________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१८५
ત પ્રદેશ ભેગા મળીને ઉપયાગ થાય છે. આત્માને એક જ સમયે અનંત વસ્તુના ઉપયોગ થઇ શકે છે. જો દરેક પ્રદેશને થતુ જ્ઞાન ભિન્ન ભિન્ન કલ્પીએ તે આત્માના અસખ્ય પ્રદેશ હાવાથી અને પ્રતિપ્રદેશના ઉપયોગ ભિન્ન ભિન્ન ઠરવાથી અસખ્ય આત્મા થાય. માટે અસ`ખ્ય પ્રદે શેાના ભેગા મળી એક ઉપયાગ થાય છે, એ ઉપયાગમાં અનંત વસ્તુઓ ભાસે છે, પણ આત્મા તે એકજ છે.
अवतरणम् – असंख्य प्रदेशैरेक एवात्माऽसंरूपप्रदेशानामुपयोगितैकैवेति कथनानन्तरं शुद्धप्रदेशानां स्वरूपं ब्रूते ॥
જોઇઃ प्रदेशान्निर्मलानन्दान् ज्योतीरूपान् सनातनान् ॥ शुद्धात्मनः प्रजानीहि, सुखं यत्रानुभूयते ॥ ६६ ॥
ટીજા—નિમેલાન્ યામતોષરહિતાન | આનન્દાન મુલેશस्वभावान् | ज्योतीरूपान् ज्ञानरूपान् । सनातनान् त्रिकाल-नाशरहितान् । शुद्धात्मनः प्रदेशान् सत्तातः जानीहि यत्रात्मनि रम्यमाणे मुखमनुभूयते योगिभिरिति शेषः ॥ ६६ ॥
અવતરણ—આત્માના અસખ્ય પ્રદેશ છે, અને તે છતાં અસખ્ય પ્રદેશો ના મળી એક જ ઉપયાગ છે, એમ આપણે છેલ્લા એ શ્લાકમાં વર્ણવી ગયા, હવે આત્માના તે પ્રદેશાનું સ્વરૂપ ગ્રંથકાર પ્રતિપાદન કરે છે.
અશુદ્ધ આત્માના પ્રદેશને નિર્મળ, ખાનદ
For Private And Personal Use Only