________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१९१
આત્માને અસર કરી શકવા સમર્થ થતા નથી. આ શુદ્ધ નિશ્ચયનયથી આત્મસંબંધમાં લખાયેલુ છે; જ્યાં સુધી આત્મા પરમાત્મ પદ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તે પુણ્ય પાપના ઝપાટામાં તે આવે છે, પણ જ્યારથી આત્મ જ્ઞાન થયું, અને પુષ્પમાંથી સુવાસ પુરે તેમ દરેક પ્રવૃત્તિ આત્મા નિષ્કામ બુદ્ધિથી કરતા થયા, ત્યારથી પુણ્ય અને પાપ આત્મા ઉપર પેાતાની સત્તા ચલાવતા બધ થયા, એમ મા નવુ... જોઇએ. શુભ ફળની ઇચ્છાથી કરેલા સારા કામથી પુણ્ય અધાય છે, અને અશુભ અથવા નિન્દ પરિણામથી પાપ બંધાય છે. પણ જે મનુષ્ય ફળની ઈચ્છા વિના કાય કરે છે; ઉચમાં આવેલા શુભાશુભ સજોગો સમભાવે વેદી ( ભાગવી ) લે છે, અને અહર્નિશ સ્વસ્વભાવમાં રમણતા કરે છે, તે પુણ્ય પાપથી મુકત થાય છે. તે સારી પેઠે સમજે છે કે પાપ એ લાહની એડી છે, અને પુણ્ય એ સુવર્ણની એડી છે, પણ અન્ને એડી તેા છે, માટે તે એકે એડીમાં મધાવા માગતા નથી, અને તેથી હરેક કાર્યો અ હિક કે પારલાકિક સુખની અભિલાષા વિના કરે છે, આ યિક ચેાગે તે દરેક કામ કરે છે; ઉદયમાં આવેલુ છે, માટે તે કર્મ કરે છે, પણ તેમાં જરા માત્ર પણ હુ શાક ધરતા નથી; સુખ દુઃખમાં ઉદાસીન વૃત્તિ રાખે છે, અને આ રીતે પુણ્ય પાપના બંધનમાંથી સદાને માટે મુક્ત થાય છે. આ રીતે પુણ્ય પાપથી મુક્ત થવા છતાં પુણ્ય અને પાપ શું છે તે તે આત્મા યથાર્થ જાણું છે.
રીતે જ્ઞાનવડે
For Private And Personal Use Only