________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१८७ सूर्यातिशायी महिमास मुनीन्द्र लोके ।
હે મુનીન્દ્ર! તમારે મહિમા સૂર્ય કરતાં પણ અધિક છે. તે પ્રદેશ વળી સનાતન છે, એટલે ત્રણે કાળમાં નિત્ય છે. ભૂત કાળમાં, ભવિષ્ય કાળમાં અને વર્તમાન ત્રણે કાળમાં તે પ્રદેશ પોતાની એક સરખી સ્થિતિ જાળવી શકે છે. સર્વ પિગલિક વસ્તુઓને કાળની અસર લાગે છે, પણ તે આત્મ પ્રદેશને લાગતી નથી, માટે તે અવિનશ્વર છે. એવા પ્રદેશોવાળો આત્મા છે; એમ વિચારવું જોઈએ. વળી તે આત્મપ્રદેશમાં રમનાર અવ્યાબાધ સુખ ભોગવે છે. પણ તે પ્રદેશમાં કેણ રમી શકે ? જેણે ઇન્દ્રિય તથા મનને વશ કર્યો છે, અને જેને આત્મા સિવાયની અન્ય વસ્તુઓની અસારતા તથા અનિત્યના અનુભવી છે, તે મને નુષ્ય આત્માભિમુખી થાય છે, અને તેજ તે સુખને ભે
તા થાય છે. ખાખરમાં સુખ માનનારી ખીસકેલી સાકરને સ્વાદ જેમ સમજી ન શકે, તેમ ઈન્દ્રિયેના વિષયમાંજ રાચી માચી રહેલા છે આ અધ્યાત્મ રસને અનુભવ કરી શકવા સમર્થ થતા નથી. કેવળ યેગીએજ તેને અનુભવ લે છેતેઓ પણ શબ્દદ્વારા દર્શાવી શકતા નથી. કારણ કે તે સ્વરૂપને સાક્ષાત્કાર કરાવવાને પુરતા શબ્દો આપણી વાણીમાં મળતા નથી. આ ૬૬ છે अवतरणम् -आत्मनः स्वरूप विषय भेदं च प्रतिपादयति
श्लोक कुलकम् आत्माऽस्पर्यः कथं स्पीः अग्राह्यो ग्राह्यतां कथं
For Private And Personal Use Only