________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વભાવવાળા, તીરૂપ સનાતન જાણે. ત્યાંજ (ગીએથી) સુખ અનુભવાય છે કે ૬૬ .
ભાવાર્થ-આત્મા સ્વભાવે નિર્મળ છે, અને તેથી તેના પ્રદેશ પણ નિર્મળ છે. તે પ્રદેશ કમ મળથી રહિત છે. આ જે કહેવામાં આવ્યું છે તે નિશ્ચય નયથી અપેક્ષાએ છે એ વાત વિસરવી જોઈતી નથી. વળી તે પ્રદેશે આનંદ સ્વભાવવાળા છે; ખરેખર આનંદરૂપ છે. તે પ્રદેશમાં આ નંદ ઓતપ્રાતરૂપે રહે છે. સ્વભાવ રમણતાનું સુખ અનુભવીયેનીજ જાણમાં આવે છે. સર્વ બાહ્ય ઉપાધિઓની ચિંતાથી આત્મા જ્યારે મુક્ત થાય, અને સ્વસ્વરૂપમાં લીન થાય તે વખતે જે આનંદ આત્મા અનુભવે તે શદથી કહી શકાય તેમ નથી. જેઓએ ડે સમય પણ અંતર્મુખ મન તથા ઇદ્રિને વાળી, માનસિક સ્થિરતાનું સુખ ભેગયું છે, તેઓને આત્માના આનંદ સ્વરૂપની હેજ ઝાંખી આવી શકે. આપણે બાહ્ય વિષયમાં આપણું મન તથા ઈન્દ્રિયોને એટલાં બધાં રેકીએ છીએ કે આમ મનને સ્થિર કરવાનો અને અંતર્મુખ બનાવવાને આપણને જરાપણ પ્રસંગ મળતે, નથી, તેથી આત્મા આનંદસ્વરૂપ છે, એવું આપણને ભાગ્યેજ ભાન થાય છે પણ ગીઓ જે.
એ પિતાના ચિત્તને નિરાયું છે તેઓ તેને આસ્વાદ લઈ શકે છે. વળી તે પ્રદેશ જતીરૂપ છે તે જાતે પ્રકાશે છે, અને સર્વ વસ્તુઓને પ્રકાશિત કરે છે. તેમની
જ્યોતિ સૂર્યની તિ કરતાં પણ વિશેષ છે. ભક્તામરમાં લખેલું છે કે –
For Private And Personal Use Only