________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ–લેક ગાડરીયા પ્રવાહ પ્રમાણે ચાલનાર અને સ્થલ બુદ્ધિથી અવકનાર છે. તેને સંગ ત્યાગ કરી જ્ઞાનીઓને શુભ માર્ગ ગ્રહણ કરવા છે . ૩૪
ભાવાર્થ–કાલેઇલ નામને એક વિદ્વાન લખે છે કે આ જગતમાં ડાહ્યા કરતાં મૂર્ખની સંખ્યા પ્રમાણમાં બહુજ છે. આ તેનું કથન અક્ષરસઃ સત્ય છે. અમુક બાબત સત્ય છે કે નહિ તેને વિચાર કર્યા વગર એકની માફક બીજે કરે છે. જેમ એક ઘેટું ચાલે તેની પાછળ બીજે ઘેટાએ વગર વિચારે ચાલે છે તેમ આ જગતના લોકોને મોટે ભાગ ગતાનુગતિક છે. આનું કારણ સૂક્ષ્મ બુદ્ધિને અભાવ છે, તેઓની બુદ્ધિ કુશાગ્ર નહિ પણ ભાગ જેવી છે આત્મજ્ઞાની દ્રવ્યક્રિયા ગમે તેટલી આદરે તે પણ તેનામાં જગતના પદાર્થો તેમજ ક્રિયાઓ પ્રત્યે એક પ્રકા૨ની ઉદાસીન વૃત્તિ આવે છે, જેને જગતના લેકે અશ્ર દ્વાનું નામ આપે છે. શ્રીમાન આનંદઘનજી જેવા સમર્થ આત્મજ્ઞાનીને પણ હેરાન કરવામાં તે વખતના લેકેએ કાંઈ બાકી રાખ્યું ન હતું, તે પછી સામાન્ય આત્મજ્ઞા. નીની કેવી સ્થિતિ થાય તે વિચારવા જેવું છે. ડાહ્યા પુરૂએ બનતા સુધી લેક વિરૂદ્ધ ત્યાગ કરે, પણ જે એમ જણાય કે લેકને અનુકુળ થઈ વર્તવામાં આત્મચમાં ખામી આવે છે તે તેવા ગાડરી આ પ્રવાહ પ્રમાણે ચાલનારા, પિતાને પંડિત માનનારા, મુઝાઈ ગયેલી બુદ્ધિ વાળા અને એક આંધળાને બીજે દોરે તેમ દેરાનારા પુત્ર રૂષના સંગને ત્યાગ કરી જ્ઞાનીઓએ-સર્વએ બતાવેલ
For Private And Personal Use Only