SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra A www.kobatirth.org १६ અથ ... મિથ્યાતત્ત્વના ઉપદેશ કુરૂનું લક્ષણ સ્પષ્ટ છે. હાલાહલ ઝેર પીવુ ચૈાગ્ય છે, પણ કુરૂની સેાખત કરવી નહિ. ― Acharya Shri Kailassagarsuri Gyanmandir નહિં, અને એ સ ભાવાથ જે તત્ત્વને તત્ત્વ રૂપે જાણે અતત્ત્વને તત્ત્વરૂપે જાણે, તે કુગુરૂ જાણુવા. કેટલાક એવા પણ ભારે કર્મી જીવા હોય છે કે મ્યુચ્ રીતે તત્ત્વને જાણતા હોય છે, પણ યશ કે કીતિ. ના લાભથી અથવા કાઇ પણ કારણથી સત્ય તત્ત્વને ઉપદેશ નહિ આપતા અસત્યને ઉપદેશ આપે છે, તેવા પુ રૂષ પણ કુગુરૂના નામને ચેાગ્ય છે. તેવા પત્થરની શિલા જેવા ગુરૂએ જે સંસાર સમુદ્રમાં ડુબે છે, અને તેમના આશ્રય લેનારા ખીજાઓને પણ ડુબાડે છે, તેમની સાખત કરવા કરતાં વિષ પીવુ એ વધારે ઉત્તમ છે. કારણ કે વિષ પીવાથી એક જન્મમાં શરીરને નાશ થાય છે અને કદાચ આયુય બાકી રહ્યું હોય તે માણસ જીવતા પણ રહે, પણ કુરૂની સાખત કરવાથી મનુષ્ય ત્ય તત્ત્વા ગ્રહણ કરે છે, જેના મળથી તેને ભવે ભ રખડવુ' પડે છે. જ્યાં સુધી અશુદ્ધ સસ્કાર સપૂર્ણ પણે નાશ ન પામે ત્યાં સુધી આ સંસારની ઘટમાળમાં તેને આ થવુ" પડે છે. માટે સુગુરૂ સર્વથા ત્યાગ કરવા ચૈગ્ય છે. અસ આ ઉપરથી એમ કહેવાને ભાવાર્થ નથી કે માણસે વિષ પીવુ' જોઇએ કહેવાનુ' [ પ એ છે કે વિષ કરતાં પણ કુગુરૂ સગતિ વિશેષ અનથ ઉત્પન્ન કરાવનારી છે સદ્ ગુરૂ ન મળે તે એકાંતમાં બેસી પ્રભુનું ભજન કરવું એ For Private And Personal Use Only કરનાર ” એજ એ વધારે ॥ ૫ ॥
SR No.008528
Book TitleAtmapradip
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year1909
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy