________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६७
टीका - एकेन कालेन हेतुना हेत्वन्तः पातिना कार्यसि - द्धिः कथं स्यात् नहि सर्व शरीर कृत्यं हस्तेन निर्वर्तते, पञ्चहेतुकं कार्य हठेनैकहेतु निवर्त्यं मन्यमानस्य मिथ्यात्वं सुविचक्षणैः स्याद्वादतत्त्वज्ञान कुशलैर्विज्ञेयं बोद्धव्यम् ।। ५९ ।।
અવતરણ—એવા મત કેટલાક ધરાવનારા છે કે ચૈાગ્ય કાલ આવશે એટલે સવ સારાંવાનાં થશે, માટે ઉદ્ય મની શી જરૂર છે? તેવા મતની અસત્યતા બતાવવાને ગ્રંથકાર કહે છે કે
અર્થ –એકલા કાલરૂપ હેતુ વડે કાર્યની સિદ્ધિ કેવી રીતે થઈ શકે ? વિચક્ષણ પુરૂષાએ એકાંત કાળને માનનાર મતને મિથ્યાત્વ માનવુ જોઇએ ! ૫૯ ॥
ભાવાર્થ-કાળ એ એક કારણ છે. પાંચમાનુ એક છે. પણ જે મનુષ્યા એમ માને છે કે ચેાગ્ય કાલ આવશે એટલે સ તેની મેળે થઇ જશે, તેવુ` માનનારા માટી ભુલ કરે છે. ધારો કે કાળ અનુકૂળ છે, છતાં જે મનુષ્ય ઉદ્યમ ન કરે, તે શુ' કાલના માહાત્મ્યથી કાર્ય સિદ્ધિ થઈ શકશે? કદાપિ નહિં તેમજ કાળના માહાત્મ્યથી શું વ સ્તુને સ્વભાવ બદલાઈ જશે? કદાપિ નહિ. તેમજ માણુસના કર્મમાં નહિ લખેલુ હોય તે કાળ એકલા શુ કરશે ?
આ ઉપરથી એ સિદ્ધ થાયછે કે કાર્ય સિદ્ધિને વાસ્તે એકલા કાળને હેતુભૂત માનનારાએ એકાંતવાદીયેા છે; અને સઘળી એકાંત વિચાર શ્રેણિની માફક તે વિચારશ્રેણિ પણ નયાભાસવાળી છે. કાળપણ જરૂરનું સાધન છે, પણ કાળ
For Private And Personal Use Only