પણ જયાં ગુરૂકૃપાદ્વારા આત્મસ્વરૂપ બુદ્ધિથી પ્રથમ જાણવામાં આવ્યું, અને તે જ્ઞાનપર સંપૂર્ણ શ્રદ્ધા (દર્શન) રાખી તદનુસાર વર્તન રાખવામાં આવ્યું કે અજ્ઞાન પડી ખસવા માંડે છે, મેહરાજાનું સામર્થ્ય ઓછું થાય છે. અને આત્માનું જ્ઞાન વિશેષ વિશેષ પ્રકાશવા માંડે છે. આમા તુચ્છ છે, હલકે છે, પાપી છે, અધમ છે, એવી ભાવના ભાવવી તે ચકવર્તીને એક ગરીબ લેખવા સમાન છે. આ ત્મા હીન નહિ પણ ઉચ્ચ છે, અધમ નહિ પણ ઉત્તમ છે, ગરીબ નહિ પણ રૂદ્ધિવાનું છે. માટે હમેશાં તેવી ભાવના રાખવી, અને તે ભાવના અનુસાર વર્તન પણ રાખવું. જ્યાં સુધી આમરૂપ કેસરી પોતાનું સિંહ દા.
For Private And Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૨
ખવતા નથી, ત્યાં સુધી માડુ હસ્તી અને તેના સુભટારૂપ શિયાળીયાં પેાતાનું ખળ ખતાવી શકે, પણ જયાં સહે પેાતાનું ઉચ્ચ અને ઉગ્ર સ્વરૂપ બતાવ્યું કે સર્વ પ્રાણીએ તેનાથી મ્હીને નાશી જાય છે, જેમ સૂર્ય ખરાખર પ્રકાશતાં વાદળ સમૂહ વિખરાઈ જાય છે, તેમ આત્માના સામર્થ્યનુ સાન થતાં, અને તે પ્રમાણે વર્તતાં મેહરાજા નાશવા માંડે છે. માટે માહુના ત્યાગ કરવાના ઉત્તમ ઉપાય આત્મભાવના વિશેષ પ્રવલિત કરવાના છે. દરેક કાર્ય કરતી વખતે પણ ભાવના આત્મતરફ રાખવી; એટલે મેહના તેમાં પ્રવેશ થઇ શકશે નહિ. અને આત્મા ધીમે ધીમે કર્મપાશથી મુકત થતા જશે.
अवतरणम् - आत्मभावन । स्वरूपध्यान मन्तरेण मोक्षस्य प्राप्तिर्न भवति तत्स्पष्टयति ।
श्लोकः निश्चलध्यानतोऽवाप्तिः आत्मतत्वस्य कर्मच्छित् । निन्दां निद्रां परित्यज्य सत्यतत्त्वं भजस्व भो ९८
।
टीका - निश्चलध्यानतोऽविच्छिन्नध्यानधारात आत्मतच्च રાજાस्वावाप्तिर्भवति स च कर्मछित् सर्वकर्मच्छेत्री अतो भो भ-व्यजन निन्दां निद्रां च परित्यज्य सत्यमात्मतत्त्वं भजस्व । सेवस्व । अत्रात्मनेपदं तु पूर्वोक्तफलक मेवावयम् ॥ ९८ ॥
અવતરણ—ઉપરના લેકમાં આમભાવના ભાવવાનું કહ્યું; આત્મભાવના તે ધ્યાનનું ખીન્નુ નામ છે, તેવા ધ્યા
For Private And Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७२
નથી શું લાભ થાય છે, તે ગ્રન્થકાર હવે દર્શાવે છે.
અર્થકર્મને છેદ કરનારી આમતત્વની પ્રાપ્તિ નિ શળ ધ્યાનથી થાય છે. માટે નિંદા અને નિદ્રાને ત્યાગ કરી આત્મતત્વનું ભજન કરે
ભાવાર્થ-આપણે પ્રથમ એકાદ કલેકમાં ધ્યાનમાર્ગ વિચારી ગયા, અને ધ્યાનના ભાગમાં પ્રથમ પ્રારંભ કયાંથી કરે, તે પણ જણાવી ગયા. ધ્યાન કરવાથી, મનને ઈન્દ્રિ ચેના વિષ માંથી અંતર્મુખ વાળવાથી, અને આત્મા પર એકાગ્ર કરવાથી, ક્ષણે ક્ષણે આત્માનું જ રટણ કરવાથી, શું ફળ આવે છે તે આ કલેકમાં જણાવેલું છે. તેવા ધ્યાનથી આત્મ તત્ત્વની પ્રાપ્તિ થાય છે; આને અર્થ એ નથી થત કે આત્મતત્ત્વ નહોતું તે નવું મળ્યું, આત્મતત્વ. તે ત્યાંનું ત્યાં જ હતું, પણ તેને સાક્ષાત્કાર આત્માને થયેલ ન હતું, પણ જ્યારે તે ધ્યાન કરે છે, જ્યારે ધ્યાનને સતત પ્રવાહ આત્માભિમુખ વળે છે ત્યારે આત્માને સહેજ અનુભવ તેને પ્રથમ થવા માંડે છે. ધ્યા નમાં આગળ વધતાં વધતાં આત્માને વિશેષ વિશેષ સા. ક્ષાત્કાર થાય છે. જેમ કોઈ ચક જોરથી–બહુજ જોરથીગોળ ગોળ ફરતું હોય, તેના ઉપર જે કઈ વસ્તુ મુકવામાં આવે તે તે ચક્ર તે વસ્તુને દૂર હડસેલી નાખે છે, તેમ આત્મ યાનનું ચક્ર જ્યારે પોતાના પૂર્ણ જોસથી ચાલતું
હોય ત્યારે કર્મની વર્ગનું તેના પર અસર કરી શકતી નથી. કર્મ વર્ગણ દૂર ફેંકાય છે, અને આત્માને વળગેલી કર્મવર્ગણા પણ અનુકુળ સંજોગે ન મળતાં
For Private And Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૨ કરમાઈને ખરવા માંડે છે. આ રીતે આમધ્યાનથી કર્મ ખરી પડે છે, અને આ રીતે આત્માને આવરણ કરનાર કર્મ ખરી પડવાથી આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. માટે આ લેકમાં કહેલું છે કે ધ્યાનથી સર્વ કર્મને છેદ કરનારી આમ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આવું સતત ધ્યાન કરવામાં વિદનરૂપ થનારાં બે કારણે ગ્રન્થકાર પ્રકટ કરે છે. તે નિન્દા અને નિદ્રા છે. આત્મ ધ્યાનના અભ્યાસીઓએ આ બે દેને અવશ્ય ટાળવા જોઈએ. નિન્દાનું વ્યસન એવું છે કે જેમ તેને આસ્વાદ લેવામાં આવે તેમ તેમ તે વિશેષ વૃદ્ધિ પામે છે. બીજી ટેવોની માફક નિન્દા કરવાની પણ ટેવ પડી જાય છે, તે ટેવ એકદમ છુટતી નથી, અને જેનું મન નિન્દા કરવામાં રોકાઈ ગયું, તેનું મન આત્મ ધ્યાનમાં સ્થિર થઈ શકે નહિ. મન એકજ સમયે એકજ બાબતને ઉપગ રાખી શકે, એ નિયમ હેવાથી આત્મધ્યાન અને નિદા બન્ને સાથે સંભવી શકે નહિ, માટે જ તે દેષ સર્વથા ટાળવે. તેનાથી કાંઈ પણ લાભ નથી, અને ઉલટ તે અવગુણ આપણને સંસારમાં રખડાવે છે, અનેકને શત્રુ બનાવે છે, માટે તેની છાયા પણ લેવી નહિ. વળી તે સાથે નિદ્રાને ત્યાગ કરે. નિદ્રા આલસ્ય સૂચક છે. આલસ્ય પ્રમાદ એ માટે દેષ છે. આત્મ માર્ગમાં વિદ્મ કરનાર તેર કાઠીયામાં પ્રસાદ મુખ્ય સ્થાન ભેગવે છે. આત્મ ધ્યાન રસિક પુરૂષે ક્ષણ પણ પ્રમાદ સેવ જોઈએ નહિ ક્ષણ પણ મનને બીજે માર્ગ દેરવાઈ જવા દેવું જોઈએ નહિ, પણ તેના ઈષ્ટવિષય-આત્મા પર
For Private And Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
સ્થિર કરવું જોઈએ, આ રીતે જ્યારે નિન્દા અને નિદ્રાને ત્યાગ થશે, ત્યારે જીવ ખરી રીતે સત્યતત્વ (આમતત્વ) ને ભજનારે થશે. આત્મતત્વની બરાબર ઉપાસના કરવી, પણ તેને વાસ્તુ પ્રથમ મનને વશ રાખવું બહુ જરૂરનું છે, જે મનને વશ રાખતા નથી, તેમની કેવી સ્થિતિ થાય છે તે એક ટુંક દષ્ટાન્તથી અત્રે જણાવીશું.
એક માણસ જે બહુ ભણેલે ન હતું, જેને દરીયા અને હાણ સંબંધી સહેજ પણ જ્ઞાન ન હતું, તે મનુ ધ્ય એક વહાણને કપ્તાન બન્યું. તેને ડાણ હંકારતા નહોતું આવડતું, તેમજ વહાણના જુદા જુદા ભાગો શા ઉપગનાં છે, તે તે જાણતા ન હત; પણ તેની સાથે બીજા ખલાસીઓ હતા, જે પોતાની ફરજ બરાબર જાણતા હતા. હાણ દરીયાની વચ્ચમાં આવી પહોચ્યું; તેવામાં આ કપ્તાન ફરતે ફરતે વહાણના જુદા જુદા ભાગ જોવા લાગ્યા, ત્યાં તેણે એક માણસને મોટું પિડું ફેરવતે જે,
“આ માણસ આ શું ધંધો કરે છે?” એમ તેણે પ્રશ્ન પુછ
તે શુકાની છે, અને વ્હાણને હંકારવા તે ફે૨વે છે” એમ પ્રત્યુત્તર મળે.
તે બોલ્યો “સઘળો વખત આ પડું ફેરવવામાં કાંઈ માલ નથી, આગળતે ક્યાં જોઈએ ત્યાં પાણી જ દેખાય છે, તે પછી ચકે ફેરવવામાં શું લાભ? લ્હાણના શઢથી હાણ ચાલવાનું હશે તે ચાલશે. જ્યારે જમીન આંખે દેખાશે, અથવા બીજું કઈ ન્હાણ નજરે પડશે. ત્યારે
For Private And Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૯
આપણે તે પિડું હલાવીશું, માટે તે વધુ ફેરવવાનું બંધ કરે, અને વહાણ જેમ ચાલે તેમ જવાદે. તે કપ્તાનને હુકમ માનવામાં આવ્યું, અને પછી તે હાણ જેમ તેમ ફરતું ફરતું ખરાબા પર ચઢી અથડાઈ ભાગી ગયું, અને જે કેટલાક ખલાસીએ તેમાંથી બચ્ચા, તેઓ તે મૂર્ખ કપ્તાનની મૂર્ખાઈ ઉપર હસતા હતા. આપણને પણ તે કપ્તા -નની મૂર્ખતા ઉપર હસવું આવે છે, પણ જરા વિચાર કરીએ તે આપણને જણાશે કે આપણે પણ કપ્તાનના જેવાજ મૂર્ણ છીએ. શું તમે વહાણ કરતાં પણ વધારે નાજુક અને વધારે કીમતી કાંઈક વસ્તુના કપ્તાન નથી? શું તમે તમારી જીંદગીના તમારા મન ના કપ્તાન નથી ? તેમને બરાબર હંકારવાને, સંયમમાં લાવવાને તમે કેટલું ધ્યાન આપે છે ? તમે શું મનને તે વહાણની માફક જેમ તેમ ભટકવા દેતા નથી ? શું તમે રાગદ્વેષના પવનથી તે મનરૂપી વહાણને જ્યાં ત્યાં અથડાવા દેતા નથી ? શું તમારે આત્મા મનને ખરેખર કપ્તાન છે? શું તમે તમારા મનને સાધ્ય વસ્તુ સિદ્ધ કરવાના સાધન તરીકે વાપરી શકે છે? જો તમે આ બધું ના કરી શકતા હેતે તમે પણ તે મૂર્ખ કપ્તાન જેવા છે, અને જેમ તે મૂર્ખ કપ્તાને પિતાને અને પિતાના સંબંધીઓને પ્રાણું બેવરા, તેમ તમે પોતે પણ મનને સંયમાં નહિ રા. ખીને તમારું આખું જીવન નિરર્થક ગુમાવે છે. માટે ઈનિદ્ર અને મનને વશ રાખવા એજ સાર છે; અને જે ઇન્દ્રિ અને મનને વશ રાખી શકે છે, તે જ ખરી રીતે
For Private And Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ङ्गमाह ।
२७६
ધ્યાન કરી શકે છે. મનને કેવી રીતે વશ કરવું, તેમજ ઇન્દ્રિયેશને કેવી રીતે નિગ્રહમાં આણવી તે પ્રથમ જણાવી ગયેલા હેાવાથી અત્યારે પિષ્ટ પેષણ નહિ કરતાં તેની આવસ્યકતા જણાવી અટકીએ છીએ.
अवतरणम् – अवश्यं सेत्स्यन् येनलिङ्गेनानुमीयते तल्लि
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्लोकः शत्रौ मित्रे समा बुद्धिः यस्य मानापमानयोः || तृणे मौसमा बुद्धिमुक्तिसिद्धिस्तदात्मनः ९९
gram
टीका - यदा यस्य मुमुक्षोः शत्रौ मित्रे च समाबुद्धिः ( मित्रे न रज्यति प्रज्ञः शत्रौ नोद्विजते च यः । रागद्वेषविमुवास सिद्धिं याति शाश्वतीम् ) इति न्यायाच्छत्रौ द्वेषनिवन्धनं प्रतिकूलताज्ञानं नास्ति मित्रे च रागनिबन्धनमनुकूलता ज्ञानं नास्ति तथा मानेऽपमाने च समा बुद्धि: ( सत्कारेण प्रहृष्यन्ति न्यक्कारेण द्विपन्ति ये तेषां मोक्षपथो दरे सन्निधिं याति चान्यथे ) ति न्यायान्मानापमानदृष्टिपातो मोक्षपरिपन्थीति नैव तत्र मुमुक्षोरादरानादरधियाऽवेक्षणम् । तथा तृण मणौ च समा बुद्धि: ( केचिन्मूढा धने लग्नाः केचिलग्नाः कुटु
के काय पुष्टौ परे लग्नाः कीर्ती वा विरुदावलौ|| १ || सर्वेषामर्जने दुःखं रक्षणेऽवेक्षणे तथा दुःखं दुःखानुभूतेस्ते नैव मुञ्चन्ति पा मरा इ ) तिन्यायात्तृणे मणौ च हेयोपादेयबुद्धिर्नानुभूयते
For Private And Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૭
तदाऽऽत्मनो मुक्तिसिद्धिरवधार्या ।। ९९ ॥
અવતરણું–જે નિશાન ઉપરથી આત્મા સિદ્ધિપદને લાયક થયેલા છે, એવું અનુમાન કરી શકાય તે નિશાન આ કલેકમાં ગ્રન્થકાર પ્રકટ કરે છે.
અર્થ-જેની શત્ર અને મિત્ર તરફ, માન અને અને પમાન તરફ, તેમજ ઘાસ અને મણિ તરફ સમાન બુદ્ધિ થયેલી છે, તે આત્માની મુકિત સિદ્ધ થયેલી છે.
ભાવાર્થ-આત્મજ્ઞાનીનું ચારિત્ર લક્ષણ આ કલેકમાં જણાવવામાં આવેલું છે, આત્મજ્ઞાનીનું ચારિત્ર કેવી રીતે એળખી શકાય, તેને માટે આ લક્ષણ આપવામાં આવેલું છે. જે મનુષ્યને આત્મજ્ઞાન ખરી રીતે થયેલું છે, જે મનુષ્ય જડ અને ચેતન વચ્ચે ભેદ યથાર્થ સમજે છે, તે મનુષ્ય સવમાં સમાન આત્મતત્વ નિહાળે છે. ઉપાધિથી વિટાલાયેલું હોવા છતાં પિતાનાના જેવુંજ પ્રકાશિત આત્મ જતિ સર્વમાં રહેલું છે, એમ તે જાણે છે, જ્યારે આ જ્ઞાન થયું ત્યારે ભેદભાવ ટળી જાય છે, સમભાવ ઉત્પન્ન થાય છે, અને શત્રુ અને મિત્રને તે સમાન તરીકે લેખે છે. તેને મન તે કોઈ શત્રુ છે જ નહિ, પણ જે લેકો તેના ઉપર શત્રુભાવ રાખતા હોય, તેવા શત્રુઓ ઉપર પણ તે મિત્રના જેટલે જ ભાવ રાખે છે. તે સર્વને પોતાના આત્મ બંધુ તરીકે અનુભવે છે. વળી જડ વસ્તુ ઉપર તેને વૈરાગ્ય પેદા થાય છે. આપણે જડ વસ્તુઓમાં કેટલીક વધારે કીમંતની માનીએ છીએ, પણ પિગલિક વસ્તુની ખરી કીંમત જાણે છે, તે તે સર્વ પિલ્ગલિક વસ્તુ
For Private And Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૮
ઓને એક સરખી રીતે નિહાળે છે. હીરો અને કોયલે બને એક જ કાર્બન તત્વનાં બનેલાં છે, એમ તે જાણે છે, તેથી બનેને સમાન લેખે છે. સઘળા પગલિક પદાર્થો એકજ પુદ્ગલ દ્રવ્યના જુદા જુદા આવિર્ભવ-પર્યાય છે, તે એકમાં શું વિશેષ રાચવું અને બીજામાં શું ઓછું રાચવું? એ તેને ભેદ ભાવ લાગતું નથી. તેને મન તે ઘાસ અને મણિ, તેમજ કેહીનૂર અને કાચ બધાં સરખાં લાગે છે. વળી માન અપમાન તરફ પણ તે સમ બુદ્ધિ રાખી શકે છે. તે સમજે છે કે કે માન આપે છે તેથી આમામાં કાંઈ વધી જતું નથી, તેમજ કેઈ અપમાન કરે તે આ મામાંથી કાંઈ ઘટી જતું નથી. માન અને અપમાન ઉ. પાધિને લગતાં છે, આત્મા તે ખરેખર ઉપાધિ રહિત છે, માટે તેને માન અપમાન લાગી શકે નહિ, આવી ભા. વના રાખી માન કે અપમાનમાં તે સમવૃત્તિ જાળવી શકે છે. આ પ્રમાણે તેનામાં સમભાવ પેદા થાય છે; એ સમભાવ જેના માં પ્રાદુર્ભાવ થયે; તે મેક્ષને અધિકારી થયે. સંબંધ સિત્તેરી ગ્રન્થમાં કહ્યું છે તે.
સેવં મારંવ યુદ્ધો યા નોવા છે. समभावभावि अप्पा लहइ मुख्खं न संदेहो ॥
શ્વેતાંબર હોય, કે દિગંબર હોય,હોય કે અન્ય કઈ હોય, પણ જેના આત્મામાં સમભાવ જાગૃત થયે તે અવશ્ય મેક્ષ મેળવે છે, એમાં જરા પણ સંદેહ નથી.
For Private And Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७९
આ ઉપરથી સિદ્ધ થાય છે કે આત્મ જ્ઞાનનું મોટામાં મોટુ` લક્ષણ સમભાવ સમષ્ટિ છે; જે પ્રમાણમાં માણ. સમાં સમષ્ટિ વધતી જાય, તે પ્રમાણમાં તે મનુષ્ય આમૈાન્નતિમાં આગળ વધેલે છે, એમ માનીએ તે અનુ ચિત ગણાશે નહિ. આ Àાકની સંસ્કૃત ટીકામાં એક લેક છે, તેના અર્થ આ પ્રમાણે છે. “ જે સત્કારથી હર્ષ પામે છે, જે તિરસ્કારથી દ્વેષ ધરે છે, તેનાથી મેાક્ષ માર્ગ દૂર છે, જે આથી ઉલટી રીતે વર્તે છે તેની પાસે મેક્ષ માર્ગ આવે છે” માટે આ લેાકના સાર એ છે કે જડ અને ચેતનનું સ્વરૂપ ખરાખર સરજી, વિચારી, અનુ. ભી, સમભાવ વૃત્તિ જેમ વિશેષ ખીલે તે રીતે પ્રયત્ન કરવા જોઇએ.
अवतरणम् – मुमुक्षोहिं प्रदर्श्य मुक्तयुपायं शिष्यबोधार्थ सङ्क्षेपेणोपदिशति ।
श्लोकः जगत् कुटुम्बकं यस्य व्रतं दुःखप्रभञ्जनम् ॥ तस्यात्मनश्च सिद्धिः स्यात् सर्वविद्भिः प्रकीर्त्तिता
टीका -- यस्य महात्मनो जगदेव कुटुम्बकमात्मीयं नैव भिन्नदृष्ट्यादर्शनं तस्यात्मनः सर्वविद्भिः सर्वज्ञैः प्रकीर्तिता सि
द्धिः स्यात् ।
"
अयं भावः " ( यत्र कुत्रापि निवसन् पर्य्यटन्वा महीवले मुनिर्निर्भीकतामेति द्रोग्बुर्वै परतो भयम् ) इति न्यायाद्
For Private And Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
यस्य जगदेव कुटुम्बकं तस्य नैवास्ति कश्चिद्वेषास्पदं किन्तु समास्पदत्वात्स्वसुखेच्छावत् परसुखेच्छा स्वभावासद्धेति । अत एव व्रतं यस्य दुःखप्रभञ्जनम् [ अयमर्थः ] मुक्ति पथमनारूढानां व्रतं काँश्चिज्जीवान्सुखयति दुःखयत्यप्यपरान् सुखदुःखयति चान्यान् उक्तमहात्मनस्तु व्रतं सर्वाञ्जीवान् सुखयति निर्दुःखयत्येव च न तु दुःखयति निःसुखयति मिश्र - भावं वा भजते । तस्यात्मनः सर्वावीद्भः प्रकीतिता सिद्धिः स्यादिति पूर्ववदन्वयः उदासीनोऽथवाऽऽसीनो निरासीनोऽथवा जने मुनिः शुद्धेन चित्तेन महण्याद्भववेदना " मिति । सिद्धा *ન્તાન્ || ૧૦૦ ||
For Private And Personal Use Only
·
અવતરણ—ગયા શ્ર્લોકમાં આપણે આત્મજ્ઞાનીનાં લક્ષણ વિચારી ગયાં, હવે આ ટેંકમાં થકતા મુક્તિના ઉત્તમાત્તમ ઉપાય અને સર્વ જ્ઞાનના સાર બતાવે છે, અને આ રીતે આ આત્મપ્રદીપશતક સમાપ્ત કરે છેઃ-~
અર્થ-જેનુ કુટુંબ જગત્ છે, જેનુ વ્રત દુ:ખના નાશ કરવાનું છે, તેવા આત્માની સિદ્ધિ થવાનીજ છે, સર્વજ્ઞાએ કહેલુ છે.
એવુ
ભાવાર્થ:—આત્માનું સ્વરૂપ આપણે સમજ્યા, સ્યાદ્વાદ અને સસભગીનું સ્વરૂપ જાણવામાં આવ્યું; એકજ વસ્તુને ભિન્ન ભિન્ન દષ્ટિએ કેમ અવલેાકવી તે પણ આ પણે જાણી ગયા; અને આત્માને જુદાં જુદાં વિશેષણા આપી સમજાવવાના પ્રયત્ન કર્યો. આ સર્વ જાણ્યુ, પણ જાણીને કરવુ' શુ' એ પ્રશ્નના યાં સુધી ખરાબર ઉત્તર
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૮૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન મળે, ત્યાં સુધી જાણવાથી વિશેષ લાભ થઇ શકે નહિ; જે જ્ઞાન મનુષ્યના વર્તનપર અસર કરે, તેજ જ્ઞાન ખરૂં લાભકારી ગણી શકાય, તેા પછી આ આત્મજ્ઞાનથી શે લાભ ? એ પ્રશ્ન આ બ્લેકમાં વિચારવાના છે. આ ગ્રન્થના આ આત્મપ્રદીપના સે। શ્લોકને આ છેલ્લા Àાક છે, અને તેમાં ગ્રન્થ કતાએ બહુજ અસર કારક રીતે અર્ધા શ્લેકમાં આપણુ* કર્તવ્ય ખતાવ્યુ છે. જ્ઞાન મેળવીને છેવર્ટ કરવા ચેાગ્ય ધર્મ દશાન્ચે છે.
આત્મ જ્ઞાન જે પ્રાપ્ત કરવા ઇચ્છે છે, તેની ભાવના એવી હોવી જોઈએ કે આપુ' જગત્-સકળ જગતના જીવે મારા બંધુઓ છે. કેવળ આવી ભાવના હાવી જોઈએ નહિ, પણ તે ભાવના પ્રમાણે તેના આચાર પણ હાવા જરૂર છે. આવી ભાવના તેના રૂવેરૂગ્વે વ્યાપી રહેવી જોઇએ; તેની રગેરગે વનુંઅપ યુટુમ્બ ( વસુધા એ મારૂં... કટુ બ છે, એ ) ના સિદ્ધાંત પ્રસરવે! જોઇએ. જગતમાં જેટલા જીવ છે, જેટલાને પ્રાણુ છે, તે સર્વ તરફ તેના હૃદયમાં મૈત્રીભાવ સ્ફુરવા જોઇએ. આ કાર્ય એકદમ થઇ શકે ન હિં; એવી ઉચ્ચ ભાવના એકદમ અમલમાં મૂકી શકાય નહિં, માટે તેને વાસ્તે પ્રથમ પાયે નાખવા જોઈએ. તેને પાયા તે કુદુખ છે. પ્રથમ તે તેને કુટુંબના સર્વ જને તરફ એવી રીતે વર્તવું જોઇએ કે કુટુ ખ જના મૈત્રીભાવના મના ભોક્તા થાય. કુટુંબના સર્વ જનાને તેણે પોતાના આ
મા તુલ્ય ગણવા. પછી પોતાના સમભાવ વધારી જ્ઞાતિના સર્વ બધુએને પોતાના આત્મા તુલ્ય લેખવા. પાતાને વા
For Private And Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
સ્તે જેટલે શ્રમ લેવા તે તૈયાર થાય છે, તેટલાજ શ્રમ જ્ઞાતિ જનને વાસ્તે લેવાને પણ તેણે તત્પર રહેવું. પછી દેશના સર્વ મનુષ્યે તરફ એવી ભાવના તેમજ વર્તન રા ખવું, તે ભાવનાને વધારીને પછી આખા જગતના સર્વ માનમ’આ તરફ તેણે તેવી વૃત્તિ રાખવી; પછી જગતના પ્રાણીઆ સાથે, પછી વનસ્પત્તિ છેવટે જેનામાં પ્રાણ છે તે સર્વ તરફ આત્મભાવના તેણે રાખવી, અને વર્તન પણ તેવુ રાખવું. આવી ભાવના રાખનારને સર્વ મિત્ર થાય છે. તે કાઇના શત્ર થતા નથી, અને કાઈ તેના શત્રુ થો નથી; આ રીતે મૈત્રીભાવથી પ્રેમભાવથી-ભ્રાતૃભાવથી-તે સર્વને એક સરખી રીતે રચ્હાય છે, તેથી તેને રાગ કે દ્વેષ ઉત્પન્ન થતા નથી. જ્યાં રાગદ્વેષ ઉત્પન્ન ન થાય, ત્યાં. મન નિર્મળ થાય છે; તેનેા સમય સર્વદા આન ૪માં જાય છે. તેનુ મન ઉદ્વેગ રહિત અને શાંત થાય છે. આ રીતે શાંત મન ઉપર આત્મ સૂર્યના પ્રકાશ ખરાખર રીતે પડે છે; અને તેને આત્મજ્ઞાન થાય છે. વળી જે જગના જીવાનું દુઃખ દૂર કરવાનું વ્રત લે છે, તે આત્મ જ્ઞાની થાય છે. ઉંચે ચઢવાના ઉત્તમમાં ઉત્તમ માર્ગ યા છે. દુઃખ દૂર કરવાની વૃત્તિ એ ભાવદયા છે. તે આત્માના ધર્મ છે. તે સર્વનું કલ્યાણ કરવા ઇચ્છેછે, સ વંદુ' દુ:ખ ટાળવા ઈચ્છે છે. જ્ઞાન, સત્તા, ધન, બળ વગેરે જે જે તેને મળેલાં છે, તે સર્વ પાપકાર વાસ્તે છે, એ તે સારી રીતે સમજે છે. કોઇ પણ રીતે જગા જીવાનું દુ:ખ ટળે, અને તે સુખી થાય, એવી ભાવના
For Private And Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૩
સર્વદા તેના દિલમાં રહ્યા કરે છે, અને તે દુઃખ દૂર કરવાના ઉપાયે શેધી, અમલમાં મૂકે છે. પારકાનું દુઃખ દૂર કરવું એજ તેનું વ્રત છે.“સવી જીવ કરૂં શાસન રસી-એસી ભાવ દયા મન ઉદ્ભસી” વગેરે ભાવના ઉત્પન્ન થાય છે. આવા દયાના કાર્યથી, પારકાનું દુઃખ દૂર કરવાની ખરી વૃત્તિથી તીર્થંકર નામકમ બંધાય છે. જે ભાવ પરોપકાર વૃત્તિ થી તીર્થકરપણું પ્રાપ્ત થાય તે પછી સામાન્ય કેવળી પણું પ્રાપ્ત થાય તેમાં આશ્ચર્ય શું ! મનુષ્ય ગમે તે ભણેલે હોય, ગમે તે ધનાઢય હોય, ગમે તે બલવાન હૈય, ગમે તે સત્તાધારી હોય, પણ જે તે નામાં આ દયાને ગુણ ન હોય તે તે મનુષ્યની વિદ્વતા, ધન, બલ અને સત્તા ન કામાં છે, જગતને ભારરૂપ છે, અને કેટલીકવાર તે બી. જાને અનર્થકારી પણ થાય છે. કહ્યું છે કે,
परोपकाराय सतां विभूतयः સારા મનુષ્યની વિભૂતિઓ બીજાનાં ભલાં વાસ્તેજ હોય છે. એક આત્મિક વિષયને ચર્ચતા પુસ્તકમાં લખ્યું i f " Inaction in an act of mercy is an act in a deadly sin” દયાના કામમાં ભાગ ન લે તે ભયંકર પાપના કામમાં ભાગ લેવા બરાબર છે;” કેઈની હિં. સા તમે નથી કરતા એટલે અંશે સારું છે, પણ તેના કરતાં પણ એક આગળનું પગલું છે, તે તમને એમ જ. ણાવે છે કે “ દયા કરે, લેકેનું દુઃખ દૂર કરવા બનતું કરે અને જગતને સુખી કરે ” કારણ કે છતી શક્તિએ જે મનુષ્ય દયાનાં કામ કરતા નથી, તેઓની
For Private And Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૩ જીદગી નકામી જાય છે. શ્રી વીર પ્રભુએ સર્પને બોધ આપી તેને ઉદ્ધાર કર્યો. શ્રી મુનિસુવ્રત તીર્થકર સિદ્ધપુરથી વિહાર કરી ભરૂચ જઈ ઘેડાનું રક્ષણ કર્યું -કેટલી ભાવ દયા? જે જે આપણને મળે તેને બીજાના લાભ સારૂ ઉપગ કર, એટલે આપણને વિશેષ મળશે. જે ખાબોચીયામાં પાણી ભરાઈ રહે છે, તે ખાબોચીયામાં કીડા પડે છે, અને ગંદવાડ થાય છે, પણ નદીને પ્રવાહ વહેતું રહે છે, તેનું પા
પણ નિર્મળ રહે છે. માટે આપણે પણ નદીના પ્રવાહ પેઠે રહેવું જોઈએ. જગતમાં જેટલું શુદ્ધ છે, તેને કહેવાની પ્રણાલિકા-નીક સમાન આપણે થવું જોઈએ, આપણી દ્વારા સારી સારી વસ્તુઓ બીજાને મળશે, તેમાં આપણે પણ શુદ્ધ થતા જઈશું. માટે આ લેકમાં બેધ આપ્યા પ્રમાણે બીજાનું દુઃખ નાશ કરવું, એજ ઉતમ જીએ વ્રત લેવું જોઈએ; અને એવા જીવને સઘળે વખત સત્કાર્યમાં જશે; તેનું મન નિર્મળ થશે. કોઈ જીવ ગમે તે પાપી જણાત હોય છતાં તેની નિન્દા કરવી નહિ. નિન્દાથી કેઈ સુધર્યું નથી, અને સુધારવાનું નથી. કેઈના મેં ઉપર સહી હૈ ળાઈ હોય તે તેને કાળો કહેવા કરતાં તેને મેં આગળ દર્પણ ધરવું; એટલે પોતાની કાળાશ તેના જોવામાં આવશે. માટે નિન્દા કરવા કરતાં, અવગુણ તરફ દષ્ટિ કરવા કરતાં, તેના આગળ સદગુણને આદર્શ (દર્પણ નમુને) મુકે એટલે તેની ભૂલ તે સુધારશે. આ જગતમાં કેણ દોષયુક્ત નથી? જેનામાં કાંઈ પણ ખામી ન હોય તેવે વીરલે કોણ છે? દોષ રહિત વીતરાગ છે, બાકી દરેકમાં દોષ તે
For Private And Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૯ છે, પછી દેષ તરફ દષ્ટિ કરવાને બદલે, અને તેની જ્યાં ત્યાં નિંદા કરવાને બદલે, તે દોષ સુધરે તેવા ઉપાયે રચે, ખાનગીમાં બોધ આપે; તમારા જીવનથી બોધ આપે, હિત શિક્ષાથી–ભાષણથી બંધ આપે, પણ અંગત કેઈના જીવને દુઃખ થાય તેવું વચન ઉચારતા નહિ. સંસારમાં આટલું બધું દુઃખ છે, તેમાં તમે ક્યાં ઉમેરો કરે છે? બને તે તે ઓછું કરવા પ્રયત્ન કરે, ન બને તે ચુપ રહે, પણ તેમાં ક્યાં વૃદ્ધિ કરે છે? તેના આત્મા તરફ દષ્ટિ કરે, આત્મા ખરેખર શુદ્ધ છે, તેની આત્મજયંતિ ઢંકાઈ ગઈ છે, પણ તે તમારા જેટલી જ ઉચ્ચ છે. માટે તે તરફ લક્ષ રાખી નિન્દાથી દૂર રહે. આપણે એક લંગડા કુતરાને વાસ્તે કેટલી બધી દયા રાખીએ છીએ. રસ્તામાં પડ્યું હોય, તે તેને ઉપડાવી બીજે ઠેકાણે મુકાવીએ છીએ, તેની દવા કરાવી છીએ, તે શું આપણા માનવ બંધુઓ, કુતરા કરતાં પણ ગયાં ? તમે શા સારૂ તેમની તરફ તેતેટલાજ ભાવથી દયા કરતા નથી ! જે કુતરૂં શરીરે લગડું છે તે આ દોષયુક્ત મનુષ્ય નીતિની અપેક્ષાએ લંગડા છે. તે પછી તેમની તરફ કેમ પ્રેમ ન બતાવે ? તેમનું કેમ કલ્યાણ ન કરવું ? તેમને કેમ ઉંચી સ્થિતિ પર ન લાવવા? આ ભાવના હૃદયમાં રાખી વર્તી, જ્યાં ત્યાં ગુણ જુઓ, તે તમે જાતે ગુણી થશે. એકની એક વસ્તુ જુદી જુદી દષ્ટિથી જોનારને જુદી જુદી લાગે છે. ચંદ્ર ચકેરીને આલ્હાદ જનક લાગે છે, તેજ ચંદ્ર કામી જનને દુઃખકારક લાગે છે. કામીજન ચંદ્રને દેષ યુક્ત કહે તેથી
For Private And Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શું તે દોષિત ઠરે છે? કદી નહિ. તમે જે ઉચ્ચ હશે, તે જરૂર તમે સર્વત્ર ઉચ્ચતા જશે! જેટલે અંશે બીજામાં ઉગ્રતા આપણે જોઈ શકતા નથી, તેટલી હજુ આ પણમાં જ ખામી છે, જયારે આપણે પૂર્ણ થઈશું ત્યારે સર્વત્ર આપણે પૂર્ણતા જોઈ શકીશું. માટે ગમે તે માણસ અનીતિવાળ, દુરાચારી હોય, પાપી હોય, તે પણ તેને મ. દદ કરતાં અટકવું નહિ, એનું દુઃખ દુર કરવા મથવું. અને જરૂર આ ગુણથી સર્વ જવેમાં આપણા જેવું આત્મ તત્ત્વ જોતાં આપણે શિખીશું, અને તેથી આત્મજ્ઞાન પણ થશે. માટે જેમ બને તેમ પરોપકાર કરે, ગુણ દષ્ટિ રાખવી, અને આત્મા તરફ દૃષ્ટિ રાખવી, એજ આ લેકને તેમજ આ ગ્રન્થને પણ સાર છે.
अवतरणम्-श्लोकशतेन जिनेन्द्रोक्तं धर्ममुपदिश्यैकश्लोकेन तं प्रशंसति
श्लोकः धर्मदानसमं नास्ति, अन्यदानं महीतले । अतो धर्मप्रदानार्थ, सतां स्वाभाविकी स्थितिः१०१ ___टीका-पृथ्वीतले धर्मदानं सममन्यदानं नास्ति। धर्मदानं तु भावाभयदानस्वरूपम् । अभयदानं द्विधा द्रव्याभयदानं भावाभयदानं च । तत्र द्रव्याभयदानं प्राणिनां प्राणरक्षणरूपम् । भावाभयदानं तु शुद्धात्मरत्नत्रयदिानरूपम् । सुपात्रानुकम्मो
For Private And Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२८७
चितकीय॑भयदानानि पञ्च । तत्र पञ्चममभयदानं ज्ञेयम् । " तत्राहारदानमोषधिदानमभयदानं विद्यादानमिति चत्वारि दानान्यामनान्त विद्वांसस्तत्र विद्यादानं द्विधा कलारूपविद्यादानं धर्मरूपविद्यादानं चेति पञ्चदानान्यप्याहुः । " " उतानि चत्वारि दानानि प्रसिद्धानि महीतले, धर्मदानफलानां तु कलां नाहँति षोडशीम्" इति निष्कर्षात्सर्वस्मिन्नपि महीतले धर्मदानसनमन्यक्किमप्यन्नादिदानं नास्ति रत्नत्रयधर्ममन्तरेण मोक्षप्रप्तवसामर्थ कस्यापि नास्तीति भावः । अतो हेतोधर्म प्रदानार्थ सतां सजनानां स्वाभाविका स्थितिः । ननु धर्मदानं प्रधानयता भवता महापु ण्यजनकम् सुपात्रदानादिकं सर्वमुदच्छेदीति महानर्थस्सम्पादित इतिचेच्छान्तं पापं शान्तं पापं को ब्रूते केन प्रालापि कस्यायं प्रमादः सुपात्रादिदानं नास्ति किमपीति वयं तु ब्रमहे यथा हर्म्यमारुरुक्षताचरणाभ्यां सोपानपाम्परामारोहता हावाससिद्धिधियो तदभावे तु सोपानारोहणमनर्थकं स्यात् । तथा सज्जनेनापि सुपात्रादिदानं कुर्वता धनप्राप्त्यादि स्वर्गान्तसुखे न सन्तोष्टव्यं किन्तु रत्नत्रयमाप्तिर्विधेया तदभावे तु दानस्यानर्थक्यात्स्वर्गादिप्राप्तेस्तु मनाक् मियत्वादिति सिद्धान्तितंच ।-“ धर्ममाचरता पुंसा क्वापीच्छा नो विधीयते स्वर्गादीनां तु का वार्ता मुक्तीच्छा मुक्तिरोधिनी " त्यभिमायादन्नादिदानं ददता रत्नत्रये लक्ष्य दृष्टिः करणीया न तु स्वदिफलेऽवश्यं भगुरे । धर्मप्रदानवत
For Private And Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮
नैव कस्यापि वांच्छा मोक्षफलस्यावश्यं भाविवादत आह धर्मप्रदानार्थ सतां स्वामाविका स्थितिर्न तु किंचिद्धेतुका किन्तु स्वभावसिद्वैवेति सम्यक्त्वदानदातुर्गुरोस्तु महोपकारः यतः सम्यक्त्वदानदातारं । गुरुं महोपकारिणम् । कोटाकोटिभवैः शिष्या। उपका नैवमीशते.॥ १॥ अतोगुरोःपुरोर्याववैयाकृत्यं नमनपूजनविनयव्याख्यानस्मरणादिकं क्रियते
અવતરણુ-દાનની, પરોપકારની, બીજાનું દુઃખ દૂર કરવાની વૃત્તિની પ્રશંસા આપણે ગયા લેકમાં કરી, હવે બધા દાનમાં ઉત્તમ દાન કર્યું તે હવે પ્રકાર જણાવે છે.
અર્થ:–ધર્મના દાન સમાન આ પૃથ્વીમાં બીજું દાન નથી; તેટલા માટે ધર્મ આપવાની સંતેની સ્વાભાવિક સ્થિતિ છે.
ભાવાર્થ –શાસકારોએ દાનના અનેક ભાગ પાડયા છે; જેટલા દુઃખના પ્રકાર છે, તેટલા ખરી રીતે દાનના પ્રકાર છે, પણ તેના ટુંકમાં પાંચ વિભાગ પાડવામાં આવેલા છે. આહારદાન ઔષધિદાન વિદ્યાદાન અભયદાન ધર્મદાન, તેમાં ધર્મદાન મોટામાં મોટું છે. એક સ્થળે કહ્યું છે કે;
उक्तानि चत्वारि दानानि प्रसिद्धानि महीतले ।। - धर्मदानफलानां तु कलां नाहन्ति षोडशीम् ॥
For Private And Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પૃથ્વી ઉપર ચાર દાન પ્રસિદ્ધ છે, પણ તે સઘળાં દાન ધર્મદાનના ફળના સેળમા ભાગે પણ આવે તેમ નથી. અન્નદાનથી જીવને ક્ષણિક તૃપ્તિ થાય છે, વળી આષધ દાનથી પણ અમુક વખતને સારૂ લાભ થાય છે. વિદ્યાદાનથી જાવજીવ લાભ થાય છે; અભયદાનથી અને મુક વખતને સારૂ તે જીવ બચે છે, અને મરણના ભયથી છોડાવનારને ઘણું પુન્ય ઉપાર્જન થાય છે, પણ રહેલું મોડું સિને મરવાનું તે હોય છે. માટે તે બચેલે જીવ હેલે અથવા મોડે મરે તે છે. પણ જન્મ મરણના ચક્રમાંથી હમેશને વાસ્તે બચાવનારતે ધર્મદાન છે, માટે તે ઉત્તમોત્તમ છે, તેના જેવું દાન આ વસુધામાં એક પણ નથી શ્રાદ્ધવિધિમાં કહ્યું છે કે માતપિતાની ગમે તેટલી ભક્તિ કરે તે પણ માતપિતાએ કરેલા ઉપકારને બદલે વળે તેમ નથી, પણ જે તેમને સદ્ધર્મની શ્રદ્ધા પુત્ર કરાવી શકે તે તેમના ઉપકારને બદલે વાગ્યે તેણે કહી શકાય આ રીતે પણ ધર્મના દાનની મહત્તા આપણને માલૂમ પડે છે, ધર્મદાનની આટલી મહત્તા જણાવી તે ઉપરથી કેઈએ એમ ન માનવું કે બીજા દાન નિરર્થક છે, તે પણ જરૂરનાં છે, અને મેક્ષની નિસરણી ચઢવાનાં ઉત્તમ પગથીયાં છે; પણ ઉંચામાં ઉંચું પગથીયું જોઈએ તે ધમૈદાન છે એટલું જ કહેવાને આશય છે. સમ્યજ્ઞાનદાતા ગુરૂને ઉપકાર કેઈથી કદાપિ વળે તેમ નથી કહ્યું કે –
सम्यक्त्व दानदातारं गुरुं महोपकारिणम् ॥ कोटाकोटिभः शिष्या उपकत नवमीशते ।। સમકતરૂપી દાનના આપનારા ગુરૂ મહા ઉપકારી છે,
For Private And Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને કરડે ભવે પણ શિવે તે ગુરૂના ઉપકારને બદલે વાળી શકે તેમ નથી તે ઉપકાર એટલે બધે છે કે તે શબ્દથી વર્ણવાય નહિ. જેને ગુરૂકૃપાને લાભ મળે છે. ય તેજ તેને આસ્વાદ અનુભવી શકે, માટે ધર્મદાનની ઉત્તમત્તા વિચારી લેકેને સન્માર્ગે ચઢાવવા આત્માથી જ વાએ પ્રયત્ન કરો એજ આ લેકને સાર છે. अवतरणम्---भव्यस्मरणार्थ ग्रन्थपूर्तिदिवसं ब्रवीति
श्लोकः इन्दुरसनवेलाब्दे, ज्येष्ठमासेऽसितेदले ॥ पञ्चम्यां ग्रन्थपूर्णत्वं, बुद्धयब्धिमुनिना कृतम् १०२
टीका-अङ्गानां वामतो गतिरितिन्यायादिन्दुरेको रसा मधुरादयः षड् । नवसङख्या प्रसिद्धैवेला पृथ्वी साप्येका तैर्मितेऽ ब्दे वर्षे तथा च १९६१ वैक्रमाब्दे ज्येष्ठमासेऽसिते दले ज्येष्ठकष्णपक्षे पञ्चम्यां बुद्धयब्धिमुनिना बुद्धिसागरमुनिना ग्रन्थस्य पूर्णत्वं कृतामिति ॥ १०२ ।।
અર્થ –વિક્રમ સંવત્ ૧૯૯૧ ના જેઠ વદી પાંચમના રોજ આ ગ્રંથ શ્રી બુદ્ધિસાગરજીએ પૂર્ણ કર્યો.
अवतरणम्-येषां प्रार्थनया ग्रन्थो निरमाथि यत्रनामे पर्यपूरि तद्वर्णयति
" श्लोकः” विजापुरीयशिष्याणा. मात्मार्थं शतकं कृतम् । आत्मप्रदीपशास्त्रस्य, श्रोतारस्स्युश्चसिद्धिगाः १०३
For Private And Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨
टीका- गुर्जर देशे प्रसिद्धं विजापुरं । तत्रत्यानां भव्यટીના शिष्याणामात्मार्थ
शुद्धात्मस्वरूपमात्यर्थमात्मप्रदीपशास्त्रस्य
श्लोकशतकं कृतं रचितम् । तच्छास्त्रस्य श्रोतारः शिष्याः सिद्विगाः स्युर्मुक्तिभाजो भवेयुः । चकारात् पठितारो ध्यातारश्व मुक्तिभाजो भवेयुरित्यर्थः ॥
અવતરણુ:--જેમની પ્રાર્થનાથી આ ગ્રન્થની શરૂ યાત થઇ, અને જેમના ગામમાં આ ગ્રન્થ પૂર્ણ થયા. તે સર્વ આ લાકથી ગ્રન્થ ક દર્શાવે છે.
અર્થઃવીજાપુરના શ્રાવક શિષ્યાના આત્માર્થે આ આત્મપ્રદીપગ્રન્થનુ શતક રચ્યું તેના સાંભળનારાએ
સિદ્ધિને ભજનારા થાઓ.
ભાવાર્થ—ગુજરાતના ઉત્તર ભાગમાં વિજાપુર કરીને એક શહેર છે, આ જે ગ્રન્થકર્તાની અને આ લેખકની જન્મ ભૂમિકા છે. તે ગામમાં ધર્મ પરીક્ષાના રાસ રચવામાં આવેલા છે, તેમજ વિદ્યાનંદ નામના આચાર્યે વિદ્યાનંદ નામનું વ્યાકરણ પણ રચ્યું હતું. તે ગામના સુશ્રાવકના આ. ત્માર્થે આ ગ્રન્થની રચના મુનિરાજ શ્રીબુદ્ધિસાગરજીએ કરી હતી; અને આ ગ્રન્થમાં મૂળ સે શ્લાક છે; તેને સાંભળનારાઓ સાંભળીને તે પ્રમાણે વર્તનારા મુક્તિ મેળવે એવી ગ્રન્થકર્તા ગ્રન્થાંતે આશિલ્ આપે છે; તે આશિર્ષં કુળવંતી થાએ એવી આ લેખકની પણ પ્રાર્થના છે.
For Private And Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२९.२ प्रसिद्ध माणसाग्रामे, श्रीजिनालयभूषिते ॥ શા શ્રદ્ધામિર્મ, તે તત્ર વાસિના શા उपकाराय टीकेयं, बुद्धिसागरसाधुना ॥
आत्मप्रदीपशास्त्रस्य, पूरिता भव्यबोधिनी ॥२॥ वेदरसाङ्कचन्द्राब्दे, वैक्रमे फाल्गुने शुभे ।। शुक्लपक्षे द्वितीयायां, प्रातःश्रीबुधवासरे ॥ ३ ॥ फा. सुदि २ बुधवार प्रातःकाल वि. १९६४.
_| રાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
અવતરણ–આ મૂળ ગ્રન્થની ટીકા ક્યારે કયા ગામે મમાં રચાઈ તે બતાવે છે.
અર્થ–૧૯૪ના ફાગણ સુદી બીજ પ્રાતઃકાલમાં બુધવારના દિવસે ભવ્યાધિની ટીકાની રચના પૂર્ણ કરી, માણસા ગામના શ્રાવકેના આગ્રહથી આ ટીકા રચી, માણસા ગામ અમદાવાદ પાસે વિજાપુરની નજીક આવેલું છે ત્યાં બે દેરાસર અને બે ઉપાશ્રય છે, શ્રી નેમસાગરજી તથા રવિસાગરજી મહારાજના ચરણકમલના વિહારથી પવિત્ર થએલું છે સાગરશાખાના સાધુઓથી ઉપકૃત થયું છે ત્યાં રહી આત્મસમાષિમાં રહી યથામતિએ આ ટકા રચાઈ છે. તે ટીકા વાંચી ભવ્યજી મંગલમાલા પામે.
રાનિતા રાાન્તિઃ શાન્તિઃ ૨
For Private And Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir U LAN 2 edhur those ROSENLEW WITAMMER WELT AROMANA 4. LO que L HE DALLE PALME dec ES lab For Private And Personal Use Only