________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
१६८
એજ સર્વસ્વ નથી, આ ખાખત સ્યાદ્વાદશૈલીના જાણકારોએ ગુરૂગમથી વિચારી લેવી, અથવા પાંચ કારણેાની સઝાય વાંચી સમજવી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अवतरणम् - पञ्चानामप्यनेकान्तनयेन हेतुतामभिधाय तेपि पुरुषार्थस्य मुख्यत्वमाह ॥
श्लोकः
पुरुषार्थः प्रकर्षेण कर्त्तव्यो विबुधैर्जनैः ॥ दुर्लभमुद्यमं विद्धि सम्प्रति पञ्चमारके ॥ ६० ॥
टोका - विबुधैः पण्डितजनैः पुरुषार्थ उद्यमः प्रकर्षेणातिशयेन कर्तव्यः पञ्चमारके सम्प्रत्यधुनोद्यमं दुर्लभं दुष्प्रापं जानीहि यतः ।
उद्यमेन हि सिध्यन्ति न कार्याणि मनोरथैः ॥ न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ॥ १ ॥ आलस्यं हि मनुष्याणां शरीरस्थो महारिपुः || नास्त्युद्यमसमो बन्धुर्यं कृत्वा नावसीदति ॥ २ ॥ ६० ॥
અવતરણ-પાંચે કારણુ કર્મસિદ્ધિ સારૂ જરૂરનાં છે, તેમાં પણ ઉદ્યમની મુખ્યતા છે એ ખાખત હુવે ગ્રન્થકાર પ્રોધે છે.
જોઇએ. सभले. ॥ १० ॥
અથ—ડાહ્યાપુરૂષોએ વિશેષ આ પાંચમા આરામાં ઉદ્યમ
પ્રકારે ઉદ્યમ કરવા દુર્લભ છે એમ
For Private And Personal Use Only