________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३५
श्लोकः सच्चिदानन्दरूपेण, स्थितिर्यस्य स्वभावजा । परिज्ञाय परात्मानं, सन्तस्तद्गतिभाजकाः ॥ ८५ ॥
टीका-यस्य परमात्मरूपस्य सच्चिदानंदरूपेण सद्रूपणत्रैकालिककूटस्थावस्थया चिद्रूपेण-ज्ञानरूपेण चानन्दरूपेणानन्तसुखरूपेण स्थितिः स्वभावजा प्रकृतिसिद्धाऽस्ति । आत्मनो बहिरात्माद्यवस्था त्रितयं व्याख्याय तत्स्वरूपज्ञानेनार्धश्लोकेन सद्गतिफलमाह-सन्त आत्माथिनो यमात्मानं परामादिरूपं परिज्ञाय समन्तात् ज्ञात्वा तद्गतिभाजका आत्मगतिमोक्षमाप्तिमन्तो भवन्तीत्यर्थः ।। ८५ ॥ . मवत२४-माभानी स्वामावि स्थिति वा छ, અને તે સ્થિતિને અનુભવ કરવાથી શું પરિણામ આવે તે ગ્રન્થકાર દર્શાવે છે.
અર્થ–સ ચિદ્ર અને આન્દરૂપે આત્માની સ્વાભાવિક સ્થિતિ છે આવા આત્માને જાણીને સન્ત પુરૂષે તે ગતિને ભજનારા થયા છે.
ભાવાર્થ–આત્માને અનેક પ્રકારના વિશેષણો આ પવામાં આવેલાં છે, પણ તે બધાં વિશેષણેને કેવળ ત્રણ વિશેષણમાં સમાવેશ થઈ શકે તે ત્રણ વિશેષણ સત્ ચિત અને આનંદ છે. આ ત્રણ વિશેષણ પર બરાબર મનન ક
For Private And Personal Use Only