SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १० સાચવે છે, આવા શિ પર સ્વાભાવિક રીતે ગુરૂના હદયથી પ્રેમની ઉમી જાગૃત થાય છે, જેના બળવડે ન દબુદ્ધિવાળા શિષ્યપણું અલપ સમયમાં વિશેષ જ્ઞાન થાય છે. ગુરૂને સર્વ ઉપર સમાન દષ્ટિ રાખનારા હોય છે, છતાં પણ શિષ્યભક્તિ ગુરૂનું હૃદય ખેંચવા સમર્થ થાય છે. ગુરૂને પાર્વમણિની ઉપમા આ કેમાં આપવામાં આવેલી છે, તે યુક્ત છે. લેઢા જેવી અધમ ધાતુને સુવ માં ફેરવી નાખવાને પામણિને સ્વભાવ છે. તેના સ્પર્શ માત્રથી જ લેહ સુવર્ણ બની જાય છે, તે જ રીતે સ ગુરૂના સમાગમમાં રહેવાથી જ સામાન્ય જન ૫ઉચ્ચ આ વાતમક સ્થિતિ પ્રાપ્ત કરે છે. તેના હલકા વિકારો નાશ પામે છે, તેનું મન સ્ફટિક જેવું નિર્મળ થાય છે, અને તે આત્મિક રૂદ્ધિ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે. ગુરૂને પ્રેમપૂર્વક હસ્ત શિરપર પડવાથી સઘળા હલકા રાગદ્વેષના વિચારો સર્વથા નાશ પામી જાય છે. અને આમિક પ્રકાશ મેળવવાને મન સરોવર તુલ્ય નિર્મળ થાય છે. ગુરૂ એ ખરેખરા આધ્યાત્મિક કીમીયાગર છે. આપણાં હલકાં તને મેલ દૂર કરે છે, અને શુદ્ધ સુવર્ણ તુલ્ય આત્માને બવે છે. તેવા ગુરૂની સર્વદા આનંદપૂર્વક ભકિત કરવી તેમજ સ્તુતિ કરવી. ગુણાનુરાગ જેવો ઉત્તમ ગુણ આ જગતમાં બીજો એક પણ નથી. ગુણ માણસ આપણને આ જગતમાં ઘણા મળી આવશે, પણ ગુણાનુરાગી પુરૂષ કવચિતજ નજરે પડે છે. ગુણાનુરાગી માણસને ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરતાં જરા પણ ઢીલ થતી નથી. મહાન પુરૂ For Private And Personal Use Only
SR No.008528
Book TitleAtmapradip
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year1909
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy