________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
६३
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कलत्रादयो मम प्रीतिपात्राणि नश्वरत्वात्सुखाभासत्वाचात्मारामोऽहं परमात्मरूप इति मज्ञानमत्रिवं रुणद्धि । अतो मुमुक्षूणां प्रमादं त्यक्त्वा सा प्रज्ञा भावनीया । घृतादिसंस्कृत एव घ રાતિÈકિામઃ સમ્પથતે નતુ જીવ્: || ૨૦ ||
અવતરણુ~આત્મા અને પરમાત્માના અલેડ શા વવાથી શું પરિણામ નિપજે છે તે હવે વિચારવાનુ છે.
અર્થ-આત્મા તેજ પરમાત્મા છે, એવી બુદ્ધિ આસવના ાધ કરવાવાળી છે, માટે પ્રમાદનો ત્યાગ કરીને સુમુક્ષુએ તેવી ભાવના સદા ભાવવી.
ભાવાર્થ-આત્મા તે જ પરમાત્મા છે, એ ઉચ્ચમાં ઉચ્ચ સિદ્ધાન્ત છે. તે જેને તેમજ વેદાન્તિ એક સ રખી રીતે કભુલ કરે છે. પણુ રચાઢાદથી આ વાત ચારવી જોઈએ. તેજ તું છે, તુજ પરમાત્મા છે, અદ્વૈતવાદ અને તવાદ પણ જેના તત્ત્વમસિ વાક્યમાં ગ્રહણ કરે છે. જા પણ નિશ્ચય નથી તેજ મતને અંગીકાર કરે છે. વ્યવહારથી આત્મા અને પરમાત્માના ભેદ શકે કલ્પવામાં આવે, પણ વસ્તુતઃ તે આમા અને પરમાત્મામાં રતિભાર પણભેદ્ય નથી, પપ્પા તો વમળા આમા તેજ પરમાત્મા છે. જ્યાં સુધી આત્માને ઉપાધિ લાગેલી છે, ત્યાં સુધી તે અહિરાત્મા કહેવાય છે, પણ જ્યારે પાતાના સ્વ. રૂપની આત્માને પ્રતીતિ થાય છે, ત્યારે ઉપાધિ અસત્ એમ જણુય છે, અને તેજ સમયે આત્મા જે વમાત્રથી
For Private And Personal Use Only