________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२१७
જીજ્ઞાસુએ ધર્મ અને શુકલ ધ્યાનનું સેવન કરવું. શુકલ ધ્યાનમાં ઉંચે ચઢતાં ખરું ભેદજ્ઞાન ઉત્પન્ન થાય છે, જડ વસ્તુને આત્માથી ન્યારી ગણતાં અનુભવતાં શિખે છે, અને તેજ વખતે જડવસ્તુ ઉપર ખરે જીગરને વિરાગ્ય જાગૃત થાય છે, અને આત્મતિ પ્રકટી નીકળે છે. આ પગથીયા લેખમાં બહુ સારી રીતે શેભે છે, પણ તે ઉપર ચઢવાને પ્રથમ પગથીયેથી શરૂયાત કરવી જોઈએ. ___ अवतरणम्-आत्माऽऽत्मनः स्मरणेनैव मुक्तिमवाप्नोति तत्कथयति
___श्लोकः प्रभुं विभुं परेशानमात्माऽऽत्मानं स्मरेद्यदा। तदा स तन्मयो भूत्वा स्याजन्मादिविनाशकः
टीका--यदाऽत्मा प्रभु-कर्मछेदनसमर्थम् विभुं ज्ञानेन झेयभासनपरिणत्यपेक्षया लोकालोकव्यापकं परेशानम्-सायिकभावेनानन्तज्ञानदर्शनचारित्रमुखवीर्यशक्तिरूपैश्वर्यविशिष्टम् । आत्मानम् मतिसमयं पर्यायाणामुत्पादव्ययरूपेण सततगमनशीलम् स्मरेत्तदा स आत्मा तन्मयः परमात्ममयो भूत्वा जन्मादिविनाशकः स्यात् ।। ७८ ॥
અવતરણ–આત્મજ્ઞાન થવાને માટે ઉત્તમોત્તમ ઉ. પાય બાહ્ય સાધન નહિ પણ આત્મસ્મરણ છે, એ ગ્રન્થ. કર્તા ખુલા શબ્દોમાં દર્શાવે છે.
For Private And Personal Use Only